________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજય 82. Do good, no matter to whom-017 ago પણ ભલું કરે.
૪૩. પ્રત્યેક જણે પિતાની ભાંજગડ પિોતાની જાતે કરવી. બીજા ઉપર આધાર રાખવો નહિં. “સ્વાવલંબન ” ને જ તમારે મૂળ મંત્ર બનાવે.
૪૪. મનુષ્યને આંતરિક અને બાહ્ય વિધ્ર જેમ અધિક સહન કરવો પડે છે તેમ તેનું જીવન અધિક મહત્વનું અને વિશેષ પ્રેત્સાહક બને છે.
than
words-20e
84. Acts speak loudly કરતાં કાર્યોની અસર ઘણી વધારે છે.
૪૬. If you cannot have the best, make of what you have-જે તમને સારામાં સારી વસ્તુ ન મળે, તો જે કાંઈ તમારી પાસે હોય તેને સારામાં સારે ઉપયોગ કરો.
૪૭. Few have all they need none all they wish કેઈને જ પિતાને જોઈએ તે મળે છે, બધાને પોતે જે ઈ છે તે મળતું નથી. ૪૮. “કઈ લાખે નિરાશામાં, અમર આશા છુપાઈ છે.
ખફા ખંજર સનજાનામાં, રહમ ઊડી લપાઈ છે.” 8. God came at last when think.He is furthestપ્રભુને જ્યારે આપણે દૂર દૂર માનીએ છીએ ત્યારે અંતે તે મદદે આવી પહોંચે છે.