________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह किलैकमाकाशद्रव्यमेकं धर्मद्रव्यमेकमधर्मद्रव्यमसंख्येयानि कालद्रव्याण्यनन्तानि जीवद्रव्याणि। ततोऽप्यनन्तगुणानि पुद्गलद्रव्याणि । तथैषामेव प्रत्येकमतीतानागतानुभूयमानभेदभिन्ननिरवधिवृत्तिप्रवाहपरिपातिनोऽनन्ताः पर्यायाः । एवमेतत्समस्तमपि समुदितं ज्ञेयं, इहैवैकं किंचिज्जीवद्रव्यं ज्ञातृ । अथ यथा समस्तं दाह्यं दहन् दहन: समस्तदाह्यहेतुकसमस्तदाह्याकारपर्यायपरिणतसकलैकदहनाकारमात्मानं परिणमति, तथा समस्तं ज्ञेयं जानन् ज्ञाता समस्तज्ञेयहेतुकसमस्तज्ञेयाकारपर्यायपरिणतसकलैकज्ञानाकारं चेतनत्वात् स्वानुभवप्रत्यक्षमात्मानं परिणमति। एवं किल द्रव्यस्वभावः । यस्तु समस्तं ज्ञेयं न जानाति स समस्तं दाह्यम
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
विशेषैर्विसदृशं। तं णाणं खाइयं भणियं यदेवंगुणविशिष्टं ज्ञानं तत्क्षायिकं भणितम् । अभेदनयेन तदेव सर्वज्ञस्वरूपं तदेवोपादेयभूतानन्तसुखाद्यनन्तगुणानामाधारभूतं सर्वप्रकारोपादेयरूपेण भावनीयम्। इति तात्पर्यम्।। ४७।। अथ यः सर्वं न जानाति स एकमपि न जानातीति विचारयति - जो ण विजाणदि यः कर्ता नैव जानाति । कथम् । जुगवं युगपदेकक्षणे । कान् । अत्थे अर्थान्। कथंभूतान् । तिक्कालिगे त्रिकालपर्यायपरिणतान्। पुनरपि कथंभूतान् । तिहुवणत्थे त्रिभुवनस्थान् । णादुं तस्स ण सक्कं तस्य पुरुषस्य सम्बन्धि ज्ञानं ज्ञातुं समर्थं न भवति । किम् । दव्वं ज्ञेयद्रव्यम्।
।
ટીકાઃ- આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય છે, એક ધર્મદ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે, અસંખ્ય કાળદ્રવ્યો છે, અનંત જીવદ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગણા પુદ્ગલદ્રવ્યો છે; વળી તેમને જ પ્રત્યેકને અતીત, અનાગત અને વર્તમાન એવા ( ત્રણ ) ભેદોથી ભેદવાળા નિરવધિ વૃત્તિપ્રવાહની અંદર પડતા ( –સમાઈ જતા) અનંત પર્યાયો છે. એ રીતે આ બધોય (દ્રવ્યો ને પર્યાયોનો) સમુદાય શેય છે. તેમાં જ એક કોઈ પણ (ગમે તે) જીવદ્રવ્ય જ્ઞાતા છે. હવે અહીં, જેમ સમસ્ત દાહ્યને દહતો અગ્નિ સમસ્તદાહ્યહેતુક (–સમસ્ત દાહ્ય જેનું નિમિત્ત છે એવા ) સમસ્તદાહ્યાકા૨પર્યાયે પરિણમેલું સકળ એક દહન જેનો આકાર છે એવા પોતારૂપે ( –અગ્નિરૂપે ) પરિણમે છે, તેમ સમસ્ત જ્ઞેયને જાણતો જ્ઞાતા ( -આત્મા) સમસ્તજ્ઞેયહેતુક સમસ્તજ્ઞેયાકા૨પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો *આકાર છે એવા પોતારૂપે-જે ચેતનપણાને લીધે સ્વાનુભવપ્રત્યક્ષ છે તે-રૂપે-પરિણમે છે. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત જ્ઞેયને નથી જાણતો તે (આત્મા), જેમ સમસ્ત દાહ્યને નહિ દહતો અગ્નિ
૧. નિરવધિ
અવધિ-દ-મર્યાદા-અંત વગરનું
૨. વૃત્તિ = વર્તવું તે; ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય; અસ્તિત્વ; પરિણતિ.
૩. દહન = દહવું–બાળવું તે
૪. આકાર = સ્વરૂપ
૫. સકળ = આખું; પરિપૂર્ણ.
૬. પોતારૂપે = નિજરૂપે; આત્મારૂપે.
=
૮૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com