________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૩૧૩ ] પ્રત્યે જેવું વિનયાન્વિતપણું જોઈએ તેવું ન કરવું એ ત્રણે દેથી ઘણું કરીને જ્ઞાનની ખરી ઓળખાણ થતી નથી.
પ્ર-જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ મુક્તપણ કહ્યું છે તે ખરું છે?
ઉ –તે ખરું છે. પ્ર-ચેતનશુદ્ધિ કેમ પમાશે?
ઉ૦–કઈ પણ આત્મા દયિક કર્મને ભેગવતાં રાગદ્વેષને ટાળી સમભાવે વર્તત અબંધ પરિણામે રહેશે તો અવશ્ય ચેતનશુદ્ધિ થશે.
પ્રવ–આપણે મોક્ષ કેમ થયા નથી ?
ઉ૦-અનંતકાળમાં કાં તો સત્પાત્રતા પ્રાપ્ત થઈ નથી અથવા તેવા કોઈ પુરુષનો ય ગ સાંપડ્યો નથી તેથી; નહા તો મેક્ષ હથેળીમાં છે.
પ્ર૦જીવને અનાદિના કયા કયા દોષે છે ? ઉ૦-મળ, વિક્ષેપ અને અજ્ઞાન. પ્રવે-અજ્ઞાનની નિવૃત્તિ શી રીતે થઈ શકે?
ઉ૦-જ્ઞાની પુરુષોનાં વચન પ્રાપ્ત થયે તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાન નિવૃત્ત થાય છે.
પ્ર–મળ અને વિક્ષેપ શા માટે મટાડવાં ઘટે છે ? ઉ૦–અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેને રાધ થવાને