________________
૧૩૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
क्रियाविभागतया
निःक्रियं
चिन्मात्रं
भावमधिगतस्य
जातस्य
मणेरिवाकम्पप्रवृत्तनिर्मलालोकस्यावश्यमेव निराश्रयतया मोहतमः प्रलीयते । यद्येवं लब्धो मया मोहवाहिनीविजयोपायः ।। ८० ।।
लक्षणगुणपर्यायाधारभूतममूर्तमसंख्यातप्रदेशं
शुद्धचैतन्यान्वयरूपं द्रव्यं વેતિા इत्थंभूतं द्रव्यगुणपर्यायस्वरूपं पूर्वमर्हदभिधाने परमात्मनि पश्चान्निश्चयनयेन तदेवागमसारपदभूतयाऽध्यात्मभा सविकल्पस्वसंवेदनज्ञानेन
ज्ञात्वा
निजशुद्धात्मभावनाभिमुखरूपेण
૮૦.
तथैवागमभाषयाधःप्रवृत्तिकरणापूर्वकरणानिवृत्तिकरणसंज्ञदर्शनमोहक्षपणसमर्थपरिणामविशेषबलेन पश्चादात्मनि योजयति। तदनन्तरमविकल्पस्वरूपे प्राप्ते, यथा पर्यायस्थानीयमुक्ताफलानि गुणस्थानीयं धवलत्वं चाभेदनयेन हार વ, तथा पूर्वोक्तद्रव्यगुणपर्याया अभेदनयेनात्मैवेति भावयतो दर्शनमोहान्धकारः प्रलीयते । इति भावार्थ: ।। ८० ।। अथ प्रमादोत्पादकचारित्र - मोहसंज्ञश्चौरोऽस्तीति मत्वाऽऽप्तपरिज्ञानादुपलब्धस्य शुद्धात्मचिन्तामणेः रक्षणार्थं जागर्तीति कथ
ઉત્તરોત્તર ક્ષણે કર્તા-કર્મ-ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી, નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે; અને એ રીતે મણિની જેમ જેનો નિર્મળ પ્રકાશ અકંપપણે પ્રવર્તે છે એવા તે (ચિન્માત્ર ભાવને પામેલા ) જીવને મોહાંધકાર નિરાશ્રયપણાને લીધે અવશ્યમેવ પ્રલય પામે છે.
જો આમ છે તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે.
ભાવાર્થ:- અદ્વૈતભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે; વળી અદ્વૈતભગવાન મોહરાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જો જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તે (અર્હતભગવાનના ) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો “ આ જે ‘ આત્મા, આત્મા’ એવો એકરૂપ ( –કથંચિત્ સદશ ) ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાયો છે'' એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણપર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી-જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ-આત્મપર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામી–પરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ ( –દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.
જો આમ છે, તો મોહની સેના ઉપર વિજય મેળવવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે-એમ કહ્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com