________________
(162)
પ્રતિમાશતક કાવ્ય-૯૮) निश्चयचारित्रस्य परमेश्वरानुग्रहजनितस्य तदुभयस्वरूपत्वात् । ज्ञानोत्कर्षश्चातिशयिता भावनैवेति । दयां कीदृशीम्? स्वरसप्रसृत्वरम् अनुपाधिप्रवर्द्धमानं यद् गुणस्थानं दुचितां-तदनुरूपामनुग्राह्यानुग्राहकयोग्यतयोईयोस्तुल्यवृत्तित्वात् । अत एव लोकप्रदीपत्वं चतुर्दशपूर्विलोका-पेक्षया व्याख्यातं तान्त्रिकैः। अत एव अनियोगपरोऽप्यागम' રૂતિ (અનુવાપરોડગામ તિ યોવૃષ્ટિ (પૂ/(૨૮૧)ટીયામ) યોજાવા:, ચન્મતમત્સ્યપ્રવૃત્તિ નિશ્ચય:
चारित्रवानेव चारित्रं लभते इत्यादि।सा कीदृशी ? आनमद्विश्वा= आनमद्विश्वं यांसा तथा, अत एव विद्योतमाना विशेषेण भ्राजमाना। यमकालङ्कारः, अर्थे सत्यर्थभिन्नानामावृत्तिः (भिन्नानां पुनः श्रुतिः) यमक'मिति ચિકાશ /88/9] નક્ષણમ્ ૨૮ પ્રસરતું ને તેથી બાહ્યનિમિત્તાદિ પરોપાધિ વિના પ્રવર્ધમાન થતું જે ગુણસ્થાન છે, તે ગુણસ્થાનને અનુરૂપ દયા જ સમજવાની છે. કારણ કે અહીં દયાનો અનુગ્રહ કરનારા પરમાત્મા પોતે અપ્રમત્ત છે અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ જ કરનારા છે. અર્થાત્ પરમાત્મા જે કાળે, જે ગુણમાં, જે દ્રવ્યાદિમાં રહેલા પુરુષને જે યોગ્ય હોય; તે જ કાળે, તે ગુણમાં તે દ્રવ્યાદિમાં રહેલા તે પુરુષને તે યોગ્યનો જ નિર્દેશ કરવારૂપ ઉચિત પ્રવૃત્તિ જ હંમેશા કરે છે. આ જ તેમની અનુગ્રાહકયોગ્યતા છે. તે જ પ્રમાણે પરમાત્માના અનુગ્રહને ઝીલનારો પણ પોતાને ઉચિત અપ્રમત્ત અવસ્થામાં હોવાથી સ્વોચિતદયાવગેરેજ અનુગ્રાહકપાસેથી ગ્રહણ કરશે. આજતેની અનુગ્રાહ્યયોગ્યતા છે. આ અનુગ્રાહકયોગ્યતા અને અનુગ્રાહ્યયોગ્યતા આ બન્ને સમાનરૂપે ઉચિત્તવૃત્તિવાળી હોવાથી અનુગ્રાહક પાસેથી અનુગ્રાહ્યને મળતી દયા પણ સ્વસ્થાનને ઉચિત જ હોય.
પરમાત્માનો અનુગ્રહ અનુગ્રાહ્યની યોગ્યતાઆદિને અનુરૂપ ઉચિત જ હોવાથી લલિતવિસ્તરાઆદિગ્રંથોમાં શકસ્તવ(નમુત્યુ)માં દર્શાવેલા ભગવાનના વિશેષણોમાં લોકપ્રદીપ’ વિશેષણ ચૌદપૂર્વધરરૂપ લોકોને અપેક્ષીને છે એમ વ્યાખ્યા કરી છે. તેથી જ યોગચાર્યો કહે છે કે “અનિયોગપરોપિ આગમ.” (યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથની ૮૫મી ગાથાની ટીકામાં અનુવાદપરોડપિ આગમ' એમ કહ્યું છે.) - તાત્પર્ય - આગમમાં અનેકાનેક અનુષ્ઠાનો વિહિત છે. સામાન્યથી આગમવચન એ અનુષ્ઠાનો અંગે નિયોગપર=પ્રેરકરૂપ હોય છે. પણ આ અનુષ્ઠાનો જુદી-જુદી યોગ્યતા-ભૂમિકા-ગુણસ્થાનોને અપેક્ષીને જુદાજુદા છે. બધા જ અનુષ્ઠાનો બધાને માટે નથી. તેથી એ અનુષ્ઠાનોઅંગે આગમવચન બધામાટે પ્રેરક-નિયોગપર બનતાં નથી. જેની જેવી યોગ્યતાદિ હોય, તેને માટે તે આગમવચન નિયોગપર=પ્રેરક બને બીજા કેજે એ અનુષ્ઠાનોમાટે અયોગ્ય છે, તેઓમાટે એ આગમવચનો નિયોગપર=પ્રેરક બનતાં નથી. પણ “આવા જીવો માટે આવા અનુષ્ઠાનો આદેય છે” એટલું જ બતાવવારૂપે માત્ર અનુવાદરૂપ બને છે. જેમકે “ધી એ આયુષ્ય છે” આવું વચન સંગ્રહણિથી પીડાતા બીમારમાટે ઘી પીવા માટે પ્રેરણારૂપ નથી, પણ તંદુરસ્ત માટે ઘી પીવું એ આયુષ્યવર્ધક છે એટલી હકીક્તના નિર્દેશરૂપ-અનુવાદપરક જ છે. હા, આ વચન અને ભવિષ્યમાં-તંદુરસ્ત અવસ્થામાં શું કરવું, એ માટે આદર્શરૂપ બને! એમ પ્રસ્તુતમાં પણ સમજવું.
આ જ મતને અપેક્ષીને “ચારિત્રવાન જ ચારિત્ર પામે' ઇત્યાદિ નિશ્ચયનયની પ્રવૃત્તિ છે. એટલે જે હજી વ્યવહારની ભૂમિકામાં-યોગ્યતામાં છે, એનામાટે આનિશ્ચયવચનો પ્રેરણારૂપ નથી, પણ નિશ્ચયવખતની પરિસ્થિતિના નિરૂપણરૂપ હોવાથી અનુવાદપરક છે, તેથી જો આપણે ચારિત્રવાન છીએ, તો ચારિત્ર લેવાની ક્રિયા-પ્રવૃત્તિ-વિધિ કરવાની શી જરૂર છે? અને જો આપણે ચારિત્રમાં નથી, તો વિધિ કરવાથી શું?' એમ કહી ચારિત્રક્રિયા-વિધિની ઉપેક્ષાકે અવગણના ન કરી શકે, કારણ કે વ્યવહારનય “જે ચારિત્રી નથી, તે ચારિત્ર લેવાની વિધિ-ક્રિયાથી ચારિત્ર