________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
પ્રવચનસાર
[ भगवान श्रीकुं
क्षिप्रमेवाप्नोति, नापरो व्यापार: करवालपाणिरिव। अत एव सर्वारम्भेण मोहक्षपणाय पुरुषकारे निषीदामि।।८८॥
अथ स्वपरविवेकसिद्धेरेव मोहक्षपणं भवतीति स्वपरविभागसिद्धये प्रयततेणाणप्पगमप्पाणं परं च दव्वत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि।। ८९ ।।
ज्ञानात्मकमात्मानं परं च द्रव्यत्वेनाभिसंबद्धम्। जानाति यदि निश्चयतो यः स मोहक्षयं करोति।। ८९ ।।
ज्ञानद्वयाविनाभूतं वीतरागचारित्रसंज्ञं निशितखङ्गं य एव मोहरागद्वेषशत्रूणामुपरि दृढतरं पातयति स एव पारमार्थिकानाकुलत्वलक्षणसुखविलक्षणानां दुःखानां क्षयं करोतीत्यर्थः।। ८८।। एवं द्रव्यगुणपर्यायविषये मूढत्वनिराकरणार्थं गाथाषट्केन तृतीयज्ञानकण्डिका गता। अथ स्वपरात्मनो दज्ञानात मोहक्षयो भवतीति प्रज्ञापयति–णाणप्पगमप्पाणं परं च दव्वत्तणाहिसंबद्धं जाणदि जदि ज्ञानात्मक
*વ્યાપાર સમસ્ત દુઃખથી પરિમુક્ત કરતો નથી:-હાથમાં તરવારવાળા મનુષ્યની માફક. (જેમ મનુષ્યના હાથમાં તીક્ષ્ણ તરવાર હોવા છતાં પણ જો તે મનુષ્ય શત્રુઓ પર અતિ જોરથી તેનો પ્રહાર કરે છે તો જ તે શત્રુસંબંધી દુ:ખથી મુક્ત થાય છે, અન્યથા નહિ, તેમ આ અનાદિ સંસારમાં મહાભાગ્યથી જિનેશ્વરદેવના ઉપદેશરૂપ તીક્ષ્ણ તરવાર પામવા છતાં પણ જો જીવ મોહ–રાગ દ્વેષરૂપ શત્રુઓ પર અતિ દઢતાથી તેનો પ્રહાર કરે છે તો જ તે સર્વ દુઃખથી મુક્ત થાય છે, અન્યથા નહિ. ) માટે જ સર્વ આરંભથી (યત્નથી) મોહનો ક્ષય કરવા માટે હું પુરુષાર્થનો આશ્રય કરું છું. ૮૮.
ये, स्व-५२न। विवेऽनी (-मेशाननी) सिद्धिथी ४ मोहनो क्षय थछ श छ तेथी स्वપરના વિભાગની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે:
જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે
દ્રવ્યત્વથી સંબદ્ધ જાણે, મોહનો ક્ષય તે કરે. ૮૯. अन्वयार्थ:- [ यः] ४ [ निश्चयतः] निश्चयथा [ज्ञानात्मकम् आत्मानं] शानात्म सेवा पोताने [च ] भने [ परं] ५२ने [द्रव्यत्वेन अभिसंबद्धम् ] नि४ नि४ द्रव्यत्यथी संबद्ध (-संयुत) [ यदि जानाति] 10 छ, [ सः] ते [ मोहक्षयं करोति ] भोईनो क्षय ७२. छे.
* व्यापा२ = उधोग; हिया.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com