Book Title: Lekh Sangraha Part 05
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 365
________________ ( ૩૩૨) ગુજરાતી, ( સાપ્તાહિક ) મુંબઇ તા. ૧૧-૮-૪૦, લેખ સંગ્રહ ભાગ ત્રીજો, પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ મુંબઈ. કિંમત ૦-૫-૦, કપડાનાં પૂઠાવાળીના ૦-૬-૦ સ્મારક સમિતિ. ઠેકાણું :—શ્રો કપૂરવિજયજી મત્રી:-નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ, ગેાપાળભુવન, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુ་બ. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકની તપાગચ્છ શાખામાં ક્રિયાપાત્રી સન્મિત્ર તરીકે પ્રખ્યાતિ પામેલા સ્વ. સન્મિત્ર મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજના લખેલા લેખાના સંગ્રહમાંથી બહાર પડેલા આ ત્રીજા ભાગની શરૂઆતમાં મજકુર ક્રિયાપાત્રી મુનિરાજનેા ધ્યાનગ્રસ્ત ભાવવાહી સુંદર ફોટા આપવામાં આવ્યે છે, લેખ સંગ્રહ શરૂ થતાં જ જ્ઞાની ભાગ્યવંતને કલ્પવૃક્ષ સમાન અમુક અપેક્ષાથી ગણાવેલા છે. પૃષ્ઠ વીશ ઉપર નિકટભવી જીવનાં લક્ષણ આપેલાં છે. ‘ભાષાસમિતિ ’ ને અંગે કહે છે કે ‘ માર્ગોમાં ચાલતાં કાંઇપણ વાતચીત કરવી નહિ, માગે ચાલતાં મૌનપણે રહી જીવરક્ષાનું બરાબર આપણી પ્રજા નિ`ળ કેમ બને છે', > ( ભાન રાખવું. ઉપરાંત " પરિષદને સૂચના ’, આત્મધર્મ' ', સ્ત્રી કેળવણી ’, ‘ જૈન યુવક સદુપદેશસાર ', ‘ સપ્તભંગી ’, 6 • મિથ્યાત્વના અનેક ભેદ ’, ‘ સમાધિત ત્ર’, * . શુદ્ઘ દયાના સિદ્ધાંત ', સારસમુચ્ચય દેશના ' વગેરે લેખા સઘળા જૈન સાધુએએ ખાસ મનન કરવા ચેાગ્ય છે. " " આ લેખસંગ્રહમાંથી જૈનેતર બંધુઓને પણ ઘણું જાણવાઆચરવાનું મળી આવે તેમ છે. ભાષા ઘણી સરળ છે, તેથી થેાડા અભ્યાસીને પણ ઘણા લાભ થવાના સંભવ છે

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370