Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 519
________________ 187 પ્રિતિમા ધ્યાનનું શ્રેષ્ઠ આલંબન १०] सत्यं, तत्त्वतस्तदानीमेव सम्भवेऽपि योग्यतया प्रागप्युक्तौ बाधकाभावात्, शुक्लध्यानवद् । योगानुभवश्चात्र साक्षीति किं वृथा वागाडम्बरेण ॥ ९९॥ उक्तमेव भावयन्नभिष्टौति किं ब्रह्मैकमयी किमुत्सवमयी श्रेयोमयी किं किम, ज्ञानानन्दमयी किमुन्नतिमयी किं सर्वशोभामयी। इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूर्तिरुद्वीक्षिता, किं शब्दातिगमेव दर्शयति सद्ध्यानप्रसादान्महः ॥१००॥ (दंडान्वय:- किं ब्रह्मैकमयी ? किमुत्सवमयी ? किं श्रेयोमयी ? किमु ज्ञानानन्दमयी ? किमुन्नतिमयी? किं सर्वशोभामयी ? इत्थं किं किमिति प्रकल्पनपरैरुद्वीक्षिता त्वन्मूर्तिः सद्ध्यानप्रसादात् किं शब्दातिगमेव महः તતિ ) 'किम्'इत्यादि । किं ब्रह्मकमयी-ब्रह्मैव एकं प्रचुरं यस्यां सा एकमयी, ब्रह्मणा एकमयी-ब्रह्मैकमयी, स्वरूपोत्प्रेक्षेयं, एवमग्रेऽपि किमुत्सवमयीत्यादौ । उत्सवादयोऽपि ब्रह्मविवर्ता एव नवरूपोत्प्रेक्षितास्तेन नाक्रमदोषः, વર્ણન કરવા યોગીન્દ્રો પણ સમર્થ નથી એમ કહેવાનો આશય છે. શંકા- અર્વાગ્દશ=તદ્દન અલ્પજ્ઞ અને તદ્ભવે મોક્ષે નહીં જનારા છદ્મસ્થોને ભગવાનની પ્રતિમાના દર્શનથી પ્રમોદ ઉત્પન્ન થાય, તો પણ આ પ્રતિભજ્ઞાનની અને અનાલંબનયોગની પ્રાપ્તિ શી રીતે સંભવી શકે? કારણ કે આ સર્વ તો “ઇષપાત” દૃષ્ટાંતથી કેવળજ્ઞાનની તરત નજીકમાં જ સંભવે. (લક્ષ્યવેધી ધનુર્ધર ધનુષ્યપર બાણ ચઢાવી લક્ષ્ય તરફ એકાગ્ર થઇ બાણ છોડવાની તૈયારી કરે, તેના જેવો અનાલંબન યોગ છે. ધનુર્ધર=ાપક મુનિ, ધનુષ્ય= ક્ષપકશ્રેણિ, લક્ષ્મ=પરતત્ત્વ, તેતરફ વ્યાપારિત થયેલા પણ હજી સુધી નહિ છોડેલા બાણ જેવો અનાલંબનયોગ છે. બાણ છુટ્યા પછી અવશ્યલક્ષ્યવેધ કરે છે. તેમ આ ધ્યાનની પૂર્ણાહૂતિમાં તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ઇષપાત દષ્ટાંત છે.) કહ્યું જ છે કે – “આ અનાલંબનયોગથી શીઘતદર્શન=પર(શ્રેષ્ઠ)તત્ત્વદર્શનઇષપાતદષ્ટાંતમાત્રથી સમજવું. આ પરતત્ત્વદર્શનકેવળ= સંપૂર્ણ છે, ત–પ્રસિદ્ધ છે. અને તે કેવલજ્ઞાનરૂપ છે કે જે પરં=શ્રેષ્ઠ જ્યોતિ સ્વરૂપ છે.” સમાધાન - તત્ત્વ =નિશ્ચયથી તો આ અનાલંબનયોગ કેવળજ્ઞાનની તરત પૂર્વમાં જ સંભવે છે. છતાં પણ પરતત્ત્વરૂપલક્ષ્યનાવેધ માટેની પૂર્વતૈયારીરૂપ હોવાથી અને મુખ્ય નિરાલંબનધ્યાનની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી યોગ્યતારૂપે કેવળજ્ઞાનની દૂર પૂર્વમાં પણ આ યોગ માનવામાં કોઇ બાધ નથી. અપ્રમત્ત સંયતોને ત્રણ અવસ્થાની (પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત આ ત્રણ અવસ્થા) ભાવનાવખતે રૂપાતીત અવસ્થાને પામેલા સિદ્ધોના ગુણના પ્રણિધાન વખતે શુક્લધ્યાનનાઅંશભૂત નિરાલંબનધ્યાન અનુભવસિદ્ધ છે. તે જ પ્રમાણે અહીં પણ નિરાલંબનયોગનો અનુભવ જ સાક્ષી છે. એ માટે ખોટા વચનોના ફટાટોપથી કંઇ પ્રયોજન નથી. ૯૯ો. ઉપરોક્ત કથનની ભાવના કરતા સ્તવના કરે છે– કાવ્યાર્થઃ- આ પ્રતિમા શું બ્રહ્મકમય છે? શું ઉત્સવમય છે? શું શ્રેયોમય છે? શું જ્ઞાનાનંદમય છે? શું ઉન્નતિમય છે? શું સર્વશોભામય છે? આ પ્રમાણે “શું “શું એવી પ્રકલ્પનાઓમાં ડુબેલા કવિઓએ દર્શન કરેલી આ પ્રતિમા જ સધ્યાનના પ્રભાવથી, “કિં' શબ્દથી અતીત એવા પર જ્ઞાનપ્રકાશનું દર્શન કરાવે છે. - બ્રહ્મકમયી=બ્રહ્મ પ્રચુરપણે છે જેમાં, એવી=પ્રચુરબ્રહ્મમય, અહીં સ્વરૂપની ઉન્નેક્ષા કરવામાં આવી છે. આ જ પ્રમાણે ઉત્સવમયીવગેરે સ્થળોએ સમજવાનું છે. ઉત્સવમય= હર્ષમય. શ્રેયોમય કલ્યાણમય. જ્ઞાનાનંદમય=

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548