________________
82
પ્રતિમાશતક કાવ્ય-૧૨
प्राक्पश्चाद् रम्यतावचनं चेदं राजप्रश्रीये →
तणं केसी कुमारसमणे पएसिं एवं वयासी- मा णं तुमं पएसी ! पुव्विं रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे મનેખાસિ, નહા સે નળસડેડ વા, નટ્ટસાતાŞ વા, નવુંવાડે વા, વતવાડેડ વા/[સૂ. ૧૧૪] દળ મતે ! ? [सू० १९५] वणसंडे पुव्विं रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भवति ? पएसी ! जया णं वणसंडे पत्तिए, पुप्फिए, फलिए, हरिए, रेरिज्जमाणे सिरीए अतीव २ उवसोभिज्जमाणे चिट्ठइ, तया णं वणसंडे रमणिज्जे भवति । जया णं वणसंडे नो पत्तिए जाव णो अतीव उवसोभिज्जमाणे चिट्ठइ तया णं जुन्नझडे परिसडियपंडुपत्ते सुक्करुक्खे इव मिलायमाणे चिट्ठइ तया णं वणसंडे अरमणिज्जे भवइ । [सू० १९६] जया णं णट्टसालाए गिज्जइ, वाइज्जइ, नच्चिज्जइ, अभिणिज्जइ, हसिज्जइ, रमिज्जइ तया णं णट्टसाला रमणिज्जा भवति । जया णं णट्टसालाए णो गिज्जइ जाव णो रमिज्जइ तया णं णट्टसाला अरमणिज्जा भवति । [सू० १९७] जया णं इक्खुवाडे च्छिज्जइ, भिज्जइ, पलिज्जइ, खज्जइ, पिज्जइ तया णं इक्खुवाडे रमणिज्जे भवइ, जया णं इक्खुवाडे णो छिज्जइ जाव तया इक्खुवाडे अरमणिज्जे મવડ્।[સૂ૦ ૧૧૮] નયા ળ વતવાડે ૩‰મડુ, ડુગ્ગડુ, મફિપ્નદ્, વરૂ, પિખંડ, વિષ્નક્ તયા ાં ઉત્તવાડે रमणिज्जे भवइ, जया णं खलवाडे णो उच्छुब्भइ जाव अरमणिज्जे भवइ। से तेणट्टे णं पएसी ! एवं वुच्चइ मा णं तुमं
પ્રાક્-પશ્ચાત્ સુંદર કે હિતકર તરીકે સ્વીકારે નહિ’ આ અણસમજથી તમે મહાપ્રમાદને(=ચીકણા કર્મબંધના હેતુને) સેવી રહ્યા છો.
કેશી ગણધરનો પ્રદેશીને મનનીય ઉપદેશ
પ્રાક્ પશ્ચાત્ રમ્યતા અંગે રાજમશ્રીય ઉપાંગમાં આ પ્રમાણે પાઠ છે →
(સાવ નાસ્તિક પ્રદેશી રાજા દેહથી ભિન્ન અને પરલોકમાં જતા જીવતત્ત્વઅંગે શ્રી કેશી ગણધર સાથે વાદ કરે છે. પ્રદેશી રાજા પોતાનો નાસ્તિકવાદ સ્થાપવા ખૂબ દલીલ કરે છે. આ તમામ દલીલોનો તર્ક અને યુક્તિની સહાયથી શ્રી કેશી ગણધર જડબાતોડ જવાબ આપે છે. તેથી પ્રદેશી રાજા પ્રતિબોધ પામે છે અને કેશી ગણધર પાસે શ્રાવક ધર્મ સ્વીકારે છે. તે પછી શ્રી કેશી ગણધર શ્રાવક બનેલા પ્રદેશીને ઉદ્દેશીને ઉપદેશ આપે છે.)
‘તે વખતે કેશી ગણધર પ્રદેશીને કહે છે→હે દેશી ! તું વનવિભાગ, નાટ્યગૃહ, શેરડીના ખેતર, કે ખલક્ષેત્ર(=જ્યાં લણેલા ધાન્યમાંથી છોતરા વગેરે દૂર કરવામાં આવે તે)ની જેમ પહેલા રમણીય બન્યા પછી પાછળથી અરમણીય ન બનીશ.(રમણીય=સુંદર) પ્રદેશી - ભગવન્ ! પૂર્વે રમણીય વનવિભાગ વગેરે પછી અરમણીય કેવી રીતે બને છે ? કેશી ગણધર – વન જ્યારે વૃક્ષો પાંદડા ફૂલ, ફળથી ભરેલું હોય છે, તથા ચારેકોર લીલાછમ ઘાસથી શોભતું હોય છે; ત્યારે તે વન રમણીય લાગે છે. પછી જ્યારે તે જ વનમાં વૃક્ષો પાંદડાં, પુષ્પ અને ફળ વિનાના હોય છે. પીળા અને ફીક્કા પાંદડાવાળા કે ઠૂંઠા જેવા હોય છે. ત્યારે તે વન અરમણીય બને છે. એ જ પ્રમાણે જ્યારે નાટ્યગૃહમાં ગીત ગવાતા હોય, નૃત્ય થતા હોય, અભિનય બતાવાતા હોય, હાસ્ય ફેલાતું હોય, ત્યારે તે રંગભૂમિ રમણીય બને છે. જ્યારે ગીત વગેરેમાંથી કશું હોતું નથી, ત્યારે ભેંકાર બનેલું નાટ્યગૃહ અરમણીય બને છે. જ્યારે શેરડીના ખેતરમાં શેરડીનું છેદન, ભેદન, પીળણ થતું હોય, તથા શેરડી ખવાતી હોય અને તેનો રસ પીવાતો હોય, ત્યારે તે ખેતર રમણીય બને છે. પણ જ્યારે છેદન વગેરેથી રહિતનું ઉજ્જડ બને છે, ત્યારે અરમણીય બને છે. એ જ પ્રમાણે જ્યારે ખલક્ષેત્રમાં લણેલું ધાન્ય નંખાતુ હોય, મળાતું હોય, ખવાતું હોય, પીવાતું હોય, પરસ્પર અપાતું હોય, ત્યારે તે ખલક્ષેત્ર રમણીય લાગે છે. પણ જ્યારે ખલક્ષેત્રમાં ઉપરોક્ત પ્રવૃત્તિ ન થતી હોય ત્યારે તે ખલક્ષેત્ર અરમણીય ભાસે છે. હે પ્રદેશી ! આ જ કારણસર તને પણ સલાહ આપું છું કે તું અત્યાર સુધી (પ્રજાહિતના કાર્યો કરવાથી)