________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૧૩
अथ मुक्तात्मसुखप्रसिद्धये शरीरस्य सुखसाधनतां प्रतिहन्ति
पप्पा इढे विसये फासेहिं समस्सिदे सहावेण। परिणममाणो अप्पा सयमेव सुहं ण हवदि देहो।। ६५।।
प्राप्येष्टान् विषयान् स्पर्शः समाश्रितान् स्वभावेन।
परिणममान आत्मा स्वयमेव सुखं न भवति देहः ।। ६५ ।। अस्य खल्वात्मनः सशरीरावस्थायामपि न शरीरं सुखसाधनतामापद्यमानं पश्यामः, यतस्तदापि पीतोन्मत्तकरसैरिव प्रकृष्टमोहवशवर्तिभिरिन्द्रियैरिमेऽस्माकमिष्टा इति क्रमेण
दुःखमस्तीत्यभिप्रायः।। ६४।। एवं परमार्थेनेन्द्रियसुखस्य दुःखस्थापनार्थं गाथाद्वयं गतम्। अथ मुक्तात्मनां शरीराभावेऽपि सुखमस्तीति ज्ञापनार्थं शरीरं सुखकारणं न स्यादिति व्यक्तीकरोति-पप्पा प्राप्य। कान्। इढे विसये इष्टपञ्चेन्द्रियविषयान्। कथंभूतान्। फासेहिं समस्सिदे स्पर्शनादीन्द्रिय
દુ:ખને લીધે), મરણ સુધીનું જોખમ વહોરીને પણ ક્ષણિક ઇદ્રિયવિષયોમાં ઝંપલાવે છે. જો તેમને સ્વભાવથી જ દુઃખ ન હોય તો વિષયોમાં રતિ જ ન હોવી જોઈએ. જેને શરીરમાં ગરમીની બળતરાનું દુઃખ નષ્ટ થયું હોય તેને ઠંડકના બાહ્ય ઉપચારમાં રતિ કેમ હોય ? માટે પરોક્ષજ્ઞાનવાળા જીવોને દુઃખ સ્વાભાવિક જ છે એમ નક્કી થાય છે. ૬૪.
હવે, મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે, શરીર સુખનું સાધન હોવાની વાતનું ખંડન કરે છે (અર્થાત સિદ્ધભગવાનને શરીર વિના પણ સુખ હોય છે એ વાત સ્પષ્ટ સમજાવવા માટે, સંસારાવસ્થામાં પણ શરીર સુખનું ઇંદ્રિયસુખનું સાધન નથી એમ નક્કી કરે છે):
ઇન્દ્રિયસમાશ્રિત ઇષ્ટ વિષયો પામીને, નિજ ભાવથી
જીવ પ્રણમતો સ્વયમેવ સુખરૂપ થાય, દેહ થતો નથી. ૬૫. અન્વયાર્થઃ- [ સ્પર્શે. સમશ્રિતાન] સ્પર્શનાદિક ઇંદ્રિયો જેમનો આશ્રય કરે છે એવા [ જુન વિષયાન ] ઇષ્ટ વિષયોને [પ્રાણ ] પામીને [ સ્વભાવેન] (પોતાના અશુદ્ધ) સ્વભાવે [પરિણમેમાન:] પરિણમતો થકો [માત્મા ] આત્મા [સ્વયમેવ ] સ્વયમેવ [ સુરવું] સુખરૂપ (ઇદ્રિયસુખરૂપ) થાય છે, [વેદી ન ભવતિ] દેહ સુખરૂપ થતો નથી.
ટીકા:- ખરેખર આ આત્માને સશરીર અવસ્થામાં પણ શરીર સુખનું સાધન થતું અમે દેખતા-અનુભવતા નથી, કારણ કે ત્યારે પણ, જાણે કે ઉન્માદજનક મદિરા પીધેલ હોય એવી, પ્રકૃષ્ટ મોહન વશ વર્તનારી, ‘આ (વિષય) અમન ઇષ્ટ છે”
૧. પ્રકૃષ્ટ = પ્રબળ; અતિશય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com