Book Title: Pratima Shatak
Author(s): Ajitshekharsuri
Publisher: Arham Aradhak Trust

View full book text
Previous | Next

Page 456
________________ 124 પ્રતિમાશતક કાવ્ય-૮૭. तदा तत्प्रतिपादकं जैनं वचः, क्रियानयविधिश्च सर्वो मिश्रो भवेत्, इत्थं च धर्मपक्षोऽपि ताभ्यां भागाभ्यां मिश्रो भवेदिति मिश्राद्वयं स्यात्, इतरद्वयलोपेन तदेकशेषात्, तथा च तन्मिश्राद्वयं तव मतं भेदमयं पक्षत्रयप्रतिपादकं कथं न लुम्पति ? 'स्वशस्त्रं स्वोपघाताय' इति न्यायस्तवापन्न इति भावः ॥८६॥ तृतीयपक्षमधिकृत्याह भावोऽधर्मगतः क्रियेतरगतेत्यत्रापि भङ्गे कथं, मिश्रत्वं तमधर्ममेव मुनयो भावानुरोधाद् विदुः। भक्त्याऽर्हत्प्रतिमार्चनं कृतवतां न स्पृश्यमानः पुन र्भावश्चित्तमिवाग्रहाविलधियां पापेन संलक्ष्यते ॥ ८७॥ (दंडान्वयः→ भावोऽधर्मगतः क्रिया इतरगता इत्यत्रापि भङ्गे मिश्रत्वं कथम् ? (यतः) भावानुरोधाद् मुनयस्तमधर्ममेव विदुः। भक्त्याऽर्हत्प्रतिमार्चनं कृतवतां भावः आग्रहाविलधियां चित्तमिव पापेन न स्पृश्यमानः સંસ્થત ) 'भाव'इति । भावोऽधर्मगतः क्रिया इतरगता-धर्मगतेत्यत्रापि तात्तीर्यिके भङ्गे मिश्रत्वं कथम् ? यतो भावानुरोधात्तमधर्ममेव मुनयो विदुः, दुष्टभावपूर्विकाया विहितक्रियाया अपि प्रत्यवायबहुलत्वेनाधर्मत्वात्, अत વિશેષ્ય કે સંસર્ગઃસંબંધ દ્વિવિધિમાં આ ત્રણમાંથી બે, અને ત્રિવિધિમાં આ ત્રણે) વિધેય બનતા દેખાય છે. આમ તે-તે વ્યક્તિને આશ્રયી વિધેય અંશોમાં ભેદ હોવા છતાં વસ્તુતઃ તો યતનાયુક્ત દ્રવ્યસ્તવ આદિ પૂર્ણ અર્થમાં જ વિધેયતા છે. તેથી તે ધર્મરૂપ જ છે. જો આમ નહીં માનો અને દ્રવ્યસ્તવમાં ‘યતના’ અને ‘ક્રિયા' આ બે અંશને આગળ કરી મિશ્રતા(યતનાઅંશથી શુદ્ધિ અને ક્રિયાઅંશથી અશુદ્ધિ) સ્વીકારશો, તોદ્રવ્યસ્તવગેરે અંગેના ભગવાનના વચનો, તથા ક્રિયાનયને માન્ય વિધિઓ આ બધાને મિશ્રધર્મરૂપ માનવાની આપત્તિ આવશે. આમ ધર્મપક્ષ પણ યતના અને ક્રિયા આ બે ભાગથી મિશ્રરૂપ બની જશે. આમ મિશ્રદ્વૈતપક્ષ જ રહેશે. તેથી (ધર્મપક્ષ અને અધર્મપક્ષ) બે પક્ષનો લોપ માનવો પડશે. આમ તમારા ધર્મઆદિ ત્રણ પક્ષના સ્થાપક વચનને જ બાધ આવશે. આમદ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષની સ્થાપના કરવા જતાં તમારા સિદ્ધાંતને બાધ આવતો હોવાથી, તમારે માટે તો પોતાનું શસ્ત્ર પોતાના જ ઘાત માટે થશે. સાર - જિનવચનના બળથી દ્રવ્યસ્તવ વિધેય તરીકે જ સિદ્ધ છે. સ્વેચ્છાપ્રાપ્ત તરીકે નહિ. તેમાં માત્ર જયણા' વિધેયરૂપ નથી. યતના તો માત્રદ્રવ્યસ્તવને વિશેષરૂપ અર્પવાનું જ કાર્ય કરે છે. તેથી “જયણાયુક્તદ્રવ્યસ્તવ વિધેય છે એમ ફલિત થાય છે. આમ વિધેય હોવાથી, દ્રવ્યસ્તવ શુદ્ધ ધર્મ તરીકે સિદ્ધ થાય છે. ૮૬ મિશ્રપક્ષ સ્થાપક “ભાવ અધર્મગત અને ક્રિયા ધર્મગત આ પ્રકારના ત્રીજા વિકલ્પને આગળ કરી કહે છે અશુભભાવ-શુભજિયા મિશ્રતા ખંડન કાવ્યર્થ - “ભાવ અધર્મસંબંધી અને ક્રિયા ધર્મસંબંધી’ આ પ્રમાણેના ત્રીજા વિકલ્પમાં પણ મિશ્રપણું કેવી રીતે ઘટશે? કારણ કે ભાવના અશુભપણાને કારણે મુનિઓ તેને અધર્મ તરીકે જ ગણે છે. આગ્રહના કાદવથી લેપાયેલી બુદ્ધિવાળાઓનું ચિત્ત જેમ પાપથી સ્પર્શાયેલું દેખાય છે. તેમ ભક્તિથી જિનપ્રતિમાપૂજન કરનારાઓનો ભાવ પાપથી સ્પર્શયેલો દેખાતો નથી. “અધર્મમયભાવથી યુક્ત ક્રિયા અધર્મરૂપ જ છે' એમ તત્ત્વદર્શી મુનિઓ જાણે છે. કારણ કે દુષ્ટ આશયથી યુક્ત વિહિત ક્રિયા પણ અનેક નુકસાનોથી સભર હોય છે. તેથી જ નિદ્વવ વગેરેનું નિગ્રંથરૂપ દુરંત સંસારનું કારણ

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548