Book Title: Pravachana sara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 452
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] ચરણાનુયોગસૂચક ચૂલિકા ૪૧૭ भविष्यदमादिभावानुभूतितृष्णाशून्यत्वेन परलोकाप्रतिबद्धत्वाच, परिच्छेद्यार्थोपलम्भप्रसिद्ध्यर्थप्रदीपपूरणोत्सर्पणस्थानीयाभ्यां शुद्धात्मतत्त्वोपलम्भप्रसिद्ध्यर्थतच्छरीरसम्भोजनसञ्चलानाभ्यां युक्ताहारविहारो हि स्यात श्रमणः। इदमत्र तात्पर्यम-यतो हि रहितकषायः ततो न तच्छरीरानुरागेण दिव्यशरीरानुरागेण वाहारविहारयोरयुक्त्या प्रवर्तेत। शुद्धात्मतत्त्वोपलम्भसाधकश्रामण्यपर्यायपालनायैव केवलं युक्ताहारविहारः स्यात्।। २२६ ।। अथ युक्ताहारविहारः साक्षादनाहारविहार एवेत्युपदिशतिजस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा। अण्णं भिक्खमणेसणमध ते समणा अणाहारा।। २२७।। ख्यातिपूजालाभरूपेहलोककाङ्क्षारहितः, अप्पडिबद्धो परम्मि लोयम्हि अप्रतिबद्धः परस्मिन् लोके, तपश्चरणे कृते दिव्यदेवस्त्रीपरिवारादिभोगा भवन्तीति, एवंविधपरलोके प्रतिबद्धो न भवति, जुत्ताहारविहारो हवे युक्ताहारविहारो भवेत्। स कः। समणो श्रमणः। पुनरपि कथंभूतः। ओ नि:कषायस्वरूपसंवित्त्यवष्टम्भबलेन रहितकषायश्चेति। अयमत्र भावार्थ:-योऽसौ इहलोकपरलोकनिरपेक्षत्वेन निःकषायत्वेन च प्रदीपस्थानीयशरीरे तैलस्थानीयं ग्रासमात्रं दत्वा घटपटादिप्रकाश्यपदार्थसथानीयं निजपरमात्मपदार्थमेव निरीक्षते स एव युक्ताहारविहारो भवति, पुनरन्यः शरीरपोषणनिरत इति।। २२६ ।। अथ पञ्चदशप्रमादैस्तपोधनः प्रमत्तो भवतीति प्रतिपादयति 'બહિર્ભત હોવાને લીધે આ લોક પ્રત્યે નિરપેક્ષ (નિઃસ્પૃહ) છે, તેમ જ ભવિષ્યમાં થનારા દેવાદિ ભાવો અનુભવવાની તૃષ્ણાથી શૂન્ય હોવાને લીધે પર લોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે; તેથી, જેમ ય પદાર્થોના જ્ઞાનની સિદ્ધિને માટે (–ઘટપટાદિ પદાર્થોને જોવા માટે જ) દીવામાં તેલ પૂરવામાં આવે છે અને દીવાને ખસેડવામાં આવે છે તેમ, શ્રમણ શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિની સિદ્ધિને માટે (શુદ્ધાત્માને પ્રાપ્ત કરવા માટે જ) તે શરીરને ખવડાવતો અને ચલાવતો હોવાથી યુક્તાહારવિહારી હોય આ અહીં તાત્પર્ય છે: શ્રમણ કપાયરહિત છે તેથી તે શરીરના (-વર્તમાન મનુષ્ય-શરીરના) અનુરાગથી કે દિવ્ય શરીરના (-ભવિષ્યના દેવશરીરના) અનુરાગથી એ આહાર-વિહારમાં અયુક્તપણે પ્રવર્તતો નથી; શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિના સાધકભૂત ગ્રામપ્યપર્યાયના પાલનને માટે જ કેવળ युताहारविहारी होय छे. २२६. હવે યુક્તાહારવિહારી સાક્ષાત્ અનાહારવિહારી (-અનાહારી અને અવિહારી ) જ છે એમ उपदेशे छ: આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉધત રહી १४-मेषमिस वजी, तेथी अनाडारी मुनि. २२७. १. पहिभूत = ५६२; २हित; सीन. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548