Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जनगारधर्मामृतव विणी टी० अ० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् ५५ संलेखनया आत्मानं जुष्ट्वा पष्टि भक्तानि अनशनेन छित्त्वा, 'आलोइयपडिकंता' आलोचित प्रतिक्रान्ता 'समाहिपता ' समाधिप्राप्ता कालमासे कालं कृत्वा अन्यतरेषु देवलोकेषु देवतया उपपन्ना । सू०८ ।। बासाणि मामनपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संदेहणाए अत्ताणं झोसेत्ता सदिभत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कता समाहिपत्ता, कालमासे कालं किच्चा अण्णतरेसु - देवलोएस्सु देवत्ताए उबवण्णा) इस प्रकार सुव्रता आर्यिका के द्वारा कही गई वह-पोटिला बहुत अधिक दृष्टतुष्ट हुई। बाद में वह ईशान कोण में गई । वहां जाकर उसने अपने हाथों से शरीर पर रहे हुए आभाण, माल्य एवं अलं. कारों को उतार दिया। उत्तार कर अपने आप पंचमुप्टिक केशों का हुंचन किया-लुंचन कर फिर वह जहां सुव्रता आर्या थी वहां आई। आते ही उसने उन्हें वन्दना एवं नमस्कार करके फिर वह इस प्रकार बोली- हे भदन्त ! यह लोक जरा मरण आदि दुःखों से प्रज्वलित हो रहा है, इस प्रकार से देवानंदा की तरह यह सुव्रता आर्या के पास दीक्षित हो गई। यावत् उसने ११ अंगों का अध्ययन भी कर लिया। बहुत वर्षों तक श्रामण्य पर्याय को पालन किया। प्रीतिपूर्वक अन्त में एक मास की संलेखना धारण कर ६०, भक्तों का अनशन द्वारा छेद वासाणि सामनपरियागं पाउणइ, पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झोसेत्ता सढि भत्ताई अणसणाए छेदित्ता आलोइयपडिक्कंता समाहिपत्ता, कालमासे कालं किच्चा अण्णतरेसु देवलोएमु देवत्ताए उववण्णा)
આ રીતે સુવ્રતા આર્થિક વડે આજ્ઞા અપાયેલી પદિલા ખૂબ જ સુષ્ટતુષ્ટ થઈ ગઈ ત્યારપછી તે ઈશાન કોણ તરફ ગઈ અને ત્યાં જઈને તેણે પિતાના હાથથી જ શરીર ઉપરના આભરણે, માળાઓ અને અલંકાર ને ઉતાર્યા અને ઉતારીને પિતાની મેળે જ પાંચ મુઠી કેશોનું લંચન કર્યું. લુચન કર્યા પછી તે જ્યાં સુવ્રતા આર્યા હતી ત્યાં આવતી રહી. ત્યાં આવીને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યો, વંદના અને નમસ્કાર કરીને તે આ પ્રમાણે વિનંતી કરવા લાગી કે હે ભદન્ત ! આ સંસાર જરા (ઘડપણ મરણ વગેરે ખેથી સળગી રહ્યો છે. આ રીતે પદિલા દેવાનદાની જેમ સુત્રતા આવોની પાસે દીક્ષિત થઈ ગઈ અને અનુક્રમે તેણે અગિયાર અગોનું અધ્યયન પણ કરી લીધું. તેણે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું છેવટે પ્રીતિપૂર્વક એક માસની સંખના ધારણ કરીને અનશન વડે સાઠ ભક્તોનું છેદન કર્યું
For Private and Personal Use Only