________________
૧૬૮
[ ભગવાનશ્રીકુંદકુંદ
ये खलु
जीवपुद्गलात्मकमसमानजातीयद्रव्यपर्यायं
सकलाविद्यानामेकमूलमुपगता यथोदितात्मस्वभावसंभावनक्लीबास्तस्मिन्नेवाशक्तिमुपव्रजन्ति, ते खलूच्छलितनिरर्गलैकान्तदृष्टयो मनुष्य एवाहमेष ममैवैतन्मनुष्यशरीरमित्यहङ्कारममकाराभ्यां विप्रलभ्यमाना अविचलितचेतनाविलासमात्रादात्मव्यवहारात् प्रच्युत्य क्रोडीकृतसमस्तक्रियाकुटुम्बकं मनुष्यव्यवहारमाश्रित्य रज्यन्तो द्विषन्तश्च परद्रव्येण कर्मणा संगतत्वात्परसमया जायन्ते। ये पुनरसंकीर्णद्रव्यगुणपर्यायसुस्थितं भगवन्तमात्मनः स्वभावं सकलविद्यानामेकमूलमुपगम्य यथोदितात्मस्वभाव
तु
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
त्ति
पर्यायरूपो न भवाम्यहमिति भेदविज्ञानमूढाश्च परसमया मिथ्यादृष्टयो भवन्तीति । तस्मादियं पारमेश्वरी द्रव्यगुणपर्यायव्याख्या समीचीना भद्रा भवतीत्यभिप्रायः ।। ૨૩|| अथ प्रसंगायातां परसमयस्वसमयव्यवस्थां कथयति - जे पज्जयेसु णिरदा जीवा ये पर्यायेषु निरताः जीवाः परसमयिग
પ્રવચનસાર
ટીકા:- જેઓ જીવપુદ્દગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો-કે જે સકળ અવિધાઓનું એક મૂળ છે તેનો-આશ્રય કરતા થકા યથોક્ત આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે), તેઓ–જેમને નિરર્ગળ એકાંતદષ્ટિ ઊછળે છે એવા-આ હું મનુષ્ય જ છું, મારું જ આ મનુષ્યશરીર છે' એમ અહંકાર-મમકાર વડે ઠગાતા થકા, અવિચલિત-ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી વ્યુત થઈને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને છાતી-સરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી અને દ્વેષી થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે (-૫૨દ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને લીધે ) ખરેખર પ૨સમય થાય છે અર્થાત્ ૫૨સમયરૂપે પરિણમે છે.
અને જેઓ, અસંકીર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના સ્વભાવનોકે જે સકળ વિદ્યાઓનું એક મૂળ છે તેઓ-આશ્રય કરીને યથોક્ત આત્મસ્વભાવની
૧. યથોક્ત = ( પૂર્વ ગાથામાં) જેવો કહ્યો તેવો
૨. સંભાવના = સંચેતન; અનુભવ; માન્યતા; આદર.
૩. નિરર્ગળ છે. )
૪. અહંકાર = ‘ હું ’પણું
૫. મમકાર = ‘મારા ’પણું
=
અંકુશ વિનાની; બેદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેÆ એકાંતષ્ટિ ઊછળે
૬. આત્મવ્યવહાર = આત્મારૂપ વર્તન; આત્મારૂપ કાર્ય; આત્મારૂપ વ્યાપાર.
૭. મનુષ્યવ્યવહાર = મનુષ્યરૂપ વર્તન (અર્થાત્ ‘હું મનુષ્ય જ છું’ એવી માન્યતાપૂર્વકનું વર્તન )
૮. જે જીવ ૫૨ સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને ૫૨સમય કહેવામાં આવે છે
૯. અસંકીર્ણ
=
ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન. [ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ-ભિન્ન (-૫૨ સાથે ભેળસેળ નહિ એવાં ) દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે સુસ્થિત છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com