________________
प्रतिभाशत अव्य-७३
प्रतिमानाम् । आह-इत्थं तर्हि निरवद्यकर्मरहितत्वात्, सम्यक्सङ्कल्पस्यापि पुण्यफलस्याभाव एव प्राप्त इति । उच्यते, तस्य तीर्थकरगुणाध्यारोपेण प्रवृत्तेर्नाभाव इति गाथार्थः । तथा चाह- 'नियमा जिणेसु उ गुणा पडिमाउ दिस्स जे मणे कुणइ । अगुणे उ वियाणंतो पासत्थे (?) कं णमउ मणे गुणं काउं' //[आव० नि० ११३६] व्याख्या-नियमादितिनियमेन = अवश्यंतया जिनेष्वेषु = तीर्थकरेष्वेव 'तु' शब्दस्यावधारणार्थत्वात्, गुणा-ज्ञानादयो, न प्रतिमासु, प्रतिमा दृष्ट्वा तास्वध्यारोपद्वारेण यान् मनसि करोति=चेतसि स्थापयति पुनर्नमस्करोति । अत एवासौ तासु शुभः पुण्यफलो जिनगुणसङ्कल्पः सावद्यकर्मरहितत्वात्, न चायं तासु निरवद्यकर्माभावमात्राद्विपर्याससङ्कल्पः, सावद्यकर्मोपेतवस्तुविषयत्वात् तस्य, ततश्चो-भयविकल एवाकारमात्रतुल्ये कतिपयगुणान्विते चाध्यारोपोऽपि युक्तियुक्तः । अगुणे त्वित्यादि, अगुणानेव, तुशब्दस्यावधारणार्थत्वादविद्यमानगुणानेव विजानन्=अवबुद्ध्यमानः पार्श्वस्थादीन् 'कं णमउ मणे गुणं काउं कं मनसि गुणं कृत्वा नमस्करोतु तानीति ? स्यादेतद्-अन्यसाधुसम्बन्धिनं तेष्वध्यारोपमुखेन मनसि कृत्वा नमस्करोतु । तन्न, तेषां सावद्यकर्मयुक्ततयाऽध्यारोपविषयलक्षणविकलत्वादविषये चाध्यारोपमपि कृत्वा नमस्कुर्वतो दोषदर्शनात् । आह च- 'जह वेलंबगलिंगं जाणंतस्स णमओ हवइ दोसो । णिर्द्धधसंतिय णाऊण वंदमाणे धुवो दोसो' । [आव० नि० ११३७] व्याख्या- यथा विडम्बकलिङ्ग=भाण्डादिकृतं जानतः=अवबुद्ध्यमानस्य नमतः=नमस्कुर्वतः सतोऽस्य भवति दोषः=प्रवचनहीलनादिलक्षण: निद्धन्धसं= प्रवचनोपघातनिरपेक्षं पार्श्वस्थादिकं ‘इय' एवं ज्ञात्वा= अवगम्य 'वंदमाणे धुवो दोसो' वन्दमाने=नमस्कुर्वति सति नमस्कर्त्तरि ध्रुवः=अवश्यंभावी दोषः = आज्ञाविराधना- दिलक्षणः । पाठान्तरं वा 'णिर्द्धधसंपि नाऊण वंदमाणस्स दोसो उ' इदं प्रकटार्थमेवेति गाथार्थ इति ॥
404
अत्राकारमात्रतुल्ये कतिपयगुणयुक्ते वाऽध्यारोपोऽप्युचित इति वचनादन्यत्रेष्टसाधनत्वज्ञानाभावादाहार्याહોવાથી તેમાં જિનગુણોનો પુણ્યદાયક શુભ સંકલ્પ કરી શકાય છે, કારણ કે નિરવધ કર્મના અભાવમાત્રથી કંઇ વિપરીત સંકલ્પ થતો નથી, કારણ કે વિપરીત સંકલ્પ તો સાવદ્ય ક્રિયાથી સભર વસ્તુઅંગે હોય છે. આમ ઉભયથી (સાવદ્ય-નિરવદ્ય ઉભયથી) રહિત પ્રતિમા પરમાત્મા સાથે આકૃતિથી સમાન છે અને કેટલાક ગુણોથી ભરેલી છે. તેથી તેમાં પરમાત્મગુણોનો અધ્યારોપ થઇ શકે છે. શંકા ઃ- પાર્શ્વસ્થ પોતે ભલે ગુણી ન હોય, પણ તેનામાં અન્ય સાધુગત ગુણોનો મનથી અધ્યારોપ કરીને તેને નમસ્કાર કરવામાં શો વાંધો છે ? સમાધાન ઃ - આ પ્રમાણે અધ્યારોપ થઇ શકે નહિ. કારણ કે પાર્શ્વસ્થાઓ સાવઘ ક્રિયાથી યુક્ત હોવાથી તેઓ અધ્યારોપના વિષયરૂપ લક્ષણથી રહિત છે અને અધ્યારોપના વિષય નહિ બની શકતા તેઓમાં અન્ય સાધુના ગુણોનો અધ્યારોપ કરીને પણ નમસ્કાર કરવામાં સ્પષ્ટ દોષ દેખાય છે. [ગા ૧૧૩૬] કહ્યું જ છે કે- “જેમ ભાંડવગેરેએ ધારણ કરેલા વિડંબક લિંગને જાણતો હોવા છતાં નમન કરવામાં શાસનહીલનાવગેરે દોષો છે, તેમ ‘આ પાર્શ્વસ્થ નિબંધસ=શાસનને થતા ઉપઘાત(=નુકસાન)થી નિરપેક્ષ છે’ એમ સમજવા છતાં તેને વંદન કરનારાને અવશ્ય આજ્ઞાવિરાધનાવગેરે દોષો લાગે છે. ’’ અહીં ‘બિન્દ્રધસંવિ नाऊण वंदमाणस्स दोसो उ' (निर्द्धधस भगीने वंधन उश्नारने घोष छे) येवो पाठांतर छे. तेनो अर्थ स्पष्ट छे. [ ૧૧૩૭] (તાત્પર્ય :- એક વસ્તુમાં આકારઆદિથી તુલ્ય બીજી વસ્તુના ગુણોનો અધ્યારોપ તો જ થઇ શકે, જો પહેલી વસ્તુમાં એ ગુણોનું જ્ઞાન કરવામાં બાધક બનતાં અવગુણો ન હોય. પાર્શ્વસ્થમાં લિંગથી સમાન બીજા સુસાધુના ગુણોનો અધ્યારોપ કરવામાં તે પાર્શ્વસ્થમાં રહેલા તે ગુણોના વિરોધી અવગુણો બાધક બને છે. જેમકે સુસાધુ નિરવધક્રિયાવાળો હોય છે અને પાર્શ્વસ્થાની ક્રિયાઓ સાવધ છે, તેથી સુસાધુના ગુણોનો અધ્યારોપ પાર્શ્વસ્થ વગેરેમાં થઇ ન શકે, માટે તે વંદનીય ન બને. કોરા કાગળને સ્વકલ્પનાથી ભરી શકાય, જે તે લખેલા કાગળને નહિ.)