________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इननशास्त्रमाणा]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
२७७
अथाकाशस्य प्रदेशलक्षणं सूत्रयति
आगासमणुणिविटुं आगासपदेससण्णया भणिदं। सव्वेसिं च अणूणं सक्कदि तं देदुमवगासं।। १४०।।
आकाशमणुनिविष्टमाकाशप्रदेशसंज्ञया भणितम्।
सर्वेषां चाणूनां शक्नोति तद्दातुमवकाशम्।।१४०।। आकाशस्यैकाणुव्याप्योंऽश: किलाकाशप्रदेशः, स खल्वेकोऽपि शेषपञ्चद्रव्यप्रदेशानां परमसौम्यपरिणतानन्तपरमाणुस्कन्धानां चावकाशदानसमर्थः। अस्ति चाविभागैकद्रव्यत्वेऽप्यंशकल्पनमाकाशस्य, सर्वेषामणूनामवकाशदानस्यान्यथानुपपत्तेः। यदि पुनराकाशस्यांशा न स्युरिति मतिस्तदाङ्गुलीयुगलं नभसि प्रसार्य निरूप्यतां किमेकं क्षेत्रं किमनेकम्। एक
षष्ठस्थले गाथाद्वयं गतम्। अथ पूर्वं यत्सूचितं प्रदेशस्वरूपं तदिदानी विवृणोति-आगासमणुणिविटुं आकाशं अणुनिविष्टं पुद्गलपरमाणुव्याप्तम्। आगासपदेससण्णया भणिदं आकाशप्रदेश
હવે આકાશના પ્રદેશનું લક્ષણ સૂત્ર દ્વારા કહે છે:
सासव्याप्य, 'मामहेश' संशतेने તે એક સૌ પરમાણુને અવકાશદાનસમર્થ છે. ૧૪૦.
अन्वयार्थ:- [अणुनिविष्टम् आकाशं] मे ५२मा ४240 साशमा २४ त20 साशने [आकाशप्रदेशसंज्ञया ] ' शप्रदेश' सेवा नामथी [भणितम् ] उठेवाम माव्यु छ; [च] अने [तत् ] ते [ सर्वेषाम् अणूनां] सर्व ५२माशुमोने [अवकाशं दातुम् शक्नोति ] अ५॥ हेवाने समर्थ
ટીકાઃ- આકાશનો એક પરમાણુથી વ્યાપ્ય અંશ તે આકાશપ્રદેશ છે; અને તે એક (આકાશપ્રદેશ) પણ બાકીનાં પાંચ દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતારૂપે પરિણમેલા અનંત પરમાણુઓના સ્કંધોને અવકાશ દેવાને સમર્થ છે. આકાશ અવિભાગ (અખંડ) એક દ્રવ્ય હોવા છતાં તેમાં (પ્રદેશોરૂપ) અંશકલ્પના થઈ શકે છે, કારણ કે જો એમ ન હોય તો સર્વ પરમાણુઓને અવકાશ દેવાનું બને નહિ.
આમ છતાં જો “આકાશના અંશો ન હોય (અર્થાત્ અંશકલ્પના ન કરાય)” એવી (કોઈની). માન્યતા હોય, તો બે આંગળી આકાશમાં પ્રસારીને “બે આંગળીનું એક ક્ષેત્ર છે કે અનેક' તે કહો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com