________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
डाननशास्त्रमा ]
જ્ઞયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૨૧
यदि नोज्झति कथमन्यो नाम स्यात्, येन प्रकटितत्रिकोटिसत्ताकः स एव न स्यात्।।११२।।
अथासदुत्पादमन्यत्वेन निश्चिनोति
मणुवो ण होदि देवो देवो वा माणुसो व सिद्धो वा। एवं अहोज्जमाणो अणण्णभावं कधं लहदि।। ११३।।
मनुजो न भवति देवो देवो वा मानुषो वा सिद्धो वा। एवमभवन्ननन्यभावं कथं लभते।।११३।।
कथं भवति। किंतु द्रव्यान्वयशक्तिरूपेण सद्भावनिबद्धोत्पादः स एवेति द्रव्यादभिन्न इति भावार्थः ।। ११२ ।। अथ द्रव्यस्यासदुत्पादं पूर्वपर्यायादन्यत्वेन निश्चिनोति-मणुवो ण हवदि देवो आकुलत्वोत्पादकमनुजदेवादिविभावपर्यायविलक्षणमनाकुलत्वरूपस्वभावपरिणतिलक्षणं परमात्म-द्रव्यं यद्यपि निश्चयेन मनुष्यपर्याये देवपर्याये च समानं तथापि मनुजो देवो न भवति। कस्मात्। देवपर्यायकाले
છોડતો તો તે અન્ય કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા (-ત્રણ પ્રકારની સત્તા, ત્રિકાળિક હયાતી) જેને પ્રગટ છે એવો તે (જીવ), તે જ ન હોય? (અર્થાત્ ત્રણે કાળે હયાત એવો જીવ અન્ય નથી, तेनो ते ४ छ.)
ભાવાર્થ- જીવ મનુષ્ય-દેવાદિક પર્યાયે પરિણમતાં છતાં અન્ય થઈ જતો નથી, અનન્ય રહે છે, તેનો તે જ રહે છે; કારણ કે “તે જ આ દેવનો જીવ છે, જે પૂર્વ ભવે મનુષ્ય હતો અને અમુક ભવે તિર્યંચ હતો” એમ જ્ઞાન થઈ શકે છે. આ રીતે, જીવની માફક, દરેક દ્રવ્ય પોતાના સર્વ પર્યાયોમાં તેનું તે જ રહે છે, અન્ય થઈ જતું નથી-અનન્ય રહે છે. આમ દ્રવ્યનું અનન્યપણું હોવાથી દ્રવ્યનો सत-उत्पा. नीथाय छे. ११२.
હવે અસત્-ઉત્પાદને અન્યપણા વડ (અન્યપણા દ્વારા) નક્કી કરે છે -
માનવ નથી સુ૨, સુર પણ નહિ મનુજ કે નહિ સિદ્ધ છે; એ રીત નહિ હોતો થકો કયમ તે અનન્યપણું ધરે? ૧૧૩.
अन्वयार्थ:- [ मनजः] मनुष्य ते [देवः न भवति] हेव नथी. [वा] अथवा [देव:] हे ते [ मानुषः वा सिद्धः वा] मनुष्य हे सिद्ध नथी; [ एवम् अभवन् ] मेम नहि होतो यो [अनन्यभावं कथं लभते ] अनन्य उभ होय?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com