________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
इन नशास्त्रमाणा]
सातत्त्व-प्रशान
૧૩૧
अथ पुण्यपापयोरविशेषत्वं निश्चिन्वन्नुपसंहरति
ण हि मण्णदि जो एवं णत्थि विसेसो त्ति पुण्णपावाणं। हिंडदि घोरमपारं संसारं मोहसंछण्णो।। ७७।।
न हि मन्यते य एवं नास्ति विशेष इति पुण्यपापयोः।
हिण्डति घोरमपारं संसारं मोहसंछन्नः।। ७७।। एवमुक्तक्रमेण शुभाशुभोपयोगद्वैतमिव सुखदुःखद्वैतमिव च न खलु परमार्थतः पुण्यपापद्वैतमवतिष्ठते, उभयत्राप्यनात्मधर्मत्वाविशेषत्वात्। यस्तु पुनरनयोः कल्याणकालायस
मण्णदि जो एवं न हि मन्यते य एवम्। किम्। णत्थि विसेसो त्ति पुण्णपावाणं पुण्यपापयोनिश्चयेन विशेषो नास्ति। स किं करोति। हिंडदि घोरमपारं संसारं हिण्डति भ्रमति। कम्। संसारम्। कथंभूतम्। घोरम् अपारं चाभव्यापेक्षया। कथंभूतः। मोहसंछण्णो मोहप्रच्छादित इति। तथा हिद्रव्यपुण्यपापयोर्व्यवहारेण भेदः, भावपुण्यपापयोस्तत्फलभूतसुखदुःखयोश्चा
હવે પુણ્ય અને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થકા (આ વિષયનો) ઉપસંહાર કરે છે
નહિ માનતો-એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે,
તે મોથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. ૭૭. अन्वयार्थ:- [ एवं ] मेरीत [ पुण्यपापयोः ] Yथ्य भने ५५म [ विशेषः नास्ति ] तायत. नथी [इति ] अम [ यः] ४ [न हि मन्यते ] नथी मानतो, [ मोहसंछन्नः ] ते भो२७हित पततो थो [घोरं अपारं संसारं] घो२. म॥२. संसारमा [हिण्डति] परिभ्रम। ४३. छे.
ટીકાઃ- એમ પૂર્વોક્ત રીતે, શુભાશુભ ઉપયોગના દૈતની માફક અને સુખ-દુઃખના દ્વતની માફક, પરમાર્થ પુણ્ય પાપનું વૈત ટકતું રહેતું નથી; કારણ કે બન્નેમાં અનાત્મધર્મપણું અવિશેષ અર્થાત સમાન છે. (પરમાર્થ જેમ શુભોપયોગ અને અશુભોપયોગરૂપ દ્વૈત હયાત નથી, જેમ 'સુખ અને દુઃખરૂપ વૈત હયાત નથી, તેમ પુણ અને પાપરૂપ બૈત પણ હયાત નથી; કારણ કે પુણ્ય અને પાપ બન્ને આત્માના ધર્મ નહિ હોવાથી નિશ્ચયથી સમાન જ છે.) આમ હોવા છતાં, જે જીવ તે બેમાંસુવર્ણની
१. सुप = छद्रियसुप
Please inform us of any errors on rajesh@AtmaDharma.com