________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
[ ભગવાનશ્રીકુંદકુંદ
इह खल्वागमनिगदितेष्वनन्तेषु गुणेषु कैश्चिद्गुणैरन्ययोगव्यवच्छेदकतयासाधारणतामुपादाय विशेषणतामुपगतैरनन्तायां द्रव्यसंततौ स्वपरविवेकमुपगच्छन्तु मोहप्रहाणप्रवणबुद्धयो लब्धवर्णाः। तथा हि-यदिदं सदकारणतया स्वतःसिद्धमन्तर्बहिर्मुखप्रकाशशालितया स्वपरपरिच्छेदकं मदीयं मम नाम चैतन्यमहमनेन तेन समानजातीयमसमानजातीयं वा द्रव्यमन्यदपहाय ममात्मन्येव वर्तमानेनात्मीयमात्मानं सकलत्रिकालकलितध्रौव्यं द्रव्यं जानामि । एवं
પ્રવચનસાર
भेदज्ञानमाश्रित्य। जो यः कर्ता सो स मोहक्खयं कुणदि निर्मोहपरमानन्दैकस्वभावशुद्धात्मनो विपरीतस्य मोहस्य क्षयं करोतीति सूत्रार्थ: ।। ८९ ।। अथ पूर्वसूत्रे यदुक्तं स्वपरभेदविज्ञानं तदागमतः सिद्ध्यतीति प्रतिपादयति - तम्हा जिणमग्गादो यस्मादेवं भणितं पूर्वं स्वपरभेदविज्ञानाद् मोहक्षयो भवति, तस्मात्कारणाज्जिनमार्गाज्जिनागमात् गुणेहिं गुणैः आदं आत्मानं, न केवलमात्मानं परं च परद्रव्यं च। केषु मध्ये। दव्वेसु शुद्धात्मादिषद्रव्येषु अभिगच्छदु अभिगच्छतु जानातु । यदि किम् । णिम्मोहं इच्छदि जदि निर्मोहभावमिच्छति यदि चेत् । स कः । अप्पा आत्मा । कस्य
ટીકા:- મોહનો ક્ષય કરવા પ્રત્યે પ્રવણ બુદ્ધિવાળા બુધજનો આ જગતમાં આગમને વિષે કહેલા અનંત ગુણોમાંથી કોઈક ગુણો વડે-કે જે ગુણો અન્ય સાથે યોગ રહિત હોવાથી અસાધારણપણું ધારણ કરીને વિશેષણપણાને પામ્યા છે તેમના વડે-અનંત ઐદ્રવ્યસંતતિમાં સ્વ-પરના વિવેકને પામો. (અર્થાત્ મોહનો ક્ષય કરવા ઇચ્છતા પંડિત જનો આગમમાં કહેલા અનંત ગુણોમાંથી અસાધારણ અને ભિન્નલક્ષણભૂત ગુણો વડે અનંત દ્રવ્યપરંપરામાં ‘આ સ્વદ્રવ્ય છે અને આ પરદ્રવ્યો છે' એવો વિવેક કરો ). તે આ પ્રમાણે:
*સત્ અને અકારણ હોવાથી સ્વતઃસિદ્ધ, અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું હોવાથી સ્વપરનું જ્ઞાયક-એવું જે આ, મારી સાથે સંબંધવાળું, મારું ચૈતન્ય તેના વડે-કે જે (ચૈતન્ય) સમાનજાતીય અથવા અસમાનજાતીય અન્યદ્રવ્યને છોડીને મારા આત્મામાં જ વર્તે છે તેના વડે-હું પોતાના આત્માને *સકળ ત્રિકાળે ધ્રુવત્વ ધરતું દ્રવ્ય જાણું છું. એ
૧. પ્રવણ = ઢળતી; અભિમુખ; રત.
૨. કેટલાક ગુણો અન્ય દ્રવ્યો સાથે સંબંધ રહિત હોવાને લીધે અર્થાત્ અન્ય દ્રવ્યોમાં નહિ હોવાને લીધે અસાધારણ અને તેથી વિશેષણભૂત-ભિન્નલક્ષણભૂત છે; તેમના વડે દ્રવ્યોનું ભિન્નપણું નક્કી કરી શકાય
છે.
૩. દ્રવ્યસંતતિ દ્રવ્યપરંપરા; દ્રવ્યસમૂહ.
૪. સત્ = હયાતીવાળું; સત્તાવાળું; અસ્તિત્વવાળું; સરૂપ.
૫. અકારણ = જેનું કોઈ કારણ ન હોય એવું; અહેતુક. (ચૈતન્ય સત્ અને અહેતુક હોવાને લીધે પોતાથી જ સિદ્ધ છે. )
૬. સકળ = આખું; સમસ્ત; નિ૨વશેષ. (આત્મા કોઈ કાળને બાકી રાખ્યા વિના આખાય ત્રણે કાળે ધ્રુવ રહેતું એવું દ્રવ્ય છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com