________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
वृत्त्यंशे समयपदार्थस्योत्पादव्ययधौव्यवत्त्वं सिद्धम् ।। १४२ ।।
अथ सर्ववृत्त्यंशेषु समयपदार्थस्योत्पादव्ययध्रौव्यवत्त्वं साधयति
एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा। समयस्स सव्वकालं एस हि कालाणुसब्भावो । । १४३ ।।
एकस्मिन् सन्ति समये संभवस्थितिनाशसंज्ञिता अर्थाः । समयस्य सर्वकालं एष हि कालाणुसद्भावः ।। १४३ ।।
૨૮૩
अस्ति हि समस्तेष्वपि वृत्त्यंशेषु समयपदार्थस्योत्पादव्ययधौव्यत्वमेकस्मिन् वृत्त्यंशे तस्य दर्शनात्। उपपत्तिमच्चैतत्, विशेषास्तित्वस्य सामान्यास्तित्वमन्तरेणानुपपत्तेः। अयमेव च
रित्यर्थः।। १४२।। अथ पूर्वोक्तप्रकारेण यथा वर्तमानसमये कालद्रव्यस्योत्पादव्ययध्रौव्यत्वं स्थापितं तथा सर्वसमयेष्वस्तीति निश्चिनोति - एगम्हि संति समये संभवठिदिणाससण्णिदा अट्ठा एकस्मिन्समये सन्ति
ન હોય ? ( કાળપદાર્થને એક વૃદ્અંશમાં પણ ઉત્પાદ અને વિનાશ યુગપદ્દ થતા હોવાથી તે નિરન્વય અર્થાત્ ખંડિત નથી માટે સ્વભાવે અવશ્ય ધ્રુવ છે.)
આ પ્રમાણે એક વૃદ્અંશમાં કાળપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ થયું. ૧૪૨. હવે (જેમ એક વૃદ્અંશમાં કાળપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળો સિદ્ધ કર્યો તેમ ) સર્વ વૃદ્અંશોમાં કાળપદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળો છે એમ સિદ્ધ કરે છેઃ
પ્રત્યેક સમયે જન્મ-ધ્રૌવ્ય-વિનાશ અર્થે કાળને વર્તે સ૨વદા; આ જ બસ કાળાણુનો સદ્ભાવ છે. ૧૪૩.
અન્વયાર્થ:- [Vસ્મિન્ સમયે] એક એક સમયમાં [સંમવસ્થિતિનાશસંજ્ઞિતા: અર્થા: ] ઉત્પાદ, ધ્રૌવ્ય અને વ્યય નામના અર્થો [સમયસ્ય] કાળને [ સર્વાતં] સદાય [સન્તિ] હોય છે. [yષ: ≠િ ] આ જ [ નાખુસદ્ભાવ: ] કાળાણુનો સદ્દભાવ છે (અર્થાત્ આ જ કાળાણુના અસ્તિત્વની સિદ્ધિ છે ).
ટીકા:- કાળપદાર્થને બધાય વૃદ્અંશોમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય છે, કારણ કે (૧૪૨ મી ગાથામાં સિદ્ધ થયું તેમ ) એક વૃદ્અંશમાં તેઓ ( ઉત્પાદવ્યયૌવ્ય ) જોવામાં આવે છે. અને આ યોગ્ય જ છે, કારણ કે વિશેષ અસ્તિત્વ સામાન્ય અસ્તિત્વ વિના બની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com