________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इननशास्त्रमाणा]
શયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૩૫
अथ जीवस्य द्रव्यत्वेनावस्थितत्वेऽपि पर्यायैरनवस्थितत्वं द्योतयति
जायदि णेव ण णस्सदि खणभंगसमूब्भवे जणें कोई। जो हि भवो सो विलओ संभवविलय त्ति ते णाणा।। ११९ ।।
जायते नैव न नश्यति क्षणभङ्गसमुद्भवे जने कश्चित्।
यो हि भवः स विलयः संभवविलयाविति तौ नाना।। ११९ ।। इह तावन्न कश्चिज्जायते न म्रियते च। अथ च मनुष्यदेवतिर्यङ्नारकात्मको जीवलोक: प्रतिक्षणपरिणामित्वादुत्संगितक्षणभङ्गोत्पादः। न च विप्रतिषिद्धमेतत्, संभव
तथायं जीवोऽपि वृक्षस्थानीयकर्मोदयपरिणतः सन्परमाहादैकलक्षणसुखामृतास्वादनैर्मल्यादिस्वकीयगुणसमूहं न लभत इति।। ११८ ।। अथ जीवस्य द्रव्येण नित्यत्वेऽपि पर्यायेण विनश्वरत्वं दर्शयति-जायदि णेव ण णस्सदि जायते नैव न नश्यति द्रव्यार्थिकनयेन। क्व। खणभंगसमुब्भवे जणे कोई क्षणभङ्गसमुद्भवे जने कोऽपि। क्षणं क्षणं प्रति भङ्गसमुद्भवो यत्र संभवति क्षणभङ्गसमुद्भवस्त
લબ્ધિ છે, કર્માદિક બીજા કોઈ કારણથી નહિ. “કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરે છે એમ કહેવું તે તો ઉપચારકથન છે, પરમાર્થ એમ નથી. ૧૧૮. હવે જીવનું દ્રવ્યપણે અવસ્થિતપણું હોવા છતાં પર્યાયોથી અનવસ્થિતપણું પ્રકાશે છે:
નહિ કોઈ ઊપજે વિણસે ક્ષણભંગસંભવમય જશે, કારણ જનમ તે નાશ છે, વળી જન્મ નાશ વિભિન્ન છે. ૧૧૯.
अन्वयार्थ:- [क्षणभङ्गसमुद्भवे जने] क्ष क्ष उत्पाद ने विनाशवाण ®सोमi [कश्चित् ] छ [न एव जायते] उत्प थतुं नथी ने [न नश्यति] नाश पामतुं नथी, [हि]
: सः विलयः ] ४ ६भव छ त ४ विलय छ; [ संभवविलयौ इति तौ नाना ] वणी ઉદ્દભવ અને વિલય એમ તેઓ અનેક (અર્થાત્ ભિન્ન) પણ છે.
ટીકા:- પ્રથમ તો અહીં કોઈ જન્મતું નથી ને મરતું નથી. (અર્થાત્ આ લોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી ને નાશ પામતું નથી). વળી (આમ છતાં) મનુષ્ય-દેવ-તિર્યંચ-નારકાત્મક જીવલોક પ્રતિક્ષણ પરિણામી હોવાથી ક્ષણે ક્ષણે થતા વિનાશ અને ઉત્પાદ સાથે
१. अवस्थित५ = स्थि२५४; 28ी २हेत. २. सनपस्थित५i = अस्थि२५९; नहिट_.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com