Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
4
વર્ષ ૮ : અંક ૫-૬ : તા. ૧૭-૯-૯૬ :
8 ૮૩
મઝેથી ભગવે : કમલેગે ધર્મ કરનાર ને તે સુખ ભોગવવા પડે તે પણ કેવી રીતે ભોગવે? હેય માનીને, ન છૂટકે દુખી હયે કેવળ કમ ખપાવવા માટે જ જ ભેગવે શ્રી તીર્થકર દેના આત્માએ માતાના પેટમાં-ગર્ભમાં આવે ત્યારથી ઈદ્રાદિ છે છે દોડાદોડ કરે છે. જન્મે ત્યારે મેરૂ પર્વત ઉપર લઈ જઈને અભિષેક કરે છે તે છે. છે તેમાં તે પરમતારકેના આત્માઓ રાગથી રંગાય છે ખરા ?
અમને આ સાધુપણાના પ્રતાપે ગામેગામ માન-સન્માન મળે છે તેમાં જે અમે છે ૧ મૂંઝાઇએ તે અમારું આ સાધુપણું પણું પણ ધીમે ધીમે જાય. રાજા માત્ર પિતાના છે છે દેશમાં જ પૂજાય છે, જ્યારે પંડિત તે સર્વત્ર પૂજાય છે પણ તે પંડિત કે હોય { નમ્ર હોય કે અભિમાની હેય? તમને બધાને ધન મારનારૂં છે જ્યારે સાધુને માન છે 3 મારનારૂં છે. તમારા માટે જેટલું વન ખરાબ છે તેટલું અમારા-સાધુઓ માટે માન છે | ખરાબ છે, તમારા માનમાં લેપાયેલાઓને, તમારા માનના ભિખારી બનેલા સાધુએ છે 8 જુઠું પણ બેલે, ઉત્સવ પણ બોલતા થાય. લેકેને ગમે તેવું બોલતા થાય, ઘણા 8
ઉત્સત્રભાષી તેમાંથી જ પાકયા છે. જે સુખને શાત્રે કિપાકનાં ફળ જેવું કહ્યું છે તે જ 8 સંસારના સુખ માટે ધમ થાય ખરે? તે સુખને માટે ધર્મ પણ કરાય' એવું સાદુથી 8 છે બેલાય ખરૂં? બેલે તે તે સાધુ કહેવાય ખરે?
આ સંસારનું સુખ બહુ ભયંકર છે, તેની સામે પણ જોવા જેવું નથી, તેને છે 3 ઈચ્છવા જેવું પણ નથી. શાત્રે કહ્યું છે કે, આ સંસારનાં સુખની ઇચ્છા પણ પાપના 3 ઉદયથી જ થાય, તેની જરૂર પણ પાપના ઉદયવાળાને જ પડે, તે મળે પુણ્યથી પણ તેમાં આનંદ પના ઉદયવાળાને જ આવે, તે ભગવાય પુણ્યથી પણ તેને ભોગવવાનું છે
મન પાપને ઉદય હોય તે જ થાય. આ વાત સમજાય છે? ઘણાની પાસે ઘણું હવા છે { છતાં ય ભોગવી શકતા નથી. આ સુખની ઈચ્છા અવિરતિ નામનું પાપ જીવતું હોય ? { તેને થાય. તેમાં જ મઝા આવે, તે સારું લાગે છે તેનું દુખ પણ ન થાય તે ગાઢ 5
મિથ્યારવના ઉદયથી. જેમનું અવિરતિ નામનું પાપ જીવતું ન હોય તેમને તે આ { છે સુખ ભેગવવાનું મન પણ ન થાય, પરન્તુ મળેલું સુખ પણ ફેંકી દેવાનું જ મન થાય { તે માટે આપણે શ્રી ભરત મહારાજ અને શ્રી બાહુબલિની વાત કરી આવ્યા છે } છીએ કે- શ્રી બાહુબલિઇ યુધ્ધભૂમિમાં જ સાધુ થયા ત્યારે શ્રી ભરતજી દોડીને તેમના છે.
પગમાં પડીને કહે છે કે-આ રાજય તે સંસારરૂપી વૃક્ષનું બીજ છે આવું જે ન માને ? છે તે અધમ છે. તે અધમમાં પણ અઘમ હું છું કે આ જાણવા છતાં પણ છોડતું નથી.'
અજજીસ્ટર