Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૮૪ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) 8 સંસારનું સુખ ભોગવનાર સુખી લેકે જે વાસ્તવિક ધર્મ પામેલા હેત તે છે 8 આ સુખને ભોગવવું પડે તે દુ:ખથી જ ભોગવતા હત, સુખને ફેંકી દેવા જેવું જ છે
* માનતા હેત. કમયેગે જ ભેગવવું પડે છે તેમ માનતા હતા. તમે બધા માંદા થાવ છે છે તે માંદગી ભગવે છો ને ? માંદગી મથી ભગવતે કઈ જે છે? માંદાને કહ્યું છે
કામ કરવાનું નહિ તે પણ તેના માટે ડોકટરે આવ-જાવ કરે, બધા તેની સેવા કરે છે { ખબર અંતર પૂછવા આવે,ઔષધાદિ તૌયાર કરતા હોય. આવા વખતે કઈ તેને કહે છે છે કે-“તમે બહુ સુખી છે સદા તમારી આવી જ અવસ્થા રહેજે” તે તે મદિ શું છે કહે? “હું અહી મરી રહ્યો છું અને મને સદા આવે રાખવાનું કહે છે? તને મારા છે રેગની પીડાની ખબર નથી. ઊંઘ નથી આવતી, સુવાતું નથી. ચેન નથી પડતુ, પાણી વિના માછલી તણ્ડડે એમ હું તરફડયા કરું છું” આવું જ તે માંદે કહે ને ? માંદ છે
જેવી રીતે માંદગીને ભગવે છે તેવી રીતે ધમી જીવ ભેગને ભેગવે છે. માંદે પાદયને જે રીતે ભેગવે છે તેવી રીતે ધમી જીવ પુણ્યોદયને ભગવે છે. સમકિતી 8 જ જગતના છે જે રીતે દુઃખને ભેગવે છે તે રીતે સંસારના સુખને ભોગવે છે. - “આ દુનિયાના સુખના પરિણામ બહુ ખરાબ છે તે ભગવાનનાં વચન ઉપર છે શ્રધા છે? વિષય ભેગ કરતી વખતે ભગવાનની આ વાત યાદ આવે છે? 8 છે જેને ભગવાનની આ વાત યાદ હોય તેને દુનિયાનું સુખ ભગવતી વખતે દુખ હોય કે આનંદ હોય? માટે વેપારી કેઈવાર મેદો આપત્તિમાં આવ્યું હોય તે આબરૂ જાળવવા માટે તે ખેટ ખાઈને ય વેપાર કરતે
હોય તે પણ તેના હયામાં શું હોય? ઝટ દેવાથી મુક્ત થાઉં. પણ આજની R વાત બધી જુદી છે. દુનિયામાં જે સદ્દગુણ કહેવાય તે સદગુણ પણ મોટાભાગમાં રહ્યા નથી. તમને લેણું ન આવે તે ખટકે કે દેણું ન દઈ શકે તે ખટકે ? માટે તમને જ ખબર નથી કે આબરૂ માટે વેપાર શી રીતે થાય. તેવી રીતે સમકિતી રાંસારમાં રહે છે જે આબરૂ બચાવવા માટે વેપાર કરે છે તેને તે પૈસા મેળવવામાં રસ નથી તે પણ વેપારની ખોટ ભરપાઈ થઈ જાય એટલે આનંદ પામે છે કે, હાશ છૂટયા! જ્યારે છે 8 તમને લોકોને લેણું ન આવે તે જેટલું ખટકે છે તેટલું દેણું ન દેવાય તે ખટકતું છે છે નથી. આ તે આર્યદેશ છે. આ દેશમાં અડધું ખાઈને પણ દેણું ચૂકવનારા છે. દેવું ન 8
ચૂકવાય તે લખું ખાનારા પણ છે. ખાતી વખતે માને કે ખાધા વિના ચાલે તે છે સારૂં. આગળ શાહુકારે માથે દેવું હોય તે ધાનમાં ચપટી ધૂળ નાખીને ખાતા અને ૪
માનતા કે-હું ધાન નથી ખાતે પણ ધુળ ખાઉં છું. આ અનુભવ તમને છે? આ • વાત શાસ્ત્રમાં લખી છે પણ તમારા જીવનમાં છે. :
( ક્રમશ:) #