________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
પ્રવચનસાર
[ भगवानश्री
सपदेसेहिं समग्गो लोगो अटेहिं णिट्ठिदो णिचो। जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंबद्धो।।१४५।।
सप्रदेशैः समग्रो लोकोऽथैर्निष्ठितो नित्यः। यस्तं जानाति जीवः प्राणचतुष्काभिसम्बद्धः ।। १४५ ।।
एवमाकाशपदार्थादाकालपदार्थाच्च समस्तैरेव संभावितप्रदेशसद्भावैः पदाथैः समग्र एव यः समाप्तिं नीतो लोकस्तं खलु तदन्तःपातित्वेऽप्यचिन्त्यस्वपरपरिच्छेदशक्तिसंपदा जीव एव जानीते, न त्वितरः। एवं शेषद्रव्याणि ज्ञेयमेव, जीवद्रव्यं तु ज्ञेयं ज्ञानं चेति ज्ञानज्ञेयविभागः। अथास्य जीवस्य सहजविजृम्भितानन्तज्ञानशक्तिहेतुके त्रिसमयावस्थायित्वलक्षणे
सम्ममाहप्पं''।। १४४।। एवं निश्चयकालव्याख्यानमुख्यत्वेनाष्टमस्थले गाथात्रयं गतम्। इति पूर्वोक्तप्रकारेण ‘दव्वं जीवमजीवं' इत्याद्येकोनविंशतिगाथाभिः स्थलाष्टकेन विशेषज्ञेयाधिकार: समाप्तः।। अतः परं शुद्धजीवस्य द्रव्यभावप्राणैः सह भेदनिमित्तं 'सपदेसेहिं समग्गो' इत्यादि यथाक्रमेण गाथा
સપ્રદેશ અર્થોથી સમાસ સમગ્ર લોક સુનિત્ય છે; તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે. ૧૪૫.
अन्वयार्थ:- [सप्रदेशैः अर्थः ] सप्रदेश पार्थो 43 [निष्ठितः] समाप्ति पामेलो [ समग्रः लोक: ] पो यो [ नित्यः ] नित्य छ. [ तं] तेने [ यः जानाति] ४ [ जीवः] ते ५ छ-[प्राणचुतष्काभिसंबद्धः ] ४ (संसा२६शामा) या२ uोथी संयुऽत. छ.
ટીકાઃ- એ પ્રમાણે, પ્રદેશનો સભાવ જેમને ફલિત થયો છે એવા જે આકાશપદાર્થથી માંડીને કાળપદાર્થ સુધીના બધાય પદાર્થો તેમના વડે સમાપ્તિ પામેલો જે આખોય લોક, તેને ખરેખર તેમાં ‘અંત:પાતી હોવા છતાં અચિંત્ય એવી સ્વ-પરને જાણવાની શક્તિરૂપ સંપદા વડે જીવ જ જાણે છે, પરંતુ બીજાં કોઈ જાણતું નથી. એ રીતે બાકીનાં દ્રવ્યો શેય જ છે અને જીવદ્રવ્ય તો શેય તેમ જ જ્ઞાન छ;-आम शान बने शेयनो विभाग छ.
- હવે આ જીવને, સહજપણે પ્રગટ (સ્વભાવથી જ પ્રગટ) એવી અનંતજ્ઞાનશક્તિ જેનો હેતુ છે અને ત્રણે કાળે અવસ્થાયીપણું (ટકવાપણું છે જેનું લક્ષણ છે એવું, વસ્તુના
૧. છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાન્ત બીજું કાંઈ લોકમાં નથી. २. मंत:पाती = मं३२. भावी ४तो; सं.२. समातो . (4 सोनी सं२. मावी य छे.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com