________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
पर्याया हि पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः काल एव सत्त्वात्ततोऽन्यकालेषु भवन्त्यसन्त एव। यश्च पर्यायाणां द्रव्यत्वभूतयान्वयशक्त्यानुस्यूतः क्रमानुपाती स्वकाले प्रादुर्भाव: तस्मिन्पर्यायभूताया आत्मव्यतिरेकव्यक्तेः पूर्वमसत्त्वात्पर्याया अन्य एव। ततः पर्यायाणामन्यत्वेन निश्चीयते पर्यायस्वरूपकर्तृकरणाधिकरणभूतत्वेन पर्यायेभ्योऽपृथग्भूतस्य द्रव्यस्यासदुत्पादः। तथा हि-न हि मनुजस्त्रिदशो वा सिद्धो वा स्यात्, न हि त्रिदशो मनुजो वा सिद्धो वा स्यात्। एवमसन् कथमनन्यो नाम स्यात्, येनान्य एव न स्यात; येन च निष्पद्यमानमनुजादिपर्यायं जायमानवलयादिविकारं काञ्चनमिव जीवद्रव्यमपि प्रतिपदमन्यन्न स्यात्।। ११३।।
मनुष्यपर्यायस्यानुपलम्भात्। देवो वा माणुसो व सिद्धो वा देवो वा मनुष्यो न भवति स्वात्मोपलब्धिरूपसिद्धपर्यायो वा न भवति। कस्मात्। पर्यायाणां परस्परं भिन्नकालत्वात् , सुवर्णद्रव्ये कुण्डलादिपर्यायाणामिव। एवं अहोज्जमाणो एवमभवन्सन् अणण्णभावं कधं लहदि अनन्यभाव
ટીકા:- પર્યાયો પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિના કાળે જ સત્ (-ક્યાત) હોવાને લીધે તેનાથી અન્ય કાળોમાં અસતું જ (–અધ્યાત જ) છે. અને પર્યાયોનો દ્રવ્યત્વભૂત અન્વયશક્તિ સાથે ગૂંથાયેલો (-એકરૂપપણે જોડાયેલો ) જે ક્રમાનુપાતી (ક્રમાનુસાર) અકાળે ઉત્પાદ થાય છે તેમાં પર્યાયભૂત સ્વવ્યતિરેકવ્યક્તિનું પૂર્વે અસત્પણું હોવાથી, પર્યાયો અન્ય જ છે. માટે પર્યાયોના અન્યપણા વડે દ્રવ્યનો-કે જે પર્યાયોના સ્વરૂપનું કર્તા, કરણ અને અધિકરણ હોવાને લીધે પર્યાયોથી અપૃથક છે તેનોઅસત-ઉત્પાદ નક્કી થાય છે.
આ વાતને ( ઉદાહરણ વડે ) સ્પષ્ટ કરવામાં આવે છે:
મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી, દેવ તે મનુષ્ય કે સિદ્ધ નથી; એ રીતે નહિ હોતો થકો અનન્ય (–તેનો તે જ) કેમ હોય, કે જેથી અન્ય જ ન હોય અને જેથી મનુષ્યાદિ પર્યાયો જેને નીપજે છે એવું જીવદ્રવ્ય પણ–વલયાદિ વિકારો (કંકણ વગેરે પર્યાયો) જેને ઊપજે છે એવા સુવર્ણની જેમ-પદે પદે (પગલે પગલે, પર્યાયે પર્યાય) અન્ય ન હોય? [ જેમ કંકણ, કુંડળ વગેરે પર્યાયો અન્ય છે (– ભિન્નભિન્ન છે, તેના તે જ નથી, તેથી તે પર્યાયો કરનારું સુવર્ણ પણ અન્ય છે, તેમ મનુષ્ય, દેવ વગેરે પર્યાયો અન્ય છે તેથી તે પર્યાયો કરનારું જીવદ્રવ્ય પણ પર્યાય-અપેક્ષાએ અન્ય છે. ]
ભાવાર્થ:- જીવ અનાદિ-અનંત હોવા છતાં, મનુષ્યપર્યાયકાળે દેવપર્યાયની કે સ્વાસ્મોપલબ્ધિરૂપ સિદ્ધપર્યાયની અપ્રાતિ છે અર્થાત્ મનુષ્ય તે દેવ કે સિદ્ધ નથી માટે તે પર્યાયો અન્ય-અન્ય છે. આ રીતે પર્યાયો અન્ય હોવાથી, તે પર્યાયોનો કરનાર, સાધન અને આધાર એવો જીવ પણ પર્યાય-અપેક્ષાએ અન્યપણાને પામે છે. આ રીતે, જીવની માફક,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com