________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ परोक्षप्रत्यक्षलक्षणमुपलक्षयति
जं परदो विण्णाणं तं तु परोक्खं त्ति भणिदमढेसु। जदि केवलेण णादं हवदि हि जीवेण पच्चक्खं ।। ५८।।
यत्परतो विज्ञानं तत्तु परोक्षमिति भणितमर्थेषु ।
यदि केवलेन ज्ञातं भवति हि जीवेन प्रत्यक्षम्।। ५८ ।। यत्तु खलु परद्रव्यभूतादन्तःकरणादिन्द्रियात्परोपदेशादुपलब्धेः संस्कारादालोकादेर्वा
कर्तव्यम्। सकलैकाखण्डप्रत्यक्षप्रतिभासमयपरमज्योतिःकारणभूते स्वशुद्धात्मस्वरूपभावनासमुत्पन्नपरमाहादैकलक्षणसुखसंवित्त्याकारपरिणतिरूपे रागादिविकल्पोपाधिरहिते स्वसंवेदनज्ञाने भावना कर्तव्या इत्यभिप्रायः।। ५७।। अथ पुनरपि प्रकारान्तरेण प्रत्यक्षपरोक्षलक्षणं कथयति-जं परदो विण्णाणं तं तु परोक्खं त्ति भणिदं यत्परतः सकाशाद्विज्ञानं परिज्ञानं भवति तत्पूनः परोक्षमिति भणितम्। केषु
ભાવાર્થ:- જે સીધું આત્મા દ્વારા જ જાણે છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાન તો પરદ્રવ્યરૂપ ઇન્દ્રિયો દ્વારા જાણે છે તેથી તે પ્રત્યક્ષ નથી. ૫૭. હવે પરોક્ષ અને પ્રત્યક્ષનાં લક્ષણ દર્શાવે છે:
અર્થો તણું જે જ્ઞાન પરતઃ થાય તે પરોક્ષ છે;
જીવમાત્રથી જ જણાય જો, તો જ્ઞાન તે પ્રત્યક્ષ છે. ૫૮. અવયાર્થઃ- [પરત: ] પર દ્વારા થતું [] જે [૫ર્થેg વિજ્ઞાન] પદાર્થો સંબંધી વિજ્ઞાન [ તત્ તુ] તે તો [પરોક્ષ કૃતિ મળતું] પરોક્ષ કહેવામાં આવ્યું છે; [ ] જો [વર્તન નીવેન] કેવળ જીવ વડે જ [ જ્ઞાનં ભવતિ દિ] જાણવામાં આવે [પ્રત્યક્ષ ] તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે.
ટીકા:- નિમિત્તપણાને પામેલાં (અર્થાત નિમિત્તરૂપ બનેલાં) એવાં જે પરદ્રવ્યભૂત "અંત:કરણ, ઇન્દ્રિય, પરોપદેશ, ઉપલબ્ધિ, સંસ્કાર કે પ્રકાશાદિક, તેમના
૧. અંત:કરણ = મન ૨. પરોપદેશ = અન્યનો ઉપદેશ ૩. ઉપલબ્ધિ = જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના નિમિત્તે ઊપજેલી પદાર્થોને જાણવાની શક્તિ (આ “લબ્ધ ”
શક્તિ જ્યારે “ઉપયુક્ત' થાય ત્યારે જ પદાર્થ જણાય) ૪. સંસ્કાર = પૂર્વે જાણેલા પદાર્થની ધારણા ૫. ચક્ષુબેંદ્રિય દ્વારા રૂપી પદાર્થને જોવામાં પ્રકાશ પણ નિમિત્તરૂપ થાય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com