________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ जिनोदितार्थश्रद्धानमन्तरेण धर्मलाभो न भवतीति प्रतर्कयति
सत्तासंबद्धेदे सविसेसे जो हि व सामण्णे। सद्दहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि।। ९१।।
सत्तासंबद्धानेतान् सविशेषान् यो हि नैव श्रामण्ये।
श्रद्दधाति न स श्रमणः ततो धर्मो न संभवति।। ९१ ।। यो हि नामैतानि सादृश्यास्तित्वेन सामान्यमनवजन्त्यपि स्वरूपास्तित्वेनाश्लिष्टविशेषाणि द्रव्याणि स्वपरावच्छेदेनापरिच्छिन्दन्नश्रद्दधानो वा एवमेव श्रामण्येनात्मानं दमयति
पयोगलक्षणधर्मोऽपि न संभवतीति निश्चिनोति-सत्तासंबद्धे महासत्तासंबन्धेन सहितान् एदे एतान् पूर्वोक्तशुद्धजीवादिपदार्थान्। पुनरपि किंविशिष्टान्। सविसेसे विशेषसत्तावान्तरसत्ता स्वकीयस्वकीयस्वरूपसत्ता तया सहितान् जो हि व सामण्णे सद्दहदि यः कर्ता द्रव्यश्रामण्ये स्थितोऽपि न श्रद्धत्ते
હવે, જિનોદિત અર્થોના શ્રદ્ધાન વિના ધર્મલાભ થતો નથી (અર્થાત્ જિનદેવે કહેલા પદાર્થોની શ્રદ્ધા કર્યા વિના શુદ્ધાત્મ-અનુભવરૂપ ધર્મપ્રાપ્તિ થતી નથી) એમ ન્યાયપૂર્વક વિચારે છેઃ
શ્રામણ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી
શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના; તેમાંથી ધર્મોદ્ભવ નહીં. ૯૧. અન્વયાર્થઃ- [ : દિ] જે (જીવ) [ શામળે] શ્રમણપણામાં [yતાન સત્તાસંવલ્લીન સવિશેષાન] આ સત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને [ ન વ શ્રદ્ધાતિ] શ્રદ્ધતો નથી, [ સ: ] તે [શ્રમન: ન] શ્રમણ નથી; [ તત: ધર્મ: ન મવતિ] તેનામાંથી ધર્મ ઉદ્ભવતો નથી (અર્થાત્ તે શ્રમણાભાસને ધર્મ થતો નથી).
ટીકાઃ- જે (જીવ) આ દ્રવ્યોને- કે જે (દ્રવ્યો) સાદૃશ્ય-અસ્તિત્વ વડે સમાનપણું ધરતાં છતાં સ્વરૂપ-અસ્તિત્વ વડે વિશેષ સહિત છે તેમને-“સ્વ-પરના અવચ્છેદપૂર્વક નહિ જાણતો અને નહિ શ્રદ્ધતો થકો, એમ ને એમ જ ( જ્ઞાન-શ્રદ્ધા વિના) શ્રાપ્ય વડે (દ્રવ્યમુનિપણા
૧. સત્તાસંયુક્ત = અસ્તિત્વવાળા ૨. સવિશેષ = વિશેષ સહિત; તફાવતવાળા; ભેદવાળા; ભિન્નભિન્ન. ૩. અસ્તિત્વ બે પ્રકારે છે : સાદેશ્ય-અસ્તિત્વ અને સ્વરૂપ-અસ્તિત્વ. સાદૃશ્ય-અસ્તિત્વની અપેક્ષાએ સર્વ
દ્રવ્યોમાં સમાનપણું છે અને સ્વરૂપ-અસ્તિત્વની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં વિશેષપણું છે. ૪. સ્વ-પરના અવચ્છેદપૂર્વક = સ્વ-પરના વિભાગપૂર્વક-વિવેકપૂર્વક; સ્વ-પરને જુદા પાડીને.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com