Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
2
હે ગાંધી ! તું ખુરશી સુધી જવાના સીધા રસ્તા બની ગયા !' આજના રાજ• કારણની આ તાસીરનાં શબ્દો કે'ક રાષ્ટ્રપ્રેમીના હૈયાના વલેપાતમાંથી ભર્યા સરી પડયા છે. પણુ કાઇના દિલ-દિમાગના દર્દીને નાંહું સમજી શકનારા આજના રીઢા રાજકારણીઓ માત્ર પેાતાના સ્વાર્થને જ જૂએ છે તેથી આવા ચાનક-ચાબૂક ભર્યા શબ્દોની લેશપણ અસર થતી નથી. તેને ધેાળીતે પી જાય છે.
આની જ પૂર્ણ` અસરમાં આવી ગયેલા ધજિનાની જોવાય છે ત્યારે હું યામાં જે અસહ્ય પીડા થાય છે ત્યારે હું મારો પેાકાર બીજે માત્ર બહેરા કાને જ અથડાઇને પાછા પડે છે અને તેના પડઘાના ચીરે ચીરા ઉડેલા જોઇને આંખના આંસુ લુછનાર પણ નથી. આવાસનના એ શબ્દો
પણ જયારે આવી હાલત ભગવન્ ! તારા વિના
reacres
આજની અવળવાણૢ
=
અવગુણુદ્વેષી
གཟླསྒྱུ
કહેનાર નથી. આ વ્યથા સમજનાર પણ નથી, જે છે તેને ય ખૂણે બેસી જોયા કરવુ પડે છે.’
પેાતાની ખુરશી ટકાવવા આજના નેતાઓ કાઇ નામાંકિત માટા દેશ-નેતાની મૃત્યુ તિથિએ મગના એ આંસુ સારી આવે છે. સભાઓ ગજવી રાજી થાય છે. તેની જ જેમ આજે પેાતાના પરમતારક ગુરુદેવેશશ્રીજીની સ્વર્ગ તિથિએ સ્થપિત હિતા સમાન લેાકે ગુણાનુવાદના નામે (અલબત્ત પેાતાના તા ગુણાનુવાદ જ સમાવવાના આ અણુ માલ અવસર કયાં આવવાના છે અને હુ' જ તેમના સલાહકાર ન હેા) પેાતાની ખીચડી પચાવી લેતા નજરે પડે છે ત્યારે થાય છે કે-હે ભગવનૂ ! કયાં જઇને અટકશે આ બધુ...! તેમાં પણ ગુરુભકિત'ની જાણે હાડ ન જામતી હોય તેમ જોવા મળે છે ત્યારે કહેવાનુ મન થાય છે કે-હે પૂજય ગુરુદેવ ! આપ તે અમને તે બરાબર નખશિખ હતા પણ અમે તેા હાથી જીવતા લાખને અને મરેલે સવા લાખના જેવી આપની હાલત કરી નાખી છે. આપને ઓળખવા તે વામણા પુરવાર થયા છીએ પણ આપના નામના વટાવ' કરવા પૂરા સક્ષમ અને સમર્થ છીએ, તેની એક પણ તક સરી જવા દેતા નથી. અને ગુરુભકિત' લેબલ લગાવી જાતે જ હરખાઇએ છીએ અને કોઇ અમારા-અમારી પ્રવૃત્તિના વિરોધના સૂર ઉઠાવે તેને ગુરુ દ્રોહી'ના ઇલ્કાબ પહેરાવી દઈએ છીએ આપનેા વટાવ કરવામાં તે અમે જે સીમા એળની ગયા છીએ તેનુ તા જરા પણ વન થાય તેમ નથી આપે જે સિદ્ધાંત પ્રરૂપ્યા તેના ઉપર તા મજેથી પગ મૂકી આપના ભકત'ના ઈલ્કાબ પહેરી સમાજમાં મજેથી ફરીએ છીએ, ‘સ’સારમાં ઉડાઉ અને ધર્માંમાં કૃપણ એવું આપે જે નિદાન
આળખતા