Book Title: Vividh Tirthkalpa Sachitra
Author(s): Jinprabhvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/004512/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનપ્રભસૂરિ વિરચિત સચિત્ર વિવિધ તીર્થકલ્પ શ્રી શત્રુંજય કલ્પ dan Education International Haina PATATON માં પાવાપુરી માની . WE? શ્રી પાવાપુરી કલ્પ TET શ્રી ક્થાન્ય મહાવીરકલ્પ શ્રી અષ્ટાપદ ગિરિકલ્પ યુવાચાર્ય શ્રીમદ્વિજ્યરત્નાકર સૂરીશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન મુનિ રત્નત્રય વિજય મુનિ રત્નજ્યોત વિષય વાત www.jainellbrary org » Page #2 -------------------------------------------------------------------------- ________________ જયઉવીર સચ્ચઉરિ મંડણ અનન્ત લબ્ધિ નિધાન શ્રી ગૌતમ સ્વામિને નમઃ શ્રી જિત-હીર-બુદ્ધિ-તિલક-શાંતિચંદ્ર-૨નશેખરસૂરિભ્ય નમઃ | શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ. સા. વિરચિત, વિવિધતીર્થ કલ્પ-સચિત્ર દિવ્યાશિષદાતા સૌમ્યનિધિ સ્વ. આચાર્યદેવશ્રી રતનશેખરસૂરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદદાતા કલિકુંડતીથોદ્ધારક પ.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીજી મ.સા. પ્રેરણાદાતા પરમપૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરતનાકરસૂરીશ્વરજી મ.સા. ગુર્જરભાષાનુવાદકર્તા મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. મુનિશ્રી રતનજ્યોતવિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય મુ. માલવાડા જી. જાલોર (રાજ.) ૩૪૩૦૩૯ Jain Education Intematon - Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ : : : : : : : : : : : : : :::: વિવિધતીર્થકલ્પ (સચિત્ર) પુસ્તકનામ , , , , , , , , , , , , , , , , , , , , મૂળકર્તા આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. અનુવાદક - મુનિરત્નત્રયવિજય, મુનિ રત્નજ્યોતવિજય પ્રકાશક શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય - માલવાડા કિંમત રૂા. ૨૦૦/- (બસો રૂપીયા) મ વિ. સંવત ૨૦૫૬ જ જ . 1 નકલ. ૨૦૦૦. ચિત્રકાર જયપંચોલી (અમદાવાદ) લેઝરકંપોઝ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, (અમદાવાદ) ફોન: ૫૪૭૦૫૭૮ મુદ્રક હાઈ-સ્કેન લી., અમદાવાદ. ફોન : ૬પ૬૩૬૩૪-૫-૬ પ્રાપ્તિસ્થાન શ્રી પારસગંગા જ્ઞાન મંદિર હિ : બી-૧૦૩/૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. ફોન : ૨૮૬૦૨૪૭ (રાજેન્દ્રભાઈ) : : : ::::::::: વીર શ્રી મણિલાલ યુ. શાહ હિ ...... ડી-૧, ૨૦૩ સ્ટાર ગેલેક્ષી, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), . : : : : મુંબઈ-૪૦OO૯૨. ફોનઃ (અ) ૮૦૦૫૦૧૧ (રહે.) ૮૦૧૧૪૬૯ : : કિ શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર : . . . . . . ૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ ::: ; છે . . . . . . ફોન : પ૩પ૬૬૯૨ , , - , , , , ,, . . . . . . 5 . .. ... .. . IT Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ જયઉવીર સઉરિમંડણા શ્રી મોટા મહાવીર સ્વામીજી શ્રી શાંતિનાથજી શ્રી કુંથુનાથજી શ્રી ગોડજી પાર્શ્વનાથ જિનાલય - સાંચોર શ્રી મહાવીર સ્વામીજી શ્રી વાસુપૂજ્યસ્વામીજી શ્રી ગોડીજી પાર્શ્વનાથ વર્તમાન (સત્યપુર ) સાંચોર તીર્થ ભૂમિ પર “છ” ભવ્યાતિભવ્ય જિનાલયો આભૂષણ સમશોભી રહ્યા છે. આતીર્થ ભૂમિમાં ધર્મબીજનું વાવેતર કર નાર પ.પૂ. તપસ્વી મુનિશ્રી કેશરવિજયજી મ.સા. તથા પ્રશાન્ત મૂર્તિ આચાર્ય દેવ શ્રી કનકે પ્રભુ સુરીશ્વરજી મ.સા.નું વિશેષયોગદાન પ્રાપ્ત થયેલ. તેઓ શ્રીની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર દેવવિમાન તુલ્ય જિનાલયોનું નવ નિર્માણ થયેલ. તેમનાં પ્રભાવે વર્તમાનમાં સાંચોર સંઘ ઉદાર ભાવનાશીલ અને વીર ક્ષેત્ર રૂપે પ્રસિદ્ધિ પામેલ છે. કોટિ કોટિ વંદના ચર મતીર્થકર શ્રી મહાવીર પ્રભુને આ.રત્નાકર સૂરિ. Private & Personal Us Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ વિવિઘ વ્યાધિનાં વ્યુહ વચ્ચે વિશિષ્ટ શૈર્યથારી. અમારા રાજધ્યાન અને સંયમનાં મૂળિયાને વાત્સલ્યભર્યા બોઘથી મજ બૂત બનાવનાર એવાં યૂ યાદ આચાર્યદ રશ્રી કેન્દ્રશેખર સૂરિજીનાં ચરણોમાં કોટિકોટિ વંદન સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. પોતાના સ્વાર્થને ગૌણ બનાવી અમારી બધી જ ચિંતાને પોતાને શિરેઘાણી અભ્યાસમાં આગેકૂચ કરાવનારા. જ્ઞાનની જ્યોત બુઝાઈ ન જાય. શ્રદ્ધાની સરગમ વાગતી બંઘ ન પડી જાય, સંયમનું પુણ્ય કમાઈ ન જાય તેની સતત તકેદારી રાખનારા પરમ પૂજ્ય આચાર્યદકશ્રી રત્નાકરસૂરિજી મ.સા. ના ચરણોમાં કોટિ-કોટિ વંદન. મુ. રત્નત્રયવિજય મુ. રત્નજ્યોતવિજ્ય પ.પૂ. યુવાચાર્ય શ્રીમવિજય રત્નાકર સૂરીશ્વરજી મ.સા. www.jami library Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ જયઉવીર સચ્ચઉરિમંડણ શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમ : સુકૃત સંચયના સહભાગી, શ્રુતભક્તિના સહયોગી બન્યા શ્રી શ્રી શ્રીમાલ પરિવાર (સાંચોર) હસ્તીમલ દિનેશકુમાર પારસમલ શામાલાજી જાનુજી શ્રી પાંચુબહન જાનુજી પ્રકાશમલ બાબુલાલ જબરમલ શ્રુતિભક્તિનાં ઉપાસકો - સ્વ. માલાજીજાનુજી, શ્રીમતી પાંચુબહન માલાજી પુત્ર - શા હસ્તીમલ, પારસમલ, બાબુલાલ, જબરમલ, પ્રકાશમલ, દિનેશકુમાર પુત્રવધુ - અ.સૌ. - સુશીલાદેવી, ઉગમદેવી, ઈલાયચીદેવી, પંખીદેવી, પ્રેમીલાદેવી, નીરૂદેવી, પૌત્ર - વિજય, વિક્રમ, વિમલ, રાકેશ, સંજય, કોશલ | સમસ્ત શ્રી શ્રી શ્રીમાલ પરિવાર સાંચોર (સત્યપુર) રાજ.) જે પરિવાર સગુરુ નાં સમાગમે શ્રદ્ધાળુ બનવા સાથે દેવ-ગુરૂ-ધર્મનાં ઉપાસક બન્યા. જીવનમાં ઉદાત્તચિત્તે સંપત્તિનો સદુપયોગ કરીને સુકેત સંચય કરી રહ્યા છે. શ્રુતભક્તિમાં વિશેષ રૂચિના કારણે આ પરિવારનું પ્રત્યેક પ્રકાશનમાં સુંદર યોગદાન મળેલ. ભવિષ્યમાં આ શ્રી શ્રીશ્રીમાલ પરિવાર ઉત્તરોત્તર ભાવનાશીલ બને. . : પ્રકાશક: ડૉ. ચોથમલ ડી. માધાણી માલવાડા Man Education International www.jainebrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્ કથન અનાદિ કાલથી માનવ, પોતાના આત્મા ઉપર લાગેલા કર્મના રોગનું ઉન્મૂલન કરવા તીરથની સ્પર્શનાની ભાવના સેવતા હોય છે તીર્થ સ્પર્શના દ્વારા આત્મા અનાદિકાળની મોહની ગ્રંન્થીને ભેદવાનુ કામ કરી શકે પરન્તુ એના માટે ભાવોલ્લાસ અને વીર્યોલ્લાસની આવશ્યકતા રહે, સાથો સાથ તીર્થ પ્રત્યેનું આકર્ષણ પણ જરૂરી બને / તીર્થ પ્રત્યેનું આકર્ષણ કયારે થાય જ્યારે તીર્થના ઈતિહાસનું જ્ઞાન અને તેના અંગે વિવિધ પ્રસંગોની જાણકારી હોય તો ભાવોલ્લાસ ઉત્પન્ન થયા વિના ન રહે. તે હેતુથી પૂજ્યપાદ ભટ્ટારક આચાર્ય દેવશ્રી જિનપ્રભસૂરીશ્વરજી મ.સા. પ્રાકૃત ભાષામાં વિવિધ તીર્થકલ્પ ગ્રંન્થની રચના કરેલ તે ગ્રન્થનું વાંચન કરતાં કરતાં વિચારણા સ્ફુરેલ કે આ ગ્રન્થનું ગુર્જર અનુવાદ થાય તો ઘણા જીવો તીર્થનું જ્ઞાન અને માહિતી મેળવી શકે તે કારણથી મુનિશ્રી રત્નત્રય વિ.મ.સા. તથા મુનિશ્રી રત્નજ્યોત વિ.મ.સા.એ ગુર્જર અનુવાદ કરવાનો સંકલ્પ કરેલ, દેવ અને ગુરૂની કૃપાના પ્રભાવે અને સતત દ્રઢપ્રયત્ન સહ પુરૂષાર્થ સાથે સુંદર અનુવાદ કરેલ. બન્ને મહાત્માઓ શ્રુતજ્ઞાનની ભક્તિ સુન્દર રીતે કરી રહ્યા છે. અનુવાદન કરતાં કરતાં વિચારણા આવેલ બાળજીવોને વિશેષ આકર્ષણનું કારણ બને તે હેતુથી સચિત્ર બનાવવાનો વિચાર કરેલ તે વિચારોને સાકાર બનાવા માટે ઘણા મહાત્માઓની સલાહ અને સૂચન પ્રાપ્ત થયેલ. તે સર્વે વિચારોને ધ્યાનમાં લઈને સચિત્ર વિવિધતીર્થ કલ્પ ગ્રન્થ પ્રકાશિત કરવાનો નિર્ણય કરેલ. આ પુસ્તકની પ્રસ્તાવના અને સમયે સમયે યોગ્ય સૂચન વયોવૃદ્ધ તપસ્વી મુનિશ્રી જિનચન્દ્રવિજયજી મ.સા.ના શિષ્ય પરમ અનુભવી જ્ઞાન રસીકતાવાન્ ૫.પૂ.આચાર્યદેવશ્રી મુનિચન્દ્ર સૂરીશ્વરજીમ.સા.નો સારો સહકાર પ્રાપ્ત થયેલ. કથાના આધારે પ્રસંગોનું વાંચન અને મનન કરીને ચિત્રો બનાવવાનું સુન્દર કાર્ય કરનાર અને પૂર્ણ કરવામાં મહત્વનું કાર્ય કરનાર આર્ટીસ્ટ Page #13 -------------------------------------------------------------------------- ________________ જય પંચોલીએ પોતાની સુન્દર કળાને ઉપસાવેલ સાથોસાથ જય પંચોલીનો પરિચય કરાવનાર નવનીત પ્રિન્ટર્સવાળા નિકુંજ શાહનો પણ સહકાર સારો મળેલ. આવા કઠીન સમયે સંસ્કૃતિના સંસ્કારને નષ્ટ કરનાર પાશ્ચાત્ય સંસ્કૃતિની સામે શ્રુતજ્ઞાન કાંઈક ઉપકારક બને એ હેતુથી આ પુસ્તક પ્રકાશિત કરેલ. આ વિવિધ તીર્થ કલ્પ પુસ્તક પ્રકાશનમાં મુખ્ય સહયોગી શ્રુતજ્ઞાન પ્રેમી સત્યપુર નિવાસી શા માલાજી જાનુજી શ્રીશ્રીશ્રીમાળ પરિવાર તથા શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ સાંચોર આદિ અનેક શ્રુત પ્રેમીઓનો સહકાર પ્રાપ્ત થયેલ. સચિત્ર વિવિધ તીર્થકલ્પ દ્વારા સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક દર્શન દ્વારા નિર્મળતા પ્રાપ્ત કરો. એજ અભ્યર્થના. & ...રત્નાકરસૂરિ આચાર્ય જિનપ્રભસૂરિજીએ તીર્થોનો માત્ર પ્રાચીન ઈતિહાસ જ નથી આપ્યો પણ એની વર્તમાન સ્થિતિનો આંખે દેખ્યો અહેવાલ પણ પ્રસ્તુત કર્યો છે. કેટલીક પ્રાચીન વિગતો જણાવતાં તેઓશ્રી આજેપણ આવી પરિસ્થિતિ છે એમ જણાવે છે. કેટલાક નમુના આ પ્રમાણે છે. • કલ્પ નં. ૯ મથુરાના સ્તૂપનું દેવો દ્વારા આજે પણ રક્ષણ થાય છે. • કલ્પ નં. ૧૨ કૌશાંબીમાં દુર્ગ આજે પણ છે. વસુધાર ગામ વસેલું છે. • કલ્પ નં. ૧૨ આજે પણ જે.સુ.૧૦ના લોકો સ્નાનાદિ કરે છે. • કલ્પ નં. ૧૨ ચંદનબાળાની મૂર્તિ આજે પણ છે. • કલ્પ નં. ૧૨ સિંહ આજે પણ આવે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ (0) સંપાદકીય પ્રાકૃતબુકનો અભ્યાસ કર્યા પછી વિચાર આવ્યો કે કોઈક પ્રાચીન અને ઐતિહાસિક પ્રાકૃતગ્રંથનો અનુવાદ કરીએ. તે વિચારતા ભટ્ટારક આચાર્યશ્રી જિનપ્રભસૂરિજી કૃત વિવિધતીર્થકલ્પ ગ્રંથ હાથમાં આવ્યો. જે આચાર્ય ભગવંતે આ ગ્રંથની રચના કરેલ તે આચાર્ય ભગવંત આજથી લગભગ ૬૫૦ વર્ષ પૂર્વે થયેલા છે. આ આચાર્ય ખરતરગચ્છનાં હોવા છતાં તપાગચ્છ સંપ્રદાય ઉપર એમણે વિશેષ લાગણી | હતી જેથી જ એમને રચેલા ૭૦૦ સ્તોત્રો તપાગચ્છીય આચાર્ય સોમતિલકસૂરિજીને ભેટ કરેલા. - સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રાકૃત ગ્રંથને વાંચતા આ ભાષાંતર વધારે ઉપયોગી બને તે માટે ભાષાંતર રૂપે એનો અનુવાદ કરેલ. સામાન્ય જ્ઞાનવાળા ને ઈતિહાસની જાણકારી વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે આ છે અનુવાદમાં ઈતિહાસ પ્રમાણે ચિત્રો મુકવામાં આવ્યા. ચિત્રો માટે જય પંચોલીએ બીજું કામ છોડી માત્ર એક મહીનામાં ૬૦ જેટલા ચિત્રો મહેનતપૂર્વક ઈતિહાસ પ્રમાણે તૈયાર કરેલ. ઘણાં સમયથી ચિત્રો સાથે પુસ્તક પ્રકાશિત કરવાની ભાવના હતી તે વાત ગુરૂદેવ ને કરતા ગુરૂદેવે તરત સહર્ષ સ્વીકારી લીધી. જે આજે મારી ભાવના પરિપૂર્ણ બની. આ વિવિધ તીર્થકલ્પનો અનુવાદ સુઘોષામાં નિયમિત આવે છે. | ગુજરાતી અનુવાદમાં અથવા ચિત્રોમાં કાંઈપણ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયુ હોય. શબ્દશ્લોકનો અનુવાદ રહી ગયો હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ (વાચકે સુધારી લેવું). આ પુસ્તકનાં સંપાદન કાર્યમાં વિશેષ સહયોગી બનનાર આચાર્યદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. છે જેમનો ઉપકાર કયારેય ભૂલી શકાય તેમ નથી. આશા રાખું છું કે આ ગ્રંથને વાંચી ભવ્ય જીવો તીર્થનાં ઈતિહાસની જાણકારી પ્રાપ્ત કરી શિવગતિનાં ગામી બને. ... મુનિરત્નત્રય વિજય નારાણપુરા ચાર રસ્તા, અમદાવાદ-૧૩. આસો સુદ-પૂનમ. Page #15 -------------------------------------------------------------------------- ________________ —(સમર્પણ – બુદ્ધિ-તિલક-શાંતિચંદ્રસૂરીશ્વરજી સમુદાયમાં તિલક સમા... પોથી અને પેન્સીલ સાથે પરમ મંત્રી રાખનારા.. તપ તરણીને(સૂર્યને) સદા ઝગમગતું રાખનારાં.. પ્રમાદ ને તિલામ્બલિ દાતા અને પિંડવિશુદ્ધિ ને નેહ ભરી અંજલિ દાતા. જ્ઞાન ધ્યાનની ધારા સદૈવ વહેતી રાખનારા, વાદવિવાદનો બહિષ્કાર ક્રનારા આગ્રહને ધિક્કારનારા, અભિગ્રહને આવકાર આપનારા તત્વને શ્રદ્ધાજલથી સીંચનારા, મિથ્યાત્વનાં મૂળીયાને ઉખેડનારા.. મુનિઓનાં હૃદયમાં વસનારા, ખુનીઓને હૃદયમાં વસાવનારા સક્ઝાય રસનાં પાનથી જેન જેનેતરને ગાંધર્વનો ભ્રમ રાવનારા... અંતરશત્રુ પ્રત્યે લાલ આંખ કનારા... બાહ્ય શત્રુનો લાલ જાજમથી સ્વાગત ક્રનારા.. સદા સંયમ સુવાસ રેલાવનારા અનુયોગાચાર્ય પંન્યાસપ્રવરશ્રી તિલકવિજયજી ગણિવર્ય શ્રીના દિવ્યચરણ ઇમલમાં આ ગ્રંથ પુષ્પને સુવર્ણાશ્ચત કરવા સમર્પણ કરતા આનંદનો અગાધ દરિયો અંતરમાં હિલોળા લે છે મુનિરત્નત્રયવિજય મુનિરતનજ્યોતવિજય Page #16 -------------------------------------------------------------------------- ________________ જયઉવી૨ સચ્ચમિંડણ, શ્રીમતે ગોડી પાર્શ્વનાથાય નમ: શ્રી સિદ્ધિ-વિનય-ભ-જનક-વિલાસ-ૐકારસૂરિભ્યોનમ: પ્રસ્તાવના આ. જિનપ્રભસૂરિના ‘વિવિધતીર્થકલ્પ' તરીકે પ્રાર્સાને પામેલા ‘કલ્પપ્રદીપ' ગ્રંથનો મુનિરાજશ્રી રત્નત્રયવિ.મ. તથા મુનિ શ્રી રત્નજ્યોત વિ.મ. દ્વા૨ા ક૨વામાં આવેલ અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થઈ રહ્યો છે. ત્યારે તેને આવકા૨તાં અતહર્ષ થાય છે. ગ્રંથકાર આચાર્યશ્રી જિનપ્રભસૂરિનું નામ શાસનપ્રભાવક આચાર્યોમાં મોખરે છે. એમના જીવન વિષે પ્રસ્તુત વિવિધતીર્થકલ્પના કન્યાનયનશ્રીમહાવી૨ પ્રતિમા કલ્પમાં કેટલીક વિગતો અપાઈ છે. કેટલીક આચાર્યશ્રીના સમકાલીન સ્તૂપલ્લીગચ્છીય આ.શ્રી સોર્કાતલકસૂરિજીએ શ્રીકન્યાનયનશ્રીમહાવીરતીર્થકલ્પરશેષમાં આપી છે. પાછળના કાળમાં રચાયેલા પ્રબંધોમાં તો તેઓશ્રીના જીવનરિત્ર ઉપરાંત ઘણી ચમત્કારસંબંધી ઘટનાઓનું વર્ણન છે. આમાંની કેટલીક દંતકથાઓ અન્ય આચાર્યના નામે પણ ચડેલી છે. ગુરુપરંપરા આ. શ્રી જિર્તાસંહરિથી ખરતગચ્છની લઘુ શાખાની પ્રૌદ્ધિ થઈ છે. તેઓએ દિલ્હી ત૨ફના શ્રીમાળી લોકોને વિશેષ ધર્મ પમાડેલો. જ્યારે એમના ગુરુભાઈ જિનપ્રબોધસૂરિએ વિશેષતયા ઓસવાળ તિને ધર્માભમુખ કરી તેઓ ખરતગચ્છની વડી શાખાના આદ્યપુરુષ બન્યા. ગ્રંથકારશ્રીનું જીવન-કવન તે કાળે વિક્રમના ૧૪ મા સૈકાનો પ્રારંભકાળ ચાલતો હતો. સોહિલવાડી નગ૨માં શ્રીમાલજ્ઞાતીય તાંબીગોત્રીય શ્રાવક ૨ત્નપાલ ને પાંચ પુત્રો હતા. તેમાં વચલા પુત્રનું નામ સુભટપાલ હતું. એક દિવસ આ.જિનસિંહસૂરિ રત્નપાલને ત્યાં પધાર્યા. વંદનાદિ કરીને ૨ાપાલ અને ખેતલાદેવીએ કામ-કાજ ફ૨માવવા વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું કે મા૨ા ગુરુદેવે મને પદ્માવતી મંત્ર આપ્યો છે. મેં એની સાધના કરી ત્યારે અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે - “તમારું આયુષ્ય અલ્પ છે. આ ૧. પુરાતન પ્રબંધ સંગ્રહ ગત જિનપ્રભસૂરિ પ્રબંધ પ્રમાણે સુભટપાલના પગની આંગળી ઓછી કે ટુંકી હોવાથી પગ લંગડાતો હતો. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રસ્તાવના ) મંત્ર માટે યોગ્ય વ્યંત સુભટપાલ છે.' માટે હું તમારા પુત્ર સુભટપાલની માંગણી કૐ છું. એ શાશનની મોટી પ્રભાવના ક૨શે.' પરિવારજનોએ પણ ગુ૨૦ની વાત સ્વીકારી. વિ.સં. ૧૩૨૬માં શુભ મુહુર્ત સુભટપાલને દીક્ષા આપી. “શુભતિલક મુનિ બનાવ્યા. સ્યાદવાદમંજરીકા૨ આ. મલિષેણસૂરિ પાસે એમણે અધ્યયન કર્યું. અલ્પ સમયમાં સુંદ૨ જ્ઞાનાર્જન કરી વિદ્વાન બન્યા. ગુરુએ એમને પદ્માવતી મંત્ર આપ્યો. અને વિ.સં. ૧૩૪૧ મા કિઢિવાણા નગરમાં આચાર્ય પદવી આપી. આ. જિનપ્રભસૂરિ તરીકે ઘોષિત કર્યા. એમનો પરંચય આપતાં ઈતિહાર્સીવ શ્રી જિનવિજયજી એમના ૧૭ જુલાઈ ૧૯૩૩ ના પ્રવચનમાં જણાવે છે કે - “આચાર્યશ્રી પોતાના જમાનાના બહુશ્રુત વિદ્વાન અને પ્રભાવશાળી પુરુષ હતા. ભારતની સંસ્કૃતિના મહાનું સંકટકાળ વખતે તેઓ વિદ્યમાન હતા. તેમના જ સમયમાં ભારતવર્ષના હિંદુ રાજ્યોનું સામુહિક પતન થયું અને ઈલામી ૨સત્તાનું સ્થાયી શાસન જામ્યું. ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિની વિભૂતિના નાટકનો છેલ્લો પડદો એમની આગળ જ પડ્યો. અલાઉદ્દીનના સૈન્ય ગુજરાતની રાજ્ય સત્તાનો ઉછેદ કરી ગુર્જર પ્રજાના સાહિત્ય, સ્થાપત્ય અને સૌપની સમૃદ્ધિનો, જે કાળે અને જે રીતે સંહાર કર્યો, તેને નજરે જોનારા એક સાક્ષી તરીકે, એ આપણને કેટલીક વિગતો, એમના એ તીર્થકલ્પગ્રંથ દ્વારા પૂરી પાડે છે. અલાઉદ્દીનની ગાદીએ આવનાર મહમદશાહ બાદશાહનો તો એમને પ્રત્યક્ષ પ૨ચય પણ ઘણો સારો હતો. અને તેથી એમણે પોતાની કેટલીક ચમત્કારિક લાગવગ વાપરી એ બાદશાહ પાસેથી, નાશ થતાં કેટલાંક દેવસ્થાનોનું ૨ક્ષણ કરાવવા જેટલા એ શકતવાનું પણ થયા હતા. એમણે પોતાના એ ગ્રંથમાં જ્યાં ત્યાં એવી કેટલીયે એવી ઐતિહાસિક ઘટનાઓનું ઉપયોગી સૂચન કર્યું છે. મહમૂદ ગઝનવીની ગુજરાત ઉપરના આક્રમણનો ઉલ્લેખ, ગુજરાતના સમગ્ર સાહિત્યમાં, એકમાત્ર એમના જ લખાણમાંથી મળી આવે છે. પ્લેચ્છોના હાથે વલભીનો નાશ થયાની, વિક્રમસંવત્ ૮૪૫ ની જે મિતિ એમણે આપી છે, તે બીજા બધા કરતાં વધારે વિશ્વસનીય ગણી શકાય છે.” (પ્રાચીન ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની સાધનસામગ્રી પૃ.૨૬-૨૭) આ જિનપ્રભસૂરે પ્રકાંડ વિદ્વાન અને પ્રતિભાસંપન્ન આચાર્ય હતા. સંસ્કૃત, પ્રાકૃત અને દેશ્યભાષાઓ ઉપરાંત ફારસી ભાષામાં પણ એમની કલમ ચાલી છે. વિ.સં. ૧૩પ૨ માં સહુ પ્રથમ કાતંત્ર વિભ્રમ ઉપ૨ ૨૬૧ શ્લોકપ્રમાણ ૨ચના કરીને ૧. આ સંવત પ્રાકૃતપ્રબંધાવલીના અનુસાર આપ્યો છે. શ્રી અગરચંદ નાહટાએ વિ.સં. ૧૩૨૫ આસપાસમાં સુભટપાલનો જન્મ થવાનું અનુમાન કર્યુ છે. ૨. વિવિધતીર્થકલ્પ હિન્દી અનુવાદની પ્રસ્તાવનામાં ‘શર્મતિલક' નામ જણાવ્યું છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ગ્રંથનિર્માણનો પ્રારંભ દિલ્હીમાં કર્યો જણાય છે. આ કૃતિ સંસ્કૃત વ્યાકરણ સંબંધી છે. બીજી કૃતિની ૨ચના વિ.સં. ૧૩૫૬ માં થઈ. એ ૨ચના શ્રેણિક-ચરિત્ર' માં વ્યાકરણ અને કાવ્ય બોનું મિશ્રણ જોવા મળે છે. એટલે એનું અપ૨ નામ 'દુર્ગવૃત્તિ ધ્યાશ્રય' પણ છે. એ પછી ‘વિધિમપ્રપા' નામની સામાચારી વિષયક ૨ચના વિ.સં૧૩૬૩ માં એ પછી બે વર્ષ બાદ અજિતશાંતિસ્તવ અને ‘ઉવસગ્ગહર' સ્તોત્ર ઉપ૨ ટીકા બનાવી. વચ્ચે વૈભારગિ૨ની જાત્રા અને વૈભારગિરિકલ્પના ૨ચના વિ.સં. ૧૩૬૪ માં થઈ. આમ વિવિધ વિષયો ઉપ૨ સૂરેજીની લેખની અવિરત ચાલતી ૨હી. એમાં પણ ૨સ્તોત્ર-૨ચના આચાર્યશ્રીને સૌથી વધુ પ્રિય રહી છે. એમ કહેવાય છે કે રોજ ઓછામાં ઓછુ એક સ્તોત્ર બનાવ્યા બાદ જ આહા૨ ક૨વાને તેઓશ્રીનો સંકલ્પ હતો. આજે તેઓશ્રીના માત્ર ૭૫ ૨સ્તોત્રો મળે છે. નથી પુણ્યવિજયજી મ.સા. એક લેખમાં જણાવે છે કે “આચાર્ય જિનપ્રત્યે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદોમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપ્યો છે એ સૌથી મોખરે આવે છે. સિદ્ધાંતસ્તવ અવચૂ૨કા૨ શ્રી દેગુમે જણાવ્યું છે કે પદ્માવતી દેવીએ કહ્યું કે ભાવમાં તપાગચ્છનો ઉદય થનાર છે. આથી તેઓએ તપાગચ્છીય આ, સોમતિલકસૂરિને પોતાના ૨ચેલા 900 સ્તોત્રો ભેટ કર્યા હતા. | ઉપદેશ શર્માતકામાં (વિ.સં. ૧૫03) શ્રી સોમધર્મજીએ આ.જિનપ્રભસૂરિ અને તપાગચ્છીય આ, “સોમપ્રભસૂરિજીના મિલન પ્રસંગનું વર્ણન કર્યું છે. આ.જિનપ્રભસૂરિ પાટણ પાસે જંગાળમાં પધાર્યા. તપાગચ્છીય આ. સોમપ્રભસૂરિજી પણ આ જ ગામમાં પધાર્યા છે. એવું જાણી તેઓને મળવા આ. જિનપ્રભસૂરિ ગયા. આ. સોમપ્રભસૂરિજીએ ઉભા થઈ સ્વાગત કર્યું. આશનાદિ પ્રદાન કરતાં કહ્યું કે આપ શાસનપ્રભાવક આચાર્ય ભગવંત છો. આપના પ્રભાવે આજે જૈનશાસન જયવંતુ છે. ૧. મુનિશ્રી ન્યાયવિજયજીએ તપગચ્છશ્રમણવંશવૃક્ષ માં (પૃ.૫૮) 00 સ્તોત્ર અર્પણ કર્યાનું લખ્યું છે તે શરત-ચૂક જણાય છે. ૨. પંવિનયસાગ૨જીનું માનવું છે કે આ મુલાકાત આ. સોમપ્રભસૂરિ સાથે નહીં પણ આ. શોર્માતલકસૂરેિજી જોડે થઈ હોવી જોઈએ. કેમ કે આ.સોમપ્રભસૂરિજીનો સ્વર્ગવાસ વિ.સં. ૧૩૭૩ માં થયો છે. જ્યારે મુલાકાત વિ.સં. ૧૩૮૫ પછી થઈ છે. જુઓ શાસનપ્રભાવક આચાર્ય જિનપ્રભ ઔર ઉનકા સાહિત્ય પૃ.૪૪). ૩ આચાર્યશ્રી પોતે જ કન્યાનયનીયમહાવી૨ પ્રતિમાકલ્પમાં હાથી ઉપર સવારી અને વરસતા વરસાદમાં રાજસભામાં જવાનું લખે છે. આ ઉપરાંત ચાલુ ચોમાસામાં વિહાર કરી તેઓને દિલ્હી આવવાનું પણ બન્યું છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના (૪) આ. જિનપ્રભસૂરિજીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે – સમ્રાટની સેના સાથે રહેવાના કારણે અને રાજસભામાં જવા આવવાના કારણે અમે શમ્યક ચારિત્રનું પાલન કરી શકતા નથી. જ્યારે આપ નિર્મળચારિત્રવાન છો ! બન્ને આચાર્યો વાર્તાલાપમાં મગ્ન હતા ત્યારે એક મુનિરાજે પોતાની પોથી ઉદરે કાતર્યાની ફરિયાદ પોતાના ગુરુદેવ આ.સોમપ્રભસૂરિને કરી. બાજુમાં બેઠેલા આ.જિનપ્રભસૂરિજીએ તુરંત આકર્ષણી વિધા દ્વારા આજુ-બાજુના બધા ઉદને હાજ૨ કર્યા. ‘તમારામાંથી જેણે આ પોથીને નુકશાન કર્યું છે તે ૨હે બીજા ચાલ્યા જાય.' આજિનપ્રભસૂરિ બોલ્યા. એક ઉદ૨ થરથરતો ઉભો રહ્યો. બીજા બધા ચાલ્યા ગયા. આચાર્યશ્રી કહે : 'હવે આવું ન કરતો. આ ઉપાશ્રય છોડી ચાલ્યો જા.' ઉદ૨ ચાલ્યો ગયો. બધા આશ્ચર્યચકિત થયા. વિ.સં. ૧૩૭૬ લગભગમાં દિલ્હીની ગાદી ઉપ૨થી ખીલજીનું શાસન સમાપ્ત થયું અને ગ્યાસુદિન તઘલખ ગાદી ઉપ૨ બેઠો. એ પછી ચાર વર્ષ બાદ મહમદ તઘલખ દિલ્હીÍત બન્યો. મહમદ ઘણો ઉતાવળીયો અને ટૂંકી દૃષ્ટિવાળો હતો, દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી રાજધાની ફેરવવાના એના તઘલખી નિર્ણયો આજે પણ જનમાનસમાં જાણીતા છે. છતાં એનામાં ન્યાયંપ્રયતા, સહત્ય પ્રત્યે ચ વ. ગુણો પણ હતા. વિ.સં. ૧૩૮૫ માં ૫. ધારા૨ા૨ના મોઢેથી આ જિનપ્રભસૂરિની વિદ્વત્તાના વખાણ સાંભળી મહમદે આચાર્યશ્રીને રાજદ૨બા૨માં પધારવા આમંત્રણ આપ્યું. પોષ સુદ બીજના સંધ્યાના સમયે આચાર્યશ્રી અને બાદશાહનું મિલન થયું. ધીમે ધીમે સૂરિજી અને સમ્રાટનો પરિચય વધતો રહ્યો. અને સમ્રાટ સૂરિજીથી પ્રભાવિત થવા લાગ્યો. એ સમયે જૈનોને કેટલીક તકલીફો ઉપદ્રવો પરેશાન કરતાં હતા. સૂરિજીની પ્રેરણાથી શમ્રાટે એનું નિવારણ ક૨તું ફરમાન બહાર પાડ્યું. એજ રીતે સૂરિજીની પ્રેરણાથી શત્રુંજય, ગિ૨ના૨, ફલોદ આદિ તીર્થની રક્ષા માટે પણ સમ્રાટે ફરમાનો બહા૨ પાડ્યા. સૂરિજીએ સમ્રાટના આ કાર્યથી પ્રસન્ન થઈને પોતે એ વખતે (વિ.સં. ૧૩૮૫ મહા ૧. આ પ્રસંગ અને આ.જિનપ્રભસૂરિજીએ વિવિધ ગચ્છીય સાધુઓને ભણાવ્યાના અને આચાર્યપદ આપ્યાના, અન્યગચ્છીય કર્તાઓની ૨ચનામાં સહાય કરવાના પ્રસંગો જોતાં આચાર્યશ્રીનો તપગચ્છ આદિ ગચ્છો સાથે સારો મેળ રહ્યો હોય તેમ લાગે છે. આ. સોમપ્રભસૂરિના ચારિત્રની પ્રશંસા અને પોતાની શિથિલતાનો નિખાલસ એકરાર કરવાના પ્રસંગો અને તપગચ્છનો ભાવિ ઉદય થનાર હોવાથી પોતાના 900 ૨સ્તોત્રો આપવાના પ્રસંગો જોતાં સૂરિજીમાં સાંપ્રદાયિક કટ્ટરતાનો અભાવ હોય એવું સ્પષ્ટ લાગે છે. અને એટલે કેટલાક વિદ્વાનો 'તપોમત કુદન કે જે આચાર્યશ્રીની કૃતિ હોવાનું મનાય છે. તેને કોઈક લખીને એમના નામે ચડાવ્યાનું અનુમાન ક૨ે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) સુદ ૭ ના) ૨ચેલ શત્રુંજય તીર્થકલ્પનું અપ૨નામ 'રાજપ્રસાદકલ્પ' રાખીને આ કાર્યને (રાજાની મહેરબાનીને) અમર બનાવી. વળી તે સૂરિજીએ શમ્રાટદ્વારા કેદીઓને જેલમાંથી છોડાવ્યા હતા. ચોલદેશના કન્યાનયન નગરમાં કેટલાક અલ્લવિયવંશીય કૂ૨વ્યક્તિઓએ આતંક ફેલાવ્યો. શ્રાવકો, સાધુઓને કેદ કર્યા, શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા ખંડિત કરી અને શ્રીમહાવીરભ.ની પ્રતિમા દિલ્હી લઈ ગયા. અને તુલગખાબાદના શાહી ભંડા૨માં મૂકી દીધી. આ વખતે મહમદ બાદશાહ દિલ્હીમાં ન હતો. જ્યારે તે દેવગિરિથી આવ્યો ત્યારે તેને સમજાવી સૂરિજીએ ભ.મહાવીરપ્રભુની પ્રતિમા પાછી મેળવી. આમ આચાર્યશ્રીએ સમ્રાટને પ્રભાવિત કરી શાસનપ્રભાવનાના ઘણા કાર્યો કર્યા. આ. જિનદેવસૂરિ આદિ ૧૪ સાધુઓને દિલ્હી રાખીને આચાર્યશ્રીએ દોલતાબાદ તરફ વિહા૨ કર્યો. પ્રતિષ્ઠાનપુરમાં જીવંત મુનિસુવ્રતસ્વામીજીના દર્શન યાત્રા કરી દોલતાબાદ (દેવંગ૨) પહોંચ્યા. ત્યાં તુર્કોને જિનમંદિરનો વિનાશ કરતાં અટકાવ્યા. ત્રણ વર્ષ અહીં રોકાઈ પાછા દિલ્હી પધાર્યા. દીક્ષા, પ્રતિષ્ઠા આદિ કાર્યો કર્યા. વિ.સં. ૧૩૯૩ માં મથુરાતીર્થનો ઉદ્ધાર કર્યો. નાભિનંદનજિનોદ્ધા૨પ્રબંધ (વિ.સં. ૧૩૯૧) માં જણાવ્યું છે કે – આ જિનપ્રભસૂરિની સાથે શત્રુંજયોદ્ધા૨ક સમરાસાહે મથુરા, હસ્તિનાપુર વ. યાત્રા કરી હતી અને સમરાસાહને સૂ૨જીએ સંઘર્પતિપદ આપ્યું હતું. આચાર્ય જિનપ્રભસૂરિજી મુસ્લિમ બાદશાહના દ૨બા૨માં સન્માન પામના૨ અને એના દ્વારા શાસનપ્રભાવનાના કાર્યો ક૨ના૨ સર્વ પ્રથમ જૈનાચાર્ય હોવાનું માન ધરાવે અને તેઓએ વિવિધ વિષયો ઉપર અનેક ગ્રંથો ૨ચીને અન્યરચિત ગ્રંથોના સંશોધનો કરીને પોતાની પ્રકાંડ વિદ્વત્તાનો લાભ જગતને આપ્યો જ છે. આ ઉપરાંત સૂરિજીમાં ઉચી અધ્યાપનક્ષમતા પણ હતી. આ ક્ષમતાનો લાભ માત્ર એમના શિષ્યોએ જ નથી લીધો વિવિધ અનેક ગચ્છના વિદ્વાનોને તેઓએ ભણાવ્યા છે. જેની વિગત આ પ્રમાણે છે. ૧. હર્ષપુરગચ્છીય માલધારી આ. ૨ાજશેખ૨સૂ૨જીને ન્યાયકંદલીનું અધ્યયન ક૨ાવ્યું. ૨. દ્રપલ્લીયગચ્છના આ. સંઘતિલકસૂરિ મ. ને અધ્યાપન કરાવ્યું અને આચાર્યપદ પણ આપ્યું. ૩. નાગેન્દ્રગચ્છીય આ. મલ્લિષેણસૂરિને સ્યાદ્વાદમંજરી ૨ચવામાં મદદ કરી. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૪. આ. જિનસેનસૂરિના શિષ્ય આ.મહિષેણસૂરિને ભૈરવપદ્માવતીકલ્પ' ૨ચવામાં સહાય કરી. આચાર્ય જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થકલ્પના ૨૨ માં કલ્પમાં પોતે પોતાના જીવન વિષે કેટલીક વાતો લખી છે. અને કેટલીક વાતો એમના વિષે સમકાલીન ૨%પલ્લીયગ૨છના આ. શોર્માતિલક સૂરિજીએ કન્યાનયન મહાવીરતીર્થકલ્પ પરેશેષમાં લખી છે. આ બે ૨ચનામાં ક્યાંય સૂરિજીના ચમત્કારોનું વર્ણન નથી. પરંતુ પાછળથી ૨ચાયેલા શ્રી શુભશીલÍણકૃત 'પંચશતીપ્રબંધ', શ્રી સોમધર્મગંણકૃત ‘ઉપદેશ સમંતિકા', 'વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી' અને પુરાતનપ્રબંધના પરિશિષ્ટમાં અપાયેલ ‘આ. જિનપ્રભસૂપ્રિબંધ' માં ચમત્કા૨ક ઘટનાઓનું વિવરણ મળે છે. આ બધું વિસ્તારથી જાણવા માટે જિજ્ઞાસુઓએ ૧. પં. લાલચંદ ભગવાનદાસનું પુસ્તક, ૨. 'વિધિમાર્ગપ્રપાની શ્રી અગરચંદ નાહટાની પ્રસ્તાવના, ૩. પં. વિનયસાગ૨જીનું પુસ્તક 'શાસનપ્રભાવક આચાર્ય જિનપ્રભ ઔર ઉનકા સહિત્ય વગેરે જોઈ લેવા. અહીં માત્ર ઘટનાઓનો ઉલ્લેખ ક૨વામાં આવે છે. ૧. દિલ્હીમાં બાદશાહની બેગમનો વ્યંત૨ના ઉપદ્રવથી છૂટકારો. ૨. દિલ્હી રાજસભામાં ૨જોહ૨ણ અધ્ધ૨ ૨ાખવું, કલંદ૨ મુલ્લાની ટોપી નીચે પાડવી. 3. વટવૃક્ષને સાથે લઈ ચાલવું. (વિહા૨માં) ૪. શ્રી મહાવી૨ભ.ની પ્રતિમાનું બોલવું (દિલ્હી) ૫. વિજયમંત્રનો ચમત્કાર ૬. અમાવાસ્યાને પૂનમમાં બદલવી. ૭. તાવને ઝોળીમાં બાંધવો વગેરે વગેરે.. શ્રી વિનયસાગરજીએ આ પ્રમાણે શાસન પ્ર.આ.જિનપ્રભ ઔર ઉનકા સાહિત્યમાં (પૃ.૯૦થી) જિનપ્રભસૂરિના સાહિત્યસર્જનની વિગત આપે છે. ૧. (આગમ) - શ્રીકલ્પસૂત્ર ઉપ૨ | ૭. બોધદીપિકા ટીકા સંદેહવિષૌષધટીકા ૮. ભયહ૨૨સ્તોત્ર (નમઉણ) ૨. (સાહિત્ય) - સાધુપ્રતિક્રમણ અર્થનિર્ણય | ૯, અભિપ્રાયચંદ્રિકા ઉપ૨ ટીકા કૌમુદી ટીકા, | ૧૦. ઉપસર્ગહ૨સ્તોત્રની અર્થકલ્પલતાટીકા ૩. ષડાવશ્યકટીકા ૧૧. પાદલિપ્તસૂરિકૃતવી૨સ્તોત્ર ટીકા ૪. અનુયોગચતુષ્ટયવ્યાખ્યા ૧૨. ગુણાનુરાગ કુલક ૫. પ્રવજ્યાભિધાન ટીકા ૧૩. કાલચક્ર કુલક ૬. અજિતશાંતિસ્તવ ટીકા ૧૪. પરમતત્ત્વાવબોધદ્ધાર્ગોશકા Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૫. પરમાત્મબીસી ૧૬. ઉપદેશકુલક ૧૭. વિંધમાર્ગપ્રપા (વૈધાનિક) ૧૮. દેવપૂજાવિધિ ૧૯. પૂજાવિધિ ૨૦ પ્રાયશ્ચિત્તવિશુદ્ધિ ૨૨. વ્યવસ્થાપત્ર ૨૩. વ્યાકરણ કાતર્નાવશ્વમટીકા ૨૪. ૨૦ચાગિણવૃત્તિ ૫. અનેકાર્થકોષટીકા (કોષ) ૨૬. શેષશંગ્રહ ટીકા ૨૭. શ્રેણિકચરિત્ર (ધ્યાશ્રયકાવ્ય) ૨૮. ભવયકુટુંબચરેય ૨૯. વિષમષપદકાવ્યટીકા 30, ગાયત્રીવિવરણ ૩૧. અલંકાર વિશ્વમુખમંડન તીર્થ ૨. વિવિધતીર્થકલ્પ 33. સૂ9િમંત્ર બૃહત્કલ્પ વિવરણ મંત્ર ૩૪. હકા૨કલ્પ ૩૫. ૨હસ્યકલ્પમાં ૩૬. શકર્તવાનાય ૩૭. અલંકા૨ કલ્પવિધિ આ ઉપરાંત ૮૫ સ્તોત્રોના નામ પણ આપ્યા છે. તે જિજ્ઞાસુઓએ શ્રી વિનયસાગ૨જીના પુસ્તકમાં પૃ.૮ થી જોઈ લેવા. વિવિધતીર્થકલ્પો પ્રસિદ્ધ ઈતિહાસૃવ શ્રી જિનવિજયજી 'વિવિધતીર્થકલ્પ' ના પ્રાસ્તવિક નિવેદનમાં જણાવે છે કે - “શ્રીજિનપ્રભસૂરિ રચિત 'કલ્પપ્રદીપ' અથવા વિશેષતયા 'વિવિધતીર્થકલ્પ' નામથી પ્રસિદ્ધ આ ગ્રંથ જૈન સાહિત્યની એક વિશિષ્ટ વસ્તુ છે. ઐતિહાસિક અને ભૌગોલિક એમ બન્ને પ્રકારે આ ગ્રંથનું ઘણું મહત્વ છે. માત્ર જૈન સાહિત્યમાં જ નહીં, સમગ્ર ભારતીય હત્યમાં પણ આ પ્રકારનો બીજો કોઈ ગ્રંથ હજુ સુધી જાણવામાં આવ્યો નથી. વિક્રમની ૧૪ મી સદીમાં જૈન ધર્મના જેટલા પ્રાચીન અને વિદ્યમાન જૈન તીર્થો હતાં તેમના સંબંધી એક ગાઈડ-બુક (માર્ગદર્શક-પુસ્તક) તુલ્ય આ ગ્રંથ છે. આ ગ્રંથના અવલોકનથી સમજાય છે કે આ.જિનપ્રભસૂરિજીને સ્થળ- ભ્રમણ પ્રત્યે ભારે આદ૨ હતો. તેઓએ પોતાના જીવનમાં ભારતના મોટા ભાગના પ્રદેશોમાં પરિભ્રમણ કર્યું હતું. ગુજરાત, રાજપૂતાના, માલવા, મધ્યપ્રદેશ, વાડ, દક્ષિણ, કર્ણાટક, તેલંગ, બિહા૨, કોશલ, અવધ, યુક્તપ્રાંત અને પંજાબ વગેરે કેટલાંય પુરાતન અને પ્રસિદ્ધ ૧. આના ઉપ૨ અવસૂરિ લખાયાનું હીરાલાલ કાપડિયા જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભા.૨ પૃ.૨૨ ૩ માં જણાવે છે. આનું સંપાદન સાધ્વીથી હેમગુણાથી સા. દિવ્ય ગુણાથી કરે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ८ પ્રસ્તાવના સ્થાનોની તેઓએ યાત્રા કરી હતી. આ યાત્રાકાળે તે તે સ્થળે વિષયમાં જે જે સર્પહત્યગત અને ૫૨૫ા૨થી સાંભળેલી વાતો જાણવામાં આવી તેને સંક્ષેપમાં પિબ કરી દીધી. અને આ રીતે એક સ્થાન કે તીર્થનો કલ્પ ચ્યો. અને ગ્રંથકારશ્રીને સંસ્કૃત અને પ્રાકૃત બન્ને ભાષાઓમાં અને ગદ્ય અને પધ બન્ને પ્રકા૨માં લખવાનો એક સ૨ખો અનુભવ હોવાથી ક્યારેક કોઈ કોઈ કલ્પ તેઓએ સંસ્કૃતમાં લખ્યો તો કોઈ પ્રાકૃતમાં લખી દીધો, અને એ રીતે કોઈ કલ્પ ગધમાં રચ્યો તો કોઇ પધમાં. કોઇ એક સ્થાન વિષયક પહેલા એક નાની રચના કર્યા પછી ફરી પાછળથી કંઈક વધારે જાણવામાં આવ્યું અને એ તે િિપબદ્ધ કરવા જેવું લાગ્યું, તો એના માટે પરિશિષ્ટ રૂપે એક બીજો કલ્પ કે પ્રક૨ણ લખી દીધું છે. આ રીતે ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન સ્થળમાં આ કલ્પોની રચના થઈ હોવાથી આમાં કોઈ પ્રકા૨નો ક્રમ રહ્યો નથી. ગ્રંથરચનાની સમયમર્યાદા ગ્રંથની આ પ્રમાણે ટુકડે ટુકડે રચના થઇ હોવાના કા૨ણે પૂરા સંગ્રહને પૂર્ણ થવામાં ઘણો લાંબો સમય વ્યતીત થયો જણાય છે. ઓછામાં ઓછા ત્રીસ વર્ષ લાગ્યા હશે. કેમ કે જે કલ્પોમાં રચના-સંવત્ આપ્યા છે તેમાં સહુથી જુનો સંવત ૧૩૬૪ નો મળે છે. જે વૈભાÁગરિકલ્પના છેડે આપ્યો છે. ગ્રંથકારે આપેલ ગ્રંથસમર્માપ્ત સૂચક તમ ઉલ્લેખ સંવત ૧૩૮૯ નો છે. એટલે ૨૫ વર્ષનો ગાળો તો સ્વયં ગ્રંથના આ બે ઉલ્લેખોથી જાણી શકાય છે. પરંતુ, વૈભારગિરિકલ્પની રચના પહેલા કેટલાક કલ્પોની રચના થઈ હતી, અને સંવત ૧૩૮૯ પછી પણ કેટલાક કલ્પોની ૨ચના અવશ્ય થઈ છે. જેનું કંઈક સ્પષ્ટ સૂચન ગ્રંથગત અન્યાન્ય ઉલ્લેખોથી થાય છે. આ કા૨ણથી ગ્રંથસર્યાપ્તસૂચક કથન કોઈ કોઈ પ્રતોમાં મળે છે. કોઈ કોઈ પ્રતોમાં મળતું નથી. અને જુદી જુદી પ્રતિઓમાં કલ્પોની સંખ્યામાં વધઘટનું પણ આજ કા૨ણ છે.' (પૃ.૧-૨) આ. જિનપ્રભસૂરિની રચનાઓમાં 'તીર્થકલ્પ' નું આગવું મહત્ત્વ છે. વર્ષોપૂર્વે આ ગ્રંથનું સંશોધન-સંપાદન ક૨ી શ્રી જિનવિજયજીએ સિંધી ગ્રંથમાળામાં એનું પ્રકાશન કરાવ્યું. એ ગ્રંથનું તાજેત૨માં ફરી પુનર્મુદ્રણ આ. રામચન્દ્રસૂરિ ગ્રંથમાળામાં સૂરતથી થયું છે. તીર્થકલ્પના કોઇ કોઇ કલ્પનો ગુજ૨ાતી અનુવાદ ‘જૈન સત્યપ્રકાશ' વગેરેમાં પ્રસિદ્ધ થયો છે. પણ આજ સુધી આ ગ્રંથનું ગુજરાતી ભાષાંત૨ થયું નથી મુનિરાજશ્રી રત્નત્રયવિજય મ. + મુનિશ્રી ૨ત્નજ્યોતવિજયમ. ના આ અનુવાદથી ગુજરાતી ભાષામાં એક મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે તે આનંદની વાત છે. ડૉ. શિવપ્રસાદે ‘જૈન તીર્થોંકા ઐતિહાસિક અધ્યયન' (વિવિધતીર્થકલ્પકે સંદર્ભમે) નામનું પુસ્તક લખ્યું છે. પાર્શ્વનાથ વિધાશ્રમ ગ્રંથમાળા (૫૬) દ્વારા પ્રસિદ્ધ થયેલ આ પુસ્તક લેખકે પી.એચ.ડી. ના નિબંધ માટે લખેલું હોવાથી તેમાં અનેક સંદર્ભગ્રંથોનો Page #24 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૯) ઉપયોગ કર્યો છે. પ્રસ્તુત અનુવાદગ્રંથમાં અમે અનેક સ્થળે ટિપ્પણો લખવા આ પુસ્તકનો ઉપયોગ કર્યો છે. એ માટે અમે લેખક-પ્રકાશકના આભારી છીએ. પ્રાંતે આ ગ્રંથનું વાંચન કરી વાચકો સહુ તીર્થ-વિષયક ઈતિહાસ આંદોની જાણકારી મેળવે, તીથની યાત્રા ક૨વાની ભાવના દઢ કરે, તીર્થની આશાતનાથી દૂ૨ ૨હે અને શમ્યગુદર્શનને નિર્મળ કરે. પરંપરાએ શાશ્વત સુખને પામે એ જ અભિલાષા ! સંવત ૨૦૫૫, સાંચોર (સત્યપુરતીર્થ) આ. મુનિચંદ્રસૂરિ વિ.સં.૨૦૫૫ ભાદરવા વદ ૧૨ પૂ.આ.ભ.શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિનેય શ્રીતપાગચ્છ જૈન ધર્મશાળા પૂ.મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ.મ.સા.ના શિષ્ય તપાવાસ સાંચો૨ આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ જિ. જાલોર (રાજ.) પીન-૩૪30૪૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ......... પાન નં. ................ ....... રેવતી ............. ......... .......... ......... ........... , , , , , , , , , , , , , , , , , , , , , , નં. ....... વિષય, ૧....... શત્રુંજય તીર્થ કલ્પ.............. ૨. ....... રૈવતગિરિ કલ્પ સંક્ષેપ........ 3 ...... શ્રી ઉજ્જયંત સ્તવ......... શ્રી ઉજ્જયંત મહાતીર્થ કલ્પ. રૈવતગિરિ કલ્પ.................. .... શ્રી ૨તંભન પાર્શ્વનાથ કલ્પ... શ્રી સ્તંભન કલ્પ. ૭. ....... અહિચ્છત્રા નગરી કલ્પ અર્બુદગિરિ કલ્પ................ ૯. ....... મથુરાપુરી કલ્પ. ૧૦. ..... અસ્વાવબોધ તીર્થ કલ્પ..... વૈભારગિરિ કલ્પ............ ૧૨.... કોશામ્બી નગરી કલ્પ.... ૧૩. ... અયોધ્યા નગરી કલ્પ. ૧૪...... આપાપાપુરી સંક્ષિપ્ત કલ્પ .. ૧૫ ... કલિકુંડ કુફ્ફટેશ્વ૨ કલ્પ ......... ૧૬. ..... હસ્તિનાપુ૨ કલ્પ.... ૧૭. ..... સત્યપુ૨-સાંચૌ૨ તીર્થ કલ્પ.... ૧૮. ..... અષ્ટાપદ મહાતીર્થ કલ્પ....................... ૧૯. ..... મિથિલા તીર્થ કલ્પ...... ૨૦. .... ૨૧. .... અપાપાપુરી દીપાવલી બૃહત્કલ્પ.. ૨૨. ... કન્યાનયનીય મહાવી૨ પ્રતિમાકલ્પ ... ૨૩ ..... પ્રતિષ્ઠાન પતન કલ્પ . ૨૪. ... નન્દીશ્વ૨ દ્વીપ કલ્પ. ........ ૪ .......... ........... ૨ ૯૫ .......... ...... ....... Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ 24...... કર્રામ્પલ્યપુ૨ તીર્થ કલ્પ ૨૬. અર્ણાહલપુ૨ સ્થિત અરિષ્ટનેમિ કલ્પ ૨૧. ૨૮. ૨૯. 30. ..... ૩૧. 32...... 33. પ્રતિષ્ઠાનપુ૨ કલ્પ શંખપુ૨ પાર્શ્વનાથ કલ્પ.. નાસિકપુ૨ કલ્પ હકિંખીનગર સ્થિત પાર્શ્વનાથ કલ્પ કર્દિ યક્ષ કલ્પ.. શુર્દાશ્ત સ્થિત પાર્શ્વનાથ કલ્પ. અર્વાન્ત દેશસ્થ અભિનંદન દેવ કલ્પ 38....... ૩૫. ૩૬. ૩૭. પ્રતિષ્ઠાનપુર્ગાધર્પત સાતવાહન ગૃપ ોરત્ર. ચમ્પાપુ૨ી કલ્પ પાર્ટાલપુત્ર નગ૨ કલ્પ શ્રાર્વાશ્ત નગ૨ી કલ્પ 36...... વારાણસી નગ૨ી કલ્પ ૩૯. . મહાવી૨ ગણધ૨ કલ્પ ..... ૪૦. ૪૧. ૪૨. ૪૩. વસ્તુપાલ તેજપાલ મંત્રિકલ્પ. કિંપુ૨ી તીર્થ કલ્પ. કિંપુરી સ્તવ ૪૪. ૪૫. ચૌરાસી તીર્થ નામ સંગ્રહ કલ્પ ..... કોકાવર્ષાંત પાર્શ્વનાથ કલ્પ. શ્રી કોટિશિલા કલ્પ ૪૬. ..... સમવસરણ ૨ચના કલ્પ ૪૭. કુડુંગેશ્ર્વ૨ નાભેયદેવ કલ્પ ૪૮. વ્યાઘ્રી કલ્પ. અષ્ટાપઈગર કલ્પ ૪૯. ૫૦. હસ્તિનાપુ૨ તીર્થ કલ્પ કન્યાનયન મહાવી૨ કલ્પ ૫૧. ૫૨. ૫૩. શ્રી કુલપાક ઋષભદેવ સ્તુતિ ..... આમ૨ કુણ્ડ પદ્માર્પાત દેવી કલ્પ ૧૧ ૩ .૯૫ .૯૫ ૯૯ ૧૦૨ ૧૦૪ ૧૦૬ १०७ ११) ११४ ૧૨૨ ૧૨૫ ૧૩૧ ૧૩૪ १४० ૧૪૫ १४७ ૧૪૯ ਪ ૧૫૮ ૧૫૯ १५८ १७१ ૧૭૪ १७५ १८० ૧૮૨ ૧૮૭ १८८ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૫૪. ૫૫. ૫૬. ..... ૫૭. ૫૮. ૫૯. 60. ૧. ૨. પંચ ૫૨મેષ્ઠી નમસ્કા૨ કલ્પ 93. ગ્રંથ સમાપ્તિ કા કથન... ચતુર્વિતિ જિન કલ્યાણક કલ્પ તીર્થંક૨ તિશય વિચાર... ..... પંચ કલ્યાણક સ્તવન કુલ્પાક માણિક્ય દેવ તીર્થ કલ્પ શ્રીપુ૨-અન્તરિક્ષ પાર્શ્વનાથ કલ્પ સ્તંભન પાર્શ્વનાથ કલ્પ શિલોછ. શ્રી ફુલવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પ મ્બિકા દેવી કલ્પ આશાવા અનુક્રમણિકા ૧૯૯ ૧૯૨ ૧૯૩ ૧૯૬ ૧૯૮ ૨૦૦ ૨૦૩ ૨૦૬ ૨૦૮ ૨૦૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ નું ......... 69 .... 9 * = ૨૮ 9019 ... ૩૮ S GO ... ...... ........... ૧૮૮ ૧૪ અકારાઘનુક્રમ | ક્રમ નં...વિષય ................ ............... કલ્પ નં. ........ પાન ૧........ અણહિલપુર સ્થિત અ2િષ્ટમ કલ્પ.................. (૨૬)............. ૨....... આપાપાપુરી Íક્ષપ્ત કલ્પ......... (૧૪) .. .. પO , અપાપાપુરી દીપાવલી બૃહત્કલ્પ. (૨૧)....... ૪.......... અયોધ્યા નગરી કલ્પ ... ... અર્બુદગરે કલ્પ .. ..................... (૮) ૬........ અર્વાન્ત દેશસ્થ અભિનંદન દેવ કલ્પ.................. (૩૨). ૭....... અશ્વાવબોધ તીર્થ કલ્પ........... ................ (૧૦)............ અષ્ટાપદ મહાતીર્થ કલ્પ ................ (૧૮).... ૯....... અષ્ટાપદગિરિ કલ્પ.. .............. .. (૪૯). .....૧૭૫ હચ્છત્રા નગરી કલ્પ ................... (૭) .. .... ૨૬ ૧૧. આમ૨ કુડ પદ્માવત દેવી કલ્પ. .................... (૫૩). ૧૨.... અંમ્બકા દેવી કલ્પ. ............... (૬૧)... ...૨09 ૧૩.... શ્રી ઉજ્જયંત મહાતીર્થ કલ્પ. ૧૪. .... શ્રી ઉજ્જયંત સ્તવ. ૧૫ .. કન્યાનયનીચ મહાવી૨ પ્રતિમાકલ્પ .................... ......... ૮૪ કન્યાનચન મહાવી૨ કલ્પ ... ...... ................. (૫૧) . ........... ૧૭...... કર્યાર્દ યક્ષ કલ્પ...... ............... ... (30)............ ..૧૦૪ કલકુંડ કુફ્ફટેશ્વ૨ કલ્પ........ .. (૧૫)............ ૫૧ ૧૯ ... કાપેલ્યપુ૨ તીર્થ કલ્પ. 4....... ... (૫) . ........... 3 ૨૦...... કુડુંગેશ્વ૨ નાભેચદેવ કલ્પ..... ............ .. (૪૭)............૧૭૧ ૨૧...... શ્રી કુલપાક ઋષભદેવ સ્તુતિ. ....................... (૫૨) . ૨૨.... કોકાવર્ષાતિ પાર્શ્વનાથ કલ્પ . ..... ૧૪૫ ૨૩.... શ્રી કોટિશલા કલ્પ............. (૪૧) . ૧૪૭ ૨૪...... કુલ્પાક માણક્ય દેવ તીર્થ કલ્પ . ................. (૫૭) .............૧૬ ૨૫ ... કોશામ્બી નગરી કલ્પ.... (૧૨). ૨૬.... ચૌરાસી તીર્થ નામ સંગ્રહ કલ્પ (૪૫) ... ૧૫૯ ૨૭. ... ચતુર્વિશતિ જિન કલ્યાણક કલ્પ (૫૪) ............ ૧લ્ડ ૨૮. ... ચમ્પાપુરી કલ્પ.... (૩૫)............૧૨૨ ૨૯ ... ઢિપુરી તીર્થ કલ્પ .. .. (૪૩)............૧૫૨ 30. ..... ઢિપુરી સ્તવ (૪૪) ............૧૫૮ (૩) . (૨૨). ૧૮ aco .... ૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ @ ૧૪ 39. તીર્થંક૨ તિશય વિચા૨ 33...... ૩૨. ..... નન્દીશ્ર્વ૨દ્વીપકલ્પ નાસિકપુ૨ કલ્પ..... ૩૪. પાર્ટાલપુત્ર નગ૨ કલ્પ. શ્રી સ્તંભન પાર્શ્વનાથ કલ્પ શ્રી સ્તંભન કલ્પ ૩૫. 39...... પંચ કલ્યાણક સ્તવન પંચ ૫૨મેષ્ઠી નમસ્કા૨ કલ્પ 39...... ૩૮. પ્રતિષ્ઠાન પતન કલ્પ પ્રતિષ્ઠાનપુ૨ કલ્પ પ્રતિષ્ઠાનપુર્રાધિપતિ સાતવાહન નૃપ ચરિત્ર ૪૧. શ્રી લ િપાર્શ્વનાથ કલ્પ... ૪૨. ..... મથુ૨ાપુ૨ી કલ્પ ૪૩. મહાવી૨ ગણધ૨ ૬૫. ૪૪...... મિથિલા તીર્થ કલ્પ ૨વાહપુ૨ કલ્પ 84...... ૪૬. વૈવર્તા૨ કલ્પ સંક્ષેપ 3E...... 30...... 89...... રૈવર્તાગર કલ્પ ૪૮...... વસ્તુપાલ તેજપાલ ત્રિકલ્પ ૪૯. વારાણસી નગરી કલ્પ. 40...... વૈભાર્રાર્ગા૨ કલ્પ ૫૧. વ્યાઘ્રી કલ્પ ૫૨...... શંખપુ૨ પાર્શ્વનાથ કલ્પ શત્રુંજય તીર્થ કલ્પ ૫૩...... શુર્રાન્ત સ્થિત પાર્શ્વનાથ કલ્પ. ૫૪. ૫૫. ..... શ્રાર્વાશ્ત નગરી કલ્પ... પ૬...... શ્રીપુ૨-અન્તરિક્ષ પાર્શ્વનાથ કલ્પ સત્યપુ૨-સાંચૌ૨ તીર્થ કલ્પ ૫ના ૫ સ્તંભન પાર્શ્વનાથ કલ્પ શિલોંછ . GO...... કિંખીનગ૨ સ્થિત પાર્શ્વનાથ કલ્પ ૧..... હસ્તનાપુર કલ્પ હસ્તિનાપુ૨ તીર્થ કલ્પ. GK.... ૫૭. ..... ૫૮...... સમવસ૨ણ ૫૯. અકરામ (૫૫). (૨૪) (૨૮) (૩૬) (૬) (૫૬) (૧૨) (૨૩) (33) (૩૪) (90) ·(E). (૩૯) (૧૯) (૨૦) (૨) .(4) (૪૨) (36) (૧૧) (૪૮) (૨૭) (૧) (૩૧) (39) (૫૮) (૧૭) (૪૬) (૫૯) (૨૯) (૧૬) (૫૦) . ૧૯૨ GO GE ૧૨૫ ૨૦ ૨૫ ૧૯૩ .૨૦૮ ૮૮ ૧૧૦ ११४ .૨૦૩ ૩૨ १४० ૨ ૬૪ ૧૦ १७ ૧૪૯ ૧૩૪ ૪૨ ૧૭૪ ૯૭ १ ૧૦૬ .૧૩૧ ૧૯૮ ૫૫ ૧૬૮ .૨૦૦ .૧૦૨ ૫૩ १८० Page #30 -------------------------------------------------------------------------- ________________ ની ટિ શ્રી શત્રુંજ્ય કલ્પ સ્ટિ , જાવડિ શેઠ વજસ્વામી પાસે શત્રુજ્ય મહાસ્ય સાંભળી મમ્માણી પર્વતની ખાણમાંથી મૂર્તિ ભરાવવા માટે પત્થર કઢાવી રહ્યા છે. For Private & Personal use only Page #31 -------------------------------------------------------------------------- ________________ Page #32 -------------------------------------------------------------------------- ________________ [ા વિવિધ તીર્થ કલ્પઃ II ગુજરાતી ભાષાંતર II શ્રી શત્રુંજય તીર્થ કલ્પ:૧ || જે પુંડરીક નામના પર્વત નાં શિખર ઉ૫૨ શેખર સમાન (મુકુટ સમાન) જિનાલય ને અલંકૃત ક૨ના૨ એવાં આદિનાથ ભગવાન તમાાં કલ્યાણ માટે થાઓ ||૧|| ૧ શ્રી અતિમુક્તક કેવળીએ નારદઋષ ની આગળ શત્રુંજયતીર્થનું જે માહાત્મ્ય પહેલાં કહ્યું છે. પાપ નાશ કરવાની ઇચ્છા વડે ભવ્યજીવોને સાંભળવા માટે યોગ્ય છે. તેમાંથી લેશમાત્ર પોતાની તથા બીજાની સ્મૃતિના હેતુ માટે હું કહીશ. ||||| શ્રી પુંડરીક નામના તપસ્વી મુનિ પાંચ કરોડ મુનિઓની સાથે શત્રુંજય ઉ૫૨ ચૈત્રી પૂનમ નાં દિવસે સિદ્ધ થયાં તેથી પહાડનું પણ ‘પુંડરિકગિરિ’ એ નામ પ્રસિદ્ધ થયું. ||૪|| સિદ્ધક્ષેત્ર, તીર્થરાજ, મરૂદેવ, ભગીરથ, વિમલ, બાહુબલી, સહસ્રકમળ, તાલધ્વજ, કદમ્બ, શતપત્ર, નગાધિરાટ, અષ્ટોતરશત, સહસ્રપત્ર, ઢંક, લૌહિત્ય, કર્દનિવાસ, Áશેખ૨, શત્રુંજય, મુક્તિનિલય, પિર્વત અને પુંડરીક આ એકવીસ નામો તે તીર્થનાં દેવ, મનુષ્ય તથા ઋષિઓ વડે કરાયેલાં ગવાય છે. II]ાળવા ત્યાં ઢંકાદિ પાંચ કૂટો આગલ દેવતાથી ષ્ઠિત છે. જેઓ ૨સકૂપ, ૨ત્નની ખાણ, ગુફાઓ અને ઔર્ષાધઓથી શોભી રહ્યા છે. શાલા ઢંક, કદમ્બ, લૌહિત્ય, તાલધ્વજ, અને કર્ટે આ પાંચ કૂટો કાળવશથી, મિથ્યાષ્ટિઓ વડે સ્વીકા૨ (ગ્રહણ) કરાયા છે. ||૧૦|| પહેલા આ૨ામાં ૮૦ યોજન, બીજામાં ૭૦ યોજન, ત્રીજામાં ૬૦ યોજન, ચોથામાં ૫૦ યોજન, પાંચમામાં ૧૨ યોજન અને છઠ્ઠા આ૨ામાં ૭ હાથપ્રમાણ એ પ્રમાણે આ અવર્સાપણીમાં આપ્તપુરૂષો વડે શત્રુંજય નો વિસ્તા૨ કહેવાયો છે. ||૧૧ા૧૨/ શ્રી આદિનાથ ભગવાન સમવસર્યાત સમયે તે તીર્થ મૂળમાં ૫૦ યોજન ઉ૫૨ ૧૦ યોજન વિસ્તા૨વાળું તથા ૮ યોજન ઉચું હતું ||૧૩|| આ શત્રુંજય ઉ૫૨ અતીત (ભૂત) કાળમાં ઋષભસેન આદિ અસંખ્યાતા તીર્થંકરો સમવસર્યા અને અનેક મહર્ષિઓ સિદ્ધ થયાં ||૧૪|| ૧. આ કલ્પમાં આવતી મોટા ભાગની વિગતો આ જિનપ્રભસૂરિજીથી પચાસ વર્ષ પૂર્વે થયેલા તપાગચ્છીય આ.શ્રી ધર્મઘોષસૂરિ રચિત ‘શ્રીશત્રુંજયકલ્પ' માં વિસ્તા૨થી મળે છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ જેમની કીર્તિવડે પાવન કરાયું છે વિશ્વ એવા શ્રી પદ્મનાભ વ. ભાવી જિનેશ્વરો, તીર્થંકરો આ પર્વત ઉ૫૨ સમવસ૨શે ||૧૫] ૨ શ્રી નેમિનાથ ભગવાન ને છોડીને બાકીનાં આદિનાથથી માંડીને વીરપ્રભુ સુધીનાં ત્રેવીસ તીર્થંકો અહીં આગળ સમોસર્યા હતા ||૧૬|| આ અવર્સાપણીમાં પહેલાં અહીં આગળ શ્રીઆદીશ્વર ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે પવિત્ર બુદ્ધિવાળાં એવાં ભરત ચક્રવર્તીએ સુવર્ણ-રૂપ્ય વાળી બાવીસ જિનેશ્વરની પ્રતિમાઓથી યુક્ત અને અંક૨ત્ન થી બનેલી આદિનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત, બાવીશ નાની દેવલિકાઓથી યુક્ત એક યોજન ઉંચુ રત્નમય મોટું જિનાલય બનાવ્યું. ૧૭-૧૮-૧૯૦ બાવીશ જિનેશ્વરોથી પોતાની જેવી પાદુકાઓ હતી તેવી પાદુકાઓની શ્રેણી તથા લેખથી નિર્મિત પ્રતિમાથી યુક્ત જિનાલયની શ્રેણી શોભે છે ।।૨0|| શ્રી બાહુબલી ૨ાજા એ અહીં આગળ મરૂદેવી માતાનું સમવસરણથી યુક્ત જિનપ્રાસાદ કરાવ્યું ||૨|| આ અવર્રાર્પણીમાં પ્રથમ ચક્રવર્તીના પ્રથમપુત્ર જે પ્રથમ તીર્થંકર ના પ્રથમ ગણધ૨ પુંડરીકસ્વામી તે સૌ પહેલાં અહીં આગળ સિદ્ધ થયાં ||૨|| આ તીર્થ ઉ૫૨ મિ-વિનમિ નામનાં વિદ્યાધરેન્દ્ર મહર્ષિ બે કરોડ ઋષિઓ સાથે દ્ધિ ને વર્યા. ||૨૩|| દર્શક૨ોડ સાધુઓથી યુક્ત દ્રાવિડને વારિખિલ્લ વિ. રાજાઓ આ તીર્થ ઉ૫૨ ૫૨મ પદને પામ્યા. ||૪|| આ તીર્થ ઉ૫૨ જય, ૨ામાદિ ત્રણ કરોડની સાથે અને નારદમુનિ એકાણું લાખ મુનિઓની સાથે મોક્ષે પધાર્યા ||૨૫|| સાડા આઠ કરોડ સાધુઓથી યુક્ત શાંબ-પ્રદ્યુમ્ન વિ. કુમારો આ તીર્થ ઉ૫૨ નિવૃત્તિને પામ્યા ||૬|| ૧૪ લાખ પ્રમાણવાળી સંખ્યાતી શ્રેણીઓ વડે સર્વાર્થીર્ણાના આંતરે ૫૦ કરોડ લાખ સાગરોપમ સુધીના આદિનાથના વંશમાં ઉત્પન્ન થયેલાં આદિત્ય યશથી માંડી સગ૨ સુધીનાં અસંખ્યાતા ૨ાજાઓ મોક્ષર્ગાતને પામ્યા ||૨૭-૨૮।। ભ૨તના વંશજ સંયમશાળી, શૈલક, શુકાદિ પુત્રો અહીં આગળ અસંખ્યાત કોડાકોડી પ્રમાણમાં સિદ્ધ થયા. ||૨|| અરિહંતની પ્રતિમાનો ઉદ્દા૨ ક૨ના૨ એવા પાંચ પાંડવો વીશોડ મુનિ અને ૧. ૧૪લાખ મોક્ષે જાય ત્યારે એક રાજા સર્વાર્થ સિદ્ધિમાં જાય આવી ૨ીતે ૫૦ કરોડ લાખ સાગરોપમ સુધી અસંખ્ય રાજાઓ મોક્ષે સિધાવ્યા. . Page #34 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૩) કુંતીની સાથે અહીં આગળ નિર્વાણ પામ્યા. ||30|I. યથાર્થ દેશના આપનારાં બીજા અને સોળમાં તીર્થકર શ્રી અજીતનાથને શ્રી શાંતિનાથ ભગવાન આ તીર્થ ઉપ૨ ચાતુર્માસ ૨હ્યા ||33|| શ્રી નેમિનાથ ભગવાનના ના વચનથી યાત્રા માટે આવેલા નંદિપેણ ગણધરે સર્વરોગને દૂ૨ ક૨ના૨ એવું અજિત-શાંતિનું સ્તવન અહીં ૨ચ્યું. ||3શા પુ૨૦ષ સંબંધી નાના મોટા અસંખ્યાતા ઉદ્ધારશે, અસંખ્ય પ્રતિમાઓ અસંખ્ય ચૈત્યો આ મહાતીર્થ ઉપ૨ થયા ||33|| નાના તળાવમાં રહેલી અને ગુફામાં રહેલી ભરતે કરાવેલી પ્રતિમાને જે ભકત વડે નમસ્કાર કરે છે તે એકાવતારી થાય છે. ll૩૪ll. સંપ્રતિરાજા, વિક્રમરાજા, સાતવાહન, વાણભટ્ટ, પાદલિપ્ત, આમરાજા અને સ્તે કરેલાં આ તીર્થનાં ઉદ્ધારો આજે પણ યાદ કરાય છે. રૂપા મહાવિદેહમાં રહેનારા સમકતી જીવો પણ આ તીર્થને યાદ કરે છે. એ પ્રમાણે કોલકાચાર્યની આગળ ખરેખ૨ ઈન્દ્ર કહ્યું હતું ||૩|| અહીં આગળ જાવડશેઠે જિનબિમ્બનો ઉદ્ધા૨ કર્યું છતે અનુક્રમે અજીતનાથ ભગવાન ના જિનાલયને ઠેકાણે અનુપમાં નામનું સરોવ૨ થયું. ||3ળા. અહીં આગળ હોંશીયાર એવો કલ્કિનો પ્રપૌત્ર મેઘઘોષરાજા શ્રીમરૂદેવી માતા અને શાંતિનાથ ભગવાનના ભવનનો ઉદ્ધા૨ ક૨ાવો. |3|| આ તીર્થનો છેલ્લો ઉદ્ધાર વિમલવાહન રાજા દુપ્રભસૂરિ ના ઉપદેશથી કરાવશે 3GL ભગવાન મહાવી૨ના તીર્થનો વિચ્છેદ થવા છતાં પણ આ તીર્થ ઋષભકૂટ નામે દેવોથી પૂજત પદ્મનાભ ૨સ્વામીનાં શાસન સુધી પૂજાતો રહેશે. ||0|| પ્રાય: કરીને અહીં આગળ વસનારાં પશુ-પંખી પણ તીર્થનાં માહામ્યથી પાપકર્મને છોડી વિશદ આશયવાળા બની શુગતિને પામે છે. ||૪|| આ તીર્થને યાદ ક૨વા માત્રથી સિંહ, અંગ્ર, સમુદ્ર, સર્પ, રાજા, વિષ અને યુદ્ધથી ઉત્પન્ન થયેલાં તથા ચો૨, શત્રુ, મારિ વિ. ના મનુષ્યોના ભયો નાશ પામે છે. I૪શા - ભરતે કરાવેલી લેપ્યમયી આદિનાથ ભગવાનની પ્રતિમા ને ખોલારૂપી શયામાં રહેલી એ પ્રમાણે ધ્યાન ધરતાં સર્વ ભયને જીતવાવાળો થાય ૪જ્ઞા ઉગ્રતપ વડે અને બ્રહ્મચર્ય વડે જે પુણ્ય પ્રાપ્ત થાય તેટલું પુણ્ય માત્ર આ તીર્થ ઉપ૨ પ્રયત્નપૂર્વક વડે ૨હેવા માત્રથી થાય ૪જના. ૧. પ્રબંધચિંતાર્માણ (પૃ.૧૪૧.૨) પ્રમાણે વિ.સં. ૧૨૧૧ માં વાભ ઉદ્ધાર કર્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ ) 1 કરોડ દ્રવ્ય ખર્ચવા વડે તીર્થ ઉપ૨ જે ઈચ્છત આહા૨ને આપે છે તેટલું પુણ્ય વિમલગિરિ ઉપ૨ એક ઉપવાસ વડે પ્રાપ્ત થાય ||૪પા પાતાળ મૃત્યુ અને સ્વર્ગલોક, ત્રણે લોકમાં જે કોઈ નામો તીર્થનાં વિદ્યમાન છે. તે સર્વ આ પુંડરીક ગિરિને જોવા માત્રથી દેખાઈ જાય છે ||ી. અહીં આગળ દાનશાળા માં ભોજન હોવા છતાં આજે પણ ઉપસર્ગવિના જંગલી પક્ષીઓ (એટલે જંગલી કાગડાઓ) નો સંપાત થતો નથી I૪૭ના અહીં આગળ યાત્રા માટે આવેલાને ભોજન કરાવવાથી કરોડ ગણું પુણ્ય અને યાત્રા કરીને પાછા ફરતી વખતે ભોજન કરાવવાથી અનંત ગણું પુણ્ય થાય છે. ૪૮ll. વિમલાચલે નહિ દેખાવા છતાં પણ જે સંઘ ની ભુક્તિ કરે છે તેનાથી કરોડ ગણું પુણ્ય થાય અને નયનમાં આવી જતાં ભક્તિ કરે તો અનંતગણુ પુણ્ય થાય છે. ll૪૯ll કેવલ, ઉત્પત્તિ, નિર્વાણ વિ. મહાત્માઓનાં જ્યાં આગળ થયા તે સર્વને વંદન કરવાનું ફળ આ તીર્થને વંદન ક૨વા માત્રથી આવી જાય છે ||Solી. જે ગિરિરાજઉપ૨ ક્યાંય છુટાછુટાપણે તથા અમરતપણે જિનેશ્વરો ના જન્મ દીક્ષા કેવલજ્ઞાન મુક્તિનમનનો મહોત્સવો થયા હતા //પ૧|| અયોધ્યા, મિથિલા, ચમ્પા. શ્રાવસ્તી, હસ્તિનાપુ૨, કૌશામ્બી, કાશી, કાકંદી, કપલ્ય, ભદિલા, ૨ક્તવાહ, શૌર્યપુ૨, કુંડગ્રામ, પાવાપુરી, ચંદ્રાનના, સિંહપુરી, રાજગૃહી, રૈવતક, શમેર્તાશખ૨, વૈભારગિરે અને અષ્યપદ આ તીર્થો માં યાત્રા કરવાથી જે પુણ્ય થાય તેનાથી સો ગણું પુણ્ય, શત્રુંજય તીર્થની યાત્રાથી થાય છે. પિ૨-૫૩-૫૪|| પૂજાના પુણ્યથી સોગણુ પુણ્ય મૂર્તિ ભરાવવાથી ચૈત્યમાં (ચૈત્યક૨વાથી) હજાગ્ગણું અને પાલન ક૨વાથી અનંતગણુ છે ||પપા. જે આ તીર્થનાં શિખ૨ ઉપ૨ પ્રતિમા ભરાવે અથવા ચૈત્યગૃહ કરાવે તે ભારતવર્ષ ની ઋદ્ધિ ને ભોગવી સ્વર્ગ લક્ષ્મીને પ્રાપ્ત કરે છે પણl. પુંડરીક સ્વામીનાં નામને યાદ કરીને નવકારશી આદિ તપને ક૨તો માણસ ઉત્તરોત્ત૨ તપનાં ફળને મેળવે છે. પ૭ના મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક આ તીર્થને યાદ ક૨તો મનુષ્ય છઠ તપથી માંડીને મા ખમણ સુધીનાં તપના ફળ ને મેળવે છે પ૮. આજે પણ પુંડરીક ગિરિ પર્વત ઉપર શીલ વિનાના વ્યભિચારી માણસો પણ શ્રેષ્ઠ અનશન કરીને સુખપૂર્વક સ્વર્ગને મેળવે છે //પલી આ તીર્થ ઉપ૨ છત્ર, ચામ૨ શૃંગા૨ કલશ, ધજા, અને થાળીના દાન થી વિદ્યાધર થાય છે અને રથના દાન થી ચક્રવર્તી થાય છે ||૧૦|ી. Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૫ અહીં આગળ દશ પુણ્યની માળા ને ભાવર્ષાથી જે અર્પણ કરે છે તે ભોજન લેવા છતા પણ ચોથ ભક્તનાં તપને મેળવે છે [[]] છટ્ઠ તપ કરીને જે ફૂલની માળા આપે છે તે બે ગણુ પુણ્ય મેળવે, અટ્કમ કરીને આપે તે ત્રણ ગણું પુણ્ય અને ચાર ઉપવાસ કરીને ફૂલની માળા આપવાવાળો ચાર ગણા પુણ્ય ના ફળને મેળવે છે |||| પાંચ ઉપવાસ કરીને ફૂલની માળા આપવાવાળો પાંચગણુ પુણ્ય મેળવે એ પ્રમાણે ઉત્તરોત્ત૨ તપની વૃદ્ધિ વડે ફૂલની માળા આપવવાળો ઉત્તરોત્તર ફળની વૃદ્ધિ નો પાત્ર બને છે ||૬|| પૂજા, પ્રક્ષાલ દ્વારા જે પુણ્ય શત્રુંજય ઉપ૨ થાય તેટલું પુણ્ય અન્યતીર્થોમાં સોનું, ભૂમિ, આભૂષણ ના દાનથી પણ થતું નથી ||૬૪|| અહીં આગળ ધૂપ ઉખેવવાવાળો પંદ૨ ઉપવાસ ના ફળને મેળવે અને કપૂર વડે પૂજા કરવાવાળો માસખમણના ફળને મેળવે છે [[૬૫]ા આ તીર્થ ઉ૫૨ નિર્દોષ ભક્તાદિ વડે સાધુને જે પ્રતિલાભે (વહોરાવે) તે કાર્તિક માસખમણનાં (એટલે ચા૨ માસના ફળ વડે) તપ વડે જોડાય છે. ||૬૬|| આ તીર્થ ઉ૫૨ કાર્તિક અને ચૈત્રમાસની ત્રણે સંધ્યાએ મંત્રરૂપી પાણીથી સ્નાન કરીને પવિત્ર થયેલો ‘નમોડńભ્ય:' પદનું ધ્યાન ઘ૨ના૨ો તીર્થંક૨ પદને ઉપાર્જન કરે છે ||૬|| પાલીતાણા નગ૨માં પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં જિન પ્રાસાદો શોભી રહ્યા છે એમની નીચે નાં ભાગમાં નેમિનાથ ભગવાનનું મોટું જિનમંદિર શોભે છે [[૬૮] ત્રણ લાખ ન્યૂન ત્રણ કરોડ (૨, ૯૭,00,000) દ્રવ્યનાં ખર્ચ વડે વાગ્ભટ્ટમંત્રીએ આદિનાથ જિનાલયનો ઉદ્ધાર કરાવેલ. [૯]ા તીર્થનાં પ્રથમ પ્રવેશ માં અહીં આગળ નેત્રપથમાં આવતી ઉજ્વલ એવી પ્રથમ તીર્થંક૨ની મૂર્તિ દેખતાં નયનયુગલને જાણે અમૃતનું પારણું કરાવે છે છા શ્રી વિક્રમથી ૧૦૮ વર્ષ વીત્યે છતે ઘણાં દ્રવ્યનાં વ્યયથી જાવડિશેઠે બિંબની સ્થાપના ક૨ી [[૭૧]] દેદીપ્યમાન કાંતિવાળા મમ્માણી પર્વતનાં તટ થી શિલામાંથી તૈયા૨ થયેલ છે, અને જ્યોતિસ નામના રત્નવડે તે મૂર્તિ ઘડાઈ છે ||9|ા મઘુમતી (મહુવા) નગ૨ીમાં ૨હેવાવાળા જાડિશેઠે શ્રી વજ્રસ્વામીનાં શ્રીમુખથી (પાસેથી) શત્રુંજયનાં માહાત્મ્યને સાંભળ્યું. ||૩|| સુગંધી પાણીના સ્નાત્ર થી શોભાયમાન ખડી-ચૂનાની બનેલી પ્રતિમાને દેખી તે Page #37 -------------------------------------------------------------------------- ________________ € શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ શોક પામ્યો. ચકકેશ્વરી ને યાદ કરીને મમ્માણી પર્વતની ખાણ પાસે ગયો. II૭૪|| આ પાષાણની મૂર્તિને નિર્માણ ક૨ીને ૨થમાં આરોપણ કરીને ચાલ્યો ગયો, શુદિવસે પત્ની સાથે સુંદ૨ ૨૨સ્તાથી વિમલાચલ પહોંચ્યો ||૭૫|| પ્રતિમા સહિત રથ જેટલો માર્ગ દિવસે ચાલે તેટલો માર્ગ ૨ાત્રે પાછો ફરે આ એક આશ્ચર્ય થયું ||૭|| ખેદ પામેલો જાવડ શેઠે કપર્દિયક્ષને યાદ કરીને અને હેતુને દેખીને વિધિ માટે ૨૫ માર્ગે પત્ની સાથે આડો પડ્યો ||9|| તેનાં સાહસની પ્રસન્નતાથી દેવતાએ પ્રતિમા સહિત તે સ્થને વિમલાચલ નાં શિખર ઉપ૨ આ૨ોપણ કર્યું સર્યાત્વકોને શું દુ:સાધ્ય છે ? IIII મૂલનાયકને ઉત્થાપીને તેના સ્થાનમાં નવું બિમ્બ સ્થાપન કર્યું, લેખમય બિમ્બે અવાજ વડે પર્વતના ટુકડા કર્યા. |||| શેઠના બિમ્બ વડે હાથથી મર્દન કરાઇ અને તે વિજળી પર્વતો નાં ભાગોને ભેદતી તથા પગથીયાઓમાં છિદ્ર કરતી નીકળી ગઈ. I|૮|| ચૈત્યનાં શિખ૨ ઉપ૨ ચઢીને ચમકતા રોમાંચ કંચુક વાળો પત્ની સહિત જાડિ શેઠ હર્ષથી ખૂબ નાચ્યો. ।।૮।। બીજા વર્ષે દેશાવ૨થી અઢા૨ વહાણો આપ્યા. તેનાં દ્રવ્યનાં વ્યયથી શેઠે ત્યાં આગળ ઘણી શાસન પ્રભાવના કરી. ||૮|| અહીં આગળ જાડિ શેઠ અરિહંત, પુંડરીક સ્વામી, અને કર્ટિયક્ષ ની મૂર્તિને સ્થાપન ક૨ીને સ્વર્ગના વિમાન ની મહેમાıરિ ક૨વાવાળા (ભજનારો) થયો. IIII આ તીર્થ ઉ૫૨ ભગવાનની જમણી બાજુ પુંડ૨ીક સ્વામી અને ડાબી બાજુ જાડિ શેઠે સ્થાપન કરેલી પ્રતિમા શોભી રહી છે ]]૮૪][ ઈક્ષ્વાકુ અને વૃષ્ણિ (યાદવ) વંશોનાં અસંખ્ય કોડાકોડી અહીં આગળ સિદ્ધ થયાં તે કોટાકોટિ તિલક ને સૂચવે છે [૮૫]ા પાંચ પાંડવો અને તેમની માતા કુંતી અહીં આગળ મોક્ષમાં ગયા. આ તીર્થ ઉ૫૨ તેઓની લેય્યમય છ મૂર્તિઓ શોભી રહી છે. II|| ચંદ્રના કિ૨ણનાં સમૂહ ૨સ૨ખું ૨ાયણવૃક્ષ શ્રી સંઘનાં અદ્ભુત ભાગ્યથી અમૃતની જેમ દૂધ ઝરાવે છે IIા અહીં આગળ વાઘ, મો૨ વિ. પશુપંખીઓ, આદીશ્વ૨ ભગવાનની પાદુકાને નમસ્કાર ક૨વાપૂર્વક ભોજન છોડવાથી (અનશન કરવાથી) દેવલોકને પામ્યા. વિધ્યા મૂલનાયક નાં ચૈત્યની ડાબીબાજુ સત્યપુરનાં અવતા૨ શ્રી વી૨પ્રભુનું ચૈત્ય અને Page #38 -------------------------------------------------------------------------- ________________ કે શ્રી શત્રુંજ્ય કલ્પ છ → જાવડિ શેઠ મમ્માણિ પત્થરમાંથી મૂર્તિ બનાવી ગાડામાં આરોપણ કરી શત્રુંજ્ય તીર્થ તરફ જઈ રહ્યા છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ Page #40 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ જમણીબાજુ શકુનિકાવિહા૨નું ચૈત્ય છે. ચૈત્યની પાછળ અષ્ટાપદનું જિનાલય છે Iટલા નંદીશ્વર, ખંભાત અને ઉજયંત નામનાં ચૈત્યો અહીં આગળ ભવ્યજીવોને સહેલાઈથી પુણ્યથી વૃદ્ધિ માટે શોભી રહ્યા છે ||0|| જેમના હાથમાં તલવાર શોભી રહી છે એવાં જર્નામ-વિર્નામ થી શેવાતાં આદિનાથ ભગવાન સ્વર્ગારોહણ ચૈત્યમાં શોભી રહ્યા છે |||ી. શ્રેયાંસનાથ, શાંતિનાથ અને નેમિનાશ ને બીજા પણ ઋષભદેવથી માંડી વીપ્રભુ સુધીનાં જિનેશ્વરોએ આ તીર્થ નાં ઉચા એવાં બીજા શિખરને અલંકૃત કર્યું છે ||શા બુદ્ધિશાળીઓ ભવને છેદ કરનારી એવી ભગવતી મરૂદેવી માતાને નમસ્કાર કરીને પોતાને કૃતકૃત્ય માને છે 13ી. અહીં આગળ નમ૨કા૨ ક૨ના૨ાઓનાં અને યાંત્રિક સંઘોના વિચિત્ર વિનોને કલ્પવૃક્ષ સમાન યક્ષરાજ નાશ કરે છે II૯૪ો. શ્રી ર્નોમનાથ ના આદેશથી શ્રીકૃષ્ણ આઠ દિવસ નાં ઉપવાસ કરીને કર્યાયક્ષને આરાધીને ઈંદ્રથી પૂજ્ય એવી ત્રણે પ્રતિમાને પર્વતની ગુફામાં છુપાવી. ભંડારી રાખી. આજે પણ ત્યાં આગળ ઈંદ્ર નું આગમન સંભળાય છે ||૯૫-૯ઠ્ઠા શ્રી પાંડવે સ્થાપન કરેલી શ્રી ઋષભદેવની પ્રતિમાની ઉત્તરદિશામાં તે ગુફા આજે પણ શુલ્લ લઘુ (ચંદન) તલવાવડી સુધી વિદ્યમાન છે ||૯૭ના - યક્ષનાં આદેશથી ત્યાં પ્રતિમાઓનાં દર્શન થાય છે. ત્યાં આગળ જ અજિતનાથ અને શાંતિનાથ ચાતુર્માસ ૨હ્યા હતાં I૮ળા તે બંને ચૈત્યો પૂર્વાભિમુખ ૨હેલા હતાં. અજીતનાથનાં ચૈત્યની આગળ અનુપમાં નામનું સરોવ૨ હતું ! મરૂદેવીનાં ચૈત્ય ની પાસે શાંતિનાથનું ચૈત્યનેત્રને શીતલતા આપનારું અને ભવ્યપ્રાણીઓનાં ભવની ભ્રાન્ત ને ૨ખડપટ્ટીને ભેદનારૂં છે ||૧૦|| શ્રી શાંતિનાથ ચૈત્યની આગળ ત્રીસ હાથ આગળ જઈએ ત્યારે સાત માણસ ઉપરાઉપર ઉભા રહી શકે તેટલું નીચે જતાં સોના-રૂપાની બે ખાણો છે ||૧૧|| ત્યાંથી સો હાથ આગળ જઈને આઠ હાથ નીચે પૂર્વદ્ધા૨વાળી સિદ્ધ૨૨ થી ભરેલી ૨સકૂપિકા ૨હેલી છે /૧૦શા શ્રી પાદલિપ્ત આચાર્ય વડે તીર્થોદ્ધા૨ ક૨ાયે છતે તે ૨સ કૂપિકાની પાસે ૨7સુવર્ણ સ્થાપન કરાયેલાં છે ||૧૦3 પૂર્વદિશામાં શ્રી ઋષભદેવ ભગવાન નાં બિંબની નીચે અષભકૂટ થી ત્રીસ ધનુષ જઈને જે ત્રણ ઉપવાસ ને આચરે (અઠ્ઠમ કરે) અને બંલવિધાનાદિ કરે તેને વૈરોચ્યા Page #41 -------------------------------------------------------------------------- ________________ (૮) શ્રી શત્રુંજય તીર્થ કલ્પઃ દેવી (દર્શન આપે) ધન દેખાડે છે. અને તેની આજ્ઞાથી શિલાને ઉઘાડીને રાત્રિમાં પ્રવેશ કરી અને ત્યાં આગળ ઉપવાસ ક૨વાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યાં રહેલી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાની પૂજાથી અને નમનથી એકાવતારી થવાય છે ||૧૦૪૧૦૫-૧૦૬lી. ત્યાંથી પાંચસો ધનુષ આગળ પાષાણ ફંડિકા રહેલી છે. તેથી સાત ડગલાં આગળ જઈને પંડિત માણસ બલવિધિને કરે ||૧૦ળા * શિલાને ઉપાડવાથી કોઈક પુણ્યશાળીને બે ઉપવાસ વડે ત્યાં ૨સકૂપિકા પ્રત્યક્ષ થાય છે ||૧૦૮ી. કલ્કિનો પુત્ર ધર્મદત્ત ભાવમાં રહંતનો પ૨મ ઉપાસક બનશે. તે દ૨ોજ જિનબિંબ ને સ્થાપન કર્યા પછી ભોજન ક૨વાવાળો થશે |૧૦લા તે ધર્મદત્ત શ્રી શત્રુંજય નો ઉદ્ધા૨ ક૨વાવાળો થશે. ત્યાર પછી તેનો પુત્ર જિતશત્રુ રાજા બત્રીસ વર્ષ ની રાજ્યલક્ષ્મીને ભોગવવા વાળો થશે. ||૧૧|ી. તેનો પુત્ર મેઘઘોષ શ્રી શાંતિનાથ અને મરૂદેવીના ચૈત્યનો ઉદ્ધા૨ શ્રી કસ્પર્ટ યક્ષ ના આદેશથી કરાવશે વવવા નંદિસૂરિ આર્ય શ્રીપ્રભ, મણિભદ્રક, યશોમિત્ર, વિકટધર્મક, સુમંગલ, સૂરસેન આ બધા ઉદ્ધા૨ને ક૨ાવાવાળા થશે. છેલ્લે છેલ્લે શ્રી દુપ્રભસૂરિ ના ઉપદેશથી વિમલવાહન રાજા ઉદ્ધાર કરાવશે. ||૧૧૨-૧૧૩ણા. - શત્રુંજયના યાત્રિકોને જે પીડા આપે, તેના દ્રવ્યને હ૨ણ કરે તે પાપવડે ભરાવાથી પોતાના સમગ્ર કુલ સહિત ઘોર નરકમાં પડે છે ||૧૧૪|| જે શત્રુંજયના યાત્રિકોની પૂજા ક૨ના૨ાઓની થોડી પણ રક્ષા કરે તે ગોત્ર Íહત સ્વર્ગલોકમાં પૂજાય છે ||૧૧પમાં શ્રી વસ્તુપાલે તથા પેથડમંત્રીએ નવા કરાવેલાં ધર્મસ્થાનોની પ્રશંસા કરતા વક્તા પા૨ને પામતાં નથી ||૧૧૬ો. દુષમકાળના સાહચર્ય શ્રી મ્લેચ્છોથી ભંગ ની સંભાવના જાણીને બુદ્ધિશાળી મંત્રી વસ્તુપાલ-તેજપાલે મમ્માણી પત્થર નાં ૨ાવડે અત્યંત નિર્મલ એવી શ્રી પુંડરીક સ્વામી અને આદિનાથ ભગવાનની મૂર્તિ ભરાવીને ભૂમિગૃહ (ભોંયરા)માં મૂકી હતી I૧૧૭-૧૧૮થી જાવડશેઠે સ્થાપન કરેલી પ્રતિમાને કલિયુગના વશથી સ્વેચ્છાએ વિક્રમસંવત ૧૩૯ માં ભાંગી નાખી ||૧૧૯TI. ૧. અલ્લાઉદ્દીનના સુબા અપલપખાને આ કૃત્ય કર્યું હતું. Page #42 -------------------------------------------------------------------------- ________________ 2][][]]>< 0 0 0 0 0 રુ શ્રી શત્રુંજ્ય કલ્પ કે જાવડિ શેઠ જુની પ્રતિમાને ઉત્થાપન કરે તે વખતે પ્રતિમાનાં મુખમાંથી ચીસ નીકળે તેનાથી પત્થરોમાં તિરાડ પડે છે. નૂતન પ્રતિમાની સ્થાપના કરી ધજા ચડાવા માટે શિખર ઉપર ચડી શેઠ-શેઠાણી હર્ષ ઘેલા બની નાચી રહ્યા છે. ༧འ་ Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ વિક્રમસંવત ૧૩૭૧ માં સજ્જન શ્રી સમરાશાહે મૂલનાયક નો ઉદ્ધાર કરાવ્યો. ||૧૨૦ણી અહીં આગળ તીર્થમાં જે સંઘપતિઓ થાય છે અને થશે તે સર્વેને ધન્ય છે. લાંબા કાળ સુધી લક્ષ્મી વડે આનંદ પામો. ||૧૨૧|| કલ્પ પ્રાકૃત પૂર્વમાંથી શ્રી ભદ્રબાહસ્વામીએ, ત્યારપછી વજસ્વામી વડે, ત્યા૨પછી પાદલિપ્તસૂરિ વડે, ત્યા૨પછી ઈછત્તને આપનાશે આ શત્રુંજય કc૫ સંક્ષેપ થી શ્રી જિનપ્રભસૂરિ વડે ૨ચાયો I/૧૨૨-૧૨3. આ કલ્પના વાંચન, ધ્યાન, વ્યાખ્યાન, અધ્યયન, શ્રવણથી ભક્તશાળી એવાં ભવ્યજીવો ત્રીજા ભવે મોક્ષે જાય છે || ૧૨૪|| હે ! શ્રી શત્રુંજયંગરિરાજ ! તારા ગુણોનું વર્ણન લેશમાત્રથી કયો વિદ્વાન કરવા માટે શક્તિમાન છે ? ||૧૫માં - હે ગિ૨૨ાજ ! આપની યાત્રા માટે આવેલાં તીર્થનાં અનુભાવ થી માણસોનાં મનના પરિણામ પ્રાય: શુભમાં જ વૃદ્ધિ પામે છે ||૧૨|| તારી યાત્રા માટે ચાલતા સંઘ, ૨થ, ઘોડા, ઉટ, પદચારી માણસોની ૨જ અંગે લગાડવાથી ભવ્ય પુરુષોનાં પાપોનો નાશ કરે છે ||૧૨થી. બીજા ઠેકાણે માખમણ ક૨વાથી જે કમ નો ક્ષય થાય તેટલો કર્મક્ષય અહીં આગળ નવકારશી આદિ તપ કરવાથી થાય છે ||૧૨૮. શ્રી આદિનાથ ભગવાનનાં ચૈત્યવાળા, ઈન્દ્ર વડે સ્તુતિ કરાયેલા, વૈભવવાળા મનવચન-કાયા વડે હે સિદ્ધક્ષેત્ર ! તને નમ૨કા૨ થાઓ ||૧૨૯TI તારાં આ કલ્પને માયા વિનાનાં એવાં મારા વડે નિર્મિત કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યું તે સમસ્ત વિશ્વ ને વાસ્તવિક સુખ આપનાૐ થશે ||૧3 | આ પુસ્તકમાં મૂકેલાં આ કલ્પને જે પૂજશે, તે જલ્દીથી ઈચ્છત એવી સંપત્તિવાળી થ્યિને પામશે ||૧3II આ કલ્પનાં પ્રારંભમાં રાધિરાજ શંઘ ઉપ૨ પ્રસન્ન થયા. એથી રાજપ્રસાદ નામ આપવામાં આવ્યું એવો આ કલ્પ લાંબા કાળ સુધી જય પામો !||૧૩શા. વિક્રમ સંવત ૧૩૮૫ વર્ષે આ કલ્પ જેઠ સુદ સાતમનાં દિવસે વારે ૨ચાયો | || શ્રી શત્રુંજય કલ્પ સમાપ્તમ્ II - WWW.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ // રૈવતક ગિરિ કલ્પ ॥ ૨ શ્રી નેમિનાથ ભગવાનને મસ્તકવડે નમસ્કા૨ કરીને શ્રી વજ્રસ્વામી વડે અને શ્રીપાદલિપ્તસૂરિ વડે કહેવાયેલાં વૈવર્તાય નામના કલ્પ ને હું કહીશ. છત્રશિલા પાસે શિલાસન ઉ૫૨ મિનાથ ભગવાને દીક્ષા સ્વીકારી. સહસાવનમાં કેવલજ્ઞાન થયું. લક્ષારામમાં દેશના આપી. અવલોકન નામનાં ઉંચા શિખરમાં મોક્ષ પામ્યા ! રૈવત ની મેખલા ઉ૫૨ કૃષ્ણે ત્રણ કલ્યાણક જાણીને સુવર્ણ-૨ત્ન પ્રતિમાથી અલંકૃત જીવિત સ્વામીનાં ત્રણ ચૈત્યો કાવ્યા. અને અંબાદેવીની પ્રતિમા ભરાવી. ઈન્દ્રે પણ વજ્રવડે રિ ને કો૨ ક૨ીને સોનાનાં (બલાનક)† દ્વા૨ વાળું ચાંદીમય ચૈત્ય કરાવ્યું. પ્રમાણ અને વર્ણથી યુક્ત ૨ામય પ્રતિમા ભરાવી અને અંબા શિખર ઉ૫૨ રંગ મંડપ, અવલોકન શિખર, (બલાનક) દ્વા૨ ઉપ૨નાં મંડપમાં શાંબે આ કરાવ્યો. શ્રી નેમિનાથ ભગવાનના મુખથી નિર્વાણ સ્થાન ને જાણીને નિર્વાણ પછી તરત જ સિદ્ધ વિનાયક નામનાં પ્રતિહારની પ્રતિમાને કૃષ્ણ મહારાજાએ કરાવ્યું ! કૃષ્ણ સરખા સાત યાહ્વો છે. જેમનાં નામ આ પ્રમાણે કાલમેહ, મેઘનાદ, ગિરિવિદા૨ણ, કપાટ, સિંહનાદ, ખોડિક, રૈવત. તીવ્ર તપ કરવા વડે ક્ષેત્રપાળો ઉત્પન્ન થયા ! તેમાં મેઘનાથ સભ્યષ્ટિ અને નેમિનાથ નો ભક્ત હતો ગિરિ વિદાણે કંચન બલાનક માં પાંચ ઉદ્ધાર કરાવ્યા. ત્યાં અંબાદેવી થી આગળ ઉત્ત૨ દિશામાં ૧૦૭ પદ ક્રમ (ડગલાં) આગળ જઈએ ત્યારે એક ગુફા આવે છે. તેમાં ત્રણ ઉપવાસ કરી િિવધાન પૂર્વક શિલા ઉપાડવાથી તેની મધ્યે ગિરિ વિદા૨ણની પ્રતિમાના દર્શન થાય છે. ત્યાંથી પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે બલદેવ વડે કરાયેલી શાશ્વત જિનેશ્વરની પ્રતિમાને નમસ્કાર કરીને ઉત્તર દિશામાં પચાસ ડગલાં આગળ જઈએ ત્યારે ત્રણ નાની નાની બારીઓ આવે છે. પહેલી બારીમાં ત્રણસો પગલાં આગળ જઇને ગોદોíહકા આસને પ્રવેશ કરીને, પાંચ ઉપવાસ કરીને, ભ્રમરરૂપ વાળા લાકડાને સત્ત્વવડે ઉપાડીને સાત ડગલાં નીચે જઈએ ત્યારે બલાનક મંડપમાં ઈન્દ્રનાં આદેશ વડે ધનદ યક્ષ દ્વારા કરાયેલી અંબાદેવી ને પૂજીને સોનાની લિમાં સ્થાપના કરાવી. ત્યાં ઉભા રહીને મૂળનાયક શ્રી નેમિ જિનેશ્ર્વ૨ ને વંદન કરવા. ૧. બીજી બારીમાં એક પાદ પૂંજી સ્વયંવ૨ વાવડીમાં ચાલીસ ડગલાં નીચે જઈ ત્યાં ઉપવન વિ.માં બેસવાનું સ્થાન, ા૨, અગ્રદ્ધા૨ બલાતક Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર: મધ્યબારીમાં સાતસ્રો ડગલાં આગળ જઈએ ત્યારે એક કૂવો આવે. ત્યાં આગળ પણ શ્રેષ્ઠ હંસની જેમ ઉભા રહી મૂળનાયકને વંદન કરવા. ત્રીજી બારીના મૂલદ્વા૨ માં પ્રવેશ અંબાદેવી ના આદેશથી થાય છે. અન્યથા હેિ. એ પ્રમાણે કંચનબલાનક માર્ગ છે. ત્યાં અંબાદેવી ની આગળ વીસ હાથ જઈએ ત્યારે એક ગુફા આવે છે. ત્યાં અંબાદેવીના આદેશથી ત્રણ ઉપવાસ કરવા પૂર્વક શિલાને ઉઘાડવા દ્વા૨ા વીસ હાથ આગળ જઈને, સાત સંપુટ અને પાંચ પેટી તેની નીચે ૨સકૂપિકા છે. તે અમાવસે ઉઘડે છે. ત્યાં ત્રણ ઉપવાસ કરીને અંબાના આદેશથી પૂજા અને ર્બાવિધાન ક૨વા વડે ૨૫ને ગ્રહણ કરવો. તથા જીર્ણકુંડમાં ત્રણ ઉપવાસ કરીને સ૨લમાર્ગ વડે લિપૂજા કરવા દ્વા૨ા ર્કાિ વિનાયક (સ્થાન પ્રાપ્ત થાય છે. ત્યાં ઈચ્છિત કાર્યોની દ્ધિ થાય છે. ત્યાં એક દિવસ રોકાવું. જો સિદ્ધિ વિનાયક યક્ષ પ્રત્યક્ષ થાય તો, રાજીમતી ગુફામાં સો ડગલાં આગળ ગોદોહિકા આસન દ્વા૨ા જઈએ ત્યારે ૨સપિકા, કૃષ્ણ ચિત્ર વેલડી, રાજીમતી ની રત્નમય પ્રતિમા, રૂપ્યમય અંબાદેવી ની પ્રતિમા તથા અનેક પ્રકારની ઔર્ષાધઓ રહેલી છે. ૧૧ ત્યાં આગળ છશિલા, ઘંટશિલા, કોટિશિલા નામની ત્રણ શિલાઓ કહેલી છે. છશિલા ની વચ્ચે વચ્ચે કનક વેલડી છે. સહસ્રામ્રવન ની મધ્યે ૨ત્નસુવર્ણમય ચોવીશ જિનેશ્વ૨ ની ગુફાઓ, લક્ષારામ માં ૨૪ જિનેશ્વરની બોંતેર ગુફાઓ કહેલી છે. કાલમેઘની આગળ સુવર્ણવાલુકા નદી પાસે ત્રણસો આઠ ડગલાં આગળ ઉત્તર દિશામાં જઈને ગિરિગુફામાં પ્રવેશ કરીને, સ્નાન કરીને ઉપવાસ નાં પ્રયોગથી દ્વા૨ ઉઘડે છે. તેની મધ્યે પ્રથમ દ્વા૨માં સોનાની ખાણ, બીજા દ્વા૨માં રત્નની ખાણ, સંઘના કલ્યાણ માટે અંબાદેવી એ વિકુર્તી છે. ત્યાં કૃષ્ણનાં પાંચ ભંડારો છે. અન્ય ભંડા૨ દામોદર પાસે છે. અંજન શિલાનાં વીસ પુરૂષ પ્રમાણ નીચેનાં ભાગમાં રત્ન સુવર્ણની ધૂલી = વાલુકા કહેવાઈ છે તેની પશ્ચિમ દિશામાં મંગલકવદાલી અને રસ ર્ઝાિ ત્યાં અદશ્ય પણે વિધમાન છે. શ્રી વજ્રસ્વામીએ સંઘનો ઉદ્ધા૨ ક૨વા માટે કહેલ છે. શસ્યઽાહ નામનાં ધાન્ય વિશેષ વૃક્ષ વિશેષના મધ્યભાગને ગ્રહણ કરી અગ્રભાગમાં કોટિબિંદુનો સંયોગ કર્યો છતે ઘર્ટાશલાચૂર્ણનાં સંયોગ ક૨વાથી અંજન ર્આિ થાય છે. વિદ્યા પ્રાભૂત ઉદ્દેશાથી રૈવતકલ્પનો સંક્ષેપ સમાપ્ત થયો. = Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયન્ત તપઃ શ્રી રૈવતક-ઉજ્યન્ત આદિ નામો થી પ્રસિદ્ધિ પામેલા અને નેમિનાથ ભગવાન વડે પાવન થયેલાં ગિરિરાજ ગિ૨ના૨ ની હું તિત કરીશ ||૧|| ત્રણ ભુવનમાં આ દેશ સુ-સુંદ૨૨ાષ્ટ્ર નામને ધા૨ણ ક૨ે છે. તે યોગ્ય જ છે. કા૨ણ કે તેની ભૂમિરૂપી સ્ત્રીનાં ભાલમાં આ તિલક શોભે છે ।।ા અને તે ગિરની તળેટીમાં શ્રી ઋષભાદિ છે. અને પાર્શ્વનાથ થી અલંકૃત તેજલપુર શોભે છે.[3]ા એવા આ ગિ૨ના૨ ના બે યોજન ઉંચા શિખ૨ ઉપ૨ શ૨દઋતુ ના ચંદ્રના કિ૨ણ જેવી નિર્મલ ઉજ્વલ જિનગૃહની પંક્તિ પુન્યર્વાશની જેમ શોભે છે.||૪|| = આ પર્વતની ઉ૫૨ સોનાનાં ધ્વજ દંડ, કળશ અને આમલશાલ થી યુક્ત શ્રી નેમિનાથ ભગવાનનું સુંદ૨ ચૈત્ય શોભી રહ્યું છે. IIII " જિનેશ્વરો (ના ચૈત્યો) ખંગા૨દુર્ગને શણગારે દર્શન ક૨વાથી, ૨૫ર્શ ક૨વાથી અને પૂજા કરવાથી શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા શિષ્ટ માણસોના પાપ સમુદ્રનો નાશ કરે છે |||| જુના ઘાસ ના તણખલા ની જેમ મોટા રાજ્યને છોડીને અને સ્નેહવાળા બન્ધુઓને છોડીને અને અહીં આગળ પ્રભુ તેમનાથે મહાવ્રત સ્વીકારેલા.]]]] આ ગિરિ ઉ૫૨ જ નેમનાથ દેવે કેવલજ્ઞાન ને પ્રાપ્ત કર્યું. અને જગતના જીવો ના હિતની ઈચ્છાવાળા તે ૫૨માત્મા નિવૃÍત્ત (મોક્ષ) ના૨ીને પરણ્યા રા એથી આ સ્થળે કલ્યાણક ત્રય નામનું જિનાલય ભવ્ય જીવોનાં હૃદય ને ચમત્કા૨ પમાડનાર વસ્તુપાલ મંત્રીએ કરાવ્યું.Iલા જિનેશ્વ૨ નાં બિમ્બો થી પરિપૂર્ણ એવા ઇન્દ્રે મંડપમાં રહેલાં અભિષેક કરતાં માણસો તેમનાથ ભગવાનનો અભિષેક કરવા ઈંદ્રો આવ્યા ન હોય તેમ શોભે છે ||૧૦|| સ્નાન અને અહંત અભિષેક ને યોગ્ય અમૃત સરખા પાણી વડે પૂર્ણ એવું ગજેન્દ્રપદ નામનો કુંડ આ ગિ૨ના૨ના શિખર ને શોભાવે છે ||૧૧|| અહીં આગળ વસ્તુપાલ મંત્રી વડે કરાવેલ ‘શત્રુંજય-અવતાર'માં ઋષભદેવ, પુંડ૨ીકસ્વામી, અષ્ટાપદ અને નંદીશ્વર દ્વીપ શોભે છે ||૧૨ચા ૧. 'કલ્યાણત્રય' નામનું મંદિર તેજપાળે બંધાવ્યાનું અહીં જણાવ્યું છે. પરંતુ નાગેન્દ્રગચ્છીય આ. વિજયસેન સૂરિજી કે જે વસ્તુપાળ-તેજપાળના કુલગુરુ જેવા હતા અને આ બંધુ બેલડી નિર્મિત જિનાલયોમાં પ્રતિષ્ઠા કરી છે. તેઓએ 'રેવંર્તારિાસુ' માં આ 'કલ્યાણત્રય' મંદિર તેજપાળે બનાવ્યાનું સ્પષ્ટ જણાવ્યું છે. આ ઉપરાંત શ્રી ધર્મકીર્તિણ દ્વારા વિ.સં. ૧૩૨૦ આસપાસ રચિત શ્રીગિ૨ના૨ કલ્પમાં પણ જ્યાાત્ર ચૈત્ય તેનપાનો ચીવિત્' એમ ૨૫ષ્ટ લખ્યું છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૩ સિંહ ઉપર બેઠેલી, સોનાનાં વર્ણવાલી, સિદ્ધ-બુદ્ધ નામનાં પુત્રોથી યુક્ત મનોહ૨ આંબાની લંબ ને હાથમાં ધા૨ણ ક૨ના૨ી, એવી અંબાદેવી અહીં સંઘના વિઘ્ન ને દૂ૨ ક૨ે છે ||૧|| શ્રી નેમિનાથ ભગવાનના ચરણ કમલ થી વિત્ર અવલોકન નામના શિખ૨ ને દેખતાં ભવ્યજીવો કૃતાર્થતા (સંતોષ) ને પામે છે ||૧૪|| જાંબવતી નો પુત્ર શામ્બે તથા મહાન યુતિવાળા એવા કૃષ્ણ નો પુત્ર પ્રધુમ્ને આવા ઉંચા શિખ૨ ઉ૫૨ દુષ્કર તપશ્ચર્યા કરી હતી. ||૧૫|| = વિવિધ પ્રકા૨ની ઔષધઓનાં સમૂહો અહીં આગળ રાત્રે ચમકે છે, અને ઘંટાક્ષર શિલા અને છત્રશિલા ઉંચા સ્થાને શોભે છે. ||૧|| મો૨, કોયલ, ભમ૨ી વિ. સંગીતો થી સુંદ૨ એવા સહસ્રામ્રવન, લક્ષારામવન અને બીજા પણ વનનાં સમૂહો ત્યાં શોભે છે. ||૧૭ણા એવું કોઈ વૃક્ષ નથી, એવી કોઈ વેલડી નથી, એવું કોઈ ફૂલ નથી, એવું કોઈ ફળ નથી, જે આગળ અભિયુક્ત = અહીં વન ખંડમાં ઉપયોગ વાળા વિદ્વાનો વડે ન દેખાય અને ન જાણે. ||૧૮|| જેણી વડે ૨થનેમિને ઉન્માર્ગ થી સન્માર્ગે લવાયા, એવાં ગુફામાં રહેલા રાજીમતી કોના વડે ન વંદાયા ? ||૧૯|| અહીં આગળ કરાતાં પૂજા, સ્નાન, દાન અને તપ વિ. મોક્ષ સુખના હેતુ માટે થાય છે. ||૨|| દિશાભ્રમથી પણ જો કોઇ આ પર્વત ઉ૫૨ કોઈ પણ આડા, અવળા માર્ગે ચાલતો હોય તો પણ તે ચૈત્ય માં રહેલી સ્નાન કરાયેલી, પૂજાયેલી જિનેશ્ર્વ૨ની મૂર્તિઓ ના દર્શન કરે છે, ][૨૧]| કાશ્મીરથી આવેલાં રત્ન શ્રાવક વડે કુષ્માંડી અંબિકાદેવીના આદેશથી અહીં લેખમય મૂર્તિના ઠેકાણે પાષાણ ની નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરાઈ. ||૨|| અહીં આગળ નદી, ઝરણાં, કુંડો, ખાણ, વેલડી-લત્તાઓની સંખ્યા ને કયો વિાન જાણી શકે છે ? અર્થાત્ તેની ગણત૨ી ક૨વા કોઈ સમર્થ નથી ||૨|| આ રૂપવાળા, અભિષેક ક૨ના૨ ને મુક્તિદાયક, મહાતીર્થ રક્ષણ કરવા વાળા ચૈત્યોથી અલંકૃત છે, શિખર જેનું એવા ચૈવર્તાગરને નમસ્કા૨ થાઓ ||૨૪|| દેવ અને ઈંદ્રોથી વર્ણન કરાયેલ અને દેવતા સમાન પ્રભા વાળા આ ગિ૨ના૨ ગિરિરાજ જે મા૨ા વડે સ્તુતિ ક૨ાયેલ છે અને જે શ્રેષ્ટ ચાંદી અને સુવર્ણ ર્માિ ની ભૂમિ છે એવો ગિ૨ના૨ ગિરિ તમારા સુખ માટે થાઓ.][૨૫][ એમ ઉજયંત કલ્પ પૂર્ણ થાઓ. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયન્ત મહાતીર્થ કલ્પઃ સોરઠ દેશમાં ઉજયંત નામનો મનોહર પર્વત છે. તેના શિખર ઉ૫૨ ચઢીને નેમિનાથ નાથને ભક્ત વડે નમસ્કાર કરો ||૧|| સ્નાન, પૂજન, ગંધ, ધૂપ, દીપ વડે અંબાદેવી ને પૂજનારા અને પ્રણામ ક૨ના૨ા મનોર્વાછત પ્રાપ્ત કરે છે ||ચા ૪ જેવી રીતે પૂર્વસૂરિઓ વડે કહેવાયું તેમ ગિરિ, શિખર નાની મોટી ગુફા, ઝરણાં, નાના મોટા અવાડા, કપાડ અને વિકટ કૂવાઓ વગેરે સ્થળે ક્ષેત્રપાલને દેખો ||3|| કામદેવના અભિમાન ને કાપવાવાળા અને કુર્ગાતને નાશ કરવા વાળા એવા નેમિનાથ ભગવાનનું દેરાસર નિર્વાíશલા નામ વડે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે ||૪|| તેની ઉત્ત૨ દિશામાં દશ ધનુષ નીચે અધોમુખ વિવ૨-ગુફા છે, તેના દ્વા૨ ઉ૫૨ ચા૨ ધનુષ નીચે અવદાન લિંગ છે. ||પા તેની આગળ પશુના મૂત્ર જેવી ગંધવાળો રસ છે. આ રસને સો પલ તાંબાની સાથે મેળવવાથી ચંદ્ર અને કુંદના ફુલ જેવી ઉજ્વલ ચાંદી સહસા બની જાય છે IIII પૂર્વ દિશામાં થોડા ધનુષ આગળ જઈએ ત્યારે એક પાષાણમય ગાય આવે છે. ત્યાંથી બા૨ ધનુષ દક્ષિણ દિશામાં જઈએ ત્યારે તે દિશામાં પ્રગટ હિંગુલવર્ણવાળો દિવ્ય શ્રેષ્ઠ ૨સ છે. તે ૨સ ગ્રિ ના સંગ વડે સર્વ જાત લોઢા ને ૨૫ર્શ માત્રથી વિધે છે. અને વિધીને સોનું કરે છે. II-II ઉજ્યંત માં વિહલા નામે નદી છે. ત્યાં પાર્વતી ની પ્રતિમા ને આંગળી વડે દબાવવાથી પહાડનું દ્વા૨ દેખાડે છે.||લા ઉજ્જ્વıર્ગા૨ ઉ૫૨ શક્રાવતા૨ છે. તેની ઉત્ત૨ બાજુ પર્ગાથયાની શ્રેણીથી જતાં પારેવાના વર્ણવાળી Íમ આવે છે. તેની માટીનીપંચગવ્યથી બંધાયેલી ઉપડીને ધમન ક૨તાં શ્રેષ્ઠ ચાંદી બને છે જે દ્રિરૂપી ર્વાધ ને ફાડી નાંખે છે. અને દુઃખરૂપી વનથી ૫ા૨ ઉતારે છે ||૧૦-૧૧|| વિશાલશૃંગ નામના શિખર ઉ૫૨ પાયકુંટ્ટિમાં = પગ મૂકવાની ભૂમિ દેખાય છે, તેની નજદીક રહેલાં શિખર ઉપ૨ કબ્બડ નામનો હડો જો૨દા૨ છે તેના ઉ૫૨ પામહ નામની ચાંદી છે ||૧|| ઉજ્યંત રૈવતક નાં વનમાં સુદ્રાર નામનો વાન૨ છે. જેનો જમણો કાન કપાયેલો છે. તે વાન૨ શ્રેષ્ઠ ગુફાના દ્વા૨ને ઉઘાડે છે. ||૧|| Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૫ ગુફામાં સો હાથ આગળ જતાં સુવર્ણવર્ણી વૃક્ષો દેખાય છે. તેઓ નીલ ૨સ ઝરાવે છે, તે ખરેખર સહમ્રવેધી ૨સ છે. ||૧૪|| તે રસને ગ્રહણ કરીને પાછો ફરેલો, માણસ વામ જમણા પગ વડે હનુમાન ને ૨૫ર્શ કરે (ત્યારે) તે વાનર શ્રેષ્ટ દ્વા૨ ને ઢાંકે છે. જેથી કોઇ પણ માણગ્ન જાણી ન શકે.।।૧૫।। ઉજ્જ્વત શિખર ની ઉ૫૨ કોડિ = કુષ્માંડઘર (બકા ઘ૨) પ્રસિદ્ધ છે. તેની પાછળ શિલા છે. તેની બંન્ને બાજુ ઔષધઓ છે ||૧૬|| અર્લાસના તેલથી મિશ્રિત તે ઔર્ષાધ પ્રતિવાત (વા) થી જકડાયેલા અંગને ઠીક કરે છે. જેની ઉ૫૨ અંબાદેવી ખુશ થાય છે તેની દુર્ગાત અને ર્વાધ દૂ૨ થાય છે. ||૧|| વેગવતી નામની નદીમાં મર્ણાચલ (પારાના) વર્ણ વાળા પાષાણો છે. તે પાષાણ નો પિંડ અગ્નિવડે તપાવે છતે = ધમન કર્યે છતે શુદ્ધ ચાંદી બની જાય છે ||૧૮ના ઉજ્યંત ઉ૫૨ જ્ઞાનશિલા નામની શિલા છે તેની નીચે સોનાનાં વર્ણવાળી ભૂમિમાટી છે તેનો બોડાના મૂત્રમાં ઉપડ બનાવી ખેરના અંગા૨ામાં તપાવવાથી સોનું થાય છે ।।૧૯। જ્ઞાર્નાશલા નીચેની માટીને પંચગવ્યથી પિડરૂપે બાંધવી હડાની પાસે તેનાથી હજા૨ વધ કરતાં તે પિંડનું સોનું બને છે ||૨|| ૨૧ છે ગિરિવ૨ ની નજીક ૨હેલી ‘તિલ વિસાણ' ઔષધ ને લાવીને શિલાથી બંધાયેલા ગાઢપીઠ ઉ૫૨ પ્રયોગ કરતાં બે લાખ દ્રમ (નાણું) મળે છે ||૨૧ાા સુવર્ણ તીર્થમાં ચણા નામની નદી લાડુ, (જેવા પત્થ૨) પ્રધાન છે જે પ્રતિપાત વડે તાંબાને સુવર્ણ કરે છે, એમાં કોઈ સંદેહ નથી ।।૨૨।। વિલક્ષ નામનાં નગ૨માં મધુકધ૨ નામનો દિવ્ય પર્વત છે. તેની મધ્યે ગણર્પત નામનો ૨૫ કુંડ છે ||૨|| ત્યાં તેની ઉ૫૨ ઉપવાસ કરીને પૂજા કરવા વાળો ગણર્પત કુંડમાંથી લાવીને કાઢીને ૨સને છ માસ સેવે છે તે ૨સ વા ના પ્રસા૨ ને અટકાવી દે છે, અને હાડકા અને વિકૃત અંગ ને સ્તંભત (સ્થિ૨) કરે છે એમાં કોઈ સંદેહ નથી ||૨૪|| સહસ્રાવન તીર્થ છે જે કરંજ વૃક્ષ વડે મનોહ૨ અને સુંદ૨ છે ત્યાં આગળ ઘોડાના આકા૨વાળા પાષાણો છે, તેનાં બે ભાગ છે ||૨|| = એક ભાગને પા૨મૂત્રથી પીસીને મૂત્ર૨૨ને અંધમૂષામાં ધમન ક૨તાં ચાંદી બને છે. તે દુઃખરૂપી વનથી પા૨ ઉતારે છે ||૨૬]] અવલોકન શિખર ની શિલાની નીચેની બાજુ ત્યાં આગળ શુકલ પોપટની પાંખ સ૨ખા વર્ણવાળો શ્રેષ્ઠ ૨સ છે. જે તાંબાને સોનું કરે છે ||૨|| Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉજ્જયન્ત મહાતીર્થ કલ્પઃ ગિરિવ૨ ના પ્રદ્યુમ્ન વિહાર = અવતા૨ માં અંબિકા નામનું આશ્રમપદ છે. ત્યાં પીળી પૃથ્વી ઉ૫૨ હિમવાત થવાથી શ્રેષ્ઠ સોનું થાય છે [[]] ઉજ્યંત ઉ૫૨ જ્ઞાર્નાશલા છે. તેના મૂળમાં પીળી માટી છે. તેનો શાખામૃગ લેપ ક૨ી છાયામાં સુકાવવાથી સોનું બને છે. ।।૨ણ્ણા ઉજ્યંત ના પહેલા શિખર ઉ૫૨ ચઢીને દિક્ષણ દિશા તરફ ઉત૨વાથી ત્રણસો ધનુષ પ્રમાણવાળુ પૂતિકર નામની ગુફા છે ||30|| ૧૬ બિલને ઉઘાડી ને કુશળતાપૂર્વક નજ૨ ક૨ીને ત્યાં આગળ જવું. ત્યાં આગળ બાર દાંડાની વચ્ચે જંબુકૂળ જેવો દિવ્ય ૨૨ છે. ||૩૧|| તે ૨સને પાત્ર માં હજા૨માં ભાગે ધોલવા વડે ચાંદી વીંધાય છે. અને તેનું અવશ્ય અચાનક સુંદ૨ બજા૨ માન્ય સોનું થાય છે ||૩|| કોડિ ભવન ની પૂર્વીદેશા થી ઉત્તર દિશામાં જઈએ ત્યારે ત્યાં તાપસ ભૂમિ દેખાય છે. ત્યાં આગળ પત્થ૨ મય વાસુદેવની મૂર્તિ છે ||33|| તેની ઉત્તર દિશામાં દસ હાથ જઇએ ત્યારે પાર્વતીની પ્રતિમા દેખાય છે, પશ્ચિમ દિશા ત૨ફ્ફ કરેલા મુખવાળી વીંટીથી ૨૫ર્શ ક૨તાં ગુફા ખોળી આપે છે ||૩૪|| નવ ધનુષ અન્દર પ્રવેશ કરીએ ત્યારે, નૈઋત્ય ખૂણામાં શિખો દેખાય છે. ત્યાં હડતાલ અને લાખના વર્ણવાળો ખરેખ૨ સહસ્રવેધી ૨૫ રહેલો છે ||૩૫|| ઉજ્યંત ઉ૫૨ની જ્ઞાનશિલા પ્રસિદ્ધ છે. ત્યાં આગળ પાષાણો છે. તેની ઉત્ત૨ પાસે જમણી બાજુ નીચે ગુહ્યા છે ||૩|| તેના દક્ષિણ ભાગમાં દશ ધનુષ જઈએ ત્યારે હિંગુલ (હિંગળો) વર્ણવાળો શતવેધી ૨૫ છે જે તાંબાને વીંધે છે અને સોનું બનાવે છે, તેમાં કોઈ સંદેહ નથી II3II વૃષભ-ઋષાદિ કૂટોમાં પાષાણનો મોટો સમૂહ છે, હાથીની છાલી = લાદ સાથે તે પાષાણ નો ૨૫ર્શ કરતાં સોનું બને છે [[૩૮] જિન ભવનના દક્ષિણ દિશામાં તેવું ધનુષ જઈએ ત્યારે જલુ કચ૨ી માટી આવે છે. તિર્યંચ અને મનુષ્ય ના લોહીથી વીંધાયેલી તે માટી તાંબા ઉ૫૨ પડવાથી સોનું થાય છે ।।૩લા વેગવતી નામની નદીમાં મજ઼શલ (પા૨ા) વર્ણનાં પાષાણો છે. જે તાંબા ને ધમવાથી પાંચ પ્રકા૨ના વેધ ક૨તાં ઝ૨વા માંડે છે અને જલ્દીથી તેનું સોનું બને છે. I[૪]] આ ઉજ્યંત નામના કલ્પને કોડિ બકા પ્રણામ કરીને જે જિનેશ્ર્વ૨ નો ભક્ત વિકલ્પ વિના કરે છે તે ઈર્રીચ્છત સુખને પામે છે. ||૪|| Page #52 -------------------------------------------------------------------------- ________________ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી રૈવતક ગિરિકલ્પ ફ્રિ અજીત અને રત્ન નામનાં બે ભાઈ કાશ્મીરથી સંઘ લઈ ગિરનાર જઈ રહ્યા છે.' હર્ષ ઘેલા બની બંને ભાઈ સંઘ સાથે પરમાત્માનો અભિષેક કરતા મુર્તિ લેપ્યમય હોવાથી ગળી જાય છે. દુ:ખિત થયેલા બંને ભાઈ ૨૧ દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી અંબિકાદેવીની આરાધના કરે છે. પ્રસન્ન થયેલી અંબિકા દેવી સંઘવીને નવી પ્રતિમા આપે છે. • Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૈવતગિરિ કલ્પ પશ્ચિમદિશાના સોરઠ દેશમાં રૈવત પર્વત રાજનાં શિખર ઉપરશ્રી નેમિનાથ ભગવાનનું ઉચા શિખરવાળું ભવન શોભે છે. ત્યાં પહેલાં ના કાળમાં મનાથ ભગવાનની લેપ્યમય પ્રતિમા હતી. એક વખત ઉત્તર દિશા ના આભૂષણ સમાન કાશમીર દેશથી અજીત અને રતન નામના બે ભાઈ સંઘર્પતિ બનીને ગિ૨ના૨ પર્વત ઉપ૨ આવ્યા. ત્યાં આગળ ઉતાવળમાં ઘટ્ટ કેન્સ૨ના ૨સથી ભરેલા કળશો દ્વારા પ્રતિમાનો અભિષેક કર્યો. ત્યારે શ્રી નેમિનાથ ભગવાનની લેણ્યમયી પ્રતિમા ઓગળી ગઈ. તેથી જ જાત પ્રત્યે ઘણો ખેદ શોક ક૨તાં તેઓએ આહા૨ના પચ્ચકખાણ કર્યા. એકવીસ ઉપવાસ પછી ભગવતી એવી અંબિકા દેવી સ્વયં આવી. સંઘપતિ ને ઉઠાડ્યા. સંઘપતિ એ દેવીને દેખી ને જય જયકાર શબ્દ કર્યો. તેથી દેવીએ કહ્યું આ બિંબ ને ગ્રહણ કરો પ૨નું પાછળ ના જશો. તેથી અજીત સંઘપતિએ એક તાંતણા વડે ખેંચીને ૨નમય થી મનાથ ની પ્રતિમાને કંચન બલાનક (અગચોકી)માં લાવી. પ્રથમ ભવન ની દેરી ઉપ૨ આરોપણ કરી ઘણાં જ હર્ષથી ભરેલાં સંઘર્પત વડે પાછળ જેવાઈ ગયું. તેથી પ્રતિમા ત્યાં જ નિશ્ચલપણે સ્થિર થઈ ગઈ. દેવી વડે ફૂલ ની વૃષ્ટિ કરાઈ. જય જય શબ્દ કરાયો. આ બિંબ ને વૈશાખ સુદ પૂનમ ના દિવસે પશ્ચિમ દિશા તરફ મુખવાળા નવા કરાવેલા ભવનમાં સંઘર્પતિ વડે સ્થાપન કરાયું. ૨નાત્ર મહોત્રાવ કરીને અજીત પોતાના ભાઈ સાથે પોતાના દેશ તરફ ગયો. કલિકાલ માં દુષ્ટ ચિત્તવાળા માણસોને મળીને મલકલતા એવા મણિમય બિંબની કાંતિ ને અંબાદેવી ઢાંકી દીધી. પહેલાં ગુજરાતના જયંસંહરાજા વડે ખંગાર રાજાને હણીને સજજન ને દંડાધિપતિ તરીકે સ્થાપન કર્યો. તેણે નવા નેમિનાથ જિનેશ્વ૨નું નવું ભવન વિ.સં. ૧૧૮૫ માં કરાવ્યું. માલવદેશના મુખ ના મંડલ સમાન સજ્જન ભાવડ શેઠે સુવર્ણનું આમલસા૨ ૧. પ્રબંધકોશમાં (પૃ.૯૩) મદન અને પૂર્ણસિંહ નામ છે. પુરાતનપ્રબંધમાં (પૃ.૯૭) આ ઘટના વિ.સં. ૮૦ માં બન્યાનું જણાવ્યું છે. રેવતગિરિ જાશું (૨ચના ઈ.સ. ૧૨૨૩) માં પણ આ પ્રસંગનું વર્ણન છે. ૨. રેવંતગિરિરા' (૧/૯)માં પણ આ જ શાંવત આપી છે. પ્રભાવક ચરિત્ર (પૃ.૧૫) પ્રમાણે વિ.સં. ૧૧૭૬ માં ૨સજનની દંડનાયક તરીકે નિમણુંક થઈ અને નવમા વર્ષે જિર્ણોદ્ધાર કર્યો. પ્રબંધચિંતામણ (પૃ.૬૪) પ્રમાણે ત્રણ વર્ષના ક૨ની આવક દ્વારા કાષ્ઠમય મંદિરના સ્થાને પાષાણનું બનાવ્યું. શ્રી ધર્મઘોષસૂરિ એ વિ.સં. ૧૩૨૦ માં ૨ચેલ ગિ૨ના૨ કલ્પમાં જણાવ્યું છે કે પહેલા માળવાના યાકુટી મંત્રીએ જિર્ણોદ્ધા૨નો પ્રારંભ કરેલ. રાજને તે કાર્ય પૂર્ણ કર્યું. પ્રબંધ ચિંતામણ પ્રમાણે યાકુટીએ ૧૩૫ વર્ષ પૂર્વે પ્રારંભ કર્યો હતો. અને સજ્જને વિ.સં. ૧૧૮૩ માં પૂર્ણ કર્યો. આજે આ જિનાલયમાં એક લેખ વિ.સં. ૧૧૭૬ નો મળે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી રૈવતગિરિ કલ્પઃ ૧૮ કાવ્યું. શ્રી શ્રીમાલકુલમાં ઉત્પન્ન થયેલાં ચૌલુક્ય વંશનાં ચક્રવર્તી સમાન કુમારપાલ ૨ાજા વડે સ્થાપેલ સોરઠના દંર્ગાધર્પતએ વિ.સં. ૧૨૨ વિક્રમ સંવતમાં પગથીયા કાવ્યા. તેની ભાવના અનુસાર ધવલ વડે વચ્ચે વચ્ચે પરબો કરાવાઈ. પર્ણાથયાં ચઢતાં માણસો વડે ક્ષિણ દિશામાં લક્ષારામ દેખાય છે. અર્ણાહલપુ૨ પાટણ નગ૨માં પો૨વાલકુલ મંડણ આસરાજ-કુમારદેવી થી ઉત્પન્ન થયેલાં ગુર્જ૨ ધર્ગાધર્પત શ્રી વીધવલ રાજાનાં રાજ્યની ધુરા ચલાવનાર વસ્તુપાલતેજપાલ નામના બે ભાઈઓ શ્રેષ્ઠ મંત્રીવો હતા. ત્યાં તેજપાલ મંત્રીએ ગિરનારની તળેટીમાં પોતાના નામથી અંક્તિ શ્રેષ્ઠ ગઢ મઠ પરબ-દેરાસ૨-બાગ-બગીચાથી ૨મણીય એવું તેજલપુર ગામનું નિર્માણ કરાવ્યું. ત્યાં આગળ પિતાના નામથી અંકિત શ્રી આસરાજવિહાર નામનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યું. અને માતા નાં નામથી અંકિત કુમ૨ સરોવ૨ નામે સરોવ૨ નું નિર્માણ કરાવ્યું. તેજલપુ૨ ની પૂર્વ દિશામાં ઉગ્રસેન નામનો દુર્ગ યુગાદિનાથ ના મુખ્ય જિનદિર થી સુોર્શાભત છે. તેનાં ત્રણ નામો પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે, ઉગ્રસેન દુર્ગ, ખેંગા૨ દુર્ગ, જુનાગઢ. ગઢની બહા૨ દક્ષિણ દિશામાં ચો૨ી, ચોત, લાડુ જેવા ઢગલાં (ઘોરાં) ઢોરોનો વાડો અશુવાટક (બગીચો) વિ. સ્થાનો રહેલાં છે. ઉત્તર દિશામાં વિશાલ સ્તંભ, શાળાથી શોભિત દસ દસાર મંડપ, ગિરિદ્વા૨ ૫૨ અને પાંચમો વાસુદેવ દામોદર (કૃષ્ણ) આદિ સ્થાન સુવર્ણરેખા નદી ના તટ ઉ૫૨ છે. તેજપાલ મંત્રીએ કાલમેઘ ની પાસે સેવા અનુસ૨ણ-વિનંતી કરીને સંઘને બોલાવ્યો, ઉજ્યંત શિખરની અનુક્રમે જાત્રા ક૨ાવી. વસ્તુપાલ મંત્રીએ શત્રુંજ્યાવતા૨ભવન અષ્ટાપદ મંડપ, કર્ટિયક્ષ મઅેવી પ્રાસાદ કરાવ્યો, અને તેજપાલમંત્રી વડે ‘કલ્યાણક×ય' ચૈત્ય કરાવ્યું, દેપાલ મંત્રી વડે ઈંદ્ર મંડપનો ઉદ્વા૨ કાવ્યો. q = ૧. શ્રી મધુસૂદન ઢાંકીએ એમના લેખ 'સાહિત્ય અને શિલ્પમાં કલ્યાણકત્રય' (નિર્ગંથ ૧ ઈ.૧૯૯૫) માં ‘કલ્યાણત્રય' નો ઉલ્લેખ કરતાં વિવિધ ગ્રંથો, શિલાલેખોની વિગત આપી છે. આ લેખમાં લેખકશ્રી લખે છે કે ‘વિશેષ પ્રમાણોના અન્વયે ‘કલ્યાણકત્રય' વિષે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદ૨ ગર્ભગૃહમાં કોઇ ત્રણ મજલાવાળી ચૌમુખ ૨ચના હતી. જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બા૨ મૂર્તિ હતી. અને વિશેષમાં નીચલે માળે રહેલી ચા૨ે મૂર્તિઓ કાયોત્સર્ગરૂપે હતી. અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિ૨ના૨ સંર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી.’ સમÁસંહ-માલદેવે (વિ.સં. ૧૪૯૪ માં) ઉરાવેલ 'કલ્યાણય ચૈત્ય' ગિ૨ના૨ ૫૨ આજે પણ ઉભું છે. પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે ‘સંગરામ સોની' (સંગ્રામસિંહ સોની) ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. નિગ્રંથ ૧ ગુજરાતી વિભાગ પૃ.૧૦૨ આ લેખના અંતે દેલવાડા, કુંભારિયા, ૨ાણકપુ૨ અને જેસલમેરના ‘કલ્યાણકત્રય' ના ચિત્રો પણ આપવામાં આવ્યા છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર: ૧૯ એરાવણ-ગજપદ-મુદ્રાથી અલંકૃત ગજપદ કુંડ છે. ત્યાં આગળ જાત્રા કરવા માટે આવેલા લોકો અંગનું પ્રક્ષાલન કરીને દુ:ખોને જલાંજલ આપે છે. (નાશ પામે છે.) છત્રશિલાની મેખલા ઉ૫૨ સહસ્ત્રાંબ નામનું વન છે. તે સ્થળે જાદવકુલ માં દીપક સમાન, શિવા-સમુદ્ર વિજયના પુત્ર, શ્રી નેમિનાથ ના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષ ત્રણ કલ્યાણક થયેલાં. ગ્લેશિખ૨ ઉ૫૨ ચઢતાં અંબિકાદેવીનું મંદિ૨ દેખાય છે. ત્યાંથી અવલોકન નામનું શિખર આવે છે. ત્યાં આગળ ઉભાં રહેલાં ને ખરેખર દર્શાદશાઓથી નેમિનાથ ભગવાન દેખાય છે. તેનાં પ્રથમ શિખ૨ ઉ૫૨ શાંબ કુમારનું અને બીજા શિખર ઉ૫૨ પ્રધુમ્ન નું બિંબ છે. એ પ્રમાણે પર્વતનાં સ્થાને સ્થાને દેાસરોમાં ૨ત્ન સુવર્ણમય જર્નાબંબો પ્રતિદિન અભિષેક, પૂજાથી પૂછત થયેલાં દેખાય છે. સુવર્ણવર્ણી ભૂમિ અનેક પ્રકારનાં ધાતુમ્સને ભેદવાવાળી, ચમકે છે. રાત્રીમાં દીવાની જેમ ઝલકલતી ઔષધીઓ દેખાય છે. વિવિધ પ્રકારનાં તરૂવ૨-વેલડી-પત્ર-ફળ-ફુલ પગલે પગલે દેખાય છે. સતત ઝરતાં ઝરણાઓનો કલકલ અવાજ, ગુંજન ક૨તી મદોન્મત્ત કોયલ અને ભમરાનાં ઝંકારો સંભળાય છે. આ ઉજ્યંત મહાતીર્થ કલ્પનો લેશ શ્રી જિનપ્રભસૂરિ વડે જેવી રીતે સંભળાયો તેવી રીતે લખાયો છે. ||૧|| // રૈવતગિરિ કલ્પ || ગ્રંથાગ્રં. શ્લો. ૧૬૧ અક્ષ૨ ૨૭ ગણધર ભગવંત શ્રીગીતાવવાથી Page #57 -------------------------------------------------------------------------- ________________ || શ્રી પાર્શ્વનાથ કલ્પ: II G સુર, અસુર, ખેચ૨, કિન્ન૨, જ્યોતિષ ના સમૂહથી વ્યાપ્ત, ત્રણ ભુવન ની લક્ષ્મી ના ઘ૨ સમાન, જિનેશ્ર્વ૨નાં ચ૨ણ કમલને નમસ્કાર કરું છું. ||૧|| ર્વાહ વિચા૨ી શકાય એવાં કલ્પની મધ્યે દેવ, મનુષ્ય, નામકુમા૨ના સ્વામી વડે પૂજિત, શ્રી પાર્શ્વનાથના ચરિત્ર ને પૂર્વ મુનિઓનાં સમુદાય વડે જે પ્રમાણે કહેવાયું તે પ્રમાણે કહીશ [[]] વિવિધ વિષયથી મિશ્રિત, શાસ્ત્રમાંથી ચિત્તની વૃત્તિ મન જેનું નીકળી ગયું છે, ઉબકી ગયું છે તે ધર્મીજનો નાં સંતોષ માટે શ્રી પાર્શ્વનાથનાં કલ્પને લેશમાત્રથી હું કહીશ 11311 સંસારૂપી દુ:ખનાં ભા૨થી ભરેલા અંગવાળા પ્રાણીઓને ભવના ભ્રમણને છેદવા આ કલ્પને સંક્ષેપથી હું કહીશ તો તમે સાંભળો I[૪]] વિજયા, જયા, કમઠ, પદ્માવતી, પાર્શ્વયક્ષ, વૈરોટ્યા, ધરણેન્દ્ર અને સોળ વિદ્યા દેવીઓ જેના અધિષ્ઠાયક દેવો છે. IIII પ્રતિમાની ઉત્પત્તિનું કા૨ણ કલ્પમાં કહેલું જોડાયેલું છે. પરંતુ ગ્રંથના ગૌરવના ભયથી, અહીં સંકલન કર્યું નથી. કા૨ણ કે પાછળથી આને કોઈ જાણશે íહે. ||૬|| હવે સમુદ્રને અંલિ સમાન કરી શકાય, તારાના વિમાનો ની સંખ્યા ગણાય, તો પણ શ્રી પાર્શ્વ જિનેશ્વરના હિમાને કહેવા માટે કોઈ સમર્થ નથી. (તેનો ક્યારેય પા૨ આવતો નથી.) 1ાણા ઉપસર્ગને શમાવવા વાળી આ પ્રાચીન-પ્રતિમા અનેક સ્થાનોમાં સ્થાપન કરાઈ છે. ખેચર, દેવ, મનુષ્ય વડે પૂજાયેલી છે. તો પણ મનુષ્યના મનના ભાવને નિશ્ચલ ક૨વા માટે પાર્શ્વનાથ ની પ્રતિમા નો ઈંદ્રાદિ વડે કરાયેલા મહિમા અને કીર્તિ ને હું કહીશ ||લા સુ૨ અસુર વડે વંદાયેલ ચરણ કમળવાળા, શ્રી મુનિસુવ્રત સ્વામી રૂપી સૂર્ય હોતે છતે આ ભરતક્ષેત્ર રૂપી સરોવ૨માં વિક જીવરૂપી કમલો ને બોધ આપતે છતે ||૧૦ા ચંપા નગરીમાં આ શ્રીપાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા સેઢી (નદીના કિનારે) જ્યોતિષ વર્ણવાળી હતી. ||૧૧|| ઈંદ્રના કાર્તિકના ભવમાં વ્રત ગ્રહણ કર્યા પછી આ પ્રતિમાના ધ્યાનથી સો ભગ્રહો સિદ્ધિને પામેલા. ||૧|| સૌધર્મેન્દ્ર તે પ્રતિમાના માહાત્મ્ય ને અર્વાધજ્ઞાન વડે જાણીને ત્યાં રહેલી પ્રતિમ! ને દિવ્ય મહાવિભૂતિ વડે પૂજે છે ||૧|| Page #58 -------------------------------------------------------------------------- ________________ ଉଦାରବ શ્રી સ્તમ્ભન પાર્શ્વનાથ કલ્પઃ LAND કાંતિ નગરીનાં ધન સાર્થવાહનું વાહણ સમુદ્રમાં સ્તંભી જાય છે. પદ્માવતીદેવી આવીને કહે છે કે તારા વાહણ નીચે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા રહેલી છે તેને તું ગ્રહણ કરી નગર તરફ લઈ જા. ધન સાર્થવાહ પ્રતિમાને લઈ જઈ ભવ્ય જિનાલય બનાવી પ્રતિષ્ઠા કરાવે છે. ઘણાં સમય પછી નાગાર્જુનયોગી તે પ્રતિમાને પોતાની સિદ્ધિ માટે ત્યાંથી ઉઠાવી આકાશ માર્ગે લઈ જઈ પોતાનું કામ પરિપૂર્ણ થતાં અટવીમાં નાંખે છે.rary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર: ૨૧ એ પ્રમાણે કાલ પસાર થાય છે. રામચન્દ્રજી ઘણાં વર્ષો સુધી વનવાસ ગાળી રહ્યા હતા. લોકોને ૨ાઘવ નો પ્રભાવ દેખાડવા માટે ઈન્દ્રના વચનથી ||૧૪|| રત્નડિત ખેચ૨થી યુક્ત દેવ-યુગલે દંડકારણ્યમાં ઘોડા સહિત ૨૭ ઉ૫૨ બિ૨ાજમાન પ્રતિમા રામભદ્રને આપી. |[૧૫]] સાત મહિના ને નવ દિવસે સીતાએ લાવેલા ફૂલો વડે ર્સાક્ત થી ભરેલા એવા ૨ામ વડે પૂજા કરાઈ. ||૧|| રામના પ્રબલ-કર્મને અને ર્નાહ ઓલંઘી શકાય એવી અવસ્થંભાવી દુ:ખની આર્પાત્ત જાણીએ, દેવતાઓ ફરીથી તે પ્રતિમાને તે જ સ્થાને લઈ ગયા. ||૧|| ઈન્દ્ર પણ ફરીથી પ્રકૃષ્ટ ભક્તિપૂર્વક, દિવ્ય ભોગો વડે તે પ્રતિમાની પૂજા ક૨વા લાગ્યો. એ પ્રમાણે ભક્ત ક૨તાં ૧૧ લાખ વર્ષે સંપૂર્ણ થયા ||૧૮॥ તે કાલે યદુવંશમાં બળદેવ, કૃષ્ણ અને નેમનાથ અવતર્યા. યુવાનપણા ને પ્રાપ્ત થયા. કેશવે રાજ્યને પ્રાપ્ત કર્યું.।।૧લા કૃષ્ણે જરાસંઘના યુધ્ધમાં પોતાનાં સૈન્યને ઉપસર્ગ આવ્યે છતે વિઘ્નના વિનાશનો ઉપાય નેમિનાથ ભગવાનને પૂછ્યો ||૨00] તેથી શ્રી નેમિકુમા૨ આદેશ આપે છે કે હે પુરુષોત્તમ ! મા૨ા મોક્ષગમન પછી ૮૩,૭૫૦ વર્ષ પછી પાર્શ્વનાથ અરિહંત થશે. વિવિધ અધિષ્ઠાયક દેવોથી નમાયેલાં ચ૨ણ કમલવાળા, જેનાં તે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અભિષેકનાં પાણીનાં સિંચન થી લોકમાં ઉપદ્રવ શાંત થાય છે. ||૨૧-૨|| હે સ્વામી ! અત્યારે તે જિનેશ્ર્વ૨ની પ્રતિમા ક્યાંય પણ રહેલી છે ? એ પ્રમાણે કૃષ્ણે પૂછ્યું ત્યારે ઈન્દ્ર વડે પૂજાયેલી તે પ્રતિમાને મિકુમા૨ે બતાવી. ||૨|| અહીં નેમિકુમા૨ અને કૃષ્ણનાં મનોગત ભાવને જાણીને માલિ નામના સારથીથી યુક્ત એક રથને તથા પ્રતિમાને ઈંદ્ર મોકલી. ||૨૪|| કૃષ્ણ ખુશ થયા, પ્રતિમાને ઘટ્ટસા૨ વાળા કેન્સરના પાણી વડે સ્નાન કરાવે છે. અને સુગંધીદાર નિર્મલ ચંદન વડે અને સુંદ૨ ફૂલો વડે પ્રતિમાને પૂજે છે. ૨૫ા પછડાયી ગયેલાં, દીન બનેલાં સૈન્યને શ્રીપાર્શ્વનાથ સ્વામીના સ્નાત્ર જળથી સીંચે છે. જેથી જોગિઓ ના ચિત્ત જેમ વિલય નાશ પામે તેમ પ્રાણીઓનાં ઉપસર્ગો (સૈન્યના બધાજ) નાશ પામી ગયા છે. [૨૬][ પછી યુધ્ધમાં પ્રાંતવાસુદેવ ઘણાં દુ:ખનાં વન સમાન એવા મ૨ણને પામ્યો અને જાદવ૨ાજાનાં ભડવી૨ સૈન્યમાં જયજય૨ાવ થયો. Iાણ્ણા નવી પાર્શ્વનાથની પ્રતિમાને સ્થાપન કરીને શંખપુ૨ નગરથી યુક્ત તે જ વિજય સ્થાનમાં મિકુમા૨ ના આદેશથી જિનાલયનું નિર્માણ કરાવ્યું. [૨૮] Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ કલ્પઃ ૨૨ આ પ્રતિમાને ગ્રહણ કરીને પોતાના નગ૨ ત૨ફ ગયેલા કૃષ્ણનો ૨ાજાઓ વડે વાસુદેવપણાનો અભિષેકઉત્સવ ક૨ાયો [[૨૯] કૃષ્ણ રાજા વડે ર્માણ, કંચન, રત્નથી રચિત જિનપ્રાસાદમાં તે પ્રતિમા ને સ્થાપી ને 900 વર્ષ સુધી પૂછ. ||30|| જ્યારે દેવ દ્વારા દ્વારિકાનો દાહ અને જાદવ તિનો નાશ થવા છતાં સ્વામીના પ્રભાવથી દેવાલયમાં અગ્નિ લાગ્યો હિ. ||૩|| સમુદ્ર વડે ત્યા૨ે નગ૨ની સાથે સુંદ૨ મંદિ૨થી યુક્ત પાર્શ્વનાથ ભગવાનની (પ્રતિમા) ચપલ તરંગરૂપી હાથ દ્વારા પાણીમાં લવાયા ||૩|| મનોહર સ્ત્રીઓની સાથે રમવા માટે લાવેલ તક્ષક નાગેન્દ્ર વડે ત્યાં પાપનો નાશ કરવાવાળી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા દેખાઈ ||33|| તેથી પ્રમુદિત મન વાળા નાગેન્દ્ર વડે અને નાગવધુઓ વડે કરાયેલી નાટ્યસુંદ૨ ગીતોના ગાન પૂર્વક મોટા મહોત્સવ વડે તે પ્રતિમાની ૮0000 વર્ષ સુધી પૂજા ક૨ાયી ||૩૪|| તે વખતે સાગ૨ ને સાફ કરતાં શ્રેષ્ઠ દિગ્પાલ વરૂણે તક્ષક દ્વારા પૂજાતી ત્રિભુવન પતિ એવાં પાર્શ્વનાથની પ્રતિમાને જોઈ. ।।૩૫।। આ તે સ્વામી છે, જે પહેલાં ઈંદ્ર વડે પૂજાયેલાં, અત્યારે મારે પણ સ્વામી ના ચરણની સેવા કરવી યોગ્ય છે ||૩|| જે જિનેશ્ર્વ૨ ને નિરંતર સેવે છે. તેના મનોíછત પૂર્ણ થાય છે તે પ્રપ્રતિમા ચા૨ હજા૨ વર્ષ સુધી ત્યાં રી. ||39|1 હવે તે સમયે આ બાજુ લોકના તિલક સમાન ભરતક્ષેત્રમાં શ્રીવર્ધમાન સ્વામી રૂપી મેઘ વિ૨લ દેશનારૂપી-પૂ૨ વડે ભવ્યજીવોરૂપી ધાન્ય ને સિંચી રહ્યા છે ત્યા૨ે II3II કાંતિની કલા થી કર્ણષત ક૨ી છે દેવ નગરીની શોભા જેણીએ તેવી કાંતિ નગ૨ીમાં પ્રશસ્ત બાહુવાળો ધનેશ્વર નામનો શુભ સાર્થવાહ વસે છે II3II તે શેઠ એક દિવસ વહાણ દ્વા૨ા યાત્રા માટે ગયેલા અને સાયંત્રક અન્ય મુસાફરોની સાથે સિંહલદ્વીપ પહોંચ્યો. I|૪|| ત્યાં આગળ માલ વેચી કરિયાણા ને મેળવી ને જલ્દી પાછા આવતાં એવાં એનું વહાણ સમુદ્રની મધ્યે અચાનક = એકાએક થંભી ગયું ||૪|| દુ:ખિત મનવાળો સાર્થવાહ જેટલામાં વિચાર કરે છે, તેટલામાં પદ્માવતી નામની શાસનદેવી પ્રગટ થઈને બોલે છે, ‘હે વત્સ ! તું ડ૨ ર્વાહ ! મા૨ી વાત સાંભળ. I[૪૨]] વરૂણદેવે નિર્માપત કરેલી, ઘણા ર્માહમાવાળી- પૃથ્વી જનોનાં મોહનાં ઉત્કર્ષને મર્દન ક૨વાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા અહીં આગળ પાણી નીચે છે તેને તું પોતાના સ્થાનમાં લઈ જા !' ||૪|| Page #62 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૨૩) 'હે દેવી ! સમુદ્રના પાણીના તળમાંથી જિનેશ્વ૨ને ગ્રહણ કરવામાં મારી શૈક્ત ક્યાંથી ?' એ પ્રમાણે ધનેશ્વરે કહ્યું છતે શાશનદેવી બોલે છે ||૪|| 'મારી પીઠ ઉપર લાગીને પ્રવેશ ક૨, અને કાચા સૂતરના તાંતણા વડે પ્રભુની પ્રતિમાને બહાર કાઢ, પછી શ્રેષ્ઠ જહાજ માં આરોપણ કરીને હે શ્રાવક ! સ્વસ્થ રીતે પોતાના નગ૨ ત૨ફ જા !' II૪પા. - એ પ્રમાણે બધું કરીને ત્રણ લોકના નાથને ગ્રહણ કરીને, ઉત્પન્ન થયેલાં હર્ષના ઉત્કર્ષથી પુલકિત અંગવાળો મહાત્વશાળી ક્ષણ માત્રમાં પોતાના સ્થાને ગયો. ગામની બહાર તંબુઓ ૨ચાવ્યા, હવે શેઠ જ્યાં રહેતો હતો ત્યાં માણસોના ટોળાં આવ્યા. If૪૬-૪૭ના ગંધર્વ ગીત, વાજીંત્રો વાગવા લાગ્યા, સૌભાગ્યવંતી નારીઓ ધવલગીતો વડે વ્હેરી કરી દીધી છે. દિશાઓ દાન ને આપતો શેઠે નાથનો ભવ્ય પ્રવેશ કરાવ્યો ૪૮ના હવે તે ધનેશ્વર શેઠ કાંતિનગ૨માં છાયાવાળું જિનમંદિ૨ ક૨ાવીને તેમાં ત્રણભુવનના ગુરુ પાર્શ્વનાથ ભગવાનને સ્થાપન કર્યા. હવે દ૨ોજ ભકત વડે પ્રભુને પૂજે છે ૪૯ી કાલક્રમે ધનેશ્વ૨ સાર્થવાહ મરણ પામે છે. શ્રેષ્ઠ નાગરિકો વડે હજારો વર્ષો સુધી તે પ્રતિમાની પૂજા થાય છે ||૧૦|| ત્યારે ત્રણે કાલની કલાઓ જાણનાર એવા પાદલિપ્તસૂરિ ના ઉપદેશથી નાગાર્જુન યોગીએ પરિક૨હત એવી દેવધિદેવની મૂર્તિને કાંતિ નગરીમાંથી મેળવી ને ૨સના થંભણ નિમિત્તે આકાશ માર્ગે પોતાના સ્થાનમાં આણી, /પ૧-પરણા. યોગીને પોતાનું કાર્ય પૂર્ણ થયું એટલે નાથને અટવીમાં છોડીને ચાલ્યો ગયો. ૨૨ાનું થંભન થયું હોવાથી તંભન નામનું તીર્થ થશે. ||પBણા. ઊંક્ષા વાંસની ઝાડીની વચ્ચે રહેલ સુગંધી દૂધથી ૨-નાન કરાયેલા અંગ વાળી, આ કંઠ સુધી ભૂમિ માં ડુબેલી નાથની પ્રતિમાનું માણસો વડે 'જક્ષ' એ પ્રમાણે નામ કરાયું. |પ૪ની તેવી અવસ્થામાં રહેલી જિન પ્રતિમા ને લોકો પ00 વર્ષ સુધી પૂજશે. ત્યાર પછી ધરણેન્દ્ર વડે નિર્મિત કરાયેલ સાનિધ્યવાળા જામ્યો છે મૃત નો સા૨ જેણે દૂર થયો છે રોગનો શંઘાત જેનો એવા શ્રી અભયદેવસૂરેિ ઘણાં મહામ્ય થી દીપતા એવા તીર્થને પ્રગટ ક૨શે. પપ-પા. ઘણાં પ્રકારનાં નગરોમાં મોટા મોટા મહામ્યથી દીપતાં ભગવાન ફરી કાંતિપુરીમાં જશે અને ત્યાર પછી સમુદ્રમાં જશે. ||પછી જેના મુખમાં લાખો ઝભો હોય અને હજા૨ મુખ હોય તો પણ અતીત-અનાગતા પ્રતિમાઓના સ્થાનોને કહેવા માટે કોણ સમર્થ છે ? ||૫|ી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, રૈવત, સમેતશિખ૨, કાશી, નાસિક, મિથિલા, Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ કલ્પઃ ૨૪ રાજગૃહી, પ્રમુખ તીર્થમાં યાત્રા કરવાથી, પૂજા કરવાથી, દાન ક૨વાથી જે ફળ થાય છે, તેટલું ફળ આ પાર્શ્વજિનેશ્વ૨ ના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. ||૫૯-૬૦|| પાર્શ્વનાથ ભગવાનને વંદન કરવાની બુદ્ધિ ભાવનાથી માસક્ષમણ ના ફળને અને પ્રતિમાના દર્શન ક૨વાથી છ માસના તપ ફળને તે પામે છે ||૬|| જે માણસ પ્રભુજી ની ષ્ટિમાં આવે તે પુત્ર વિહીણો હોય તોય ઘણાં પુત્રવાળો થાય, ધન વગો કુબે૨ સ૨ખો થાય, દૌર્ભાગ્યવાળો સૌભાગ્યને પામે ||શા પ્રભુની પ્રતિમાને નમસ્કા૨ ક૨વાવાળા પુરુષોને બીજા ભવમાં મૂર્ખાપણું, ખ૨ાબસ્ત્રીવાળામાં જન્મ, ખરાબકુલ, કુતિમાં જન્મ, કુરૂપ, દીનપણું વિ. થતાં નથી ||93|| અડસઠ તીર્થની યાત્રા માટે મુગ્ધ લોકો કેમ ભમે છે ? તેનાથી અનંતગણા ફળને શ્રી પાર્શ્વનાથ સ્વામી આપે છે ||૪|| એક પણ કુલ વડે જે ભાવિક પ્રતિમાને તીવ્રભાવથી પૂજે છે તેના ચ૨ણ કમળમાં ૨ાજાઓના સમૂહના (મુગુટો નમસ્કા૨ કરે છે, તે ચક્રર્વાર્ત બને છે) મૃગજળ બરાબ૨ છે ||૬|| જે માણસ પ૨મક્તિ વડે પ્રતિમાની અષ્ટપ્રકા૨ી પૂજા કરે છે તેને દેવેન્દ્રાદિની પદવી હસ્તકમળમાં રહેલી થઈ જાય છે ||૬|| જે માણસ શ્રેષ્ઠ મુગુટ, કુંડલ, કેયૂર આદિ પ્રતિમાના કરાવે છે તે ત્રણ ભુવનમાં મુગુટ સમાન બનીને જલ્દી શિવસુખ ને મેળવે છે. IIણા ત્રણ ભુવનના ચૂડાર્માણ રત્ન સમાન, માણસોના ચક્ષુને અમૃત-અંજન ક૨વામાં શલાકા સમાન આ પ્રતિમા જેના વડે દેખાઈ નથી, તેનું મનુષ્યપણું નિરર્થક છે I[૬૮]\ આ પ્રતિમાનો શ્રી સંઘદાસ મુનિ વડે આ લઘુકલ્પ નિર્મિત કરાયો, અને મા૨ા વડે ગુરૂકૃપાથી આ સંબંધ નો કાંઈક લેશમાત્ર ઉદ્ધા૨ ક૨ાયો. [૯]] આ કલ્પને જે ભણે છે, સાંભળે છે, વિચા૨ ક૨ે છે, તે માણસ કલ્પવાસી દેવલોકમાં નાથ બનીને સાતમા ભવે ર્ઝાિ ને પ્રાપ્ત કરે છે 1/9/1 ગૃહચૈત્યમાં પુસ્તકમાં લેખેલા આ કલ્પને જે પૂજે છે તે લાંબા કાળ સુધી સમ્યક્ત્વને ટકાવી ૨ાખનારો નાક તિર્યંચમાં નિયમા જતો નથી ||૧|| આ કલ્પને દિવસે ભણનારના સિંહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રોગ, ચોર, સાપનો ઉપદ્રવ, ગ્રહ, શત્રુ, પ્રેત-વૈતાલ, શાકિની આદિના ભયો નાશ પામે છે ।।૨)ા ભવ્ય જીવોને પૂર્ણ શોભાવાળું પાણીથી વ્યાપ્ત હૃદય સ્થાને પણ વિલાસક૨ત્નો કલ્પવૃક્ષની જેમ આ કલ્પ વાંછિત આપવા વાળો છે ||૩|| જ્યાં સુધી પૃથ્વીના તળીયે સમુદ્ર-જલરૂપી તૈલવાળો મેરૂપી દીવો મનુષ્યક્ષેત્રને ઉદ્યોતીત કરે છે, ત્યાં સુધી આ કલ્પ જય પામો I[૭૪][ Page #64 -------------------------------------------------------------------------- ________________ ક્રિ શ્રી સ્તભન પાર્શ્વનાથ કલ્પ: હિં Dછે. ને So Pre દેવી અભયદેવસૂરિને વિનંતી કરે છે કે અટવીમાં પડેલી મૂર્તિનો ઉદ્ધાર કરો જેથી આપના રોગો દૂર થશે. ચતુવિધિ સંઘ સાથે પલાસ વૃક્ષ પાસે જઈ જયત્રિભુવન સ્તોત્રની રચના કરી મૂર્તિને બહાર કાઢી સ્તસ્મનનગરમાં સ્થાપના કરે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ Page #66 -------------------------------------------------------------------------- ________________ || તભન કલ્પઃ || દ્રઢ વ્યર્વાધ થી વિરિત અંગવાળા = અશક્ત શ૨ી૨વાળા અનશન ગ્રહણ કરવાની ભાવનાવાળા આ અભયદેવસૂરિ મ.સા.એ સંધને બોલાવ્યો. પ્રકાર્થાત = જાહે૨ ક૨ી છે ૨ાત્રે દેવીએ સૂત્રોની લ્થ ફૂલઝાવવા ટીકા બનાવવા વિનંતી કરે છે. નવાંગવૃત્તિ૨ચનાની વાતથી ઝમકેલા આચાર્યશ્રી પોતાની અર્ફાક્ત જાહે૨ કરે છે. દેવીએ સ્થંભનપાર્શ્વનાથની વંદના-સ્તુતિ દ્વારા આરોગ્ય પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો. સંભાણાથી નીકળી ધવલકકપુ૨ થઈ પગે ચાલીને સ્તંભન નગ૨માં આવ્યા. ત્યાં સેઢી નદી ના તટ ઉપ૨ જીર્ણ ખાખરાના (પલાસ) વનમાં પહોંચ્યા. ||3|| ત્યાં ગાયનું દૂધ ઝ૨વાના કા૨ણે ઓળખાયેલી ભૂમિ ઉ૫૨ જય ત્રિભુવન સ્તોત્ર નો પ્રારંભ કર્યાં અડધું બનતાં સુધીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રત્યક્ષ થઈ, પછી સ્તવન પૂર્ણ કર્યું. સ્તોત્રની પ્રભાવશાળી બે ગાથાને ગોપવી દીધી. ||૪|| એવા નવાંગવૃત્તિ રચવા વાળા, રોગમુક્ત બનેલા અભયદેવસૂરિએ સંઘે કરાવેલા ચૈત્યમાં પાર્શ્વનાથ ની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તે અભયદેવસૂરિ જય પામો ||પા જન્મ પહેલાં પણ ચા૨ હજા૨ વર્ષ સુધી દેવાલયમાં ઈન્દ્ર, વાસુદેવ, વરૂણ વડે દેવલોકમાં અને સમુદ્રની મધ્યે, કાંતિ નગ૨માં ધનેશ્વર ઇશ્ય વડે અને મહાન નાગાર્જુન વડે જે પાર્શ્વનાથ સ્વર્ધામ (પ્રતિમા) પૂજાયા. તમ્ભનપુ૨માં ૨હેલા તે શ્રી પાર્શ્વનાથ જિનેશ્ર્વ૨ તમારૂં ૨ક્ષણ કરશે. |||| || ઇતિ શ્રી સ્તમ્ભન॰ કલ્પ: || ગ્રં.૧૦૦ “જયજિનેન્દૂ!” ૧. ગુજ૨ાતમાં ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું 'થામણા' ગામ તે જ પ્રાચીન સ્તંભન તીર્થ મનાય છે. અત્યારે અહીં કોઈ જિનાલય નથી. જૈ.તી.ઐ. અ. પૃ.૨૬૪. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી અહિસા નગરી ૧૫ઃ ત્રણે ભુવનના સૂર્ય સમાન એવા અને જગતમાં પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથસ્વામીને નમસ્કાર કરીને અહિચ્છત્રા" નામના કલ્પને જેવી રીતે સાંભળ્યો તેવી રીતે કહીશ. ||૧|| આ જંબુદ્વીપ ના ભ૨તક્ષેત્રનાં મયખંડ માં કુરૂમંગલ દેશમાં રિદ્ધિ સમૃદ્ધિથી પૂર્ણ શંખાવતી નામની નગરી છે. ત્યાં પાર્શ્વનાથ ૨સ્વામી છા૨સ્થપણે વિચરતા કાઉગમાં સ્થિત ૨હ્યા ! પૂર્વે બાંધેલા વૈરના કારણે કમઠાસુરે સતત પડતી ધારાના પ્રવાહથી વરસતા એવા વાદળાઓને વિકુળં. તેથી સકલ પૃથ્વીમંડલ જળબંબાકાર થયું. ભગવાન પાર્શ્વપ્રભુ ગળા સુધી પાણીમાં ડૂખ્યા. અર્વાધિજ્ઞાન વડે ધરણેન્દ્ર આ જાણ્યું. પંચાગ્ર સાધનામાં ઉધત થયેલાં કમઠ તાપસ પાસેથી બહાર કઢાવી લાકડા ના ફાડ ની અંદ૨ બળતા એવા સાપને બચાવ્યો સાપ ભવના કરેલા તે ઉપકાર ને યાદ ક૨તા એવા ધરણેન્દ્ર નાગરાજ અગ્રíહષીઓ ની સાથે આવીને મણ૨નથી જડિત, હજાર સંખ્યાવાળા ફણાના મંડલ જીત્રને સ્વામીની ઉપ૨ કરીને નીચે કુંડલાકારે ફણા વડે ગ્રહણ કરીને તે ઉપસર્ગ દૂર કર્યો. તેથી તે નગરીનું છત્રા એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. ત્યાં કિલ્લા બનાવનારા કારીગરોએ સાપ રૂપ ને ધારણ કરવાવાળો ધરણેન્દ્ર (વાંકીચૂંકી) કૃટિલÍતથી જે રીતે આગળ સ૨ક્યો તે જે રીતે ઈટોની ગોઠવણ કરી છે. આજે પણ તેવો જ ત્યાં (પ્રાકા૨ ૨ા) દેખાય છે. શ્રી પાર્શ્વનાથ ૨સ્વામીનું ચૈત્ય શ્રી સંઘે કરાવ્યું. ' રમૈત્યની પૂર્વ દિશા માં ઘણાં જ મધુર સુંદ૨ = નર્મલ પાણીવાળા કમઠ મેઘમાળી એ વર્ષાવેલ પાણીથી ભરેલાં સાત કુંડો છે. તે જલમાં ૨-૦નાન કરવાવાળી જિંદૂક (મરણ પામતાં પુત્રવાળી સ્ત્રી) રિસ્થર પુત્રવાળી થાય છે. તે કુંડોની માટીથી ધાતુસદ્ધ થવાનું ધાતુવાદીઓ કહે છે. પાષાણશલાથી મુદ્રિત કરાયેલા મુખવાળી અહીં આ સ્સિદ્ધ ૨ કૂપિકા દેખાય છે. આ ૨સકૂપિકાઓ ઉઘાડવાનાં પ્લેચ્છ રાજાઓના અગ્ર આપવો વિગેરે અનેક પ્રકા૨ના ઉપાય ત્યાં નિષ્ફલ ગયા. તે નગરીમાં અંદ૨ અને બહાર કૂવા અને વાવડીઓ પ્રત્યેક સવા લાખ સવા લાખ છે. મધુ૨ પાણીથી પાર્શ્વનાથ સ્વામીના ચૈત્યમાં ૨૦નાન ને ક૨ાવતાં જાત્રાળુને આજે પણ કમઠ પ્રચંડ વાયુથી મેઘાચ્છાદિત દુર્દન, વૃષ્ટિ, ગર્જના અને વિદ્યુત આંદ ને દેખાડે છે. મૂલચૈત્યની નજીક સિદ્ધક્ષેત્રમાં ધરણેન્દ્ર-પદ્માવતીથી સેંવત પાર્શ્વનાથનું ચૈત્ય છે. ૧. ઠે૨મા નગરીનું સ્થાન વર્તમાનમાં વરેલી જિલ્લાના આંબલા તાલુકાના ૨હેલ જામનગ૨નો પ્રદેશ ગણાય છે. હમણાં થયેલા ઉખનનમાં પણ આ સ્થળેથી પ્રાચીન અવશેષો મળ્યા છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી અહિછત્રાનગરી કલ્પ ફ્રિ 9 30 કાઉસગ્ગ ધ્યાને રહેલા પાર્શ્વનાથને કમઠાસુર વાદળા વિકુવ સમસ્ત પૃથ્વી મંડળને જળબંબાકાર કરી ગળા સુધી ડૂબાડી ઘોર ઉપસર્ગ કરે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૨૭ કિલ્લાની પાસે શ્રી નેમિનાથની મૂર્તિ સહિત, સિદ્ધ-બુથી યુક્ત હાથમાં આંબાની લંબવાળી સિંહ ઉ૫૨ બેઠેલી અંબિકાદેવી ૨હેલી છે. ચંદ્રના કિ૨ણ સ૨ખા નિર્મલ પાણીથી ભરેલી ઉત્તરા નામની વાવડી છે. તેની અંદર સ્નાન ક૨વાથી, માટીનો લેપ ક૨વાથી કોઢીઓનો કોઢ રોગ નાશ પામે છે. ધન્વંતરી કૂવાની પીળી વર્ણવાળી માટીથી ગુરૂઉપદેશ વડે ગુરૂની આજ્ઞાનુસા૨ વર્તવાથી સોનું થાય છે. બ્રહ્મકુંડના તટ ઉ૫૨ ઉગેલી મંડૂકબ્રાહી નામના વૃક્ષના પાંદડાના ચૂર્ણને એક વર્ણ વાળી ગાયના દૂધ સાથે પીના૨ પ્રજ્ઞાદ્ધિથી સંપન્ન, રોગ હિત, અને કિન્ન૨ સ૨ખો સ્વવાળો થાય છે. ત્યાં પ્રાય ! કરીને ઉપવનોમાં સર્વ વૃક્ષોની ઔષધી ઉપલબ્ધ થાય છે. અને તે ઔષધિઓ તે તે કાર્યોને સિદ્ધ કરે છે. તથા જયંતી, નાગદમની, સહદેવી, અપર્ણાજતા, લક્ષણા, ત્રિવર્ણી, નકુલી, સકુલી, અપક્ષી, સુવર્ણાશલા, મોહણી, સામલી, વિભત્તા, નિર્વિષી, મોર શિખા, સરલા, વિસ૨લા નામની મોટી ઔષધઓ આ સ્થળે છે. હરિ, હ૨, હિ૨ણ્યગર્ભ, ચંડિકા ભવન, બ્રહ્મકુંડર્વાદ વિ. અનેક લૌકિક તીર્થો અહીં છે. તથા આ નગરી મહાતપસ્વી, શ્રેષ્ઠ માણસો દ્વા૨ા નામ લેવા યોગ્ય કૃષ્ણ ઋષ .ની જન્મભૂમિ છે. તેના ચરણ કમલ ના પરાગ કણ પડવા વડે આ ભૂમિ પવિત્ર કરાયેલી છે. પાર્શ્વનાથ સ્વામીનું મ૨ણ ક૨વાથી અહીં રહેલા માણસોની આધિ, વ્યાધિ, સર્પ, વિષ, સિંહ, હાથી, ૨ણ, ચો૨, પાલી, ગ્રે, રાજા, દુષ્ટ-ગ્રહ, મારિ, ભૂત-પ્રેત, શાકિની વિ. ઉપદ્રવો ભવજીવોને ટળી જાય છે. એ પ્રમાણે આ નગરી ભવ્યજનો ને વિશેષથી સકલ અતિશયનું નિધાન છે. પદ્માવતી-ધ૨ણેન્દ્ર અને કમઠને પ્રિય એવો આ હછત્રા નામનો કલ્પ શ્રી જિનપ્રભસૂરિ વડે સંક્ષેપ થી કહેવાયો. || અહિછત્રા કલ્પ સમાપ્ત: || ૧. જો કે ચરિત્રગ્રંથો (પાસાળહરિયું ૩/૧૧ વગેરે) માં ‘આશ્રમપદ'માં ઉપસર્ગ થયાનું વર્ણન જોવા મળે છે. પરંતુ આચારાંગસૂત્રની ટીકા (ભા.૨ પૃ.૪૧૮) માં ૨૫ષ્ટતયા ‘હચ્છત્રા’ નો ઉલ્લેખ છે. અહિચ્છત્રાતીર્થનો ઉલ્લેખ ‘જ્ઞાતાધર્મકથા' ‘આવશ્યનર્યુક્તિ' વગેરે માં મળે છે. જ્ઞાતાધર્મકથા મુજબ ચંપા નગરીથી ઉત્તર-પશ્ચિમમાં હિચ્છત્રા આવી છે. (ભિધાન રાજેન્દ્રકોશ) ‘પ્રખ્યાત ખગોળવેત્તા ટોલેમી ઈ.સ. ની બીજી શર્લાબ્દમાં અહીં આવ્યો હતો. (બેંક ક્રીડલ એશ્યન્ટ ઈંડિયા નામથી પરિચય કરાવ્યો છે. ત્યાંનો જૂનો કિલ્લો આદિકોટ તરીકે ઓળખાય છે. વર્તમાનમાં અહીં જિનાલય-ધર્મશાળા આદિ નિર્માણાધીન છે. સિકંદરાબાદ પાઠશાળાના અધ્યાપક જિતેન્દ્રકુમાર કાડિયા વગેરે તેમાં રસ લઈ રહ્યા છે. ૨. Page #71 -------------------------------------------------------------------------- ________________ || શ્રી અર્જુદાદિ કલ્પઃ || શ્રી આદિનાથ અને ર્નોમનાથ અરિહંતોને નમસ્કાર કરીને મહાન પર્વત શ્રી અર્બુદ સંબંધી કલ્પને લેશથી હું કહીશ. ||૧|| ૧થીમાતાદેવીની ઉત્પત્તિ શરૂઆતમાં જેવી રીતે સાંભળી તે રીતે કહીશ. તેનાં અધિષ્ઠાનથી ખરેખ૨ આ પર્વત પ્રસિદ્ધ થયો. |ી. શ્રી રત્નમાલ નગ૨માં ૨rશેખર નામનો રાજા થયો. તે પુત્ર વિનાનો હોવાથી દુ:ખી થયેલો તેણે શકુન શાસ્ત્રના નિષ્ણાતોને બહાર મોકલ્યા ||૩|| કાષ્ટના ભારાવાળી દુર્ગત-૨સ્ત્રીના મસ્તક ઉપ૨ ૨હેલી દુર્ગાને જોઈને શાકુનકોએ ૨ાજાને જણાવ્યું કે તારા પદે આનો પુત્ર આવશે. ||૪|| તે સ્ત્રીને મારવા માટે રાજાએ આદેશ કર્યો. રાજાના માણસોએ રાત્રિમાં તે સ્ત્રીને ખાડામાં નાંખી, શરી૨-ચિન્તાના બહાનાથી ખાવાથી તે બહાર નીકળી. પા. ભયથી પીડાયેલી એવી તેણીએ જલદીથી પત્રને પ્રાવ્યો. અને ઝાડી વચ્ચે મૂક્યો. તે વૃત્તાંતને નહિ જાણતા એવા માણસો વડે ખાડામાં લાવી તેણી માઈ. ||જા. તે બાળકના પુણ્યથી પ્રેરિત હ૨ણી તે બાળકને બંન્ને સંધ્યા સમયે દૂધ પીવડાવે છે. આ પ્રમાણે વૃદ્ધિ પામે છતે એક દિવસ મહાલક્ષ્મીની સેવા ટંકશાળા નવું નાણું બહાર પાડે. ||ળા. તેમ હ૨ણીના ચા૨ પગોની વચ્ચે બાલકરૂપે નવું નાણું નવા નાણા સાથે બાલકરૂપ ઉત્પન્ન થયેલું સાંભળી લોકમાં વાર્તા ફેલાણી કે ઓ ! કોઈ નવો રાજા થયો છે. એ પ્રમાણે સાંભળીને રાજાએ તેના વધ માટે સૈનિકોને મોકલ્યા. સૈનિકોએ તેને જોયો પરંતુ બાલહત્યાના ભયથી સાંજે નગ૨ના દરવાજાની પાસે ગાયના ધણ આવવાના માર્ગમાં છોડી દીધો. તેજ રીતે ૨હેલા તે બાળકના ભાગ્યથી પ્રેરાયેલ એક બળદ જે આગળ ચાલતો હતો તેણે બાળક પાસે આવી અને તેને ચાર પગની વચ્ચે તે બાળકને રાખીને બચાવ્યો. તે વાત સાંભળીને મંત્રીના સમજાવવાથી રાજાએ હર્ષથી પોતાના વારસદાર તરીકે તેને મૂક્યોIિ૮-૯-૧૦-૧૧|ી. અનુક્રમે તે બાળક શ્રી પુંજ નામનો રાજા થયો. તેને રૂપ સંપન્ના એવી શ્રીમાતા નામાની પુત્રી થઈ પરંતુ તેનું મુખ વાંદશ જેવું હતું ? ||૧૨||. તે વૈરાગ્યથી વિપર્યાવિમુખ થયેલી જાતિ-મ૨ણવાળી પુત્રી શ્રીમાતાએ પિતાને નિવેદન કર્યું કે પહેલાના ભવમાં હું વાનરી હતી. [૧ ૧. મહાભારત અને પુરાણોમાં પણ નામકરણ માટે આવી વાત આવે છે. મહાભારત કી નામાનુક્રર્માણકા પૃ.૨૪. Page #72 -------------------------------------------------------------------------- ________________ [[]]>< છ શ્રી અર્બુદાદ્રિ કલ્પ છ શાકુનિક રાજાને જણાવે છે કે આ કાષ્ઠના ભારાવાળી સ્ત્રીનો પુત્ર તારાં પદ ઉપર આવશે. રાજા માણસો પાસે સ્ત્રીને ખાડામાં ઉતારે છે. સ્ત્રી પુત્રને જન્મ આપી ભાગી જાય છે. બાલકના પુણ્યથી પ્રેરાઈ એક હરણી બંને ટાઈમ તે બાલકને દૂધ પીવડાવે છે. ફરીથી સૈનિકો તે બાલકને મારવાના બહાને ગાયોનાં સમૂહ વચ્ચે છોડીને આવી જાય છે. પુણ્યવાન બાલકનું કોઈક બળદ પોતાના ચાર પગો વચ્ચે રાખી તે બાલકનું રક્ષણ કરે છે તેથી રાજા આશ્ચર્ય પામી બાલકને હર્ષપૂર્વક પોતાના પદે સ્થાપે છેrary.org For Private & Personal Use Ofily Page #73 -------------------------------------------------------------------------- ________________ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૨૯ અર્બુર્દારિ ઉ૫૨ ઝાડની શાખાઓ ઉ૫૨ ફરતી હતી, ત્યારે કોઇના વડે તાળવામાં વીંધાવાથી મૃત્યુ પામી. મારૂં ધડ ઝાડની નીચે રહેલા કુંડમાં પડ્યું ||૧૪]] તે કામિત તીર્થકુંડના માહાત્મ્યથી મારું શરી૨ મનુષ્ય જેવું થયું. અને મસ્તક તો કુંડની બહા૨ પડ્યું હોવાથી તેજ પ્રમાણે રહ્યું. તેથી હું વાંદરા જેવા મુખવાળી થઈ. ||૧૫।। શ્રીપુંજે પોતાના માણસોને મોકલ્યા. માણસોએ કુંડમાં મસ્તક નાખ્યું તેથી રાજકન્યા શ્રીમાતા મનુષ્ય જેવા મુખવાળી થઈ. પછી તેણી અર્બુદ્ઘરે ઉ૫૨ તપશ્ચર્યા ક૨વા લાગી. ||૧|| એક વખત આકાશમાં ફરતા એવા યોગીએ તે શ્રીમાતાને જોઈ અને તેના રૂપથી મોહિત બન્યો. આકાશમાંથી ઉતરીને પ્રેમથી બોલ્યો કે 'હે શુભે ! મને કેવી રીતે વીશ.' ||૧|| તેણી બોલી : 'ત્રિનો પ્રથમ પહોર વીતી ચૂક્યો છે. અત્યા૨થી કુકડાનો અવાજ થાય તે પહેલાં કોઈક વિદ્યા વડે જો આ પર્વત ઉ૫૨ સુંદ૨ એવા બા૨ ૨સ્તાઓ કશો તો વ૨ીશ. તે યોગીએ પોતાના સેવકો દ્વા૨ા બે પ્રહરમાં ૨૨સ્તાઓ કર્યા. ||૧૮-૧૯]] - શ્રીમાતા એ પોતાની ર્સાક્ત વડે બનાવટી કુકડાનો અવાજ કર્યો. અને ૫૨ણવા નિષેધ કર્યો. છતાં પણ, તેની માયાને ન જાણતો યોગી પ૨ણવા માટે ત્યાં આવ્યો. ||૨|| નદીના તટ ઉપ૨ તેની બહેને વિવાહની સામગ્રી તૈયા૨ કરી. ત્યારે તે શ્રીમાતા બોલી કે ત્રિશૂલ ને છોડીને ૫૨ણવા માટે મારી પાસે આવો. ||૨૧ાા તે પ્રમાણે કરીને તેની પાસે આવેલા તે યોગીના પગવચ્ચે તોફાની કૂતરાઓને છોડ્યા અને શ્રીમાતા એ યોગીનાજ ત્રિશૂલ વડે હૃદયમાં ઘા કરી તેનો વધ કર્યો. IIA એ પ્રમાણે આજન્મસુધી અખંડ શીલવાળી, તે આવીને સ્વર્ગમાં ગઈ. તે શિખર ઉ૫૨ શ્રીપુંજે શિખ૨ વિનાનો ત્યાં શ્રીમાતાનો પ્રાસાદ કરાવ્યો.૧ [[૨૩]] છ માસના અંતે આ પર્વતના નીચેના ભાગમાં અર્બુદ નામનો સાપ ચાલે છે તેથી પર્વત કંપવા લાગે છે. માટે સર્વ પ્રાસાદો શિખર વિનાના છે. ||૨૪][ લૌકિકો આમ કહે છે કે પહેલાં હિમાલયનો પુત્ર આ નંદિવર્ધન નામનો પર્વત હતો. કાલક્રમે અર્બુદ નાગથી ષ્ઠિત થવાના કા૨ણે ‘અર્બુદ' નામ પડ્યું.૧ [૨૫] આ પર્વત ઉ૫૨ ધનથી ભ૨પૂ૨ બા૨ ગામો ૨હેલાં છે. અને ગોલિકા રાષ્ટ્રિકા વિ. હજારો તપસ્વીઓ અહીં હતા. ||૨|| એવું કોઈ વૃક્ષ નથી, એવી કોઈ વેલડી નથી, એવું કોઇ ફૂલ નથી, એવું કોઈ ફળ નથી, એવો કોઈ કન્દ નથી, એવી કોઈ ખાણ નથી, કે જે અહીં આગળ ન દેખાય. Iાિ ૧. આજે ‘કુંવારી કન્યા' નું મંદિ૨ દેલવાડાના જિનાલયો પાછળ છે. તે આ શ્રી માતાનું હોવાનું મનાય છે. (આબુ ભા.૧ પૃ.૨૦૫, લે. મુનિ જયંત વિજય) Page #75 -------------------------------------------------------------------------- ________________ ३० શ્રી અર્બુદાદ્રિ કલ્પઃ અહીં રાત્રિમાં દીવડાની જેમ મોટી ઔષધઓ જ્વાજ્વલ્યમાન થાય છે. સુગંધવાળા અને રસવાળા બે પ્રકા૨ના અહીં વનો છે. [૨૮] અહીં વહેતી મંદાકિની નામની નદી ૨સ્વચ્છન્દ રીતે ઉછળતી સ્વચ્છ પાણીની ઉર્મિઓ વાળી, કાંઠે આવેલા વૃક્ષોના ફુલોથી યુક્ત, તજ્ગ્યાને આનંદ આપના૨ શોભે છે || ઉંચા એવા હજા૨ો શિખરો અહીં શોભે છે. જે થોડીવા૨ માટે તો સૂર્ય ના માર્ગને પણ સ્ખલના કરે છે.||30|| ચંડાલી, વજ્રતેલ, ઇભકન્દ આદિ તે તે કાર્યને સાધવાવાળી કન્દની ોતઓ અહીં આગળ ડગલે ને પગલે દેખાય છે ||૩૧|| તે તે આશ્ચર્યને ક૨વાવાળા કુંડો વડે, ધાતુની ખાણો વડે, અમૃત સ૨ખા પાણી જેવા ઝ૨ણા વડે અહીં ના પ્રદેશો સુંદ૨ છે. ||૩|| કોકૂચિતકુંડથી ઉંચો જો૨દા૨ કોયિત અવાજ થયે છતે પાણીના પૂરનો ખલખલા૨ાવ (અવાજ) પ્રગટ થાય છે. ||33|| શ્રીમાતા અચલેશ્વ૨, શિષ્ઠાશ્રમ અને મંદાકિની આદિ લૌકિક તીર્થો અહીંયા છે ||૩૪|| આ મોટા પર્વતનાં નાયકા ૫૨મા૨ વંશના ૨ાજાઓ લક્ષ્મીના ભંડા૨ ૨સ્વરૂપ ચંદ્રાવતી નામની રાજધાની નગરી (આબુની તળેટીમાં) હતી. ||૩૫|| વિમલબુદ્ધિવાળા વિમલ નામના મંત્રી દંડનાયકે પિત્તલની પ્રતિમાવાળું શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય અહીં કરાવેલ.૧ ||૩|| પુત્ર સંપદા ની ઇચ્છા પૂર્ણ ક૨વાવાળી અંબાદેવીની આરાધના કરીને તીર્થ સ્થાપનાની પ્રાર્થના કરી, ચંપકવૃક્ષની પાસે, સુંદ૨ એવી પુષ્પમાળા ગોબ૨મય ગોમુખ ને દેખીને શ્રીમાતાના ભવનની પાસે દંડનાયકે પૃથ્વીને ગ્રહણ કરી ||39-3૮|| ૨ાજા શ્રી ધાન્ધક ઉ૫૨ ક્રોધે ભ૨ાયેલા ગુર્જરેશ્વરને ભક્ત વડે ખુશ કરીને તેના કહેવાથી શ્રીચિત્રકૂટથી અહીં લાવીને, વિક્રમ સંવત ૧૦૮૮ માં ઘણું દ્રવ્ય ખર્ચી વિમલવસહિ નામનું શ્રેષ્ઠ જિનચૈત્ય બનાવ્યું ||૩૯-૪૦|| વિવિધ વિધિ વડે પૂજાયેલી અંબિકાદેવી યાત્રા માટે આવેલા સંઘના વિઘ્નને સતત નાશ કરે છે ||૪|| યુર્ગાદેદેવના ચૈત્યની સામે શિલ્પી વડે એક રાત્રિમાં ઘડાયેલો પાષાણનો ઉત્તમ ધોડો છે ||૪|| વિક્રમ સંવત ૧૨૮૮ માં લૂણીગવર્સાહ નામનું શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય મંત્રીશ્વરે કરાવ્યું. ||૪|| ૧. આ નિર્માણ વિ.સં. ૧૦૮૮ માં થયું છે, અર્બુદપ્રાચીન જૈન લેખ સંગ્રહ - મુર્રાન જયંત વિ. લેખાંક ૧, શ્લો.૧૧ ૨. ઉપરોક્ત અર્બુદ પ્રા.લે.સં. લેખાંક ૨૫૧ માં વિ.સં. ૧૨૮૭ માં બનાવ્યાનું લખ્યું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ષ્ટ શ્રી અર્બુદાદ્રિ કલ્પ છ – બાળક પુંજ નામનો રાજા બને છે. એની માતા અર્બુદગિરિ ઉપર તપસ્યા કરે છે. છ માસના અંતે આ પર્વત નીચે રહેલો સાપ ડોલાયમાન થાય તેથી પર્વત કંપવા લાગે તેના કારણે આબુ ઉપરનાં સર્વે પ્રાસાદો ઉંચા શિખર વિનાના છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ Page #78 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૩૧) નેત્રને અમૃતનું અંજન ક૨નારૂં, સ્તંભન તીર્થમાં નિર્માણ થયેલ કસોટી પત્થ૨નું બિંબ, તેજપાલ મંત્રીએ આ તીર્થ ઉપ૨ સ્થાપન કરેલ. II૪૪ શ્રી સોમરાજાના સૂચનથી પૂર્વજોની મૂર્તિ, સંહિતની હસ્તશાલા આ જિનાલયમાં (પાછળ) કરાવી. અરે ! સૂત્રધા૨ માં શિરોમણિ એવા શોભનદેવે ત્યાં આગળ ૨હેલાં ચૈત્યની ૧૨ચનાથી પોતાના નામને યથાર્થ કર્યું. ૪જી પૌર્શાણિક કથા અનુસાર આ અર્બુદગિરિના લઘુ-બંધુ મૈનાકપર્વતનું સમુદ્ર ઈન્દ્રના વજથી ૨ક્ષણ કર્યું. (પહેલા પર્વતો પાંખવાળા હોવાથી ઉડાઉડ કરતાં હોવાથી પૃથ્વીનું સમતોલન પણે ખોરવાતું હતું. એટલે ઈન્દ્ર વજથી પર્વતોની પાંખો કાપી નાખેલી એવી પુરાણકથા છે.) જ્યારે આ અર્બુદગિરિએ તો સમુદ્ર (મંત્રમુદ્રાવાળા) મંત્રયુગલને સંસા૨સમુદ્રમાં ડૂબતા બચાવ્યા છે. કચ્છના કમભાગ્યે પ્લેચ્છોએ જ્યારે બંન્ને તીર્થનો નાશ કર્યો ત્યારબાદ વિક્રમ સંવત ૧૨૪૩ માં વર્ષે બંન્ને મંત્રીએ આનો ઉદ્ધાર કરાવ્યો. ||૮|| પ્રથમ તીર્થનો ઉદ્ધા૨ ક૨ના૨ મહણસિંહનો પુત્ર લહલ અને બીજા તીર્થનો ઉદ્ધા૨ ક૨ના૨ વ્યાપારી ચંડસિંહનો પુત્ર પીથડ હતો. ITI - ચૌલુક્યકુલમાં ચંદ્ર સમાન એવાં કુમારપાલ ૨ાજાએ આના ઉચા શિખ૨ ઉપ૨ શ્રી વીરચૈત્યનું નિર્માણ કરાવ્યું. પણ તે તે પ્રકા૨ના કૌતુકથી ભ૨પુ૨, તે તે ઔષધિઓથી મનોહર અનેક તીર્થોથી પાવન ધરાવાળા આ અદ્ભુદતીર્થને ધન્ય પુ૨૦ષો જ દેખે છે. પવના કાનોને અમૃત સમાન એવા આ શ્રીમદ્ અર્બદ નામના કલ્પને જિનપ્રભસૂરે એ શબ્દ દેહ આપ્યો, આવા કલ્પનું ચતુ૨ માણસોએ પરિચય મેળવવો જ જોઈએ. //પશા || ઇતિ અબૂદ કલ્પ: સમાપ્ત: || ૧. વિ.સં. ૧૩૬૫ માં અલ્લાઉદ્રિને આક્રમણ કર્યાનું મનાય છે. 'દિલ્લી સલ્તનત' પૃ.૩૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ II મથુરાપુરી ૬૫: II જગતના જનોના શરણશમા સાતમા અને તેવીસમાં જિનેશ્વ૨ને નમસ્કાર કરીને ર્ભાવક જંગલને મંગલ ક૨ના૨ા એવા મથુરા કલ્પને હું કહું છું. ||૧|| શ્રી સુપાર્શ્વનાથનું શાસન વર્તી રહ્યું હતું ત્યારે ધર્મરૂચિ અને ધર્મઘોષ નામનાં નિ:શંગ બે મુનિઓમાં સિંહ સમાન હતા. શા. બન્ને મુનિવશે છઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પાસ, ખમણ, માશખમણ, બે માસી, ત્રિમાસી, ચા૨ માસી વિ. તપશ્ચર્યા કરતાં તેમજ ભવ્યજીવોને પ્રતિબોધ ક૨તાં ક૨તાં ક્યારેક મથુરા નગરીમાં પધાર્યા. ત્યારે મથુરાનગરી બાર જોજન લાંબી, નવ જોજન વિસ્તા૨વાળી, નિકટવર્તી, યમુનાના પાણીથી પ્રક્ષાલિત કરાયેલા શ્રેષ્ઠ કિલ્લાથી વિભૂષિત, ધવલ ગૃહ, દેવલ, વાવડી કૂવા અને જલાશય, જિનભવન, દુકાનોથી સુશોભિત હતી. તેમાં વિવિધ રીતે ચાર પ્રકા૨ની વિધા બ્રાહ્મણોનો સમૂહ ભણી રહ્યો હતો. તે મુનિવરો મથુરાના અનેક પ્રકારના ઝાડ-ફૂલ-ફળ તથા લતા-વેલડીઓથી ચારે બાજુથી ભ૨પૂર ભૂત રમણ નામના ઉપવનમાં અવગ્રહની અનુજ્ઞા લઈને ચાર મહિનાના ઉપવાસ કરીને વર્ષાવાસ (ચોમાસું) ૨હ્યાં. તેઓના સ્વાધ્યાય, તપ, ચારિત્ર, પ્રશમાદગુણો વડે ઉપવનની સ્વામીની કુબેરદેવી આકર્ષિત થઈ ગઈ. તેથી તે દેવી રાત્રિમાં પ્રગટ થઈને બોલી : 'તમારા ગુણો વડે હું ઘણી જ પ્રસન્ન થઈ છું, તેથી તમે કોઈ પણ વ૨દાન માંગો.' સાધુઓ કહે છે : “અમે નિરસંગ છીએ, અમારે કશુંયે જોઈતું નથી.' પછી ધર્મને સંભળાવી ને તે દેવીને અવિરત રાખ્યદ્રષ્ટિવાળી બનાવી. એક દિવસ કારતક સુદ આઠમના દિવસે શત્રમાં આ દેવી શય્યાતરે હોવાથી મુનિવરોએ કુબેરોને પૂછ્યું કે... વર્તમાનજોગે ચાતુર્માસ પૂર્ણ કરીને અમે પારણા માટે બીજા ગામમાં વિહાર કરીશું. હે શ્રાવિકા ! દ્રઢ સમ્યત્વવાળી અને જિનવેદન પૂજનમાં ઉપયોગવાળી થજે. તે દેવી શોકમગ્ર બનીને બોલી 'હે ભગવન ! આ ઉપવનમાં સર્વકાલ સુધી ના ૨હો ?' ત્યારે સાધુઓ કહે છે : 'સાધુ ભગવંતોની, પંખીઓની, ભ્રમરફુલોની, ગાય, ભેંસ વગેરે ચોપગા પ્રાણીઓની અને શરદઋતુઓના વાદળાઓની અનિયત વસતિ હોય છે.' Page #80 -------------------------------------------------------------------------- ________________ - ક્રિ શ્રી મથુરાનગરી કહ્યું છે જનાર્યસ્વામીIE શ્રી સુપાર્શ્વનાથ. જય પામો ચાર માસનાં ઉપવાસી સાધુઓને દેવી વિનંતી કરે છે મને કાંઈક સેવા ફરમાવો ? સાધુના વચન પ્રમાણે દેવી મથુરામાં એક સુવર્ણમય સ્તૂપનું નિર્માણ કરે છે. અચાનક સ્તૂપ ઉભો થવાથી દરેક ધર્મવાળા પરીક્ષા માટે પોતપોતાના ધર્મનાં પટો લઈને ઉભા છે. # ભયંકર વાવાઝોડું આવવાથી બધા પટો ઉડી જાય માત્ર સુપાર્શ્વનાથનો પટ રહે તેથી જૈનર્મનો સ્તુપ પ્રસિદ્ધ થાય છે.? Page #81 -------------------------------------------------------------------------- ________________ Page #82 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) દેવી વડે વિનંતી કરાઈ ! જો સ્થિતિ આ પ્રમાણે છે તો ધર્મકાર્ય ફ૨માવો જ. જે રીતે કહો તે રીતે હું સંપાદન કô. કારણ કે દેવ દર્શન અમોઘ હોય છે ! સાધુઓ બોલ્યા.. જે તારી શંકત હોય તો સંઘ ર્સાહિત અમને મેરૂપર્વત ઉપ૨ લઈ જઈને ચૈત્યોને વંદાવ.” દેવીએ કહ્યું - તમને બે જણને હું ત્યાંના દેવોને વંદાવીશ. મથુરાથી સંઘ સહિત જઈએ તો મિથ્યાદષ્ટ દેવો ક્યારેક વચ્ચે વિધ્ધ કરે છે. સાધુ બોલ્યા “અમોએ તો આગમબલ વડે મેરૂને સાક્ષાત્ દર્શન કરેલ છે. જો સંઘને લઈ જવાની શક્તિ તમારામાં ન હોય તો અમારા બેને ત્યાં જવાથી શર્યું. તેથી વિલખી થયેલી દેવી કહ્યું. “જે આ પ્રમાણે છે તો પ્રતિમાઓથી સુશોભિત મેરૂનો આકા૨ કરીને બતાવું. તેથી સંઘ ઍહિત તમે પ્રભુ પ્રતિમાઓને વંદન કરો'. સાધુઓએ તે વાતનો સ્વીકા૨ કર્યો. તેથી તે દેવીએ શત્રિમાં સુવર્ણથી ઘડેલા ૨ત્નોથી જડેલો અનેક દેવ-પરિવારોથી યુક્ત, તોરણ, ધજા, માળાથી અલંકૃત શિખ૨ ઉપ૨ ત્રણ છત્રથી શોભિત ત્રણ મેખલાથી મંડિત તૂપનું નિર્માણ કર્યું. એક એક મેખલામાં ચારે દિશામાં પંચવર્ણવાળી, ૨નમય-પ્રતિમાની સ્થાપના કરી. ત્યાં મૂલ-નાયક ભગવાન શ્રી સુપાર્શ્વનાથ ૨સ્વમ પ્રતિષ્ઠિત ક૨વામાં આવ્યા. સવારમાં લોકો જાગ્યા અને તે તૂપ ને જોયો. ત્યારે પ૨૨૫૨ કજીયો કરવા લાગ્યા. કેટલાક કહે છે, “વાસુકીના લાંછનવાળો આ ૨સ્વયંભૂ દેવ છે'. બીજા લોકો કહે છે 'શેષ નાગની શય્યા ઉપ૨ સ્થિત આ નારાયણ છે'. એ પ્રમાણે બ્રહ્મ, ધરણેન્દ્ર, સૂર્ય, ચંદ્ર આંદની કલ્પના થવા લાગી. બૌદ્ધો કહે છે આ કોઈ સ્તૂપ નથી, પરંતુ બુદ્ધ દંડ છે'. ત્યારે મધ્યસ્થ પુરુષોએ કહ્યું કે : 'ઝઘડો ૨હેવા દો. આ તો દેવથી નિર્મિત છે, તેથી આનો સંશય દેવ જ ભાંગશે. માટે પોતપોતાના દેવને પટમાં આલેખીને પોતાની મંડળી સાથે ઉભા ૨હો. જેના દેવ હશે તે એકનો જ પટ સ્થિ૨ ૨હેશે. બીજા પટના દેવો ભાગી જશે.' જૈન સંઘે પણ શ્રીસુપાર્શ્વનાથ સ્વામીનો પટ આલેખ્યો. ત્યારે આ સર્વ દર્શનના લોકો પોત પોતાના દેવના પટો આલેખી પોતાની મંડળી સાથે પૂજા કરીને નવમીની શત્રિએ ગીતો ગાતા ઉભા ૨હ્યાં. મધ્ય શત્રએ ઘાસ, કાંકરાને પત્થરાને ઉડાડતા પ્રચંડ પવનવાળું વાવાઝોડું ફૂંકાયું. ત્યારે તે વાવાઝોડું બધા જ પટોને તોડીને લઈ ગયું. Page #83 -------------------------------------------------------------------------- ________________ મથુરાપુરી કલ્પઃ પ્રલય-કાળની ગર્જનાથી માણસો દસે દિશામાં ભાગંભાગ કરતા નાઠા. એક માત્ર શ્રીસુપાર્શ્વનાથનો પટ અડીખમ ટકી રહ્યો. લોકો આશ્ચર્ય પામ્યા. આ તો અ ંત દેવ છે. તે પટને સમગ્ર નગ૨માં ફે૨વ્યો. ૩૪ ત્યા૨થી પટ-યાત્રા પ્રવર્તી ! ત્યારપછી અભિષેક સ્નાન ની શરૂઆત થઈ. પહેલો અભિષેક કરવા માટે શ્રાવકો કજીયો ક૨વા લાગ્યા. ત્યારે માધ્યસ્થ = પ્રતિષ્ઠિત પુરુષોએ નામ-ગર્ભત ગોલીમાં (જેમાં દરેક શ્રાવકોના નામ વાળી ચિઠ્ઠીઓ છે તેવી ગોલીમાં)થી જેનું પહેલું નામ કુમારીના હાથમાં આવે, ભલે તે દર્દી હોય કે શ્રીમંત હોય, પરંતુ પ્રથમ અભિષેક તે ક૨શે. એ પ્રમાણે દશમીની રાત્રે વ્યવસ્થા થઈ. તેથી અગ્યા૨સના દિવસે દૂધ-દહીં-ઘી-કુંકુમ ચંદનાદિ યુક્ત હજા૨ો કળશો વડે શ્રાવકો એ ભગવાનનો અભિષેક કર્યો. ગુપ્ત રીતે રહેલા દેવો પણ ભિષેક કરે છે. આજે પણ જાત્રા માટે આવે છે. અનુક્રમે તે બધા અભિષેક કરીને ફળ, ધૂપ, વસ્ત્ર, મહાકૃત આભરણાદિ આરોપણ કરે છે. સાધુઓને વસ્ત્ર-ઘી-ગોલ આદિ વહોરાવે છે. બારસની રાત્રે માલા ચડાવી એ પ્રમાણે મુનિવરોએ દેવને વાંદી સકલ સંઘને આનંદિત કર્યો. ચાતુર્માસ પૂર્ણ કરીને બીજા ગામે પા૨ણું કરીને, તીર્થની પ્રભાવના કરી, કર્મોનો નાશ કરી અનુક્રમે મુનિવરો ર્માને પામ્યા. ત્યાં સિદ્ધક્ષેત્ર તીર્થ થયું. ત્યારે મુનિના વિયોગથી દુ:ખી થયેલી તે દેવી દ૨૨ોજ જિનપૂજામાં મસ્ત બનેલી અર્ધપલ્યોપમનું આયુષ્ય ભોગવીને આવીને મનુષ્યપણું પામીને ઉત્તમપદને પામી. તેના સ્થાને જે જે ઉત્પન્ન થાય છે તે કુબેરા કહેવાય છે. તે દેવીઓ વડે રક્ષણ કરાતો સ્તૂપ ઘણાં સમય સુધી, જ્યાં સુધી પાર્શ્વનાથ સ્વામી ઉત્પન્ન થયા ત્યાં સુધી ઉઘાડો રહ્યો. આ આંત૨ામાં મથુરાના રાજાએ લોભના વશે પોતાના માણસો ને બોલાવીને કહ્યું કે : ‘આ સુવર્ણર્માણ થી નિર્મિત થયેલો સ્તૂપ કાઢીને મા૨ા ભંડા૨માં નાંખો !' તેથી મજબૂત તીક્ષ્ણ કુહાડી વડે લોકો જ્યા૨ે કાઢવા માટે પ્રહા૨ ક૨ે છે ત્યારે તે કુહાડાઓ લાગતા નથી. ઘા ક૨ના૨ાઓનાં અંગમાં જ ઘા લાગે છે. હવે તે વાતમાં વિશ્વાસ ન પડતાં રાજા જાતે જઈને ઘા ક૨વા લાગ્યો. એ વખતે કુહાડી ઉછળી, અને રાજાનું મસ્તક છેદાઇ ગયું. ત્યા૨ે કોપાયમાન થયેલી દેવી પ્રગટ થઈને માણસોને બોલી : ‘૨ે પાપીઓ ! આ તમે શું આ છે. જેવી રીતે ૨ાજા મર્યો તેવી રીતે તમે પણ મશો.' : તેથી ડરેલા લોકો એ ધૂપ, કડછી હાથમાં લઈને દેવીને ખમાવી. (ક્ષમા માંગી) ! Page #84 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૩૫) દેવીએ કહ્યું : “જો જિનચૈત્યને પૂજશો તો તમે ઉપસર્ગ થી મુક્ત થશો.' જે જિન પ્રતિમાને, કે સિદ્ધાચલને પૂજશે, તેનું ઘર સ્થિ૨ ૨હેશે. બીજાનું પડી જશે એ કારણથી મંગલચૈત્યની પ્રરૂપણા વખતે 'કલ્પ" નામના છેદગ્રંથમાં મથુરાના ભવનોને દાખલા તરીકે નિર્દેશ કરવામાં આવ્યા છે. પ્રતિવર્ષે જિનેશ્વ૨ નો પટ નગરમાં ભમાવવો. ‘કુહાડ છઠ્ઠી' ક૨વી. જે અહીં રાજા થશે તેણે જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવીને જમવું. નહિ તો જીવશે નંહ. તે સર્વે દેવતાના વચનને કરવા માટે લોકો વડે શ૨૦આત કરાઈ. બીજા દિવસે પાર્શ્વનાથ સ્વામી કેન્વલપણામાં વિચરંતા મથુરા નગરી પધાર્યા. પ્રભુ સમવસરણમાં ધર્મને સંભળાવે છે. ભવિષ્યમાં થનાશ દુષમકાળના ભાવને કહે છે. ત્યાર પછી ભગવંતે બીજે ઠેકાણે વિહાર કર્યો. ત્યારે કુબેરાએ સંઘને બોલાવીને કહ્યું કે : 'સ્વામી વડે દુષમકાળ નજીકમાં આવવાની વાત કરાઈ છે. જેથી લોકો અને ૨ાજાઓ લોભથી ગ્રસ્ત બનશે. હું પણ પ્રમાદી અને અલ્પાયુષી થઈશ. તેથી ખુલ્લા સ્તૂપને સર્વકાળ સુધી ૨ક્ષણ ક૨વાની મારી તાકાત નથી. તેથી સંઘના આદેશ હોય તો આ સુવર્ણ ૨તૂપ ને ઈંટ વડે ઢાંકુ. તમારે પણ બહા૨ પડેલી પાષાણની પાર્શ્વનાથની મૂર્તિને પૂજવી. જ્યાં આગળ માઠુ બેસણું (૨સ્થાન) છે, ત્યાં બીજી દેવી થશે, તે અંદ૨ ૨હેલ પ્રતિમાની પૂજા કરશે.' ત્યારે દેવની આ સૂચના ઘણી ગુણવાળી જાણીને સંઘે ૨સ્વીકા૨ કરી. દેવી પણ એ પ્રમાણે કર્યું. શ્રી વીર પ્રભુ મોક્ષે ગયા પછી તે૨સ્સો વર્ષથી અંધક વર્ષ ગયા પછી શ્રી બપ્પભટ્ટસૂરિ ઉત્પન્ન થયા. તેમના વડે પણ આ તીર્થનો ઉદ્ધાર કરાયો. પાર્શ્વ જિનેશ્વ૨ની પૂજા કરાવાઈ. શાસ્વત પૂજા ક૨વા માટે બગીચા, મૂઆ, કોટ વિ. કરાવ્યા. ચોરાશી હરણીઓ આપી. તૂપની ઈટો ખસતી જાણીને સંઘે જ્યારે પત્થર વડે સ્તૂપને ઢાંકવા, તૂપને ઉઘાડવાનો પ્રારંભ કર્યો. દેવી ૨સ્વપ્નમાં ના કહી. આ સૂપને ઉઘાડવો નહે. તેથી દેવતાના વચનથી ખુલ્લો ન કર્યો. માત્ર સારા ઘડેલા પત્થરો વડે ઢાંક્યો. આ સ્તૂપનું આજે પણ દેવતાઓ વડે ૨ક્ષણ કરાય છે. ઘણી પ્રતિમાઓથી યુક્ત હજારો દેરીઓ વડે, આવા૨ાના પ્રદેશોથી અને મનોહર ગંધપુટી વડે ચિલ્લણા, અંબિકા અનેક ક્ષેત્રપાલોથી યુક્ત આ જિનેશ્વ૨ ભવન શોભે છે. ૧. બૃહત્કલ્પભાગ ગા.૨૭પ માં અને પ્રવચનસારોદ્ધાર ગા. ની ટીકામાં આ ઉલ્લેખ છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ( મથુરાપુરી કલ્પ આ નગરીમાં ભાવ તીર્થકર શ્રી કૃષ્ણ વાસુદેવનો જન્મ થયેલ. કાળધર્મ પામી યક્ષ બનેલા આર્ય મંગૂનામના આચાર્યનું કંડિકયક્ષ, ચો૨નો જીવ ઠંડકયક્ષનું દેવાલય આ નગરમાં છે. અહીં આગળ પાંચ સ્થળો છે. (૧) અર્કસ્થલ (૨) વીરસ્થલ (3) પદ્મસ્થળ (૪) કુસસ્થલ (૫) મહાસ્થલા અહીં આગળ બા૨ વનો છે. (૧) લોહ જંઘવન (૨) મધુવન (3) બિલવાન (૪) તાલવન (૫) કુમુદવન (૬) વૃંદાવન (૭) બંડીવન (૮) ખદર વન (૯) કમકવન (૧૦) કોલિતવન (૧૧) બહુલાવણ (૧૨) મહાવન અહીંયા પાંચ લૌકિક તીર્થો . તે આ વિશ્રાંતિક તીર્થ, અગ્નિકુંડ તીર્થ, વૈકુંત તીર્થ, કાલિંજ૨ તીર્થ, અને ચક્ર તીર્થ. આચાર્ય બપ્પભટ્ટસૂરે કે જેઓ શત્રુંજય ઉપ૨ ઋષભદેવને, ગિ૨ના૨ ઉપ૨ ર્નોમનાથને, ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીને, મોઢેરામાં મહાવીર સ્વામીને અને મથુરામાં સુપાર્શ્વનાથ સ્વામીને, નમસ્કાર કરીને સોરઠ દેશમાં ભમતાં વિહાર કરીને ગોપાલંગરિમાં જે ગોચરી વાપરે છે. વળી આમ રાજા જેમના ચરણ-કમલને ચૂમે છે. એવા શ્રી બપ્પભટ્ટસૂરિ એ વિક્રમ સંવત ૮૨૬માં શ્રી મહાવીરના બિંબને મથુરા નગરીમાં સ્થાપન કર્યું. અહીં શ્રીવર્ધમાન૨સ્વામીના જીવ વિભૂતિએ ઘણો બલવાન થવા માટે નિયાણું કરેલ. અહીં વદ્રયમુન ૨ાજા વડે હણાયેલા દંડ અણગારનો કેવલજ્ઞાન ઉત્પન્ન થયે છતે ઈદ્ર અહીં આવીને મહિમા કરેલ. અહીં આ મથુરામાં મસાના રોગથી પીડાયેલા પોતાના શરીર વિષે પણ નિ:સ્પૃહ જિતશત્રુરાજાના પુત્ર કાલસિક મુનિએ મુગ્નિલગિરિ ઉપ૨ ઉપસર્ગો ને સહન કર્યા. અહીં શંખ ૨ાજર્ષિના પ્રભાવને જોઈ સોમદેવ બ્રાહ્મણ, ગજપુર માં દિક્ષા ગ્રહણ કરીને, ૨સ્વર્ગમાં ઉત્પન્ન થઈ ત્યાંથી કાશીનગ૨માં દેવને, પણ પૂજ્ય હરિકેશબલઋષિ થયા. અહીં આગળ રાધાવેધ ક૨ના૨ સુરેન્દ્રદત્તની ૨સ્વયંવ૨ા નિવૃત્તિ નામના ૨ાજકન્યા ઉત્પન્ન થયેલી. અહીં આગળ કુબેરદત્તા સાધ્વીએ કુબેરસેના માતા અને કુબેરદત્ત ભાઈને અર્વાધિજ્ઞાન વડે જાણીને અઢા૨ નાતરાથી (૧૮ સંબંધો વડે) પ્રતિબોધ પમાડ્યા. અહીં આર્યસંગ્રૂ શ્રતસાગ૨માં પારંગત હોવા છતાં ઋદ્ધ, ૨સ અને સાતાગા૨વના કારણે યક્ષપણામાં ઉત્પન્ન થયા. (પ્રતિમાની) જીભ બહા૨ કાઢવા દ્વારા સાધુઓ ને અપ્રમત્ત થવા પ્રતિબોધ ઉપદેશ આપ્યો. અહીં કંબલ-સંબલ નામના બે વાછ૨ડાઓએ જિનદાસ શેઠ ના સંસર્ગથી ૧. આના વિષે હિંદુ-ધર્મસાહિત્યમાં પણ ઉલ્લેખ મળે છે. જુઓ 'ધર્મ શાસ્ત્રકા ઈતિહાસ' લે. પી.વી. કાણે ભા.૩. પૃ.૧૪00 થી ૨૫૦૫. Page #86 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ) પ્રતિબોધ પામી નાગકુમાર થયા. તેઓએ નાવ ઉપર આરૂઢ થયેલા વિ૨પ્રભુના ઉપસર્ગને દૂર કરેલ, એંઠું અર્ણિકાપુત્રાચાર્યે પુપચૂલાને દીક્ષા અપાવીને સંસા૨ સાગ૨થી પા૨ ઉતારેલી, અહીં ગવાક્ષમાં બેઠેલા મિથ્યાદ્રષ્ટિ ઈંદ્રદત્ત બ્રાહ્મણે નીચે ૨હેલા સાધુના મસ્તકની ઉપ૨ પગ કર્યા, ત્યારે ગુરૂ ઉપ૨ ભકતવાળા શ્રાવકે તેને પગ વગ૨નો કર્યો. અહીં ભૂગૃહમાં ૨હેલા આર્યતસૂરિને નિગોદના સ્વરૂપ અને પોતાનાં આયુષ્યને પૂછીને સંતુષ્ટ થયેલા ઈન્દ્ર વાંધા અને ઉપાશ્રય નું દ્વાર બીજી દિશા તરફ બદલ્યું. અહીં Íબ્ધ સંપન્ન વસ્ત્ર પુષ્યમિત્ર, ધૃતપુષ્યમિત્ર અને દુર્બલિકાપુષ્યમિત્ર વિચરેલા. અહીં આગળ બાર વર્ષનો દુરસહ દુષ્કાલ વીત્યે છતે સકલ સંઘને ભેગો કરીને આગમ અનુયોગની વાચના સ્કંદિલ નામના આચાર્યે પ્રવર્તાવી, અહીં દેવ નિર્મિત તૂપ સમક્ષ ૧૫ દિવસના ઉપવાસ દ્વારા દેવની આરાધના કરીને જિનભદ્રગણિ ક્ષમાશમણે ઉધઈથી ભક્ષણ કરાલેયા તુટેલા ભાંગેલા, પાઠવાળા એવા પુસ્તકના પાનાવાળા મહાનિશિથ ગ્રંથનું અનુસંધાન કર્યું. અહીં ક્ષપક ના તપ વડે ખુશ થયેલી શાશનદેવીએ અન્ય બૌધ્ધતીર્થંકો વડે ગ્રહણ કરાયેલાં આ તીર્થને સંઘના વચનથી અરહંતનું તીર્થ કર્યુ. દેવીએ ઘણા લોભને કા૨ણ ભાવના માણસોથી જોખમ જાણીને સુવર્ણવાળા સ્તૂપને ગુપ્ત રીતે ઈટમય બનાવ્યો. ત્યા૨બાદ આચાર્ય બપ્પભટ્ટસૂરિના વચનથી આમ રાજા વડે તૂપ ઉપ૨ પત્થરની શિલાઓ મઢવામાં આવી. અહીં શંખરાજા અને કલાવતી પાંચમાં ભવમાં દેવસીંહ અને કનકસુંદરી નામના શ્રાવક-શ્રાવિકા બની રાજ્યલક્ષ્મીને ભોગવેલ, એ પ્રમાણે અનેક પ્રકારના એંવિધાનોની સુંદ૨ ઘટનાઓની આ નગરી ઉત્પત્તિ ભૂમ કે ખાણ છે. અહીં ન૨વાહના કુબેશ, સીંહવાહના અંબિકા અને કુતરાના સ્વાન વાહનવાળો ક્ષેત્રપાલ આ તીર્થનું રક્ષણ કરે છે. આ મથુરાનો કલ્પ જિનપ્રભસૂરિએ વર્ણવ્યો છે. આ લોક અને પરલોક ના સુખથી ભવ્યજનો એ હંમેશા આ કલ્પ ભણવો જોઈએ. મથુરા તીર્થની યાત્રાથી ભવ્યજનોને જે પુણ્યરિદ્ધિ થાય છે. તે સાવધાન મનથી આ કલ્પને સાંભળવા માત્રથી થઈ જાય છે. ૧. મથુરામાં ક૨વામાં આવેલા ખોદકામ દર્શમયાન એક તૂપ અને બે ર્માદે૨ના અવશેષો મળ્યા છે. મોટી સંખ્યામાં મૂર્તિઓ, આયાણપટ્ટો મળ્યા છે. ઈ.સ.પૂર્વેશતાબ્દથી ઈ.સ.ની ૧૧ મી સદી સુધીના લેખો મળ્યા છે. કુષાણ સંવત ૭૯ (વિ.સં.૨૧૨) ના લેખમાં દેવંનિર્મિતવોદ્રતૂપ' એવું આ ૨તૂપનું નામ અપાયું છે. (જૈન શિલાલેખ સંગ્રહ ભા.૨ લેખાંક ૫૯ વિજયમૂર્તિ). Page #87 -------------------------------------------------------------------------- ________________ | અષ્ણાઘબોઘ તીર્થ ઉ૫:| પરોપકા૨માં શક કૃષ્ણ-કાંતિવાળા શ્રીમુનસુવ્રત સ્વામીને નમસ્કાર કરીને અQાવબોધ તીર્થના કલ્પને હું કહીશ. સર્વજ્ઞ પ્રભુ શ્રીમુનિસુવ્રતસ્વામી વિચરતાં વિચરતાં એક વખત પ્રતિષ્ઠાનનગરથી એક શંત્રમાં સાઠ યોજન ઓળંગીને શરૂઆત કરાઈ છે અશ્વમેઘ યજ્ઞના પ્રારંભક જિતશત્રુ રાજા વડે પોતે જેના ઉપર બેસતાં તે સર્વ લક્ષણથી સંપ ઘોડાને હોમવા માટે તૈયારી કરવામાં આવી હતી. ઘોડો આર્તધ્યાનથી મારી દુર્ગતિમાં ન જાય એ માટે અશ્વને પ્રતિબોધ કરવા માટે લાટદેશનાં મંડળ સમાન, નર્મદા નદીથી અલંકૃત ભરૂચ નગ૨માં કોરિંટવન પહોંચ્યા. રામવા૨ણમાં લોકો વંદન કરવા માટે ગયા. રાજા પણ હાથી ઉપર આરૂઢ થઈને ભગવંતને નમસ્કા૨ ક૨વા માટે આવ્યો. આ દરમિયાન તે ઘોડો પોતાની ઈચ્છાથી ચાલતો ચાલતો નિયુકત પુરુષોની સાથે ત્યાં ગયો. અસ્પૃતિમરૂપવાળા એવા સ્વામિના રૂપને જોતો નિશ્ચલ થઈને ઊભો રહ્યો. પ્રભુની ધર્મદેશના સાંભળી ભગવાને તેનો પૂર્વભવ કહી બતાવ્યો. પૂર્વભવમાં જંબુદ્વીપના પશ્ચિમવિદેહ ના પુષ્કલવિજય ના ચંપાનગરીમાં સુસદ્ધ નામનો હું રાજા હતો. મતિસા૨ નામનો તું માશે પ૨મ મિત્રમંત્રી હતો. મે નંદન ગુરૂના ચરણકમલમાં દીક્ષા ૨સ્વીકાર કરી અને પ્રાણત દેવલોકમાં ગયો. ત્યાં વીસ સાગરોપમ જેટલું આયુષ્ય પાળીને ત્યાંથી ચ્યવીને હું તીર્થકર થયો. તું પણ મનુષ્યનું આયુષ્ય ઉપાર્જન કરીને ભરતક્ષેત્રમાં પક્ષિનિખંડ નગરમાં સાગરદત્ત નામનો સાર્થવાહ થયો. મિથ્યાદષ્ટિ પણ નમ્ર હતો. એક દિવસ તેં શિવાલય કાવ્યું. તેની પૂજા માટે બગીચો બનાવ્યો. તેની સાર-સંભાળ કરવા માટે એક તાપસને નિયુક્ત કર્યો. તે તાપસ ગુરુના આદેશથી બધી જ ક્રિયાને બરાબર પાળતો હતો. હવે એકદા જિનધર્મ નામના શ્રાવકની સાથે તારે ૫૨. મૈત્રી થઈ. એક દિવસ હું તેની સાથે સાધુ ભગવાન પાસે ગયો. સાધુ ભગવાને દેશનામાં કહ્યું કે .. જે માત્ર અંગુઠાના પર્વ જેટલી પણ જિન-પ્રતિમાને કરાવે તે તિર્યંચ નરક ગંતના દ્વા૨ ને બંધ કરે છે. એ પ્રમાણે સાંભળીને તેં ઘેર આવીને સુવર્ણમય જિનેશ્વ૨ની પ્રતિમા ભરાવી, પ્રતિષ્ઠા કરાવીને ત્રણેયકાળ પૂજવાની શરૂઆત કરી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઇટિ શ્રી અમ્લાવબોધતીર્થ કલ્પ હિટ rrr Sarall 2010 હતી અશ્વમેઘ યજ્ઞમાં રાજૈનો ઘોડાને હોમવાની તૈયારી કરે છે. એ વખતે એક જ રાત્રિમાં ૬૦ યોજનનો વિહાર કરી મુનિસુવ્રત સ્વામી ઘોડાને પ્રતિબોધવા આવે છે. મુનિસુવ્રતસ્વામી ઘોડાનો પૂર્વભવ સંભળાવે છે. ઘોડો મરી દેવલોકમાંથી જઈ સમવસરણ રચી અશ્વાવબોધ તીર્થની Jain Sલા પના કરે છે * WWW.jainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૩૯) એક દિવસ માહમાસ માં લિંગ પૂરણપર્વ આવ્યો છતે તે પર્વની આરાધના માટે તું શિવાલય માં ગયો. ત્યાં આગળ જટાઘારી તાપશો વડે ઘણાં સમયથી એકઠા કરેલા ઘીની કુંડી ઘડામાંથી લિંગ પૂરવા માટે ઘી નીકાળ્યું. ત્યાં લાગેલી ધામેલાને નિર્દયતાપૂર્વક તાપસો વડે પગથી ચગદાતી દેખીને તું માથું ધૂણાવી ખેદ કરવા લાગ્યો. “અરે આ દાર્શનિકો ની આવી નિર્દયતા છે. તો અમારા જેવા ગૃહસ્થો કેવી રીતે જીવદયાને પાળશે ?' તેથી પોતાના કપડાના છેડાથી પ્રમાર્જના કરવાની શરૂઆત કરી. ત્યારે તે જટાધારીએ તારી નિર્ભના કરી. ધૂત્કાર્યો : ૨ ધર્મ-શંકર ! કાતર ! અરહંતના પાખંડીઓ. વડે તું ઠગાયો છે. તેથી તે સર્વ-ધર્મથી વિમુખ બન્યો. ઘણો જ કંજુસ ધર્મ-સિક લોકોની હાંસી ઉડાવતો માયાના આરંભ વડે તિર્યંચ આયુષ્ય બાંધીને ભવભમીને તું રાજા નો વાહન = ઘોડો બન્યો. તને જ પ્રતિબોધ ક૨વા માટે હું અહીં આવ્યો છું. એ પ્રમાણે સ્વામીના વચન સાંભળીને તે અશ્વને જાતિ૨મ૨ણ જ્ઞાન થયું. તેણે ૨૫મ્યકત્વ-મૂલ દર્શાવતિ સ્વીકારી. ıચત્ત ત્યાગનું પચ્ચકખાણ કર્યું. માત્ર પ્રાસુક ઘાસ અને પાણીને જ ગ્રહણ કરે છે. છે Íહના સુધી નિયમને પાળી મરીને સૌધર્મ દેવલોકમાં મોટી ઋદ્ધિવાળો દેવ થયો. તે દેવે અર્વાધજ્ઞાન વડે પૂર્વભવ જાણ્યો. અને સ્વામીના સમવસરણના સ્થાનમાં ૨ામય ચૈત્ય બનાવ્યું. તથા શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાન ની પ્રતિમાને અને પોતાના અસ્વરૂપને સ્થાપિત કરીને દેવલોકમાં ગયો. તેથી અQાવબોધ' તીર્થ પ્રસિદ્ધ થયું. તે દેવ સંઘ યાંત્રિકોના વિદળનો નાશ ક૨વા દ્વારા તીર્થની પ્રભાવના ક૨તો અનુક્રમે મનુષ્યભવ પામી સિદ્ધ થયો. કાલાંતરે શકુનિકાવિહા૨ (૨મળી વિહા૨) એ પ્રમાણે તીર્થનું નામ પ્રશિદ્ધ થયું. કેવી રીતે ? આ જંબુદ્વીપના સિંહલદ્વીપમાં ૨નાસમ દેશનાં શ્રીપુર નગ૨માં ચંદ્રગુપ્ત નામે રાજા થયો. તેને ચંદ્રલેખા નામની પdવી હતી. તેણીને સાત પુત્રો ઉપ૨ ન૨દત્તા દેવીની આરાધના કરવા થી સુદના નામની પુત્રી થઈ. સમસ્ત કલા-વિધાનો અભ્યાસ કરી યૌવન વય પામી. એક દિવસ સભામાં પિતાના ખોળામાં બેસેલી હતી. ત્યારે તે સભામાં ધનેશ્વર નામનો વ્યાપારી ભરૂચ નગ૨થી આવ્યો. ત્યારે વૈધની પાસે રહેલી ઘણીજ કડવી કટુ ગંધથી વેપારીને છીંક આવી એટલે “નમો રહંતાણં' એ પ્રમાણે તેણે ઉચ્ચાર કર્યો. ૧. આ તીર્થ અંગે સ્યાદ્વાદશત્નાકર (૧૧/૨) ત્રિશષ્ઠ શલાકા પુરુષ ચરિત્ર (પાછી૧) કુમા૨૫ાલપ્રતિબોધ પા૧૦, અષ્ટોત્તરીતીર્થમાલા, પ્રભાવકચત્રિ, પ્રબંધચિંતામણિ, પુરાતનપ્રબંધસંગ્રહ, કુમા૨પાલપ્રબંધ, ઉપદેશલપ્તતિ (૨૨), વસ્તુપાલચ૨ત્ર પ્ર.પ વગેરે ઘણા ગ્રંથોમાં વિગતો આવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ (10) અશ્વાવબોધ તીર્થ કલ્પ તે સાંભળી ને સુદર્શના મૂચ્છ પામી. તેથી વેપારીને કુટવામાં આવ્યો. સુદર્શના ભાનમાં આવી. તેણીને તિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વેપારીને દેખી "આ તો મારો ધર્મ બંધુ છે." એમ કહી મુક્ત કરાવ્યો. રાજા એ મુચ્છ નું કારણ પૂછ્યું ? તેણી બોલી, જ્યારે હું પૂર્વભવમાં ભરૂચના નર્મદાના કાંઠા ઉપ૨ કોરિંટ વનમાં વડવૃક્ષમાં શકુનિકા (સમળી) હતી. વર્ષાકાળમાં શત શત-દિવશ સુધી સતત મહાવૃષ્ટિ થઈ. આઠમાં દિવસે ભૂખથી પીડાયેલી હું નગ૨માં ભમતી હતી. ત્યારે શિકારીના ઘ૨ આંગણથી માંસને ગ્રહણ કરીને ઉડી, અને વડની શાખા ઉપ૨ બેઠી ત્યારે મારો પીછો કરતાં શિકારીએ તીર વડે વિંધી નાંખી. મારા મુખથી પડતાં માંસ અને બાણને ગ્રહણ કરીને તે શિકારી પોતાનાં સ્થાને ગયો. ત્યાં કરૂણ ચીસ પાડતી ઉચી નીચી થતાં હું એક આચાર્ય વડે દેખાઈ. તેઓએ પાત્રમાં ૨હેલું પાણી મારા ઉપ૨ છાંટ્યુ. પંચ પરમેષ્ઠિ નમસ્કાર આપ્યો. નવકાર મંત્ર સંભળાવ્યો. મેં તે મંત્ર ઉપર શ્રદ્ધા કરી. મરીને હું આપની પુત્રી પણે ઉત્પન્ન થઈ. હવે વિષયમાં વિરક્ત થયેલી તે રાજકુમારીએ ઘણાં આગ્રહથી પિતાને પૂછી રામજાવીને ૨જા લઈ તે વ્યાપારીની સાથે સાતસો વાહનોની સાથે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. તેમાં સો વાહનો વ૨સ્ત્રોના, શો વાહનો દ્રવ્યના, બાકીના ચા૨શો વાહનોમાં ચંદન અને અગૐ નું લાકડું, ધાન્ય, જલ, ઈધણ વિ. તથા ઘણા પ્રકારનાં પકવાનો, ફળો, શસ્ત્રોના એ પ્રમાણે છે શો વાહનો સાથે સમુદ્ર કાંઠે પહોંચી. હવે ભરૂચના રાજાએ તે વાહનોના સમૂહને દેખીને સિંહલેશ્વ૨ આક્રમણ કરવા આવી રહ્યો છે, એવી શંકા વડે સૈન્યને તૈયાર કર્યું. નગરના ક્ષોભ ને નિવારવા માટે જઈને ભેટયું ધર્યું. સુદર્શના આગમનની સાગર મુસાફર તે વ્યાપારી એ રાજાને વિનંતી કરી. તેથી તે સામે ગયો. ભટણું આપીને કન્યાને પ્રણામ કર્યો. પ્રવેશ મહો૨ાવ કર્યો. તેણીએ તે ચૈત્યને જોયું. વિધિપૂર્વક વંદન પૂજન કર્યું. તીર્થ આશ્રયીને ઉપવાસ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સુદર્શના ૨હી, રાજાએ આઠ બંદરો, આઠસો ગામો, આઠસો કિલ્લાઓ અને આઠસો નગરો સુદર્શનાએ આપ્યા. એક દિવસમાં ઘોડો જેટલી ભૂમિ ચાલે તેટલી પૂર્વદિશામાં એકૃદિવસમાં જેટલી હાથી ભૂમિ ચાલે તેટલી Íશ્ચમ દિશાની. જગ્યા આપી, રાજાના આગ્રહથી બધું સ્વીકાર્યું. એક દિવસ તે જ આચાર્ય પાસે પોતાના પૂર્વભવને પૂછે છે : 'હે ભગવંત ! કયા કર્મથી હું સમળી બની ? તે શિકારીએ મને કેમ હણી ?' આચાર્યે ભગવાન એ કહ્યું : 'હે ભદ્રે વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણીમાં સુરમ્યા નામની નગરી આવી છે. ત્યાં વિદ્યાધ૨સ્પતિ શંખ નામનો રાજા છે. તેની તું વિજયા નામની પુત્રી હતી. એક દિવસ દક્ષિણ શ્રેણીમાં આવેલા મહિષ નામના ગામમાં જતી એવી તાશ વડે નદીના તટ ઉપ૨ કુટ સર્પને દેખ્યો. તેને તે રોષથી મરાવી નંખાવ્યો. પછી નદીના કાંઠે જિનમંદિર જોયું. પ૨મભુતિને વશ થયેલી તેં પ્રભુ પ્રતિમાને વાંદી. ઘણો જ આનંદ થયો. Page #92 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૪૧) તે ચૈત્યની બહાર નીકળી માર્ગના પરિશ્રમથી થાકેલી તેં સાધ્વીજીને જોયા. તેઓના ચરણે તેં વંદન કર્યા. સાધ્વીજીએ તને ધર્મમાં જોડી. તેં પણ તે સાધ્વીજીની સેવાસુશ્રુષા કરી. લાંબો સમય પસાર થયા પછી તું ઘરે આવી, અનુક્રમે મૃત્યુ પામીને આર્તધ્યાનમાં ત૫૨ તું આ કોરંટવનમાં શકુની (સમળી) થઈ. તે કર્યુટ શાપ મરીને શિકારી થયો. તેણે પૂર્વભવના વેરથી શકુનીના ભવમાં તને બાણ વડે વીંધી. પૂર્વ ભવમાં કરેલી જિન-ભંક્તિ અને ગ્લાનની સેવાથી તને અંત સમયે સમકિત પ્રાપ્ત થયું. અત્યારે પણ તું જિનેશ્વરે કહેલા દાનાદિ ધર્મને ક૨. એ પ્રમાણે ગુ૨ના વચન સાંભળીને તેણી શર્વ દ્રવ્યને સાત ક્ષેત્રમાં વાપરે છે. ચૈત્યના ઉદ્ધારને કરાવે છે. ચોવીશ દેવકુલિકાઓ- પૌષધશાળા, દાનશાળા, અધ્યયન શાળા = પાઠશાળા કરાવે છે. એથી તે તીર્થનું પૂર્વભવના નામથી 'શકુનિકા વિહા૨' એ પ્રમાણે નામ પ્રરિાદ્ધ છે. અંત સમયે દ્રવ્ય-ભાવ બન્ને ભેદથી સંલેખનાને કરીને અણશન કરી વૈશાખ સુદ પંચમીના દિવસે ઈશાન દેવલોક માં ગઈ. શ્રી મુનિસુવ્રતસ્વામી ના મોક્ષ ગમન પછી ૧૧-૮૪-૪૧૭ વર્ષ પસાર થયા. પછી વિક્રમાદિત્ય સંવ૨ા૨ પ્રગટ થયો. જીવંત મુનિસુવ્રત સ્વામીની અપેક્ષા એ ૧૧ લાખ, ૨૮ વર્ષ જૂન, ૮૫ હજાર વર્ષ પસા૨ થયા પછી વિક્રમ સંવ૨ા૨ થશે. એ પ્રમાણે 'શકુનિકા વિહા૨' ની ઉત્પત્તિ દર્શાવી. આ ભરૂચ તીર્થમાં અનેક લૌકિક તીર્થો વર્તે છે. ઉદયનના પુત્ર બાહડ દેવ વડે શત્રુંજય પ્રાસાદ નો ઉદ્ધા૨ ક૨ાવેલ. તેના નાના ભાઈ અંબડ વડે પિતાના પુણ્ય માટે શકુનિકા વિહા૨નો ઉદ્ધા૨ ક૨ાવેલ. મિથ્યાદષ્ટ સિંધવા દેવીએ પ્રાસાદના શિખર ઉપર નાચતા એવા અંબડ ને ઉપસર્ગ કરેલ. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એ તે ઉપસર્ગ ને વિદ્યાબલ થી નિવા૨ણ કરેલ. અQાવબોધ નામના આ તીર્થ ના કલ્પને શ્રી જિનપ્રભસૂરિ એ સંક્ષેપથી કહ્યો. ભવ્યજનોએ ત્રણે કાલ ભણવો જોઈએ. ૧. આ પૂર્વે જિનાલય લાકડાનું હતું.(પ્રભાવકર્ચારેત્ર) આ ઉદ્ધા૨ વિ.સં. ૧૨૧૬ માં થયો હતો. જૈન પરંપરાનો Íક્ષપ્ત ઈતિહાસ, મો.ક.દેસાઈ આ પછી તેજપાળે વિ.સં. ૧૨૭૮ થી ૧૨૮૬ વચ્ચે શનિકા વિહા૨ની ૨૫ દેશી ઉપ૨ સોનાના ધજા દંડ ચડાવ્યા હતા, (જૈન તીર્થંકા ઐતિહાસિક મહત્વ ડો. શિવપ્રસાદ પૃ.૨૧૫) વિદ્વાનોનું માનવું છે કે આજે ભરૂચમાં નર્મદા કાંઠે આવેલી જામા મં૨જદ તે 'શકુનિકા વિહા૨' નું જ રૂપાંત૨ છે. ગયાસુદ્દિન તગલખ ના રાજ્યકાળ (વિ.સં. ૧૩પપ થી ૧૩૬૦) માં ગુજરાતમાં એના સુબા મોહમ્મદ qતુગરીના શાસનકાળમાં આ મંદિરનું મંદમાં રૂપાંત૨ થયું છે. ડૉ. શિવપ્રસાદ જૈન તીર્થો કા ઐતિહાસિક અધ્યયન' પૃ.૨૧૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ || વૈભારગિરિ કલ્પઃ II ૧૧) સંક્ષેપ રૂચિવાળા માણસોના સંતોષ માટે આ વૈભારગિરિ નામનો કલ્પ શ્રી જિનપ્રભસૂરિ વડે સ્તવન રૂપે કહેવાય છે.||૧|| વૈભાÁગરિના ગુણના સમૂહને વર્ણન ક૨વામાં નિર્ભ૨ = ત્યાં અમારું શું ગજું ? બુદ્ધિને સ૨૨સ્વતી ધા૨ણ ક૨ે છે. તેની બુદ્ધિને ભાર પડે છે. ત્યાં આગળ અમે શું ? ||૨|| તીર્થની ભક્તિ વડે ઉદ્યત થયેલા તો પણ પ્રસરેલા ગુણો વડે શોભતા એવા તે તીર્થ૨ાજની જડ એવા અમે કંઈક સ્તુતિ કરીએ છીએ. ||3|| અહીં આગળ દારિદ્રને નાશ ક૨વાના સ્વરૂપવાળી ૨સકૂપિકા અને તપેલા ઠંડા અને ગ૨મ પાણીના કુંડો કોને કૌતુક ન કરે ? ||૪|| ત્રિકુટ, ખંડકાદિ શિખરો અહીંયા શોભી રહ્યા છે. સંપૂર્ણ ક૨ણ ગામના ઉપવનો અને વનો શોભે છે. ||૫|| વિવિધ પ્રકારની ર્વાધ નો નાશ ક૨વા. ઈત્યાદિ ગુણોથી શોભિત ઔર્ષાધઓ અને મનોહ૨ પાણી વાળી સ૨સ્વતી આદિ પવિત્ર = સ્વચ્છ નદીઓ અહીં આગળ શોભે છે. |||| અહીં મગધ-લોચનાદિ ઘણાં લૌકિક તીર્થો છે. અહીં આગળ ચૈત્યમાં ઉપલને નાશ ક૨વાવાળા અરિહંતના બિંબો છે. છા મેરૂપર્વતના ચા૨ ઉધાનોની પુષ્પ સંખ્યાને જે જાણી શકે, તે માણસ આ પર્વત ઉ૫૨ સર્વ તીર્થાંના પ્રમાણને જાણે. III આ તીર્થ ઉ૫૨ તપેલી શિલા ઉ૫૨, કાઉસગ્ગ કરતાં શાલિભદ્ર અને ધન્યકુમાર મહામુનિના દર્શન ક૨ના૨ પુરૂષોના પાપનો નાશ કરે છે. IIII સિંહ, શ૨ભ, રીંછ, જંગલી ભેંસા વિગેરે જંગલી પશુઓ આ તીર્થના મહાત્મ્યથી ક્યારેય ઉપદ્રવ કરતા નથી. ||૧૦|| અહીં આગળ બૌદ્ધના વિહા૨ે ઠેકાણે ઠેકાણે દેખાય છે. તે તે મહર્ષિઓ આ પર્વત ઉ૫૨ વિહારોમાં ચઢીને નિર્વાણને પ્રાપ્ત થયા. ||૧૧|| રૌહિણેય આદિ વી૨ પુરુષો પહેલાં અહીં આગળ નિવાસ કરતાં એમ સંભળાય છે. અંધકારના સમૂહવાળી, દુ:ખે પ્રવેશ કરી શકાય તેવી ગુફાઓ અહીં છે. ||૧|| આ પર્વતની નીચે તળેટી ઉ૫૨ ૨ાજગૃહ નામનું નગર શોભી રહ્યું છે. જુના કાળમાં તેના ત્યા૨ે ક્ષિતિપ્રતિષ્ઠિત આદિ નામો પ્રચલત હતા. ||૧૩|| Page #94 -------------------------------------------------------------------------- ________________ ફ્રિ શ્રી વૈભારગિરિ કલ્પ 5 રાજગૃહીનાં વૈભારગિરિ પહોડ ઉપર શાલિભદ્ર અને ધન્નાજી કાઉસગ્ગ ધ્યાને ઊભા છે. રોહિણેય ચોરની ગુફા આ જ પહાડ ઉપર રહેલ Page #95 -------------------------------------------------------------------------- ________________ Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણક્યપુર, ઋષભપુર, કુશાગ્રપુટ અનુક્રમે રાજગૃહ નામ ay. 119811 અહીં આગળ નેત્રને ઠંડક ક૨ના૨ ગુણશીલ ચૈત્યમાં શ્રી મહાવી૨ પ્રભુ ઘણીવા૨ સમવસર્યા. ||૧૫]] અહીં આગળ મેતાર્થે નિર્મલ સોનાનો પૂર્વભવ ના મિત્રદેવ પાસે કિલ્લો કરાવ્યો. અને તેમાં મણીઓ જડાવ્યા. ||૧૬]] ૪૩ જગતને ચમત્કા૨ ક૨ના૨ી એવી ભોગશર્પાલની લક્ષ્મીવાળા શાલિભદ્ર આદિ અનેક શ્રીમંતો અહીં ઉત્પન્ન થયા. ||૧૭|| અહીં આગળ ખરેખ૨ 39,000 વેપા૨ીઓના ઘ૨ હતા. તેમાં અડધા બૌદ્ધોના અને અડધા જૈનોના હતા. ||૧|| આ નગરની પ્રાસાદ પંક્તિઓની તશય શોભા જોઈને દેવના આવાસોએ માન છોડી દીધું છે. તેથી તે દેવના આવાસો નામને પામ્યા છે એવું હું માનું છું. ।।૧૯। મિત્ર વંશ રૂપી કમલ માટે સૂર્ય સમાન જગતના મિત્ર એવા અશ્ચાવબોધ તીર્થના વ્રતનું પાલન કરનારા તે પ્રગટ કરતાં આ મુનિસુવ્રત સ્વામી ઉત્પન્ન થયેલા ||૨|| અહીં આગળ શ્રીમાન્ જરાસંઘ, શ્રેણિક, કોણિક, અભય, મેઘકુમાર, હલ્લ, વિહા, નંદિષેણ વગેરે અહીં જન્મેલાં. [૨૧]] જંબુસ્વામી, કૃતપુણ્ય, શય્યભવ વિ. મુનીશ્વરો અહીં આગળ થયા. પતિવ્રતા નંદા આદિ સતીઓ પણ અહીં થયેલી. ઋગ્ણા અહીં આગળ શ્રીમહાવી૨ સ્વામીના અગ્યા૨ ગણધ૨ એક મહીનાના પાદપોગમન અણસન કરીને સિદ્ધ વાસને પ્રાપ્ત થયેલા. [[૨૩]] ગણધરોના સ્વામી શ્રી વીપ્રભુનાં અગ્યા૨માં પ્રભાસ નામના ગણધરનો જન્મ પોતાનાં નામ ભૂમિમાં થયો હતો. I[૨૪]] અહીં નાલંદાથી અલંકૃત જે ભૂમિમાં (પાડામાં) શ્રી વી૨પ્રભુ ચૌદ ચોમાસા રહ્યા, તો તે પાવન કેમ ન હોય ? એટલે કે આ ભૂમિ પવિત્ર જ છે. ||૨૫|| કમલ સમાન નયનોની લક્ષ્મીભૂત જે પાડામાં અનેક તીથૅ છે, ભવ્યજનોને આનંદ આપના૨ તે નાલંદા અમારૂં રક્ષણ કરશે. ||૨|| યુધ્ધના મેદાનમાં શત્રુઓનાસમૂહ માટે સ્કુલ્લાદ વાળો, નાદથી જાગનારો, ક્ષેત્રપાલનો અગ્રણી મેઘનાદ પુરૂષોની યી-યી ઈચ્છાને નથી પૂરતો ? ||૨|| કલ્યાણસ્તૂપની પાસે શ્રી ગૌતમસ્વામીનું મંદિર છે. નમસ્કાર કરતાં આત્માઓની પ્રીતિને દર્શન કરવા માત્રથી પુષ્ટ કરે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ વૈભારગિરિ કલ્પઃ ૪૪ શ્રી વિક્રમ સંવત ૧૩૬૪ વર્ષે હે કલ્પવૃક્ષ ! સેવા કરવાવાળાઓને તમે લક્ષ્મી આપો! તે તીર્થ. તીર્થના મુગુટ સમાન, દેવતાઓથી સેવાયેલા, ગુણના સમુહને કહેવાનાં વ્યાપા૨વાળી વ્યાપ્ત વૈભા૨ પર્વતના કોમલ, નિપુણતાવાળા પદોવાળી શ્રીજિનપ્રભસૂરીની આ સૂક્તિ, ભક્તિથી યુક્ત ધી૨ બુદ્ધિવાળા માણસોએ ભણવી જોઇએ, વાંચવી જોઈએ, સૂતિ નો પાઠ કરવો જોઈએ. ૧. ઇતિ શ્રી વૈભાગિરિ મહાતીર્થ કલ્પ: । ચરવળો બિહારના નાલંદા જિલ્લામાં આ તીર્થ આવ્યું છે. વૈભારગિરિ ઉપરાંત અન્ય ચાર પહાડો ઉ૫૨ પણ જિનાલય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ Page #99 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી કૌશાંબીનગરી કલ્પ દિક ચરમતીર્થકર મહાવીર પ્રભુને ચંદન બાળા અડદના બાકળાં આ જ નગરીમાં વહોરાવે છે. એ વખતે આકાશમાંથી પાંચ દિવ્ય પ્રગટ થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ કોશાળી નગરી કલ્પ વત્સદેશમાં કોસાંબી નામની નગરી છે. જ્યાં આગળ ચંદ્ર, સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે શ્રી વર્ધમાન સ્વામીને નમ૨કા૨ ક૨વા માટે આવેલા. તે વખતે તે વિમાનના ઉદ્યોત વડે ૨૫મયને નહિ જાણતી આર્યામૃગાવતી શમવા૨ણમાં (સૂર્યાસ્ત પછી) બેસી ૨હી, ચંદ્ર, સૂર્ય પોતાનાં સ્થાને ગયે છતે આર્યાચંદનાદિ સાધ્વીઓની આવશ્યકક્રિયાઓ પતી ગયા પછી મૃગાવતી ઉપાશ્રયમાં જલ્દીથી આવી. આર્યચંદનાએ ઠપકો આપ્યો. પોતાના અપરાધને ખમાવતી પગે પડતી તે કેવલજ્ઞાનને પામી. જ્યાં આગળ ઉજેણીથી પુરૂષની પરંપરાથી લાવેલી ઈંટો દ્વારા મૃગાવતીમાં આસક્ત થયેલા પ્રદ્યોતન ૨ાજાએ દુર્ગ કરાવ્યો. તે આજે પણ ત્યાં વિદ્યમાન છે. જ્યાં આગળ મૃગાવતીની કુક્ષીથી ઉત્પન્ન થયેલો ગંધર્વ વેદમાં નિપુણ શતાનીકનો પુત્ર ઉદયન વન્સ દેશનો ઔધપતિ બન્યો. જ્યાં જિનાલયોમાં દર્શન ક૨ના૨ માણસોની આંખને અમૃતનું અંજન કરનારી જિનપ્રતિમાઓ છે. જ્યાંના વનોને કાર્લાિદ (ગંગા) નદી પાણીના તરંગો દ્વારા આલિંગન કરે છે. જ્યાં આગળ પોષવદી એકમના દિવસે સ્વીકારેલા અભિગ્રહ વાળા શ્રી મહાવીરસ્વામીને ચંદotબાલાએ પાંચદિવશ ન્યૂન છ મંહને સુપડાના ખૂણામાં રહેલાં અડદના બાકુલા વડે પા૨ણું કરાવેલ, અને દેવો વડે સાડા બા૨ ક્રોડ પ્રમાણ વસુધારાની વૃષ્ટિ કરાઈ. એથી નગરીની નજીક વસુધા૨ એ નામ પ્રાદ્ધ થયેલું ગામ વસેલું છે. પંચ દિવ્યો પ્રગટ થયા, એથી જ તે દિવસથી માંડીને ૨સ્વામીના પારણાના દિવસે જેઠ સુદ દ૨મીએ તીર્થ, ૨નાન, દાન આદિ આચારો આજે પણ લોકો કરે છે. જ્યાં પ્રહ્મપ્રભ૨સ્વામીના ચ્યવન, જન્મ, દિક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયેલાં. જ્યાં નિધ છાયાવાળા કોસંબ નામના વૃક્ષો મોટા પ્રમાણમાં દેખાય છે. જ્યાં શ્રીપદ્મપ્રભુસ્વમના દેરાસ૨માં પારણા કરવાની અવસ્થાવાળી સારી રીતે ઘડાયેલી ચંદનબાલાની મૂર્તિ દેખાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ કોશામ્બી નગરી કલ્પક ) જ્યાં આગળ આજે પણ તે જ ચૈત્યમાં પ્રશાંતમૂર્તિ વાળો સિંહ આવીને ભગવાનની ભક્તિ કરે છે. તે "કોસંબી નગરી જિનેશ્વ૨ના જન્મોથી પવિત્ર થયેલી મહાતીર્થ ભૂમિ છે. શ્રી જિનપ્રભસૂરિ વડે સ્તુતિ કરાતી (આ નગરી) અમને મોક્ષને આપો. ઈતિ કૌશામ્બી નગરી કલ્પઃ | વિરઘોડો ૧. ઉત્ત૨પ્રદેશના ઈલાહાબાદથી દક્ષિણ-પશ્ચિમમાં 30 માઈલના અંતરે આવેલ કો૨ામ નામનું ગામ પ્રાચીન કૌશાંબીનું સ્થળ હોવાનું મનાય છે. કોસમ અને આજુ-બાજુના પ્રદેશમાંથી મોટી સંખ્યામાં જિનપ્રતિમાઓ, માનસ્તંભ, તોરણ, આયાગપટ્ટ મળી આવ્યા છે. મોટા ભાગના સ્થાનિક સંગ્રહાલયમાં રાખ્યા છે. ૮ થી ૧૨મા સૈકાના પુરાવશેષો લેખો મળી આવ્યા છે. એક જમાનાની જાહોજલાલીવાળી આ તીર્થભૂમિને ધર્માઘ મુસ્લિમોએ ખંડેર બનાવી દીધી છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ Page #103 -------------------------------------------------------------------------- ________________ જી શ્રી અયોધ્યાનગરી કલ્પ આચાર્ય દેવેન્દ્રસૂરિજી પોતાની દિવ્યશક્તિ દ્વારા આ નગરીથી ચાર મહાબિંબોની આકાશમાર્ગે સેરીસા તીર્થમાં લઈ જાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ અયોદયાનગરી કલ્પઃ અયોધ્યાના એકાર્થક નામો જેવી રીતે અયોધ્યા-અવધ્યા-કોસલા, વિનિતા, સાકેત, ઈક્વાક ભૂમિ, રામપુરી, કોસલ એ પ્રમાણે છે. આ નગરી શ્રી ઋષભદેવ જતનાથ, અંભિનંદન૨સ્વામી, સુર્માતનાથ, અનંતનાથ તથા શ્રી વીરપ્રભુના નવમા ગણધર અચલભ્રાતા ની જન્મભૂમિ છે. ૨ઘુવંશમાં ઉત્પન્ન થયેલાં દશરથ-રામ-ભરતાદિ વિ. નું આ રાજ્યસ્થાન છે. વિમલવાહનાદિ સાત કુલકો અહીં ઉત્પન્ન થયેલા. શ્રીકૃષભસ્વામીના રાજ્યાભિષેક વખતે યુદ્ગલકોએ કમલનાં પાંદડામાં પાણી લઈ આવ્યા, અને ભગવાનના ચરણોમાં ભિષેક કર્યો. તેથી “આ સજ્જન પુરષો વિનિત છે એ પ્રમાણે ઈદ્ર કહ્યું, તેથી "વિનિતા" એ પ્રમાણે આ નગરીનું નામ પ્રસિદ્ધ થયું. જ્યાં મહાસતી સીતાએ પોતાની શુદ્ધિ માટે પોતાના શીલબલથી અંગ્રને જેલના પૂ૨ રૂપે કરી દીધો. નગરીને ડૂબાવતા તે જલપૂરથી પોતાના મહામ્ય વડે સીતાએજ ૨ક્ષણ કર્યું. જે અર્ધભરતની ગોલાકા૨ ભૂમિના મદયે રહેલી છે. અને નવ યોજન વિ૨તા૨વાળી અને બાર યોજન લાંબી છે. જ્યાં આગળ ૨ામય દેરાસરમાં ૨હેલી ચકેશ્વરીની પ્રતિમા અને ગોમુખ યક્ષ સંઘના વિનને હરે છે. જ્યાં આગળ ઘર્ઘરહદ (ઘાઘરાઘાટ), સરયૂ નદી સાથે મળી ‘સ્વર્ગ દ્વા૨૧ એ પ્રમાણે પ્રસ્સિદ્ધ પામેલ છે. જ્યાંથી ઉત્તરદિશામાં બાર યોજન દૂ૨ અષ્ટાપદ પર્વત છે. જ્યાં ભગવાનશ્રી આદિનાથ સિદ્ધ થયેલા. જ્યાં આગળ ભરત રાજાએ સિંહનષધા નામનું મંદિ૨ ત્રણ ગાઉ ઉચું કરાવ્યું હતું. પોત પોતાનાં વર્ણ અને સંસ્થાનોથી યુક્ત ચોવીશ જિનેશ્વરોનાં બિંબો સ્થાપન કર્યા હતા. ત્યાં આગળ પૂર્વ દ્વા૨માં ઋષભદેવ અજિતનાથ છે. દક્ષિણ દ્વા૨માં સંભવનાથ આદ ચા૨, પશ્ચિમ દ્વા૨માં સુપાર્શ્વનાથ આદિ આઠ, ઉત્ત૨ દ્વા૨માં ધર્મનાથ આદિ દસ જિનબિંબો છે. ભાઈઓના નિમિત્તે સો ૨સ્તૂપો પણ ભરતે કરાવ્યા. જે નગરીમાં વસનારા માણશો અષ્ટાપદની તળેટીમાં કીડા ક૨તા હતા. ૧. 'સ્વર્ગધ્વા૨' પ્રાચીન ઘાટ તરીકે આજે પણ પ્રસિદ્ધ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાનગરી બ્લ્યૂઃ જ્યાંથી સેરિસપુરમાં (સેરીસા તીર્થમાં) નવાંગી ટીકાકા૨ની શાખામાં ઉત્પન્ન થયેલાં શ્રી દેવેન્દ્રસૂરિ ચા૨ મહાબિંબોને દિવ્યર્શાક્ત વડે આકાશ માર્ગે લાવ્યા. જ્યાં આગળ આજે પણ નાભિરાજાનું મંદિ૨ છે. જ્યાં આગળ પાર્શ્વનાથવાડી સીતાકુંડ અને સહસ્ત્રધાર છે. જ્યાં આગળ કિલ્લામાં મત્તગજેન્દ્ર નામનો યક્ષ રહેલો છે. આજે પણ જેની આગળ હાથીઓ ચાલતા નથી, જે ચાલે છે તે મરે છે. ગોપદરાજી વિ. અનેક તીર્થો જ્યાં વર્તે છે. સયૂના પાણીથી જેના કિલ્લાની ભૂમિ સિંચાઈ રહી છે. અને જિનશાસ્ત્ર સપ્તતીર્થ યાત્રાથી ઉત્રિત માણસોવાળી આ અયોધ્યા નગ૨ી જય પામો. ૪૮ દેવેન્દ્રસૂરિ અયોધ્યા નગ૨ીથી ચા૨ બંબો કેવી રીતે લાવ્યા ? તે આ પ્રમાણે દર્શનય છે. સેરીસા નગ૨માં વિચરતાં પદ્માવતી, ધરણેન્દ્રના આરાધક છત્રાપલ્લીય ગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિ ઉત્કટ (ઉકડું) આસનમાં કાઉસગ્ગ કરતાં હતા. એ પ્રમાણે ઘણીવાર કાઉસગ્ગ કરતાં દેખી શ્રાવકોએ પૂછ્યું ? ભગવાન્ ! આ કાઉસગ્ગ ક૨વામાં વિશેષ શું છે ? સૂરિવડે કહેવાયું - અહીં આગળ પાષાણફલક (પત્થ૨) છે. તેમાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા કરાવો. તે પ્રતિમા અધિષ્ઠાયક દેવોના સાંનિધ્યવાળી બનશે. પછી શ્રાવકોના કહેવાથી ગુરૂએ પદ્માવતીની આરાધના માટે ત્રણ ઉપવાસ કર્યા. દેવી આવી, તેણી કહ્યું : સોપાક નગ૨માં અંધ સૂત્રધાર ૨હે છે. તે જો અહીં આવીને અટ્ઠમ કરે અને સૂર્ય અસ્ત થતાં પત્થર ઘડાવાની શરૂઆત કરે અને સૂરજ ઉગતાં પહેલા પૂર્ણ કરે તો પ્રતિમા તૈયા૨ થાય. તેથી શ્રાવકોએ તેને બોલાવવા માટે સોપા૨ક નગરમાં પુરૂષો મોકલ્યા. તે આવ્યો, તે પ્રમાણે ઘડવાની શરૂઆત કરી. ધ૨ણેન્દ્ર વડે ધા૨ણ કાયેલી પ્રતિમા નિષ્પન્ન થઈ. પ્રતિમા ઘડતો હતો ત્યારે પ્રતિમા ના હણ્ય ઉ૫૨ મો પ્રગટ થયો. તેની ઉપેક્ષા કરી ઉત્તરાર્ધ કાયા ઘડી. ફ૨ીથી પ્રતિમાને સમારતાં મસો દેખાયો. ટાંકણા લગાડ્યા, લોહી નીકળવા લાગ્યું. ત્યારે સૂરિએ કહ્યું ! તમે આ શું કર્યું ? આ મસો રાખ્યો હોત તો આ પ્રતિમા ઘણી જ આશ્ચર્યવાળી અને શ્રેષ્ઠ પ્રભાવવાળી થાત. ત્યા૨ પછી અંગુઠાવડે ચાંપીને લોહી અટકાવ્યું. એ પ્રમાણે તે પ્રતિમા નિષ્પન્ન ૧. આ કક્કસૂરિ દ્વારા વિ.સં. ૧૩૯૩ માં રચાયેલા ‘નાભિનંદıજનોા૨ પ્રબંધ'માં નાગેન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિ દ્વા૨ા (અયોધ્યાથી નહીં પણ,) કાંતીપુ૨ીથી સેરિસા લાવ્યાનું જણાવ્યું છે. શ્રી અભયદેવસૂરિજીની શાખામાં આ. દેવેન્દ્રસૂરિજીનો ઉલ્લેખ નથી. જ્યારે નાગેન્દ્રગચ્છીય આ. દેવેન્દ્રસૂરિજીનું વિ.સં. ૧૨૬૪ માં ૨ચેલું શ્રી ચંદ્રપ્રભરત્ર મળે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) થયે છતે બીજા ચોવીશ બિંબો ખાણમાંથી લાવીને સ્થાપ્યા. ત્યાર પછી દિવ્યર્થાત વડે અયોધ્યાનગ૨થી ત્રણ મોટા બિંબો એક શંત્રમાં આકાશ માર્ગ વડે લાવ્યા. ચોથું બિંબ લાવતા શત્રિ પૂરી થવા આવી. ધાનસેવક ગામમાં ખેત૨ની મધ્યે તે બિંબ અટકી ગયું. ચૌલુક્ય વંશના ચક્રવર્તી શ્રી કુમારપાલરાજાએ તે ચોથું બિંબ ભરાવીને સ્થાપના કરાવ્યું. એ પ્રમાણે શેરીસામાં મહાપ્રભાવશાળી પાર્શ્વનાથ આજે પણ સંઘ વડે પૂજાય છે. મ્લેચ્છો પણ ઉપદ્રવને ક૨વા રામર્થ નથી. ઉસુકતાથી ઉતાવળથી ઘડાઈ હોવાથી અવયવો લાવયુક્ત દેખાતા નથી. તે ગામમાં તે બિંબ આજે પણ ચૈત્યઘર માં પૂજાય છે. ઈતિ અયોધ્યાપુર કલ્પ: II કળશ Page #107 -------------------------------------------------------------------------- ________________ અપાપાપુરી સંતિમ કલ્પઃ ૧૪ સિદ્ધાર્થ ણિકના કહેવાથી વનમાં ખરક નામના સુંદર વૈધે અભ્યુંજન' કરવાની દ્રોણિમાં (સ્નાનના મોટા ટબ જેવી) બેસેલા વી૨ પ્રભુના બન્ને કાનમાંથી ખીલા કાઢ્યા ત્યા૨ે તીવ્ર પીડાથી પીડાયેલા ચ૨મ જિનેશ્વ૨ના અદ્ભૂત આશ્ચર્યકા૨ી જો૨દા૨ ચીત્કા૨થી ભેદાયેલી ગિ૨િ-ગુફાઓ જે નગરીના નજીકના ભાગમાં આજે પણ દેખાય છે. ||૧|| આ નગરીમાં ભિકા નગ૨ીથી મહસેન નામના વનની નજીક ત્રિમાં આવીને ચ૨મ જિનેશ્વરે વૈશાખ સુદી અય્યા૨સના દિવસે તીર્થ પ્રવૃત્તિને ક૨ી, શિષ્યો ર્સાહત ગૌતમાદિ અગ્યા૨ ગણધરોને દીક્ષા આપી. તે ગણધરોએ ત્રિપદી દ્વા૨ા ભવસમુદ્રને ત૨વામાં નાવડી સમાન દ્વાદશાંગીને ગુંથી.|| જે નગરીમાં શ્રી વર્લ્ડમાનસ્વામીએ બે દિવસ છટ્ઠ કરી બે દિવસ તેમ દેશના વૃષ્ટિ કરીને હસ્તિપાલ નામના રાજાની શુલ્ક શાળાને અલંકૃત કરી. અમાવસ્યાના તિથિએ ત્રિમાં સ્વાતિ નક્ષત્રમાં નિરૂપમ લક્ષ્મીનું ઘ૨ એવા મોક્ષને પ્રાપ્ત કર્યું. નગરીમાં શ્રેષ્ઠ તે અપાપા નગરી માણસોને પાપર્વાહત કરો. ||3|| જે નગરીમાં આજે પણ નાગકુમા૨ સાપો પ્રભાવને દેખાડે છે. તે અમાવસ્યાની ત્રિમાં તેલ વિનાના પાણીથી ભરેલાં કોડીયામાં દીપક બળે છે. ઘણાં જ આશ્ચર્યની ભૂમિ, ચમ જિનેશ્વરના સ્તૂપથી રમ્ય સ્વરૂપવાળી, મધ્યમ શબ્દો છે આદિમાં જેને = મધ્યમપાપા નામાની તે શ્રેષ્ઠ નગ૨ી યાર્યાત્રકોને વિભૂતિ માટે થાઓ. ||૪|| || ઇતિ શ્રી અપાપાકલ્પ: || ૧. બિહારના નાલંદા જિલ્લામાં આવેલ પાવપુરી અપાપાપુરી હોવાનું પ્રસિદ્ધ છે. આગમોમાં આવતાં પાવાપુરીના ઉલ્લેખો મુજબ તે મલ્લોના રાજ્યમાં આવી હતી. આજે કેટલાક વિદ્ઘાનો ઉત્તરપ્રદેશના દેર્વાયા જિલ્લાની ઉત્તરે આવેલ સાઠિયાવ નામના ગામને પ્રાચીન પાવાપુરી માને છે. (ઘી એન્ટીરિયન મેન્સ ઇન બિહા૨ પૃ. ૪૨૧ પાવા સમીક્ષા લે. સ૨ાવગી કે. એલ.) Page #108 -------------------------------------------------------------------------- ________________ # શ્રી અપાપાપુરી સંક્ષિપ્ત ક & , ખરક નામનો વૈદ્ય વીરપ્રભુનાં કાનામાંથી ખીલાને કાઢે છે. તે વખતે તીવ્ર પીડા થવાથી પ્રભુનાં મુખથી પડેલી ચીસથી ગિરિ-ગુફાઓ ભેદાયી. જે આજે પણ એ જ રીતે દેખાય છે. | મહસેન વનમાં વૈશાખ સુદ-૧૧નાં દિવસે ગૌતમાદિ ૧૧ ગણધરોને વીરપ્રભુ દીક્ષા આપે છે. For Private & Personal Use Orly Page #109 -------------------------------------------------------------------------- ________________ Page #110 -------------------------------------------------------------------------- ________________ Page #111 -------------------------------------------------------------------------- ________________ ટિ શ્રી કલિકુંડ કુકુટેશ્વર કલ્પ હિટ - CON કલિ પર્વત અને કુંડ સરોવરની પાસે પાર્શ્વનાથ પ્રભુ કાઉસગ્ગ ધ્યાને ઊભા છે એ વખતે જાતિસ્મરણ જ્ઞાન વડે જાણી હાથી ત્યાં આવી પ્રભુનાં અંગે કમલફલ ચડાવે છે. કરકુંડ રાજાને ખબર પડતાં રાજા ત્યાં જાય છે એ વખતે પ્રભુ તો ત્યાંથી નીકળી જાય છે. રાજાને પશ્ચાતાપ થવાથી ૯ હાથની પ્રતિમા પ્રગટ થાય છે. રાજા ત્યાં નવું જિનમંદિર બનાવે છે. www.jainelibrary Page #112 -------------------------------------------------------------------------- ________________ કલિકુંડ કુટપ્પર કલ્પિઃ || (૧૫) અંગ દેશમાં કરઠંડુ રાજાથી પાલન કરાતી ચંપાનગરીની નજીક કાદંબરી નામની અટવી હતી. ત્યાં કલિ નામનો પર્વત, તેની નીચે કુંડ નામનું શોવર હતું. અને યુથાધિપતિ મહિધર નામનો હાથી હતો. એક દિવસ છદ્મસ્થ અવસ્થામાં શ્રી પાર્શ્વનાથસ્વામી કલિકૂંડની પાસે કાઉસગ્ગ ધ્યાને સ્થિત રહ્યા. તે ચૂથનાથ હાથી પ્રભુને જતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વિચારે છે કે જ્યારે હું વિદેહમાં હેમંધર નામનો વામન (ઠીંગણો) હતો, યુવાનો અને વીરપુરુષો મારી હાંસી ક૨તા, તેથી દુઃખી થયો. નમેલી શાખાવાળા વૃક્ષની શાખામાં લટકીને મરવાની ઈચ્છાવાળો હું સુપ્રતિષ્ઠિત નામના શ્રાવક વડે દેખાયો. તેણે કારણ પૂછ્યું ? મેં જેવી હકીકત હતી તે કહી. તે મને સ૨૦ પાસે લઈ ગયો. ઉપદેશ દ્વારા સમ્યકત્વ ગ્રહણ કરાવ્યું. અંત સમયે અનશન કર્યું ત્યારે મેં નિયાણું કર્યું. કે ભવાંત૨ માં હું ઉચી કાયાવાળો થાઉં. પછી મરીને આ વનમાં હું હાથી થયો. તેથી હવે આ ભગવંતોની સેવા કરૂં.' એ પ્રમાણે વિચારીને શોવરમાંથી કમલો લાવીને તે કમલો વડે જિનેશ્વ૨નું પૂજન કર્યું. પૂર્વે ગ્રહણ કરેલાં રામ્યક્ત્વનું પાલન ક૨ના૨ો, તે હાથી અનશન કરીને મોટી ઋદ્ધિવાળો વ્યંત૨ દેવ થયો. આ આશ્ચર્યભૂત બિના ને ગુપ્તચ૨ દ્વારા સાંભળી ક૨કંડુ રાજા ત્યાં આવ્યો. પણ સ્વામી જોવા ન મળ્યા. રાજા ઘણો જ પસ્તાવો કરે છે. તે હાથીને ધન્ય છે જેના વડે ભગવાન પૂજાયા. હું અધન્ય છું. એ પ્રમાણે શોક કરતાં તેની સામે ધરણેન્દ્ર ના પ્રભાવથી નવ હાથ પ્રમાણવાળી પ્રભુ પ્રતિમા પ્રગટ થઈ. તેથી રાજા ખુશ થયો. ‘જય જય' કા૨ ક૨તો પ્રભુને પ્રણામ કરે છે. પૂજા કરે છે. અને ત્યાં આગળ ચૈત્ય કરાવે છે. ત્યાં ત્રણે સંધ્યા પુષ્પ, નૈવેધ, ૨સ્તુતિ, પૂજા અને નાટક = નાચ ગાન ક૨વા વડે રાજાએ કલિકુંડ તીર્થને સિદ્ધ કર્યું. તે હાથી માંથી બનેલ વ્યંતર સનધ્ય કરે છે. પ૨ચા પૂરે છે. નવયંત્રી પ્રમુખ યંત્રો, કલિકુંડ મંત્ર, છ કર્મકાર્ય ચમત્કા૨ ને પ્રકશિત ક૨ે છે. જેવી રીતે ગ્રામમાં રહેનારા ગ્રમણ કહેવાય એ પ્રમાણે કહેવાય છે તેમ કલિકૂંડમાં રહેનારા જિનેશ્વ૨ પણ કલિકુંડ પાર્શ્વનાથ તરીકે પ્રસૈદ્ધ થયા. આ કલકુંડ તીર્થની ઉત્પત્તી. પહેલાં પાર્શ્વનાથ સ્વામી છદ્મસ્થપણામાં રાજપુરીમાં કાઉસગ્નમાં ૨હ્યા તે વખતે ઘોડા ખેલવાં જતાં તે નગ૨ના ૨સ્વામી ઈશ્વર નામના રાજાનો બાણાર્જુન નામનો Page #113 -------------------------------------------------------------------------- ________________ પર કલિકુંડ કુકટેશ્વર કલ્પઃ બંદી ભગવંતને દેખીને ગુણકીર્તન કરે છે. આ દેવ તો અશ્વસેન રાજાનો પુત્ર જિનેશ્વર છે. તે સાંભળીને ૨ાજા હાથી ઉ૫૨થી ઉતર્યાં. પ્રભુને જોતાં મૂર્રાર્છત થયો. ચેતના પ્રાપ્ત થતા, મંત્રીએ કા૨ણ પુછ્યું ત્યા૨ે ૨ાજા પૂર્વભવ કહે છે કે ‘હું ચારૂદત્ત થઈને પૂર્વજન્મમાં વસંતપુ૨ નગ૨માં પુરોહિતનો પુત્ર દત્ત હતો. કુષ્ઠાદિ રોગથી પીડાયેલો મ૨ણ માટે હું ગંગામાં પડી રહ્યો હતો ત્યારે ચારણ ઋષ એ મને બોધ આપ્યો. તેમના ઉપદેશથી હિંસાદિ પંચવ્રતનું પાલન, ઈંદ્રિયોનું શોષણ, કષાયોનો જપ કરવા લાગ્યો. એક દિવસ ચૈત્યઘ૨ માં આવેલો હું જિનપ્રતિમાને નમસ્કાર કરતો હતો ત્યા૨ે પુષ્કલિ શ્રાવક વડે દેખાયો. તેણે ગુણસાગર મુનિ ને પૂછ્યું : 'હે ભગવાન્ ! આ કોઢીને જિનાલયમાં આવવામાં દોષ ખરો કે નહીં ? મુનિએ કહ્યું, દૂ૨થી દેવને નમસ્કા૨ ક૨વામાં ક્યો દોષ ? હજી પણ આ કુકડો થશે. એ પ્રમાણે તે સાંભળીને હું ખેદ ક૨વા લાગ્યો, ત્યા૨ે ફ૨ીથી મને ગુરૂએ બોધ આપ્યો. મને સમજાવ્યો કે, તું તિસ્મ૨ણ જ્ઞાનવાળો અનસન કરી મ૨ીને રાજગૃહીને અનુક્રમે હવે રાજા થયો છું. પ્રભુને દેખીને જાતિસ્મરણ જ્ઞાન થયું.' એ પ્રમાણે મંત્રીને કહીને ભગવાનને નમસ્કાર કરીને ત્યાં સંગીતનો કાર્યક્રમ કરાવે છે. પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં આગળ ૨ાજાએ જિનાલય બનાવ્યું તેમાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. પૂર્વભવમાં કુકડાના રૂપને ધા૨ણ ક૨ના૨ા એવા ઈશ્વ૨ ૨ાજાએ આ બનાવેલ હોવાથી કુકુડેસર'' એ નામથી તીર્થ પ્રિિને પામ્યું. તે ૨ાજા અનુક્રમે કર્મ ખપાવી સિદ્ધ થશે. આ કુકડેશ્વ૨ તીર્થની ઉત્પત્તિ છે. કુડેશ્ર્વ૨ અને કલિકુંડ આ બે તીર્થ ના કલ્પને શ્રી જિનપ્રભસૂરી વર્ણવ્યો તે ભવ્યજનોનું કલ્યાણ કરો. ૧. ઝલ્લરી મધ્યપ્રદેશમાં મનાઞા પાસે 'કુકડેશ્ર્વ૨' નામનું નગ૨ છે. તે આ તીર્થનું સ્થળ હોવાનું ત્યાંના લોકો માને છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ Page #115 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હસ્તિનાપુરતીર્થ કલ્પ હિ IOS ની છે मिहोदानमा thીકે બાહુબલીજીનો પૌત્ર શ્રેયાંસ ઋષભદેવને ઈશુ રસથી પારણું કરાવે છે. એ વખતે આકાશમાંથી પાંચ દિવ્ય પ્રગટ થાય છે. વિષ્ણુકુમાર લાખ યોજન પ્રમાણ શરીર બનાવી નમુચિને શિક્ષા આપે છે. પાંચ પાંડવોની જન્મભૂમિ આ જ નગરી છે. www.jainelibrary Page #116 -------------------------------------------------------------------------- ________________ હસ્તિનાપુર ૬૫:૧ ગજપુરમાં રહેલાં શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મંલ્લિનાથ સ્વામીને નમસ્કાર કરીને હસ્તનાપુર તીર્થના કલ્પને સંક્ષેપથી કહું છું. શ્રી આદિ તીર્થક૨ના ભરતેશ્વ૨ અને બાહર્બલ નામના બે પુત્રો હતા. ભરતના અઠ્ઠાણું" ભાઈઓ હતા. દીક્ષા ૨સ્વીકારતી વેળાએ ભગવાને ભરતને પોતાના પદે સ્થાપ્યો. બાહુબલિ ને તક્ષશિલા આપી. એ પ્રમાણે બાકીના પુત્રોને તે તે દેશના રાજ્યો આપ્યા. અંગકુમાર નામથી અંગદેશ ઉત્પન્ન થયો. કુરૂ નામના રાજકુમા૨થી કુરૂક્ષેત્ર પ્રસિદ્ધ થયું. વંગ-કલિંગ-સૂરસેન, અર્થાત આંદ એ પ્રમાણે નામો રાજકુમા૨ના નામ ઉપ૨થી પ્રચુદ્ધ થયા. કુરૂાજાનો પુત્ર હસ્તી નામનો રાજા થયો. તેણે હસ્તિનાપુર વસાવ્યું. ત્યાં આગળ ભાગીરથી નામની મહાનદી પવિત્ર પાણીથી ભરેલી વહે છે. ત્યાં આગળ શ્રી શાંતિનાથ-કુંથુનાથ-અરનાથ અનુક્રમે શોલમા-સત્તરમાં-અઢા૨માં જિનેશ્વશે થયા. તેઓ અનુક્રમે પાંચમા-છઠ્ઠા-સાતમા ચક્રવર્તી થઈને છખંડ ભરતક્ષેત્રની રિદ્ધિને ભોગવવા વાળા પણ થયા. તેઓની દીક્ષા અને કેવલજ્ઞાન પણ ત્યાં હસ્તિનાપુરમાં જ થયાં. ત્યાં આગળ એક વર્ષના ઉપવાસ વાળા ત્રિભુવન ગુરૂ ભગવાન ઋષભસ્વામીના દર્શનથી બાહુબલિ ના પૌત્ર શ્રેયાંશને તિસ્મરણ ઉત્પન્ન થયું. તેનાથી દાનની વિધિ જાણનાર શ્રેયાંસકુમારે અક્ષયતૃતીયાના દિવસે ઈક્ષરશ વડે પ્રથમ પા૨ણું કરાવ્યું. ત્યાં આગળ પંચદિવ્યો પ્રગટ થયા. ભગવાનથી મલ્લીનાથ પણ તેજ નગ૨માં સમવસરેલા. ૧. જૈન સત્યપ્રકાશ' વર્ષ ૩ અંક ૪ માં મુનિશ્રી ન્યાયવિજયજી નો હસ્તિનાપુરકલ્પનો અનુવાદ પ્રગટ થયો છે. એજ માસિકના અંક ૨-૩ માં શ્રીહસ્તિનાપુર તીર્થ' નામે લેખ પણ આ જ લેખકનો પ્રગટ થયો છે. ૨. તક્ષશિલા અત્યારે પાકિસ્તાનના રાવલપિંડીથી ૨૨ માઈલ ઉત્તરે ખંડેશ્વરૂપે છે. ખોદકામમાં સમ્રાટ સંપ્રતિના ૨સ્તુપ વગેરે જૈન સ્તુપો નિકળ્યા છે. આ નગ૨ના ‘ઉચ્ચાનાગ૨ પાડા' ઉપરથી ઉચ્ચાનાગરી શાખા નીકળી હતી. ૩. બ્રાહાણ પરંપરા અનુસાર ભ૨તદૌષયંતિના પુત્ર હસ્તન ઉપ૨થી હસ્તિનાપુર નામ પડ્યું છે. પુરાણવિષયાનુક્રમણિકા પૃ.૪૭૬ ૪. આજે આ નદી ને બુડગંગા કહે છે. મુખ્ય ગંગા પાંચમાઈલ દૂર છે. ૫. શ્રેયાંસકુમા૨ બાહુબલીના પુત્ર સોમપ્રભના પુત્ર હોવાની વાત પ્રચલિત છે. આવશ્યક મલયo વૃત્તિ (પૃ.૨૧૭) માં પણ આ પ્રમાણે છે. અહીં બાહુબલિના પુત્ર તરીકે બતાવ્યા છે. આવશ્યકચૂર્ણિમાં (ભા.૧ પૃ.૧૪૨) મરદક્સ પુરો સેનંતો ભરતનો પુત્ર શ્રેયાંસ હોવાનું જણાવ્યું છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ (૫૪) હસ્તિનાપુર લ્ય: ત્યાં આગળ તપશક્તિથી લાખ જજન પ્રમાણ શરીર વિક્વ ને વિષ્ણુકુમાર મહાઋષિ એ ત્રણ પગ વડે ત્રણ લોકોને આક્રાંત કરીને = ઘેરી નાખીને નમૂચિને શિક્ષા આપી. તે નગ૨માં સનસ્કુમા૨ મહાપદ્ય-શૂભૂમ-પ૨શુરામ આંદે મહાપુરુષો ઉત્પન્ન થયેલાં. ત્યાં આગળ ચ૨મશરીરી ઉત્તમ પુરુષો પાંચ પાંડવ થયા છે. દુર્યોધન વગેરે મહાબલવાન અનેક રાજાઓ જ્યાં થયા. તથા સૌધર્મેન્દ્રનો જીવ ત્યાં આગળ ૭ ક્રોડ સુવર્ણ નો ૨સ્વામી ગંગદા શેઠ રાજાનાભિયોગ વડે પરિવ્રાજક ને પીરસવાનું કરીને વૈરાગ્ય વડે હજાશે વ્યાપારીઓથી પરિવરેલા કાર્તિક શેઠે શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધેલ. તે મહાનગરમાં શાંતિનાથ, કુંથુનાથ, અનાથ, મલ્લીનાથ જિનેશ્વરોનાં મનોહર ચૈત્યો છે. અને અંબાદેવીનું દેવાલય છે. એ પ્રમાણે અનેક હજા૨ો આશ્ચયનું ભંડાર આ મહાતીર્થ માં જેઓ જિનશાસનની પ્રભાવના કરતાં વિધિપૂર્વક જાત્રા મહોત્સવોનું આયોજન કરે છે. તે કેટલાક ભવમાં કર્મ-ક્લેશ ઘોઈ સ્સિદ્ધ માં જશે. નાનો એવો આ શ્રી હસ્તિનાપુ૨તીર્થનો કલ્પ સજજનોના સંકલ્પની સંપૂર્તિ માટે ક્લપવૃક્ષની ઉપમા ધા૨ણ કરો. iifiી પયા હિ9600 (666 જwwા માટist Page #118 -------------------------------------------------------------------------- ________________ Page #119 -------------------------------------------------------------------------- ________________ - ફ્રિ શ્રી સત્યપુરતીર્થ ૪૫ ®િ મંડોવરનગરનો રાજા યુદ્ધમાં મરણ પામવાથી તેની સગર્ભા રાણી વૃક્ષ નીચે આવી પુત્રને પ્રસવી ઝોલીમાં બાંધીને ઉભી છે. એ વખતે આચાર્ય જસ્જિગસૂરિ બાલકને શુભ લક્ષણવાળો પુણ્યશાળી જાણી નવકારમંત્ર શીખવી. જિનાલયમાં નિયુક્ત કરે છે. બાલક ચપલતાનાં કારણે ધનુપ દ્વારા અક્ષતપટ (ભંડાર) ઉપર આવતાં ઉદરડાઓને મારે છે. તેથી તે બાલકને કાઢી મૂકે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી સત્યપુરતીર્થ કલ્પઃ | શ્રી બ્રહ્મશાંતિ યક્ષથી સેવાયેલા એવા શ્રીમહાવી૨ જિનેશ્વ૨ દેવને પ્રણામ કરીને જેવી રીતે સાંભળ્યું તેવી રીતે સત્યપુર તીર્થના કલ્પને કહીશ. ||૧|| તે૨મા સૈકામાં સત્યપુ૨માં શ્રી કાન્યકુબ્જ નગ૨ના ૨ાજા વડે બનાવેલા દેવદાકાષ્ટમય જિનભવનમાં વી૨ જિનેશ્વર જય પામો. ચા આ ભરતક્ષેત્રમાં મમંડલમાં સત્યપુર નામનું નગ૨ છે. ત્યાં આગળ નાહડરાજા વડે કરાવેલ ગણધ૨ શ્રી ોજ્જગસૂરિ વડે પ્રતિષ્ઠિત થયેલ પિત્તલમય શ્રી મહાવી૨ ભગવાનની પ્રતિમા જિનાલયમાં છે. કેવી રીતે નાહડ રાજા વડે તે કરાઈ તેની ઉત્પત્તિ કહે છે. ૧૭ પહેલાં નડૂલ મંડલના અલંકાર સમાન મંડોવર નગરના ધર્પત ૨ાજાને બલવાન ગોત્રીય પુરુષો એ મ૨ાવીને તે નગ૨ને કબજે કર્યું. તેની સગર્ભા ૨ાણી મહાદેવી ભાગીને બંભાણપુર ગઈ. ત્યાં આગળ સકલ લક્ષણથી સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. તેથી નગ૨ની બહાર એક વૃક્ષ ઉ૫૨ તે બાળક ને ઝોળીમાં સ્થાપન કરીને પોતે નજીકમાં કાંઈક કામ ક૨વા લાગી. ત્યારે ત્યાં દૈવ યોગે શ્રી જિગસૂરિ આવ્યા. વૃક્ષની છાયા જોઈને ‘આ પુણ્યવંત થશે' એ પ્રમાણે જાણીને લાંબા સમય સુધી બાળકને જોતા સ્થિર રહ્યાં. ત્યારે તે રાજપત્ની એ આવીને સૂરિને પૂછ્યું : 'હે ભગવાન ! શું આ પુત્ર ! કુલક્ષણ વાળો - કુલનો ક્ષય કરવા વાળો દેખાય છે ?' સૂરિ કહે : 'આ મહાપુરુષ થશે ! તેથી સર્વયત્ન પૂર્વક એનું પાલન કરવું જોઈએ.' પછી તેના ઉ૫૨ અનુકંપાથી ગુરુની પ્રે૨ણા વડે જિનાલયમાં કામ ક૨વા માટે નિયુક્ત કરાઇ. તે પુત્રનું નાહડ નામ રાખ્યું. ગુરૂ પાસે તે પંચ૫૨મેષ્ઠિ નમસ્કા૨ શીખ્યો. તે ચપલતાના કા૨ણે ધનુષબાણ લઈ અક્ષયપટ (સાથીયો ક૨વાના પાટ) ની ઉ૫૨ આવતા ઉંદરને અચૂક નિશાન બાજ તે મારે છે. તેથી શ્રાવકોએ જિનાલયમાંથી તેને કાઢ્યો. પછી તે માણસોની ગાયોનું ૨ક્ષણ કરે છે. એક દિવસ કોઇ પણ જોગી એ નગ૨ની બહા૨ ભમતા તેને જોયો. બત્રીશ લક્ષણ વાળો છે એ પ્રમાણે જાણ્યું. તેથી તેની સુવર્ણપુરુષ તૈયા૨ ક૨વામાં સહાયતા લેવા માટે તેની પાછળ પાછળ ગયો. તેની માતાની અનુજ્ઞા લઈને ત્યાં જ તે યોગી રહ્યો. અવસ૨ પામીને જોગીએ કહ્યું : ‘હે નાહડ ! જ્યાં આગળ ગાયોની રખેવાળી કરે છે ત્યાં તું લાલ દૂધ વાળું કુલસ વૃક્ષ (થો૨) જોવામાં આવે તો ત્યાં ચિન્હ કરીને મને કહેજે. બાળકે તńત્ત કહી સ્વીકા૨ કર્યો. એક દિવસ દૈવયોગે તે પ્રમાણે જોઇને યોગીને જણાવ્યું. બંન્ને ત્યાં ગયા. યથોક્ત વિધિ વડે અગ્નિ ને પ્રજ્વલિત કરીને તે લાલ દૂધ ને (ખી૨ને) તે ગ્રમાં નાંખીને જોગીએ પ્રક્ષિણા આપી. નાહડે પણ ગ્રિને પ્રદક્ષિણા કરી. Page #121 -------------------------------------------------------------------------- ________________ (પ) ( શ્રી સત્યપુરતીર્થ કલ્પઃ ) કોઈ પણ રીતે યોગીની દુષ્ટવૃત્તિને રાજપુત્ર (નાહડ) જાણી ગયો. તેણે પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર યાદ કર્યો. તે નવકારના પ્રભાવથી જોગી પ્રભાવ વગ૨નો થઈ ગયો. ત્યારે તેણે જેગીને ઉપાડીને અગ્નિમાં નાંખ્યો. તેથી તે સુવર્ણપુ૨૦ષ થયો. નાહડે વિચાર્યું. અહો મંત્રનો પ્રભાવ ! કેવી રીતે નવકાર આપનાર તે ગુરૂના ઉપકારનો બદલો વાળીશ. એમ વિચારતો આવીને ગુને નમ્યો. તે સર્વ હકીકત કહી. હે ભગવાન ! મને કાંઈક કામ બતાવો. પછી તેણે ગુ૨૦ના વચનથી ઉચા એવા ચોવીશ ચૈત્યો કરાવ્યા. અનુક્રમે ઘણી રાજ્યલક્ષ્મીને તે પામ્યો. મોટા સૈન્ય સાથે જઈને પિતાના સ્થાનને (પિતાના નગ૨ને) પણ ગ્રહણ કર્યું. - એક વખત તેના વડે શ્રી જગસૂરિને વિનંતી કરાઈ, હે ભગવાન ! મને કોઈક એવા કામનો આદેશ કરશે, જેના વડે તમારી અને મારી કીર્તિ લાંબા સમય સુધી ફેલાય. તેથી ગુરુએ જ્યાં ગાય ચારેય આંચળ દ્વારા દૂધ ઝરાવે છે તે ભૂમને અસ્પૃદયવાળી જાણીને તે સ્થાન રાજાને બતાવ્યું. તેણે ગુરુના આદેશ થી વી૨પ્રભુના મોક્ષ નિર્વાણથી ઉ00 મા વર્ષે ગગનચુંબી શિખરબંધી સત્યપુરમાં જિનાલય કરાવ્યું. તેમાં પિત્તલમય શ્રી વીપ્રભુની પ્રતિમાને જન્ફગસૂરેએ પ્રતિષ્ઠિત કરી. ત્યારે પ્રતિષ્ઠા કરવા માટે આચાર્ય ભગવંતે પ્રયાણ કર્યું. ત્યારે વચ્ચે એક ઉત્તમ લગ્નમાં નાહડ રાજાના પૂર્વ પુરુષ વિંધ્યરાજાની અશ્વ ઉપ૨ આરૂઢ થયેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. બીજા કોઈ લગ્ન વિશેષમાં મીણ જેવી પૃથ્વી નગ૨ થતાં શંખ નામના શિષ્ય ગુરુના આદેશથી દંડઘાત દ્વારા કુઓ બનાવ્યો. તે આજે પણ શંખકુવા તરીકે જાણીતો છે. તે કૂવો બીજા દિવસોમાં સૂકો હોય તો પણ વૈશાખ સુદ પૂનમના દિવસે પાણીથી પૂર્ણ ભરાય છે. - ત્રીજા લગ્નમાં શ્રી વી૨પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. તે જ લગ્નમાં Íસત ગામમાં એક વયણપ (બેણપ) ગામમાં સાધુ અને શ્રાવકના હાથમાં મોકલેલ વાસક્ષેપ વડે શ્રી વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે વી૨ પ્રતિમાને દ૨૨ોજ ૨ાજા પૂજા કરે છે. એ પ્રમાણે નાહડ રાજા વડે તે બિંબને કરાયું. તે વીપ્રભુની દ૨રોજ સતત સાંનિધ્ય વાળો અંધષ્ઠાયક બ્રહાશાંતિ યક્ષ પર્યાપાસના કરે છે. તે પહેલાં ધનદેવ શેઠનો બળદ હતો. તેણે વેગવતી નદીમાંથી પાંચસો ગાડાના સમૂહને બહાર કાઢેલો. તેના સાંધા તૂટી ગયા. તેથી શેઠે ચારા-પાણી આદિના હેતુ એ વેતન આપીને વર્ધમાન ગામના લોકોને સમર્પિત કર્યો. તે ગામ-લોકોએ પૈસા તો લઈ લીધા, પરંતુ તે બળદની ચિંતા ૧. નાહડરાય ઈતિહાસકાશે પ્રતિહાર રાજા નાગભટ્ટ પ્રથમ (આઠમી સદી) છે. (રાજસ્થાન શું ધ એજીન્સ પૃ.૧૨૨) Page #122 -------------------------------------------------------------------------- ________________ - ક્રિ શ્રી સત્યપુરતીર્થ કલ્પ ફ્રિ AS જ || તે બાલકને એક યોગી જંગલમાં લઈ જઈ સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ માટે તેને હોમવાનો પ્રયત્ન કરે છે. બાલક તે યોગીની દુષ્ટવૃત્તિ જાણી નવકાર મંત્રનો યાદ કરી તે યોગીને આગમાં નાંખે છે તેથી સુવર્ણ પુરૂષ થઈ જાય છે. સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ પછી તે બાલક નાહડ નામે રાજા બની ગુરૂ પાસે જઈ વિનંતિ કરે છે. મને કાંઈક સુંદર અવસર આપો. ગુરૂનાં કહેવાથી નાહડ જ્યાં ઓગળ આંચળથી દૂધ ઝરાવે ત્યાં જઈ પીત્તલની પ્રતિમા બહાર કાઢી સત્યપુરમાં બિરાજમાન કરે છે.' Page #123 -------------------------------------------------------------------------- ________________ Page #124 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૫૭) કરી નહીં. તેથી તે અકામ નિર્જરાથી મરીને વ્યંત૨૫ણામાં શૂલપાણી નામનો યક્ષ થયો. વિર્ભાગજ્ઞાનથી ઉપયોગ મૂક્યો. પૂર્વજન્મની ઘટનાને જાણી. તે ગામ પ્રત્યે બંધાયેલી ઈર્ષા વાળા તે યક્ષે મારે મરકી ફેલાવી. તેથી આકુલ વ્યાકુલ થયેલાં ગામલોકો ૨નાન કરી, બલકર્મ કરી હાથમાં ધૂપ કડછી ને ધારણ કરતાં કહે છે : “જે દેવનો, કે દાનવનો અમારા વડે કાંઈ પણ અપરાધ કરાયો હોય તે અમને માફ કરજો.' ત્યારે તે યક્ષે પૂર્વભવના બળદનો વૃત્તાંત કહ્યો. તે જ બળદના હાડકાના પુંજની ઉપ૨ લોકોએ દેવાલય કરાવ્યું. તેની પ્રતિમા કરાવી. ઈંદ્રશર્મા નામના પૂજારીને પૂજા માટે સ્થાપિત કર્યો. તેથી તે વર્ધમાનગામ અસ્થિગ્રામ તરીકે પ્રસિદ્ધ થયું. ઉપદ્રવ દૂર થયો. અનુક્રમે દૂઈજજંતગ તાપસના આશ્રમથી ભગવાન વર્ધમાનસ્વામી છદ્મસ્થપણામાં વિચરતાં ચોમાસામાં તે ગામમાં આવ્યા. ગામની (ગ્રામજનોની અનુજ્ઞા મેળવીને) પાછળ તે જ દેવાલયમાં શંત્રમાં કાઉસગ્ગ, ધ્યાને રહ્યા. તે મિથ્યાદષ્ટિ દેવે ભયંકર અટ્ટહાસ્ય હાથી-ભૂત-નાગ આદરૂપો વડે ઉપસર્ગો કરી અને મસ્તક-કાન-નાક-દાત-નખ-આંખપીઠમાં વેદનાઓ વિકુવ. બધા ઉપસર્ગોમાં ભગવાનને ક્ષોભ વિનાના નિશ્ચલ જાણીને ઉપશાંત થયેલો તે દેવ ગીત-નૃત્ય-સ્તુતિ આદિ વડે પર્યપાસના કરે છે. ત્યારથી માંડી તે યક્ષનું બ્રહશાંતિ એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. તે દેવ શાત્યપુ૨ના વીર ચૈત્યમાં પ્રતિષ્ઠા વિશેષથી વસે છે. આ બાજુ ગુર્જર ધરાના પશ્ચિમ ભાગમાં રિદ્ધિ-સમૃદ્ધિવાળી વલ્લભી નામની નગરી છે. ત્યાં આગળ શિલાદિત્ય નામનો રાજા હતો. ૨ત્નજડિત કાંકયીમાં લુબ્ધ બનેલ તેણે રંક નામના શેઠનો પરાભવ કર્યો. કૂપિત થયેલો તે શેઠે તેની સાથે યુદ્ધ માટે ગર્જનપતિ હમીરને ઘણું દાન આપીને મોટા સૈન્ય સાથે લાવ્યો. તે અવસરે વલ્લભીથી અંબા-ક્ષેત્રપાલથી યુક્ત ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા ધિષ્ઠાયકના બળ વડે આકાશ માર્ગે દેવપટ્ટણ (પ્રભાસપાટણ) લઈ જવાઈ. ૨થ ઉપર આરૂઢ થયેલી દેવતાના બલા વડે અદશ્યપણે શાંચરતી આસો માસની પૂર્ણિમાના દિવસે ભીનમાલ (શ્રીમાલ)માં આવી. બીજા પણ અંતિશયવાળા દેવતાઓ ઉચિત સ્થાને ગયા. નગ૨ દેવતાએ શ્રીવર્ધમાનસૂર ને જણાવ્યું કે જ્યારે ભિક્ષામાં પ્રાપ્ત થયેલું દૂધ લોહી બને અને ફરી દૂધ થાય ત્યાં સુધી સાધુઓએ અહીં ૨હેવું. હમીરની તે સેનાએ ૮૪૫ વિક્રમવર્ષે વલ્લભીને ભાંગીને તે રાજાને માર્યો. પછી હમીર પોતાના સ્થાને ગયો. ત્યા૨ પછી બીજો ગર્જનપતિ મ્લેચ્છરાજા ગુજરાતને ભાંગી ત્યાંથી પાછો વળતો ૧. ૫. ધનપાલે પણ આ ઘટનાનો ઉલ્લેખ “શ્રી સત્યપુ૨મહાવી૨ જિનોત્સાહ' માં કર્યો છે. આક્રમણકાર મહમદ ગઝની હતો તેમ ઈતિહાસકારો કહે છે. 'ધી સ્કૂલ ફોર એપાય૨' પૃ.૬. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી સત્યપુરતીર્થ કલ્પઃ સત્યપુ૨માં વિક્રમવર્ષે ૧૦૮૧ માં આવ્યો. ત્યાં મનોહ૨ વી૨ભવન જોયું. મારો કાપો એમ બોલતાં મ્લેચ્છોએ મંદિ૨માં પ્રવેશ કર્યો. ત્યા૨ પછી શ્રી વી૨ પ્રભુની પ્રતિમાને હાથી વડે ખેંચી પણ લેશ માત્ર પણ ચલાયમાન ન થઈ. તેથી બળદને જોતર્યા. ત્યારે પૂર્વભવના (બળદ અવસ્થાના) રાગથી બ્રહ્માંર્થાત યક્ષે ચા૨ અંગુલ જેટલા ચલાયમાન કર્યા. ગર્જનપતિએ પોતે પ્રયત્ન કરવા છતાં પણ જગન્નાથ નિશ્ચલ થઈને સ્થિત રહ્યા. મ્લેચ્છનાથ વિલખો થયો. ત્યારે સ્વામી ઉ૫૨ ઘણના ઘા કર્યા (પરંતુ), ઘા બેગમોને લાગવા માંડ્યા, તેથી તલવાર ના પ્રહા૨ કર્યા, તે પણ નિષ્ફળ થતાં મ્લેચ્છોએ વીરની આંગળી કાપી. તે ગ્રહણ કરીને ચાલવા માંડ્યા. ત્યારે ઘોડાની પૂંછો બળવા લાગી. પાછા વળતાં મ્લેચ્છો મૂર્છા પામવા લાગ્યા. તેથી ઘોડા છોડીને પગે ચાલીને જવા માંડ્યા. પણ ધસ્ દઇને ભૂમિ ઉ૫૨ પડ્યા. રહેમાનને યાદ કરતાં, વલવલતા, દીન બનેલા તે બધા બળથી ક્ષીણ થઈ ગયા ત્યારે આકાશમાં એ પ્રમાણે અદૃશ્ય દેવ વાણી થઈ. વી૨ની આંગળી લાવીને તમો જીવના જોખમમાં પડ્યા છો. તેથી ગર્જનાધિપતિ ર્વાશ્મત મન વાળો માથું ધુણાવતો શિલ્પીઓને આદેશ કરે છે, કે જેવી રીતે આંગળીને લઈ આવ્યા તેવી રીતે સ્થાપન કરો. તેથી ડરેલા તેઓ આંગળી પાછી લાવ્યા. તે આંગળી ઝટ દઈને સ્વામીના હાથ ૫૨ લાગી ગઈ. તે આશ્ચર્ય ને દેખીને મુર્માસ્લમ લોકો ફરીથી ક્યારે પણ સત્યપુ૨ તરફના શુકનને પણ માંગતા નથી. ચતુર્વિધ સંઘ ખુશ થયો. શ્રી વી૨ભગવાનના જિનાલયમાં પૂજા-હિમા-ગીત-નૃત્ય-વાજીંત્ર-દ્રવ્યનાદિ વડે પ્રભાવનાને કરે છે. એમ ઘણો કાળ પસા૨ થયા પછી માલવાનો રાજા ગુજરાતનો ભંગ કરી સત્યપુરની સીમાએ પહોંચ્યો. ત્યારે બ્રહ્માંર્થાત યક્ષે ઘણું સૈન્ય વિકુર્તીને તેના સૈન્યને ભાંગ્યું. તેના રહેવાના આવાસોમાં તંબુઓમાં વર્ષાગૢ લાગ્યો. માલવાનો ૨ાજા કોશ કોષ્ઠાગા૨ આદિને છોડીને કાગડાની જેમ ભાગી ગયો. હવે વિક્રમવર્ષ ૧૩૪૮ વર્ષે મોટા કાફ૨ સૈન્યે દેશ ભાંગ્યો. નગ૨, ગામ ભાંગ્યા, નાશ ર્યા, જિનભવનના દ્વા૨ ઢાંકી દેવામાં આવ્યા. ત્યારે ચા૨ે યોજનસુધી ચારે બાજુ બ્રહ્મશાંતિના મહાત્મ્યવડે અનાહત ગંભી૨ સ્વ૨ વાળા તુંબડાના ચક્રના અવાજે સંભળાવા લાગ્યો. ત્યારે શ્રી સારંગદેવ મહારાજાના સૈન્યથી આગમનની શંકા કરીને મોગલ સૈન્ય ભાગી ગયુ. સત્યપુરની સીમાને પણ તેઓ ૫ર્યા નહિ. હવે વિક્રમ સંવત ૧૩૫૬ વર્ષે ઉલૂગખાન નામના મંત્રી માદ્રવથી પ્રેરાયેલ આલ્લાઉદ્દન ૧. વિ.સં. ૧૩૪૨ આસપાસ મંગોલો ભારત ૫૨ ચડી આવ્યા હતા. તેની આ વિગત હશે એમ કેટલાક લોકોનું માનવું છે. આચાર્ય જિનપ્રભસૂરિ વિ.સં. ૧૩૪૧ માં ૨૩ વર્ષની વયે આચાર્યપદ પામ્યા ત્યા૨ પછી ત૨તની આ ઘટના છે. ૨. મુસ્લિમ ઈતિહાસ લેખકોએ પણ આ જ સંવત આપી છે. ('દિલ્લી સલ્તનત' પૃ.૧૯, પૃ.૩૩) Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી સત્યપુરતીર્થ કલ્પ ટ ZOOR જે લગ્નમાં સત્યપુરની પ્રતિષ્ઠા હતી તે જ લગ્નમાં એક સાધુ મોકળી શંખકુવા તથા બેણપનાં જિનાલયની પ્રતિષ્ઠા કરાવેલ. વેગવતી નદીમાં ૫૦૦ ગાડાને ખેંચી થાકેલો બળદ ત્યાં જ મરી શૂલપાણી યક્ષ થાય છે. નગરમાં ઉપદ્રવ થવાથી નગરવાસીઓ તે બળદનાં હાડકા ઉપર દેરી બનાવે છે. તે નાહડ દરરોજ મહાવીર સ્વામીની જિનપૂજા કરે છે. દિલ્લીનો ગર્જનાપતિ તે મૂર્તિને ઘા મારે છે. હાથી-ઘોડા વડે ખેંચાવે છે તે વખતે રાજાની બેગમોને માર પડે છે. - Page #127 -------------------------------------------------------------------------- ________________ Page #128 -------------------------------------------------------------------------- ________________ lalD Education International છ શ્રી સત્યપુરતીર્થ કલ્પ દિલ્લી દરવાજા વિ. સં. ૧૩૬૭માં અલ્લાઉદ્દીન ખીલજી સત્યપુરનાં જિનાલયમાં ગાયનું માંસ, લોહી વિ. નાંખી આશાતના કરી પ્રતિમાને ગાડામાં આરોપણ કરી દિલ્લીમાં લઈ જઈ ઘોર આશાતના કરે છે. ༧ད་ Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૫૯) સુલતાનના નાના ભાઈએ દિલ્લીથી ગુજરાત ત૨ફ પ્રયાણ કર્યું. ચિત્રકૂટના અધિપતિ સમરસિંહે દંડ આપીને મેવાડ દેશનું ત્યારે રક્ષણ કર્યું. ત્યાર પછી હમીર યુવરાજ વાગડ દેશના મુહડા વગેરે સેંકડો નગશેને ભાંગીને આસાપલ્લી (અસારા-કર્ણાવતી) પહોંચ્યો. કર્ણદેવ રાજા ભાગી ગયો. સોમનાથની મૂર્તિને ઘણના ઘા દ્વારા ભાંગીને ગાડામાં આરોપણ કર્યા અને દિલ્લીમાં પ્રવેશ કરાવ્યો. ફરીથી વામનસ્થલી (વંથાળી)માં જઈ મંડલિકરાજાને દંડિત કરી સોરઠમાં પોતાની આણ પ્રવર્તાવી, આશાપલ્લીમાં ૨હ્યો. મઢ-મંદિ૨ દેવ વગેરે બાળે છે. અનુક્રમે રાપ્તશત દેશમાં ગયો. ત્યાંથી સત્યપુરમાં આવ્યો ત્યારે તેવી રીતે તેવા જ પ્રકા૨ના ખollહત તબક્ક = વર્ધાજંત્રો, વાગવા લાગ્યા. લેચ્છોનું સૈન્ય ભાગી ગયું. એ પ્રમાણે અનેક પ્રકા૨ના સ્વચ્છ કાર્યો પૃથ્વી મંડલ પ્રકા૨ થયેલા = પ્રસ્સિદ્ધ સત્યપુરના શ્રી વીરપ્રભુના ચમત્કારો, સુંદ૨ ઘટનાઓ સંભળાય છે. હવે ભવિતવ્યતાને ઓળંઘી શકાતી ન હોવાથી અને દુષમકાલના વિલાસથી દેવો કીડા પ્રિય હોય છે. જિનભવનમાં ગાયનું માંસ, લોહી છાંટવાથી દેવતાઓ દૂર થાય મા અધિષ્ઠાયક બ્રહાશાંત યક્ષે સાંનિધ્ય ન ક૨વાના કારણે અથવા પ્રમાદમાં પડવાના કારણે અલ્લાઉદ્દીન રાજાએ અનલ્પ મહામ્યવાળી ભગવાન મહાવીરસ્વામીની મૂર્તિને વક્રમવર્ષ૧ ૧૩૬૭ માં દિલ્લી લઈ ગયો. આશાતના કરી. અનુક્રમે ફરીથી બીજી પ્રતિમા પ્રગટ પ્રભાવશાળી અને પૂજાને યોગ્ય થશે. હે ભવ્યજનો શ્રી જિનપ્રભસૂરિ વડે કરાયેલા અÍણત મંહમાવાળો આ અત્યપુર કલ્પ દ૨રોજ વાંચવો જોઈએ. જે વાંછિત ફળની સિદ્ધિ માટે થાય છે. | શ્રી સત્યપુ૨ કલ્પ સમાપ્ત || ૧ વિ.સં. ૧૩૬૭ સુધી આ તીર્થ જાહોજલાલીની ટોચ ઉપ૨ હતું. અહીંથી વિ.સં. ૧૨૨૫. વિ.સં. ૧૨૪૨, વિ.સં. ૧૨૭૭ અને વિ.સં. ૧૩૨૨ ના શિલાલેખો આદિ મળ્યા છે. (જૈન લેખસંગ્રહ લેખાંક ૯૩૨, જૈનતીર્થ સર્વસંગ્રહ પૃ.30પ વગેરે) મૂળરાજ પ્રથમનું વિ.સં. ૧૦૫૨ એક દાનપત્ર મળે છે. તેમાં સત્યપુરનો ઉલ્લેખ છે. (ઈપિંગ્રાફયા ઈડિકા ભા.૧૦ પૃ.૭૮) વિ.સં. ૧૨૮૮ આસપાસ વસ્તુપાળે ગિ૨ના૨ તીર્થ ઉપ૨ 'સત્યપુરીયાવતા૨' નામનું જિનાલય બનાવ્યું હતું. (સુકૃતતિકોન્યિાદ્રિ વસ્તુપાત્ર પ્રાપ્તિ સંપ્રદ્ પૃ.૪૪-૪૮) રાજસ્થાનના જાલોર જિલ્લામાં આવેલું સાંચોર તે જ પ્રાચીન સત્યપુ૨ છે. આજે પણ ભવ્ય છ જિનાલયોથી સાંચો૨ ૨ળયામણું છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ - શ્રી આઝાપદ વિર ઉ૫ શ્રેષ્ઠ ધર્મ કીર્તિમાં ઋષભ સમાન અને આનંદના આશ્રયસ્થાન પવિત્રતાવાળા દેવેન્દ્રોથી વંદાયેલ તે અષ્ટાપદગિરિરાજ જય પામે છે. ||૧|| જેમાં આઠ પદો છે, જ્યાં અષ્ટાપદ જુગાર વગેરે લાખ દોષને હરવાવાળા, સોના જેવી ક્રાંતિવાળા ઋષભદેવ ભગવાન છે તે અષ્ટાપદ ગિરિરાજ જય પામે છે. |શા ઋષભદેવના પુત્ર બાહર્બલ વિગેરે નવ્વાણું શ્રેષ્ઠ શ્રમણો આ પર્વત ઉપર અજરામર પદ પામ્યા (એટલે મોક્ષમાં ગયા) તે અષ્ટાપદ ગિ૨ જય પામે છે. ||3|ી. પ્રભુના વિયોગથી ડ૨ના૨ા એવા દશ હજા૨ ઋષિઓ જ્યાં પ્રભુની સાથે નિવૃત્તિ યોગથી જોડાયા. તે અષ્ટાપદગિરિ જય પામે છે. III શ્રી ઋષભદેવની સાથે નવ્વાણું પુત્રો અને આઠ પૌત્રો એક જ સમયે. એક જ સાથે જે પર્વત ઉપર મોક્ષને પામ્યા. તે અષ્ટાપદ ગિરે જય પામે છે. પા. જાણે સાક્ષાત્ ત્રણ ૨૪ ન હોય એવા ત્રણ ૨તૂપો ઈન્દ્ર ત્રણ ચિત્તાના સ્થાને જ્યાં બનાવ્યા. તે અષ્ટાપદ ગરે જય પામે છે. ||ી. સિદ્ધાયતન સ૨ખું સિંહ-નિષધા નામનું, ચા૨ ખંડ વાળું ચૌમુખી ચૈત્ય ભ૨તે જ્યાં બનાવ્યું. તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. શા જ્યાં એક યોજન લાંબુ, અડધો યોજન પહોળું, અને ત્રણ ગાઉ ઉચું ચૈત્ય શોભે છે. તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ICT જ્યાં ભરતે ભાઈની પ્રતિમા અને ચોવીશ જિનેશ્વરની પ્રતિમાઓ પોતાની પ્રતિમા બનાવેલ, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ICTI. પોત પોતાની આકૃતિ, પ્રમાણ, વર્ણ, લંછન આંદથી યુક્ત વર્તમાન ચોવીસીના જિમ્નબિંબો ને ભ૨તે જ્યાં બનાવેલા, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૧૦|| પ્રતિમા યુકત નવ્વાણું ભાઈઓના નવ્વાણું હુપો અને એક અહંતનો ૨સ્તૂપ જ્યાં આગળ ચક્રીએ ૨ગ્યા છે. તે અષ્ટાપદ ગિરે જય પામે છે. ||૧૧|| ભરત વડે મોહરૂપી સિંહને હણવા માટે અષ્ટાપદ નામનું પ્રાણી જેવા અથવા અષ્ટાપદ ઉપર શોભે છે. અથવા આઠ પÍથયાવાળો આઠ ભોજન પ્રમાણ વાળો પર્વત કર્યો. તે અષ્ટાપદ ગિ૨ જય પામે છે. વિશા જે પર્વત ઉપર ભરત ચક્રવર્તી આદિ અનેક કોટિ મહર્ષિઓ શિક્તિને પામ્યા. તે અષ્ટાપદ ગિરેિ જય પામે છે. [૧] ભરત રાજાના વંશના ઋષીઓ આ પર્વત ઉપરથી સર્વાર્થસિદ્ધ વિમાનમાં અને Page #132 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી અષ્ટાપદ ગિરિ કલ્પ ફ્રિ Annnnn| Innoun, YOG s ૫ભદેવની સાથે તેમનાં ૯૯ પુત્રો, ૮ પૌત્રાઓ એક જ સાથે એક જ સમયે અષ્ટાપદગિરિ ઉપર મોક્ષ પ્રાપ્ત કરે છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૬૧) મોક્ષમાં ગયા છે, એ પ્રમાણે સુબુદ્ધિ મંત્રએ એ સગર ચક્રીના પુત્રોની આગળ કહેલ તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૧૪ll. જે પર્વત ઉપ૨ સાગર જેવા ગંભી૨ આશયવાળા ગ૨ચક્રીના વંશજોએ ચારે બાજુ ૨ક્ષા માટે પરેખા (ખાઈ) ને કરી તે અષ્ટાપદ ગિરેિ જય પામે છે. ||૧પી. જે જૈન તીર્થ (અષ્ટાપદ) નો પોતાના પાપોને ધોવા માટે સતત ઉછળતા હાથરૂપી. તરંગોવાળી ગંગાએ ચારે તરફથી આશ્ચય કર્યો છે તે અષ્ટાપદ ગિરેિ જય પામે છે. ||૧૬ાા. જે પર્વત ઉપર જિનેશ્વરને તિલક દાનથી દમયંતીએ પણ તેના અનુરૂપ ફળ = સ્વરૂપ પોતાના ભાલ ઉપ૨ સ્વાભાવિક તિલક મેળવ્યું તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. વળી જે અષ્ટાપદ પર્વતને સાગ૨માં ક્રોધથી નાંખવા તૈયા૨ તયેલા રાવણને વાલિઋષિ એ પગથી હલાવ્યો, તેથી તેણે ત૨ત જ જો૨દા૨ અવાજ કર્યો. તે અષ્ટાપદ ગિ૨ જય પામે છે. ૧૮ી. હાથની નગ્ન વડે જિનેશ્વ૨ના મહોલ્સવને કરતાં લંકેન્દ્ર રાવણે જ્યાં આગળ ધરણેન્દ્ર પાસેથી અમોઘ વિજયા નામની કતને પ્રાપ્ત કરી, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. I૧૯|ી. જે પર્વત ઉપ૨ ગૌતમ ગણઘરે ચા૨, આઠ, દશ અને બે જિનબિંબો ને પશ્ચિમાદિ ચારે દિશામાં વાંધા, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૨૦II પોતાની શંકાથી જે માણસ આ પર્વત ઉપ૨ ૨હેલા જિનેશ્વરો ને વાંદે છે તે અચલ બને છે. (મોક્ષને મેળવે છે) એ પ્રમાણે વીપ્રભુએ જેનું વર્ણન કરેલ છે, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ||૨|| ગૌતમ પ્રભુએ જે પર્વત ઉપ૨ ભાખેલાં પુંડરિક અધ્યયનના શ્રવણ અને અધ્યયન થી દશપૂવઓમાં પુંડરીક સમાન વજસ્વામી થયા, તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. |૨શી. જિનેશ્વરની સ્તુતિ કરી પાછા ફરેલા, શ્રી ગૌતમ ગણધરે જ્યાં તાપલ્સોને દીક્ષા આપેલી. તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. ૨૩ સુવર્ણમય ચિરસ્થાયી એવા જે અષ્ટાપદ મહાતીર્થનું વર્ણન અહીં કરાયું તે અષ્ટાપદ ગિરિ જય પામે છે. |૨૪TI. શ્રી ધર્મઘોષસૂરિ વડે ૨ચાયેલી અષ્ટાપદ તીર્થ કલ્પ નામની આ કૃતિ સમાપ્ત થઈ. Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી મિથિલા તીર્થ : દેવો વડે નમસ્કાર કરાયેલા શ્રી મલ્લિનાથ-નમિનાથ જિનેશ્વો ના ચરણકમલને નમસ્કાર કરીને મિથિલા મહાનગરીના કલ્પને લેશ માત્રથી કહીશ. ||૧|| આજ ભ૨તક્ષેત્ર ના પૂર્વ દેશના વિદેહ નામનો દેશ છે. જે અત્યા૨ના વર્તમાન કાળમાં તીરહુત દેશ એ પ્રમાણે કહેવાય છે. જ્યાં આગળ પ્રત્યેક ઘ૨માં મધુ૨, મંજુલા ફળના ભા૨થી નમેલા કેળના વનો દેખાય છે. મુસાફરો = વટેમાર્ગ પણ સુગંધી દ્રવ્યોથી વડો અને દૂધથી તૈયા૨ થયેલી ર્ચાિવડક વાનગી અને ખીરને ખાય છે. ડગલે ને પગલે મધુર પાણીવાળી વાવડી, કૂવા તલાવ અને નદીઓ છે. સામાન્ય માણસો પણ સંસ્કૃતિ ભાષાને બોલવામાં વિશારદે હોંશિયા૨ અનેક પ્રકા૨ના પ્રશસ્ત શાસ્ત્રોમાં નિપુણ હોય છે. ત્યાં આગળ રિદ્ધિ થી સમૃદ્ધ એવી સમૃદ્ધિવાળી મિથિલા નામની નગરી હતી. અત્યારે જગઈ નામ થી પ્રસિદ્ધ છે. આ નગરીની નજીક જનક મહારાજા ના ભાઈ કનકનું નિવાસસ્થાન કનકપુર છે. અહીં મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી શાણીથી ઉત્પન્ન થયેલા સ્ત્રી તીર્થકર ભગવાન મલ્લિનાથનાં અને વિજયરાજા-વપ્રાદેવીના પુત્ર નમિ જિનેશ્વરનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન આદિ કલ્યાણકો થયેલા છે. અહીં શ્રી વીર ભગવાનના આઠમાં ગણધર અકંપિત નો જન્મ થયેલો. અહીં આગળ યુગબાહુ -મદન રેખાનો પુત્ર નમી નામનો મહારાજા બંગડીના અવાજની ઘટનાદી પ્રત્યેક બુદ્ધ થયા. સૌધર્મેન્દ્ર વડે પરીક્ષા કરી એમના વૈરાગ્યનો નિશ્ચય કરાયો. અહીં શ્રી વીર નિવાર્ણથી ૨૨૦ વર્ષ વીત્યે લક્ષ્મીધર ચૈત્યમાં આર્ય મહાગિરિના શિષ્ય કૌડિન્ય ગૌત્રવાળા, અશ્લમિટે છતે અનુવાદ પૂર્વમાં નિપુણક નામની વસ્તુને ભણતાં ભણતાં પરિણામ હીન બની સામુરચ્છેદિક દષ્ટિ ને પ્રવર્તાવી. પ્રાવર્ચાનક જૈન શાસનના ૨થવીરો વડે અનેકાંતવાદની યુકત વડે નિવારવાં છતાં તે ચોથો નિષ્ઠવ થયો. ૧. અત્યા૨ના બિહા૨નો ઉત્તર ભાગ પ્રાચીનકાળમાં વિદેહ જનપદ અંતર્ગત હતો. ગુપ્તકાળથી એનું નામ : “તીરભુક્તિ' (એટલે કે નદી-કાંઠાવાળો પ્રદેશ) પ્રસિદ્ધ થયું. આજે પણ આ પ્રદેશ તિરહુત તરીકે પ્રસિદ્ધ છે. ૨. આવશ્યકચૂર્ણિ (ભા.૧ પત્ર ૪૨૨) પ્રમાણે આર્યમહાગરિના શિષ્ય કૌડિન્ય અને તેમના શિષ્ય. અશ્ર્વમત્ર ચોથા નિષ્ઠવ થયા. Page #136 -------------------------------------------------------------------------- ________________ % શ્રી મિથિલા કલ્પ ર મહાસતી સીતાનાં જેન્મસ્થાને અહીં આગળ એક મોટુ વડવૃક્ષ રહેલું છે. | રામ-સીતાનું વિવાહસ્થાન સાલ્લકુંડ નામે આ નગરમાં પ્રસિદ્ધ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ) (૬૩) શ્રી મહાવીરસ્વામીના ચરણ કમલથી પવિત્રત થયેલાં જળથી બાણગંગા અને ગંડકી નદીના મિલનથી આ નગરી પવિત્ર થયેલી છે અહીં ચરમ તીર્થંકર ચૌમાસું ૨હેલા. અહીં જનકની પુત્રી મહાસતી (સીતા)ના જન્મભૂમિસ્થાન ઉપ૨ મોટું વડવૃક્ષ પ્રસિદ્ધ છે. અહીં આગળ શ્રી રામ-સીતાનું વિવાહસ્થાન સાકલ્લકુંડ એ નામે લોકમાં પ્રસિદ્ધ છે. અને પાતાલલિગાદિ અનેક લૌકિક તીર્થો ૨હેલા છે. અહીં આગળ મલ્લીનાથનાં ચૈત્યમાં વૈચ્યા દેવી-કુબેરયક્ષ અને નમ-જિનેશ્વરના ચૈત્યમાં ગંધારી દેવી, ભૃકુટી યક્ષ, આરાધક માણસોનાં વિનને દૂર કરે છે. આ ઉમિથિલા કલ્પને જિનેશ્વરનાં માર્ગમાં સ્થિત ૨હેલા જે સાંભળે છે, વાંચે છે, તેના કંઠમાં મૃત લક્ષ્મી નામની Íહલા વ૨માલા ને નાંખે છે. ટપર્ક | jનનું નિકંઈ ૧ બિહારના દરભંગા જિલ્લાની ઉત્તરે નેપાળની સરહદ ઉપર આવેલ જનકપુ૨ મિથિલા હોવાનું મનાય Page #139 -------------------------------------------------------------------------- ________________ નવાપુર કલ્પઃ || (૨૦) ૨નવાહ નગ૨માં ૨હેલા શ્રીધર્મનાથ ભગવાનને નમસ્કા૨ કરીને તે જ શ્રેષ્ઠઉત્તમ નગ૨ના કલ્પને વિશે કાંઈક હું કહીશ. ||૧|| આ જ જંબુદ્ધીપ ના ભરત ક્ષેત્રમાં કોશલ-દેશમાં વિવિધ જાતના ઘણાં જ ઉંચા અને ઘણી મોટી શાખા વાળા વૃક્ષોના વિપુલ પ્રમાણમાં ફૂલ ફળોવાળા સૂર્યના કિરણો ઢાંકના૨ એવા ગહનવનથી શોભિત અને શીતલ, નિર્મલ અને વિપુલ પાણીના ઝરણાવાળા ધર્ધ૨નાદથી મનોહ૨ એવું રત્નવાહ નામનું નગ૨ છે. ત્યાં આગળ ઈશ્વાકુ કુલમાં દીપક સમાન, ચમકતા સોનાજેવી મનોહર કર્કાન્તવાળા, વજ્રના લંછનવાળા ૪૫ ધનુષની કાયાવાળા એવા ૧૫ મા તીર્થતિ શ્રી વિજવિમાન થી અવત૨ીને શ્રી ભાનુરાજાના ઘ૨માં સુપ્રતાદેવીની કુક્ષીમાં પુત્રપણે અવતર્યા. અનુક્રમે ગુરુજનોએ ધર્મનાથ નામ રાખ્યું. તેમના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન કલ્યાણક ત્યાંજ થયેલા. અને તેઓ મોક્ષ સમેતશિખર ઉ૫૨ પામ્યા. તે જ નગ૨માં માણસોની આંખને શીતલતા ઉત્પન્ન ક૨ના૨ નાગકુમા૨ દેવથી અષ્ઠિત એવું ધર્મનાથ ભગવાનનું ચૈત્ય થયું. તે જ નગ૨માં એક શિલ્પકા૨ (કુંભકા૨) પોતાની કળામાં હોંશીયા૨ હતો. તેનો યુવાન પુત્ર ક્રીડાના દુર્વિલાસથી ત્યાં મનોહ૨તાને ભજતા૨ા ચૈત્યમાં ઘેરથી આવીને પોતાની ઇચ્છા મુજબ જુગા૨ાદિ તે તે પ્રકા૨ની ક્રીડાને કરનારા માણસોની સાથે કરતો હતો. ત્યાં એક નાગકુમા૨ ક્રીડર્ગાપ્રય હોવાથી મનુષ્ય શ૨ી૨ બનાવી તે કુંભારના છોકરાની સાથે દ૨૨ોજ ૨મવા લાગ્યો. કુલક્રમથી આવતાં કુંભારના કાર્યો ને ર્વાહ કરતો હોવાથી તેના પિતા તે પુત્રને દ૨૨ોજ તેને કઠો૨ વાણીથી ઠપકો આપતા. પરંતુ આ પિતાના વચનને સ્વીકારતો નથી. તેથી પિતાએ જો૨દા૨ મા૨પીટ કરી બળ જબરીથી માટી ખોદાવવી, ખેંચવી, લાવવી વગેરે પોતાના કાર્યોં કરાવવા લાગ્યો. છટકબારી મેળવી ફરીથી તે ચૈત્યમાં જઈને વચ્ચે વચ્ચે તે જ નાગકુમા૨ની સાથે ૨મવા લાગ્યો. નાગકુમા૨ વડે પૂછ્યું ? કયા કા૨ણથી તુ પહેલાની જેમ નિરંત૨ ૨મવા નથી આવતો ? તેણે કહ્યું : મા૨ા ઉ૫૨ પિતા ગુસ્સે થાય છે. વચ્ચે પોતાના કામ ધંધા કર્યા વિના કેવી રીતે પેટનો ખાડો પૂરી શકાય ? તે સાંભળી તે નાગકુમા૨ બોલ્યો : ‘જો આ પ્રમાણે છે તો ૨મતના અંતે પૃથ્વી-પીઠ ઉ૫૨ આળોટીને હું સાપ થઈશ. ત્યારે માત્ર ચા૨ અંગુલ જેટલી મા૨ી પૂંછ ને માટી ખણવાના ઉ૫ક૨ણ વડે લોહવડે છેદીને તા૨ે લઈ લેવી. તે સુંદ૨ સોનાની બની જશે. તે સોના વડે તારા કુટુંબની આજીવીકા ચાલશે. એ પ્રમાણે મિત્રપણાથી નાગકુમા૨ે કહ્યું. Page #140 -------------------------------------------------------------------------- ________________ ટિ શ્રી રત્નાવાહપુર કલ્પ ઈટ o નાગકુમાર દેવતાની સાથે કુંભારનો બાલક દરરોજ રમવા જાય છે. ૦ દેવ ખુશ થઈને કહ્યું કે તારે દરરોજ મારા પૂંછનો છેલ્લો ભાગ કાપવો એટલુ તારે સુવર્ણ થશે અને તારી આજીવિકા ચાલશે. © બાપને લોભ જાગવાથી આખા સાપને મારવા જતા સાપ બંનેને ખાઈ જાય છે. '' આ નગરમાં ધર્મનાથ ભગવાનને હજારો ઘડા વડે અભિષેક નગર વાસીઓ કરે ત્યારે વિશિષ્ટ મેઘવૃષ્ટિ થાય છે.. Jain Education international Www.jainelibrary.org For Private & Personaluse only Page #141 -------------------------------------------------------------------------- ________________ Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ તે કુંભકા૨નો પુત્ર દ૨૨ોજ તે પ્રમાણે ક૨વા લાગ્યો. અને પિતાને સોનું આપવા લાગ્યો. પરંતુ તેના રહસ્યને કહેતો નથી. એક દિવસ ઘણો આગ્રહ કરીને પિતાએ પૂછ્યું ત્યારે ભયથી તેને સાચે સાચી હકીકત કહી દીધી. તેથી સ્મિત અને આશ્ચર્ય સાથે પિતાએ કહ્યું : ‘૨ે મૂર્ખ ! ચા૨ અંગુલ માત્ર કેમ છેદે છે ? ઘણું છેદવાથી ઘણું સોનું થશે.' તેણે કહ્યું : ‘હે તાત ! આનાથી વધારે છેવા માટે હું ઉત્સાહિત નથી. કા૨ણ કે એમ કરતાં ૫૨મિત્રના દેવતાઇ વચનનોના ઉલ્લંઘન ક૨વાનો પ્રસંગ આવે છે. હવે લોભના સંક્ષોભથી આકુલિત થયેલા મન વાળા પિતા પણ તે પુત્ર ક્રીડા માટે તે ચૈત્યમાં ગયા. પછી ગુપ્ત રીતે તેની પાછળ ગયા. જ્યારે ક્રીડા ક૨ીને પૃથ્વી પીઠ ઉપ૨ આળોટી ને તે નાગકુમા૨ સાપ બન્યો, ત્યારે કુંભકા૨ે બિલમાં પ્રવેશ કરતાં તેના અડધા શરી૨ને કુહાડી વડે છેદી નાખ્યું. તેથી ક્રોધના આ૨ોપથી નાગકુમા૨ દેવે કહ્યું : 'રે ઉપષ્ઠ ! તેં રહસ્યભેદને કર્યો છે. એ પ્રમાણે ઘણો જ થુત્કારી થત્કા૨ી ને તે નાગકુમા૨ે પુત્રને અને પિતાને દાઢના સંપ્રટ વડે દંશીને મારી નાંખ્યા. રોષના પ્રકર્ષથી સંપૂર્ણ કુંભારના કુળને કાળનો કોળિયો કર્યો. (એટલે કે કુલનો નાશ કરી નાંખ્યો). તે દિવસથી માંડી કુંભા૨ તિના માણસો આ નગ૨માં ક્યારે પણ વસતા નથી. ઘડા વિ. પણ બીજા સ્થાનથી માણસો લાવે છે. તેથી ત્યાં આગળ નાગમૂર્તિથી રિવરેલી ધર્મનાથની પ્રતિમા આજે પણ સમ્યગદ્રષ્ટિ વાળા યાત્રિકજનો દ્વા૨ા અનેક પ્રકારે પ્રભાવપૂર્વક પૂજાય છે. આજે પણ અન્યધર્મીઓ ‘ધર્મરાજ' એ પ્રમાણે કહીને વર્ષાઋતુમાં ક્યારેક વાદળા હિ વસતે છતે હજારો દૂધના ઘડા વડે ભગવાનનો અભિષેક કરે છે. ત્યારે તે જ ક્ષણે વિશિષ્ટ મેઘષ્ટિ થાય છે. કંદર્પા નામની શાસનદેવી અને કિંન૨ નામનો શાસનયક્ષ શ્રી ધર્મનાથના ચરણકમલની સેવા ક૨વામાં ભ્રમ૨ સમાન છે. તે માણસોના અનર્થોનો નાશ અને અર્થની પ્રાપ્તિ અહીં કરાવે છે. એ પ્રમાણે જિનપ્રભસૂરિ વડે જેવી રીતે સાંભળ્યો (શ્રુતજ્ઞાન પ્રમાણે) તેવી રીતે ૨ત્નપુ૨ નામનો ૨ભવાહ નામનો કલ્પ કરાયો. ૧. ૬૫ ઈતિ ધર્મનાથ જન્મભૂíમ રત્નપુ૨ કલ્પ સમાપ્ત || ઉત્ત૨પ્રદેશના ફૈજાબાદ-બારાબંકી રેલમાર્ગ ઉ૫૨ સોહાવલ સ્ટેશનથી બે કી.મી. દૂ૨ સરયૂ નદીના કાંઠે આવેલ રોનાહી ગામ 'રત્નવાહ' હોવાનું મનાય છે. શ્રી જયસાગ૨જીએ (૧૭ મી સદી) અહીં એક જિનાલયમાં ૩ પ્રતિમા અને એકમાં ચરણપાદુકા હોવાનું જણાવ્યું છે. શ્રી સૌભાગ્યર્થાવજયજીએ (૧૭ મી સદી) પણ આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. (પ્રાચીનતીર્થમાલા પૃ.૩૭) Page #143 -------------------------------------------------------------------------- ________________ અપાપા બૃહત્કલ્પઃ (૨૧) શ્રીવીરપ્રભુને નમસ્કા૨ ક૨ીને વી૨પ્રભુના ર્આગમનથી વિત્ર થયેલ પાવાપુરીનાં કલ્પને અને તેની સાથે જોડાયેલા દીવાળીપર્વની ઉત્પúત્ત ને કહીશ. [૧] ગૌડ દેશમાં પાટલિપુર નગ૨માં ત્રણ-ખંડનો ધર્પત, ૫૨મ શ્રાવક સંપ્રતિરાજા નમસ્કા૨ ક૨ી આર્યસુહસ્તિ સૂરિજીને પૂછે છે કે : 'હે ભગવાન્ ! લોક અને લોકોત્ત૨માં ગૌ૨વવંતુ આ ‘દિવાળી પર્વ' કેવી રીતે પ્રગટ થયું ?' હવે ગુરુ કહે છે કે હે રાજન્ ! સાંભળ. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવી૨ પ્રાણત કલ્પમાં ૨હેલાં પુષ્પોત્તર વિમાનમાં વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. આ અવર્રાર્પણીનો ત્રીજો આ૨ો વીત્યો અને ચોથો આરો-૭૫ વર્ષ ને સાડા-આઠ હિના બાકી રહ્યો ત્યારે આષાઢ સુદ છઠના દિવસે ઉત્ત૨ ફાલ્ગુની નક્ષત્રમાં માહણકુંડગ્રામ નગ૨માં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં ત્યાંથી ચ્યવન થતાં ત્રણ જ્ઞાનથી યુક્ત સિંહ-હાથી-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત વી૨પ્રભુ અવતર્યા. ત્યાં બ્યાંસી અહો૨ાત્ર પછી કેંદ્રના આદેશથી હરિણગમેષી દેવે આસોવદ તેરસના દિવસે તેજ નક્ષત્રમાં ક્ષત્રિય કુંડગ્રામ નગ૨માં સિદ્ધાર્થ ૨ાજાની રાણી ત્રિશલાદેવી ના ગર્ભને બદલાવીને ત્યાં (પ્રભુનું) ગર્ભમાં સંક્રમણ કર્યુ. માતાના સ્નેહને જાણીને સાતમા ર્માહને ‘માત-પિતાના જીવવા છતાં હું શ્રમણ ર્નાર્હ થાઉં.' એ પ્રમાણે ભિગ્રહ ગ્રહણ કર્યો. નવ ર્માહના ને સાડા સાત દિવસને અંતે ચૈત્ર-સુદ-તેરસના મધ૨ાતમાં તે જ નક્ષત્રમાં ભગવાન જન્મ પામ્યા. માતા-પિતાએ વર્ધમાન નામ પાડ્યું. પ્રભુ દ્વારા મેરૂ પર્વત કંપાવવો; દેવના ગર્વનો નાશ કરવો, ઈંદ્ર પાસે વ્યાકરણને પ્રરૂપવું ઇત્યાદિ ઘટનાઓ પ્રસિદ્ધ છે. આવા સુંદ૨આચરણવાળા, યુક્ત અને ભુક્ત ભોગી(વી૨પ્રભુ), માતા-પિતા દેવલોકમાં ગયા ત્યારે ત્રીસ-વ૨સુધી ઘ૨માં વસીને, વરસીદાન આપીને ચંદ્રપ્રભા નામની શિંબકામાં બેસીને એકલા ભગવાને એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે માગસ૨ વદી દશમના દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં છટ્ઠ ભક્તપૂર્વક દિવસના છેલ્લા પહોરમાં જ્ઞાતખંડ વનમાં દીક્ષા લીધી. બીજા દિવસે બહુલ બ્રાહ્મણે ખી૨ વડે પારણું કરાવ્યું, પંચદિવ્ય પ્રગટ થયા. ત્યા૨ પછી બાર વર્ષને તે૨ પખવાડીયા સુધી મનુષ્ય-દેવ તિર્યંચે કરેલા ઉપસર્ગો સહન કરીને, અને ઉગ્ર તપ તપીને વૃંભક ગામમાં ઋજુવાલિકા નદીના કાંઠે ગોઠિકા આસને છટ્ઠભક્ત સાથે તે જ ઉત્તરા ફાલ્ગુના નક્ષત્રમાં વૈશાખ સુદી દશમી ના દિવસે ત્રીજા પ્રહરમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. Page #144 -------------------------------------------------------------------------- ________________ - ®િ શ્રી અપાપા બૃહત્કલ્પ [TTEITIEWilli MTI2 O //iii થી પાવારી હતી હૈ Triniiiiiiiiiiiml આ પાવાપુરી હાલ બિહારમાં છે. અહીં આગલ મહાવીર સ્વામી નિર્વાણ પામેલા. (મોક્ષે ગયેલા) For Private & Personal use only! Page #145 -------------------------------------------------------------------------- ________________ Page #146 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) વૈશાખ સુદ અગ્યા૨સના દિવસે મધ્યમ પાપામાં મહસેન વનમાં તીર્થ પ્રવર્તાવ્યું. પ૨વા૨ ર્સાહિત ઈન્દ્રભૂતિ પ્રમુખ ગણધરોને દીક્ષા આપી. તથા દિવસથી માંડી ભગવાનના બેંતાલીસ ચાતુર્માસ થયા. તે એ પ્રમાણે એક અતિક ગ્રામમાં ત્રણ ચંપાને પૃષ્ઠચંપામાં, બાર વૈશાલીના વાણિજ્ય ગામમાં ચૌદ રાજગૃહીના નાલંદાપાડામાં છ મિથિલામાં, બે ભદ્રિકામાં, એક આલંભિકા નગરીમાં, એક પ્રણીતભૂમિમાં, એક શ્રાવતી નગરીમાં, છેલ્લું મધ્યમપાપાના હસિપાલ રાજાની, ઉપયોગમાં નહિ આવતી શુંક = શુષ્ક શાળામાં થયું. ત્યાં શેષ આયુષ્યનો અંત જાણતાં વીર સ્વામીએ સોળ પહો૨ સુધી દેશના આપી. પુણ્યપાલ રાજાને આવેલા આઠ સ્વપ્નોનું ફળ ત્યાં આગળ વંદન ક૨વા માટે આવેલા પુણ્યપાલ રાજા પોતે જોયેલ આઠ સ્વપ્નોના ફળને પૂછે છે. ભગવાન કહે છે તે સ્વMફળ આ પ્રમાણે : (૧) પ્રથમ સ્વપ્નમાં જીર્ણશાળામાં હાથીઓ રહે છે. તે શાળા પડવા જેવી છતાં પણ તેમાંથી હાથીઓ નીકળતા નથી. જે નીકળ્યા હતા તે ફરીથી ત્યાં આગળ પાછા જાય છે. તેથી તે શાળા પડવાથી બધા નાશ પામે છે. આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- દૂષમ ગૃહવાસ તે જીર્ણશાળા જાણવી, સંપદા, નેહ અને નિવાસો અથ્થર હોવાથી અહો ! દૂષમ કાલમાં દુ:ખે જીવી શકાય. દ્રવ્યજીવી ઈત્યાદિ વચનથી ધર્માર્થી શ્રાવકો હાથી રૂપ જાણવા. અને પ૨દર્શનના ગૃહસ્થોની અપેક્ષાએ પ્રધાન હોવાથી તે ગૃહસ્થો દેશભંગાદથી દેશથી સર્વથી વગેરે ભાંગાના અનુસારે ગૃહવાસમાં પડે છે. છતાં પણ નીકળવા ઈચ્છતા નથી. વ્રત-ગ્રહણ દ્વારા જે નીકળે છે તેઓ પણ વિધિથી નિકળતા હોવાથી નાશ પામે છે. ગૃહસ્થ લોકોના સંકલેશમાં પડીને તેઓ ભગ્ર પરિણામવાળા થાય છે. કોઈક વિલા સુસાધુ થઈને, ગૃહસ્થના સંકલેશમાં પડવા છતાં પણ આગમના અનુસાર તેને અવગણીને કુલીનપણાથી સાધુ જીવનનું પાલન કરશે. એ પ્રમાણે સ્વપ્નનો અર્થ થયો. (૨) બીજા સ્વપ્નનો અર્થ આ પ્રમાણે :- ઘણા વાંદરાઓની મધ્યે ચૂથધપતિઓ છે. તે અશુચિ દ્વારા પોતાને લીધે છે. બીજા વાંદરાઓ તેમ કરે, તેથી લોકો હશે છે. ત્યારે તેઓ કહે છે. આ અશુચિ નથી પરંતુ, ગોશીર્ષ-ચંદન છે. વિરલા વાનરો વિલેપના કરતા નથી, તે વાનરોની વિલેપન કરતાં વાંદરાઓ નિંદા કરે છે, તેઓ ઉપ૨ ખીજાય છે. આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- વાનરના સ્થાને અહીં ગ૭ગતસાધુઓ જાણવા. તેઓ અપ્રમત્ત ભાવવાળા અને ચલ પરિણામ વાળા થશે. ગચ્છાધિપતિ આચાર્ય તે ચૂથધપતિ જાણવા. અર્શાચનું વિલેપન તે આધાકર્માદી સાવઘનું સેવન જાણવું. અન્ય Page #147 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) અપાપા બત્કલ્પઃ વિલેપન તે = બીજા પણ તેમ કરે છે. તે કારણથી લોકો હાંસી કરે છે. તેઓની અનુચત પ્રવૃત્તિ હોવાથી પ્રવચનની હીલના થાય છે. ત્યારે તે કહે છે. આ નિંદા ક૨વા યોગ્ય નથી. પરંતુ આ ધર્મનું અંગ છે. વિ૨લ સાધુઓ એવા હોય છે જે આચાર્યાદિ દ્વારા અનુરોધ ક૨વા છતાં પણ સાવઘમાં પડશે નહી, તેઓ (આધાકર્માદવાળા) સુસાધુઓની નિંદા કરશે. જેમ કે આ મુનિ ગીતાર્થ જાણતા નથી. અંકિંચિ૯૨ = નકામા છે વગેરે, એ પ્રમાણે બીજા સ્વપ્નનો અર્થ થયો. ||શા. (૩) ત્રીજું સ્વપ્ન અને તેનો ફલાદેશ આ પ્રમાણે : શ્રેષ્ઠ છાયાવાળા ક્ષી૨વૃક્ષ ની નીચે સિંહના પ્રશાંતરૂપ વાળા ઘણાં બચા રહેલા છે. તે સિંહના બચ્ચાની લોકો પ્રશંસા કરે છે. અને આવ જા કરે છે. અને બાવળના ઝાડ નીચે કુતરા છે. આ સ્વપ્નનું ફળ આ પ્રમાણે :- ખીર વૃક્ષના સ્થાને સાધુને પ્રયોગ્ય ક્ષેત્રો અથવા શ્રાવકો જે સાધુઓ ઉપ૨ ભંકતબહુમાન વાળા, ધર્મ ઉપક૨ણ આપવા વાળા, શ્રેષ્ઠ સાધુઓનું રક્ષણ કરવામાં પરાયણ હોય છે. તે ક્ષેત્રોને ઘણાં સિંહના બચ્ચા સરખા નિત્યવાશી પાસસ્થા અવ૨સાદ દ્વારા સંકલિષ્ટપણાથી ઘેરશે. તે પાસસ્થાદિ વિગેરે પોતાને માણસોને ખુશ કરવા માટે પ્રશાંત દેખાડે છે. તેના વચનને માનવા વાળા તેવા પ્રકારના કૌતુકી લોકો તેમની પ્રશંસા કરે છે. આવજા કરે છે. તેમનું કહ્યું કરે છે. ત્યાં ક્યારેક કોઈક ધર્મશ્રદ્ધાવાળા હોય છે. અથવા વ્યવહા૨નો પરિહાર કરનારા દુ:ખી થશે. તેઓની અને તેઓથી ભાવત મનવાળાઓની કૂતરા સમાન, અવર્ણવાદ, હાંસી કરશે.' આખો દિવસ શુદ્ધ ધર્મ ક૨વા દ્વારા ભસ્યા કરે છે. જે કુલોમાં ધર્મશ્રદ્ધાળુઓ દુ:ખી થાય, અવજ્ઞાથી ઉપહાસ કરાય તે સાધુનું કુલ બાવળ સમાન સમજવું દુષમકાળના યોગથી ધર્માચાર્ય રિસંહના બચ્ચાની જેમ ભસશે. ||3|| (૪) ચોથું સ્વપ્ન આ પ્રમાણે : કેટલાક ત૨શ્યા થયેલાં કાગડાઓ વાવડીના તટ ઉપ૨ ઝાંઝવાના જળને = માયા ચારોવ૨ને દેખીને ત્યાં જવા માટે પ્રવૃત્ત થયા. કોઈક નિષેધ કર્યો. આ તો પાણી નથી. તે વાત પ૨ અશ્રદ્ધા કરતાં ત્યાં ગયા, તેથી નાશ પામ્યા. તેનું ફળ આ પ્રમાણે :- વાવડી જેવી શ્રેષ્ઠ સાધુઓની પરંપરા. તે સાધુઓ ઘણા જ ગંભીર અને સારી રીતે અર્થને ભાવવાવાળા ઉશર્ગને અપવાદ સમજવામાં કુશલ, મૂર્ખ નહીં હોવા છતાં મૂર્ખ બનેલ રાજાના દ્રષ્ટાંતથી કાલને ઉચત ધર્મમાં નિરત, અનિશ્ચિત આશ્રયવાળા છે. ઘણાંજ વાંકા અને જડ, અનેક પ્રકા૨ના કલંકથી ઉપહત થયેલાં ધર્માર્થી કાગડા જેવા જાણવા. તે આર્યધર્મ શ્રદ્ધા વડે અભિભૂત થયેલાં છે. અને ઝાંઝવાના જળ જેવા છે. જ્યારે પૂર્વે કહેલાથી વિપરીત આચારવાળાં એવા ધર્માચાર્યો ઘણાંજ કષ્ટકારી અનુષ્ઠાનમાં નિરત હોવા છતાં પણ પરિણત ન હોવાના કારણે ઉપચારહિતમાં પ્રવૃત્ત થયેલા હોવાથી કર્મબંધના હેતુભૂત છે. તેઓને દેખીને મૂઢ ધર્મવાળા ત્યાં જશે. ત્યારે ગીતાર્થ વડે કહેવાશે, આ ધર્મ માર્ગ નથી પરંતુ આ તો ધર્મઆભાસ છે. તો પણ શ્રદ્ધા નહીં કરતાં કેટલાક ત્યાં જશે સંસારમાં પડશે, નાશ પામશે. જેઓ Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૬૯ વળી તેઓના વચનથી અટકી જશે તે કુશળ ધર્મસાધકો થશે. અચૂક શુદ્ધ ધર્મના સાધક બનશે. ||૪|| (૫) પાંચમું સ્વપ્ન આ પ્રમાણે : અનેક પ્રકારના જંગલી પ્રાણીઓનાં સમૂહથી વ્યાપ્ત વિષમવનની મધ્યે મરેલો સિંહ પડેલો છે. પરંતુ તેને કોઇપણ શિયાળીઆઓ વગેરે નાશ ક૨વા હિમ્મત કરી શકતાં નથી. અનુક્રમે તે મરેલા સિંહના કલેવ૨માં કીડાઓ ઉત્પન્ન થયા. તે કીડાઓ કલેવરને ખાઈ રહ્યા છે તે દેખીને શિયાલીઆઓ પણ ઉપદ્રવ કરે છે. તેનું ફળ આ પ્રમાણે :- જિનશાસન પ૨વાદી મતોથી અપરાજેય હોવાથી જિનપ્રવચન એ સિંહ રૂપ છે. સારી રીતે ધર્મની પરીક્ષા ક૨ના૨ા કોઈક વિ૨લ સુપ૨ીક્ષક ધર્મજતવાળું ભરતક્ષેત્ર વન જેવું સમજવુ. ૫૨તીર્થંકદિ એ જંગલી પશુઓ જેવા સમજવા. તેઓ એ પ્રમાણે માને છે. આ જૈન પ્રવચન અમારા પૂજા, સત્કા૨, દાનાદિનો ઉચ્છેદ કરનારૂં છે. તેથી વિષમ અને પક્ષપાતી માણસોની ભરપૂર છે. જેમ તેમ કરીને ગમે તે રીતે નાશ પામો. તે નાશ પામેલું તે પ્રવચન મળેલું છે. એટલે અતિશય દૂ૨ થવાથી નિષ્પ્રભાવવાળું થશે. તો પણ શત્રુઓ ભયથી તેને ઉપદ્રવ ક૨શે નહી. કારણ જો તેઓ માને છે કે - ખરેખર આ પ્રવચન ૫૨૨૫૨ સંગૃતવાળું છે. અને સ્થિત છે. કાલના દોષથી ત્યાં આગળ કીડા સ૨ખા પ્રવચન ને નાશ ક૨ના૨ા મતાંત૨ીયો ઉત્પન્ન થશે. તેઓ ૫૨૨૫૨ નિંદા કુથળી, કજીયો વિગેરેથી શાસનની લઘુતા (હિલના) ક૨શે. તેને દેખીને શત્રુઓ પણ કહેશે કે એઓને ૫૨૨૫૨ મેળ નથી. માટે નિશ્ચયથી આ પણ પ્રવચન વિશેષતા વગરનું છે. એમ માની નિર્ભયતાથી બિંદાસ્ત પણે પ્રવચનને ઉપદ્રવ ક૨શે. ।। = (૬) છઠ્ઠું સ્વપ્ન આ પ્રમાણે : પદ્માક૨ = કમળોથી યુક્ત હોય તે સરોવ૨, કમલો વિનાનું અને ગર્દભક-છીલ્લ૨થી યુક્ત સરોવ૨ છે. પદ્મો તો ઉકરડામાં છે. તે પણ થોડા અને મનોહર નથી. તેનું ફળ આ પ્રમાણે :- પદ્મ સરોવ૨ સમાન ધર્મક્ષેત્રો અથવા શ્રેષ્ઠસ્કુલો, તેમાં ધર્મને ક૨ના૨ા, કમલો સરખા સાધુ અથવા શ્રાવક સંઘો નથી, જે પણ ધર્મને કરશે, સ્વીકા૨શે તે પણ કુશીલ સાધુ-શ્રાવકના સંગથી શિથીલ-લોલુપ પરિણામવાળા થશે. ઉકડા સરખા, હલકા કુલો અથવા નીચકુલોમાં ધર્મ પ્રવર્તશે. તેની પણ અસ્થાને ઉત્પન્ન થવાના દોષના કા૨ણે લોકો નિંદા કરશે. આથી ઈર્ષ્યાદિ દોષથી દુષ્ટ થવાથી, તેઓ સ્વકાર્ય ને સાધી શકશે હે. (૭) સાતમું સ્વપ્ન આ પ્રમાણે : કોઇક જડ જેવો ખેડૂત બળેલા, ઘુણ નામના કીડાથી ખવાયેલા, ઉગવા માટે અયોગ્ય બીજાદિ ને સારા બીજ માની ખરીદે છે. અને ઉખર ભૂમિમાં વાવે છે. તે બીજમાં આવેલાં શુદ્ધ બીજને દૂર કરે છે. અને સા૨ા ક્ષેત્રને (ખેત૨ ને) છોડી દે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અપાપા બ્રહલ્પ: આનું ફળ આ પ્રમાણે :- ખેડૂત સ૨ખા દાન-ધર્મચિવાળા દાતારો તે જ્ઞાનના ખોટા અભિમાન વાળા, પોતાને જ્ઞાની માનતાં અપ્રાયોગ્ય સંઘને ભક્તાદિ દાન વિગેરેને પ્રાયોગ્ય માને છે. અને તે પણ અપાત્રમાં આપે છે. આ ચાર ભંગી છે. એક શુદ્ધ અપ્રાયોગ્યની મધ્યે કાંઈ પણ શુદ્ધ આવે છે. તેને દૂર કરે છે. અથવા આવેલા પ્રાપ્ત થયેલ સુપાત્રોને દૂર કરે છે. આવા પ્રકારના દાન આપનારા અને ગ્રહણ ક૨નાશ પણ થશે. આ ૨સ્વપ્નની બીજા લોકો બીજી રીતે વ્યાખ્યા કરે છે. અબીજ એટલે અસાધુ તેઓને પણ સાધુ છે એ બુદ્ધિથી જ્ઞાનના ખોટા ભિમાન વાળા ગ્રહણ કરશે. અસ્થાનમાં વિધિથી સ્થાપન કરશે. જે જ્ઞાનના ખોટા ભિમાનવાળો કોઈક ખેડૂત અબીજોને બીજ અને બીજાને અબીજ માનતો તેવા પ્રકારે ત્યાં સ્થાપન કરે છે, વાવશે. કે જે સ્થાને તે બીજ ને કીડા આદિ ખાઈ જાય અને ચોપગાં (૨નેહવાળા) વિનાશ કરે, અથવા બીજી રીતે નકામા ઉગેલાને લણવામાં આવતા નથી. બાલવાવાળા થાય છે. એ પ્રમાણે અજ્ઞાન-ધર્મશ્રદ્ધાળુઓ પાત્રને પણ વધ-અબહુમાન-અર્ભક્ત આંદથી એવી રીતે ક૨શે કે જેથી તે પુણ્ય પેદા ક૨વામાં અસમર્થ થશે. (૮) આઠમું સ્વપ્ન આ પ્રમાણે : પ્રાસાદ શિખર ઉપ૨ ક્ષીરોધ થી ભરેલાં, સૂતર વિગેરેથી અલંકૃત ગ્રીવા, (કાના) વાળા કેટલાક કળશો રહેલાં છે. અને બીજી ભૂમિમાં બોડા.. અનુક્રમે તે શુભ કળશો પોતાના સ્થાનથી ચલાયમાન થઈને બાંડા ઘડા ઉપ૨ પડ્યા. તેથી તે બંન્ને ભાંગી ગયા. તેનું ફળ આ પ્રમાણે :- સારા કળશ સ૨ખા સુસાધુઓ, પહેલા ઉગ્ર વિહાર વડે વિચરતાં પૂજ્ય થઈને કાલાદ દોષથી પોતાનાં સંયમ સ્થાનથી ભ્રષ્ટ થયેલ અવસ બનેલ ર્શાિથલ થઈને શિંથલ વિહા૨વાળા પ્રાય: થશે. બીજા પણ પાર્શ્વસ્થૌંદ ભૂમિ પ૨ ૨હેલાં ભૂમિની ધૂળ ઉગાલ સમાન સેડો અસંયમ ૨સ્થાનથી યુક્ત બોડા ઘડા સ૨ખા નિષ્ટ પરિણામ વાળા થશે. તે સુસાધુ વિચરતા બીજા વિહાર ક્ષેત્રના અભાવથી બોડા ઘડા સ૨ખા પાર્શ્વસ્થાદિ ના ક્ષેત્રમાં જવું તેમને પીડા કરશે. તેઓને તકલીફ કરશે. તેઓ પોતાના ક્ષેત્ર ઉપર આક્રમણ થવાથી ખેંચાતું દેખી પીડાયા છતાં નિદર્વસ પરિણામના કારણે ઘણા જ તેઓ પ્રત્યે શંકલેશવાળા થશે. તે પ૨૫૨ વિવાદને કરતાં બંને પણ સંયમથી ભ્રષ્ટ થશે. એક તપના ગા૨વવાળા બીજા ધર્મક્રિયામાં ર્શાિથલ, બંને પણ ઈર્ષાના વશથી અપુષ્ટ ધર્મવાળા (પોલા ધર્મવાળા) થશે. વળી કેટલાક નહીં મુર્ખ (ડાહ્યા હોવાં) છતાં મૂર્ખ ૨ાજાના દષ્ટાંત વિધથી કાલૌંદે દોષમાં પણ પોતાનો નિર્વાહ ક૨ના૨ા થશે. તે દ્રષ્ટાંત પૂર્વાચાર્યો આ પ્રમાણે વર્ણવે છે. પહેલાં ખરેખ૨ પૃથ્વીપુર નગરમાં પુણ્ય નામનો રાજા હતો. તેને સુબુદ્ધ નામનો મંત્રી હતો. એક વખત લોગદેવ નામનો નૈમેરિક આવ્યો. તેને સુબુદ્ધિ મંત્રીએ ભંવષ્યકાલ પૂળ્યો. તેણે કહ્યું : “એક મહિના પછી અહીં આગળ વ૨સાદ વરસશે. તેના પાણીને જે Page #150 -------------------------------------------------------------------------- ________________ વીર શ્રી અપાપા બૃહત્કલ્પ ટિ DIET E પુણ્યપાલ રાજાને આવેલા આઠ સ્વપ્નો (૧) જીર્ણશાળા પડે છે છતાં હાથીઓ બહાર નથી નીકળતા. (૨) વાંદરાઓ અશુચિનું વિલેપન કરે છે. (૩) ક્ષીરવૃક્ષ નીચે સિંહના બચ્ચા અને બાવળના ઝાડ નીચે કુતરાઓ છે. (૪) કાગડાઓ ઝાંઝવાના જલને છોડી માયા સરોવરમાં જતાં મરણ પામે છે. (૫) સિંહના કલેવરમાં હજારો કીડાઓ પડેલા છે. (૬) ઉમરભૂમિમાં કમળોના ફૂલ ઉગ્યા છે, (૭) ખેડૂત કોવાયેલા બીજોને ઉમરભૂમિમાં વાવે છે. (૮) શુભકળશો શિખર ઉપરથી પડી જાય છે. www.inelibhary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૭૧ પીશે, તે સર્વે પણ ગાંડા થશે. કેટલોક કાળ ગયા પછી સુવૃષ્ટિ થશે. તે પાણી પીવાથી માણસો પુન: સ્વસ્થ થશે. તેથી મંત્રીએ રાજાને વિનંતી કરી અને રાજાએ પણ પડહ વગડાવી પાણીનો સંગ્રહ કરવાનો માણસોને આદેશ આપ્યો. માણસોએ તેનો સંગ્રહ કર્યો. ર્માહના પછી મેઘ વસ્યો. તે સંગ્રહ કરેલું પાણી અનુક્રમે પુરૂં થઈ ગયું. લોકોએ નવું પાણી પીવાની શરૂઆત કરી. તેથી ગાંડા થયેલા સર્વે લોકો અને સામંતાદિ ગાય છે, નાચે છે, અને પોતાની ઇચ્છા પ્રમાણે ચેષ્ટાઓ કરે છે. માત્ર રાજા અને મંત્રી સંગ્રહ કરેલું પાણી પુરૂં ન થવાથી સ્વસ્થ રીતે રહે છે. ત્યારે ગાંડા થયેલા સામંદિઓ પોતાના કરતાં ભિન્ન (ગાંડપણ વિનાના) ૨ાજા અને મંત્રીને જોઇને ૫૨૨૫૨ મંત્રણા કરી કે આ રાજા અને મંત્રી મૂર્ખ છે. આપણાથી વિપરીત આચાર વાળા છે. તેથી એઓને દૂર કરીને બીજા આપણા જેવા રાજા અને મંત્રીને સ્થાપન કરીશું. હવે તેઓની આ મંત્રણા જાણીને મંત્રી ૨ાજાને જાણ કરે છે. ૨ાજાએ કહ્યું 'કેવી રીતે એઓથી આપણું રક્ષણ કરવું ?' પ્રજા નો સમૂહ પણ ખરેખ૨ ૨ાજા જેવી શક્તમાન હોય છે.' મંત્રીએ કહ્યું : 'મહારાજા ! મૂર્ખ નહીં છતાં આપણે મૂર્ખ થઈને રહેવું જોઇએ. બીજો કોઈ રસ્તો નથી.' તેથી કૃત્રિમ મૂર્ખ થઇને રાજા અને મંત્રી તેઓની વચ્ચે પોતાની સંર્પીત્તનું રક્ષણ કરતા રહે છે. તેથી તે સામંદિ ખુશ થયા. ‘અહો ! ૨ાજા અને મંત્રી આપણા જેવા થઈ ગયા.' એ પ્રમાણે ઉપાય વડે ૨ાજા અને મંત્રીએ પોતાનું રક્ષણ કર્યું. ત્યા૨ પછી ઘણા સમય પછી સુષ્ટિ થઈ. નવું પાણી પીવાથી સર્વે લોકો મૂળ સ્વભાવને પામ્યા અને સ્વસ્થ થયા. એ પ્રમાણે દૂષમકાલમાં ગીતાર્થો કુલિંગીઓની સાથે સરખા થઈને વર્તતા ૨હીને પોતાના ર્ભાવ સમયની પ્રતિક્ષા કરતાં પોતાનો નિર્વાહ કરશે. એ પ્રમાણે ભર્ભાવ દૂષમ કાલના વિલાસ ને સૂચવતા આઠ સ્વપ્નોના ફળને સ્વામીના મુખથી સાંભળીને પુણ્યપાલ રાજા દીક્ષા લઈને મોક્ષમાં ગયો. આ દૂષમ સમયના વિલાન્સ ને લૌકિકો પણ કલિકાલ શબ્દથી વર્ણવે છે. પહેલાં ખરેખર દ્વા૫૨ યુગમાં ઉત્પન્ન થયેલાં ૨ાજા યુધ્ધિષ્ઠર કોઇક પ્રસંગે ૨ાજવાટિકામાં ગયા, તે પ્રદેશમાં વાછડીને ધાવતી ગાયને જોઈ. તે આશ્ચર્ય જોઈને ૨ાજાએ બ્રાહ્મણોને પૂછ્યું : 'આ શું છે ?' બ્રાહ્મણોએ કહ્યું કે ‘હે દેવ ! આગામી ર્કાલયુગનું આ સૂચક છે. આ આશ્ચર્યનું ફળ આ પ્રમાણે છે કલિયુગમાં માતા-પિતા પોતાની કન્યાને કોઈક Áિ સંપન્નવાળાને આપીને તેની પાસેથી દ્રવ્યને ગ્રહણ કરીને પોતાનો નિર્વાહ કરશે.' ત્યાર પછી આગળ ચાલતાં રાજાએ માર્ગમાં ભીની રેતીથી દોરીને વણતાં કેટલાક લોકોને જોયા. ક્ષણમાત્ર પછી તે દોરી વાયુના સપાટાથી ટૂટી ગઈ. ત્યા૨ે ૨ાજાએ કા૨ણ પુછ્યું. બ્રાહ્મણોએ કહ્યું કે ‘હે મહારાજ ! આનું ફળ આ પ્રમાણે : જે દ્રવ્યને લોકો મહેનત કરીને ઉપાર્જન ક૨શે તે દ્રવ્ય કલિયુગમાં ચોર, ગ્રે, ૨ાજદંડ દાયક આદિ વડે નાશ - Page #153 -------------------------------------------------------------------------- ________________ (૭૨) અપાપા બૃહત્કલ્પ: પામશે.' વળી આગળ ચાલતાં યુધિષ્ઠિરે અવાડામાંથી ઉછળી કુવામાં પડતું પાણી જોયું. ત્યારે પણ બ્રાહ્મણોએ કહ્યું કે 'હે મહારાજ ! આનું ફળ આ પ્રમાણે : જે દ્રવ્યને પ્રજા અંસિ-સ્મૃષિ-કૃષિ આદિના વ્યાપાર વડે ઉત્પન્ન કરશે તે સર્વ દ્રવ્ય રાજકુલમાં જશે. બીજા યુગોમાં ખરેખર રાજા પોતાનાં દ્રવ્યને આપી લોકોને સુખી કરતા હતાં.' વળી આગળ જતાં રાજાએ રાજચંપક વૃક્ષ અને ખીજડાનું ઝાડ બંને એકજ ઠેકાણે દેખ્યા. તે ખીજડાના ઝાડને વેદિકા બાંધવી. સુશોભન ગંધ, માલાથી પૂજા કરવી. ગીત નૃત્ય આદીથી મંહમાં ક૨વા દ્વારા માણસો પૂજે છે. જ્યારે બીજા છત્ર આકાર (ઘટાદા૨) ના મોટા ફલકૂલોથી યુક્ત એવા રાજચંપક વૃક્ષની વાર્તાને પણ કોઈ પૂછતું નથી. (વાત પણ કરતું નથી, તેનું ફળ બ્રાહ્મણો એ કહ્યું કે તે રીતે ગુણવંતોની, મહાપ્રભાવવાળા સજ્જનોની પૂજા થશે નહિ. અને રિદ્ધિ પણ નહીં થાય. પ્રાય: નિર્ગુણી પાપી એવાં દુર્જનોના પૂજા સત્કા૨ અને રિદ્ધિ કલિયુગમાં થશે.' વળી આગળ ચાલતાં એક શિલા સૂક્ષ્મ છિદ્રમાં બંધાયેલા વાળ જેવા પાતળા આલંબન વડે આકાશમાં સ્થિત ૨હેલી જોઈ. ત્યાં પણ રાજાએ પૂછ્યું ત્યારે બ્રાહ્મણોએ કહ્યું - 'હે મહાભાગ ! કલિકાલમાં શિલાતુલ્ય ઘણું પાપ થશે. વાળના અગ્રભાગ સરખો અલ્પ ધર્મ થશે. પરંતુ તેવા પ્રકા૨ના ધર્મનાં મહામ્યથી કેટલોક કાલ લોકો પસાર ક૨શે. તે વાલાગ્ર સ૨ખો ધર્મ ટૂટતાં જ બધું ડૂબી જશે. દુષમકાળમાં પૂર્વસૂરિએ લૌકિકની અપેક્ષાએ કલિયુગનું માહામ્ય આ પ્રમાણે કહ્યું. અહીં આપેલી ત્રણ ગાથાનો અર્થ આ પ્રમાણે - કૂવો અવાડાથી જીવે છે. કૂવા સ૨ખો રાજા જાણવો. બ્રહ્મ-ક્ષત્રિય-વૈશ્ય-શુદ્ધ સર્વે પણ પોષવા યોગ્ય અવાડા તુલ્ય છે. કૃલિયુગના દોષથી ૨ાજા તેમની પાસેથી અર્થ ગ્રહણ કરશે. જેવી રીતે કુળ નિમિત્તે વૃક્ષનો છેદ વધ થશે. ફળ તુલ્ય પુત્ર ધન-પત્ર-લેખનાદ માટે વૃક્ષ તુલ્ય પિતાને વધ જેવો ઉદ્ધગ ક૨શે. વાછ૨ડા તુલ્ય કન્યાને વેચવા દ્વારા ગાય તુલ્ય માતા ધાવન તુલ્ય આજીવીકા કરશે. સુગંધી તેલ-ઘી-પાક આદિ માટે ઉચિત લોહમયી કડાઈ નો વિપર્યાશ એટલે કે કલિમલનો વિપર્યાસથી ખોટાપણાથી કડાઈમાં કલિમલના માંસદનો પાક થશે. પોતાની જાતિવર્ગને છોડી જેની સાથે કંઈ સંબંધ નથી, એવા બીજા માણસોમાં અર્થદાનની પ્રવૃત્તિ થશે. એવો ભાવ છે. સાપ સરખા નિર્દય ધર્મ વગ૨નાનો દાન કાદ થશે. અને ગરૂડ સ૨ખા પૂજ્ય ધર્મ ક૨ના૨ાઓની પૂજા નહીં થાય. બે અંગુલિ વડે હાથનું ઘટ્ટણ અને સ્થાપન થશે. હાથ તુલ્ય પિતાનું બે અંગુલિ તુલ્ય ઘણા પુત્રો જપ ઘ૨ બાશ, ઝઘડા ક૨વા દ્વારા ઘટ્ટણ અવમૂલ્યન (માન-મોભાનો લોપ) થશે. For Privafe & Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૭૩ હાથીને વહન ક૨વા યોગ્ય અંબાડીને ગધેડાઓ વહન ક૨શે. જે મર્યાદારૂપી અંબાડીને વહન ક૨વા યોગ્ય એવા હાથી સમાન ઉચાકુલમાં ઝઘડો અને પુનર્વિવાહ (નાતા) થશે. અને બીજા ગધેડાં સ૨ખાં નીચ કુલોમાં મર્યાદા અને નીતિ પ્રવર્તશે. વાળથી બંધાયેલી શિલા ધા૨ણ થશે. અને સ્થાપન થશે. નાના સુક્ષ્મતર વાળ સરખો શાસ્ત્રાનુસા૨ી પ્રાયઃ શુ ધર્મ શિલા તુલ્ય પૃથ્વી૫૨ વસવાવાળા લોકોની િિતનો નિર્વાહ થશે. જેમ રેતીથી બનાવેલી દોરીને પકડી શકાતી નથી. એ પ્રમાણે આરંભથી પણ વેપા૨ કૃષિ સેવા આદિ મહેનતને અનુરૂપ વિશિષ્ટ ફળને પામશે નહ. શેષ બે ગાથાનો અર્થ થાનકથી જાણવો : તે આ પ્રમાણે. દુર્યોધન, દુઃશાસન આદિ સો ભાઈ, કૃષ્ણ-ગાંગેય-દ્રોણાચાર્ય આદિ સંગ્રામમાં હણાયા અને પાંચ પાંડવોએ લાંબાકાળ સુધી ૨ાજ્ય પાળ્યું. કલિયુગની પ્રારંભવેળાએ કોઇક મહાપથમાં પ્રયાણ કર્યું. અને કોઈક વનદેશમાં પહોંચ્યા. તેથી રાત્રિમાં યુધિષ્ઠિરે ભીમાદિને એક એક પહો૨ માટે પહેરેદા૨ તરીકે નિયુક્ત કર્યા. ત્યા૨ પછી ધર્મપુત્રાદિ સુઈ ગયા, ત્યારે પુરુષરૂપ કરીને કલિ ભીમની પાસે આવ્યો. તે લિએ કહ્યું : 'રે ભીમ ! ભાઈ-ગુરૂ-પિતામહ આદિને મા૨ીને અત્યારે ધર્મ ક૨વા નીકળ્યો છે. આ વળી તારો કેવો ધર્મ ?' તેથી ૨ોષે ભાયેલ ભીમ તેની સાથે યુધ્ધ ક૨વા લાગ્યો. જેમ જેમ ભીમ યુધ્ધ કરે છે તેમ તેમ કાલ વધે છે. તેથી કાલ વડે ભીમ જીતાયો. એ પ્રમાણે બીજા પ્રહ૨માં અર્જુન, ત્રીજા-ચોથા પ્રહ૨માં નકુલ, સહદેવને પણ તે પ્રમાણે કલિએ કર્યું. તેઓ ગુસ્સે થયા અને હાર્યા. ત્યા૨ પછી બાકી ૨હેલી ૨ાત્રીમાં યુધ્ધિષ્ઠર ઉઠ્યો ત્યારે કલિયુધ્ધ ક૨વા તૈયા૨ થયો. ક્ષમાથી જ ૨ાજાએ કલિને જીત્યો. યુધ્ધિષ્ઠરે ર્કાલ સંકોચીને કોડીયામાં બેસાડી દીધો. સવારમાં ભીમાદિએ દેખ્યો. જેનાથી તમે હાર્યા તેજ આ કલિ છે. એ પ્રમાણે ૧૦૮ દૃષ્ટાંતો કલિયુગની સ્થિતિ વાળા વ્યાસ ઋષિએ મહાભારતમાં બતાવ્યા છે. આ પ્રસંગ વડે બસ. ૪. ત્યા૨ પછી જાણવા છતાં શ્રીગૌતમસ્વામી પૂછે છે, હે, ભગવાન ! તમારા નિર્વાણ પછી શું શું થશે ? પ્રભુએ કહ્યું : 'હે ગૌતમ ! મા૨ા મોક્ષ પછી ત્રણ વર્ષને સાડા આઠ ર્માહના પછી દૂષમ નામનો પાંચમો આરો શરૂ થશે. મા૨ા મોક્ષ ગમનથી ૬૪ વર્ષ પછી છેલ્લા કેવલી જંબૂસ્વામી મોક્ષમાં જશે. તેની સાથે મન: પર્યવજ્ઞાન, ૫૨મ-અર્વાધજ્ઞાન, પુલાકર્લાબ્ધ, આહાકશ૨ી૨, ક્ષપદ્મણિ, ઉપશમ શ્રેણિ, જિનકલ્પ, પરિહાÁવર્ણા, સુમસં૫રાય, યથાખ્યાતચારિત્ર, કેવલજ્ઞાન, અને મોક્ષગમન એ પ્રમાણે બા૨ સ્થાનો ભરતક્ષેત્રમાં વિચ્છેદ પામશે. આર્ય સુધર્માથી માંડી દુપ્પહસહ સૂરિ સુધી ૨૦૦૪ યુગપ્રધાન આચાર્યે થશે. Page #155 -------------------------------------------------------------------------- ________________ (૭૪) ( અપાપા બ્રહલ્પઃ ) વીરનિર્વાણથી ૧૧૭ વર્ષે સ્થલિભદ્ર સ્વર્ગે ગયા પછી છેલ્લા ચાર પૂર્વ, સમચતુ૨ત્ર સંસ્થાન, વજઋષભના૨ાચ સંઘયણ, અને મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામશે. વી૨નિવાર્ણથી પાંચસો વર્ષ પછી આર્યવશસ્વામી સ્વર્ગે ગયા પછી દશમું પૂર્વ અને ચા૨ સંઘયણ નાશ પામશે. મારા મોક્ષ ગમન પછી પાલક-નંદ-ચંદ્રગુપ્તાદિ રાજા થયે છતે ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થશે. તેમાં 90 વર્ષ પાલકનું રાજ્ય, ૧૫૫ વર્ષ નંદનું ૨ાજ્ય, ૧0૮ વર્ષ મૌર્યવંશોનું, 30 વર્ષ પુષ્યમિત્રનું, ૬૦ વર્ષ બલમિત્ર, ભાનુમિત્રનું, ૪૦ વર્ષ ન૨વાહન રાજાનું, ૧૩ વર્ષ, ગઈભિલ્લનું, ૪ વર્ષ શકતું, ત્યા૨ પછી વિક્રમાદિત્ય થયો. તે વિક્રમાદિત્યે સુવર્ણ પુરુષ સાધીને પૃથ્વીને ઋણ વગ૨ની કરીને પોતાનો સંવા૨ પ્રવર્તાવ્યો. ગુણ-શત યુક્ત અને શ્રુતમાં પ્રવૃત્ત એવા કાલિકાચાર્ય વીરનિર્વાણ સંવત ૨૫૩માં વર્ષ ગઈભલ્લનો નાશ કરશે. વી૨ નિર્વાણ સંવત ૪૫૩ વર્ષે સેંકડો ગુણોથી યુક્ત, શ્રત પ્રવૃત્તિવાળા, ગર્દભ@ ૨ાજાનો છેદ કરવા વાળા કાલકાચાર્ય થશે. દુષમકાલનો પ્રભાવ વધે છતે ૧. નગરો ગામ પારખાં થશે. ૨. ગામડાઓ મશાનરૂપ થશે. રાજાઓ યમદંડ ૨પમાન થશે. ૩. કુટુંબીઓ દાસ સ૨ખા થશે. ૪. અધિકારીઓ લાંચને ગ્રહણ ક૨વામાં તત્પ૨ થશે. ૫. ૨સ્વામીના દ્રોહ કરવાવાળા નોકરો થશે. ૬. સાચુ કાલત્રિ તુલ્ય થશે. ૭. સાપ તુલ્ય વહુઓ થશે. ૮. કુલાંગનાઓ કટાક્ષપૂર્વક દેખનારી, ૯. લાજ-શરમ વિનાની, વેશ્યાઓનો આચા૨ શીખેલી થશે. ૧૦. પુત્રો અને શિષ્યો સ્વછંદપણે વિચરવાવાળા થશે. ૧૧. વ૨સાદ અકાલે વ૨શશે. ૧૨. દુર્જનો સુખી અને ઋદ્ધ સંન્માનના ભાજન બનશે. ૧૩ સજજનો દુ:ખી અને અપમાનના પાત્ર તથા અલ્પઋદ્ધિવાળા થશે. ૧૪. દેશો પ૨ચક્રનો ઉપદ્રવ અને દુર્લક્ષથી દુ:ખિત થશે. ૧૫. પૃથ્વી ઘણાં ક્ષદ્ર સુત્વવાળી થશે. ૧૬. બ્રાહ્મણો ૨સ્વાધ્યાય વગ૨ના અને અર્થલબ્ધ થશે. ૧૭. શ્રમણો ગુરુકુલ વાસને તજના૨ા, મંદ ધર્મવાળા, કષાયથી કલુષિત મનવાળા થશે. ૧૮. સમ્યગદષ્ટિ સં૫૨૦ષો અલ્પબલવાળા થશે. ૧૯, મિથ્યાદ્રષ્ટિઓ વિશિષ્ટ બલવાળા થશે. ૨૦. દેવતાઓ દર્શન આપશે નહિ. ૨૧. વિદ્યા મંત્રો તેવા પ્રકારના પ્રગટ પ્રભાવવાળા નંહે ૨હે. ૨૨, ઔષધીઓ-ગોરશ-કપૂ૨-૨સાકર દે દ્રવ્યોના ૨સ-વર્ણગંધની હાની થશે. ૨૩. મનુષ્યોના બલ-બુદ્ધિ-આયુષ્યમાં ઘટાડો થશે. ૨૪. માસંકલ્પ યોગ્ય ક્ષેત્રો રહેશે નહિ. ૫. પ્રતિમારૂ૫ શ્રાવક ધર્મ વિચ્છેદ પામશે. ૨૬. આચાર્યો પણ શિષ્યોને સમ્યફ શ્રત આપશે નહિ. ૨૭. ભરત વગેરે ૧૦ ક્ષેત્રોમાં બધા શ્રમણો કલહક૨ના૨ા, ઉપદ્રવક૨વાવાળા, અસમાધિક૨નાશ, અશાંતિક૨ના૨ા થશે. ૨૮. તે દિવસથી મુનિઓ વ્યવહા૨, મંત્ર, તંત્ર આંદમાં ઉધત અનર્થમાં લુબ્ધ બનશે. અને આગમના અર્થને ભૂલવા માંડશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૭૫ ૨૯. ૨ાજાના વારસદાર કુટુંબીઓની જેમ સાધુઓ ઉ૫ક૨ણ, વસ્ત્ર, પાત્ર-વર્ષાંત અને શ્રાવક આદિ માટે યુ ક૨શે. ઘણું કહેવા વડે શું ? ૩૦. માથું મુંડાવનાર ઘણા અને શ્રમણો અલ્પ થશે. કેટલાકો તે પૂર્વાચાર્યની પરંપરામાં આવેલી સમાચા૨ીને છોડીને પોતાની તિથી કલ્પેલી સમાચારીને ‘‘આ સત્ય ચારિત્ર છે.'' એ પ્રમાણે કહેતાં તેવાં પ્રકારનાં મુગ્ધજનોને મોહમાં પાડતા, ઉત્સૂત્ર બોલવાવાળા, સ્વપ્રશંસા અને પર્રાનંદામાં પરાયણ થશે. મિથ્યાત્વી મ્લેચ્છ ૨ાજાઓ બલવાન અને હિંદુ રાજાઓ અલ્પબલવાળા થશે. ૧૯૧૪ વર્ષ વીત્યે છતે વિક્રમ સંવત વર્ષ ૧૪૪૪ પાટલપુત્રમાં ચૈત્ર સુદ આઠમના દિવસે અર્ધર્રાત્રએ વૃષ્ટિકરણ મક૨ લગ્ન ચાલું હતું. ત્યારે મતાંતરે જશનાયે૨ મગદણ નામનાં ચાંડાલકુલના ગ્રહમાં યશદેવીનાં ઉદ૨માં કલ્કિરાજાનો જન્મ થશે. કેટલાક લોકો આ પ્રમાણે કહે છે. વી૨ ભગવાનથી ૧૯૨૮ વર્ષ પાંચ મહિના પછી ચાંડાલકુલમાં ર્કાલ્કાજા થશે. તેના ત્રણ નામો થશે. તે આ પ્રમાણે રૂદ્ર, કલ્કી, ચતુર્મુખ. તેના જન્મ વખતે મથુરામાં રામ અને કૃષ્ણનું ભવન જે કોઈક ઠેકાણે ગુપ્ત રીતે રહેલું હતું તે પડી જશે. દુર્ભિક્ષ, ઉપદ્રવ અને રોગોવડે માણસોને પીડા ઉત્પન્ન થશે. ૧૮ વર્ષની ઉંમરે કાર્પાર્તક ર્માહતાના સુદ પક્ષમાં ર્કાલ્કેનો રાજ્યાભિષેક થશે. લોકમુખેથી નંદરાજાનાં પાંચ સોનાના સ્તૂપને જાણીને તે ગ્રહણ કરશે. ચામડાનું નાણું પ્રવર્તાવશે. દુષ્ટનું પાલન કરશે. સજ્જનોનો નિગ્રહ ક૨શે. પૃથ્વીને સાધીને છત્રીસમાં વર્ષે ત્રણ ખંડનો ભર્તાધર્પત થશે. ચારે બાજુથી નિધાનોને ખોદાવી ખોદાવીને ગ્રહણ કરશે. તેના ભંડા૨માં નવાણું કોડાકોડી સુવર્ણ, ચૌદ હજા૨ હાથીઓ, સત્યાસી લાખ ઘોડાઓ, હિંદુ તુર્ક કાફદિનું પાંચ ક્રોડ પાયદલ હશે. તે કલ્કીનું રાજ્ય એક છત્રી થશે. દ્રવ્ય માટે રાજમાર્ગને ખોદતાં પાષાણમય લવણદેવી નામની ગાય પ્રગટ થઈને ગૌચરી માટે ફરતાં સાધુઓને શિંગડા વડે મા૨શે. તેઓ પ્રતિપાત નામનાં આચાર્ય ને કહેશે ત્યારે તે આચાર્યશ્રી આ નગ૨માં જલનો ઉપસર્ગ ઘણો થશે એ પ્રમાણે તેઓને જાણ ક૨શે. તેથી કેટલાક સાધુઓ બીજા બીજા ઠેકાણે વિહા૨ ક૨શે. કેટલાક વસતીને વિષે આક્તિવાળા તે વર્ષાતનો કબજો જાળવી રાખવા માટે ત્યાંજ રહેશે. પછી સત્ત૨ દિવસ વૃષ્ટિ થવાથી સર્વે નિધાનો પ્રગટ થશે. ત્યાર પછી ગંગાના પૂરથી સમગ્ર નગ૨ પ્લાવિત (પાણીમય) થઈ જશે, ડૂબી જશે. ૨ાજા અને સંઘ ઉત્ત૨ દિશામાં રહેલાં મોટા ઉંચા સ્થલ ૫૨ ચઢીને બચી જશે. ૨ાજા ત્યાં જ નવું નગ૨ વસાવશે. સર્વે પણ પાખંડીઓને તે કલ્કિ દંડ ક૨શે. સાધુઓ પાસેથી ભિક્ષાનો છઠ્ઠો ભાગ માંગશે. સંઘે કાઉસગ્ગ દ્વા૨ા બોલાવેલી શાસનદેવી તેનું નિવા૨ણ ક૨શે. પચાસ વર્ષ સુધી ભિક્ષ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અપાપા બૃહત્કલ્પ સુકાળ થશે. એક મ વડે એક ટ્રોણ પ્રમાણ ધાન્ય પ્રાપ્ત થશે. એ પ્રમાણે નિષ્કંટક ૨ાજ્યને ભોગવતાં બ્યાસી માં વર્ષે ફરીથી બધાં પાખંડીઓને દંડ આપીને સર્વે લોકોને નિર્ધન બનાવીને ભિક્ષાનો છઠ્ઠો ભાગ સાધુઓ પાસે માંગશે. ભિન્નાનો છઠ્ઠો ભાગ ર્નાહ આપતાં તે સાધુઓને જેલમાં નાંખશે. તેથી પ્રતિપાત આચાર્ય પ્રમુખ સંઘ શાસનદેવીને મનમાં ધા૨ીને કાઉસગ્ગમાં રહેશે. તે દેવીએ સમજાવવા છતાં જ્યારે ર્કાલ્કે માનશે હેિ, ત્યારે આસનકંપથી હકીકતને જાણીને ઈંદ્ર બ્રાહ્મણ રૂપે આવશે. જ્યારે તેના વચનને પણ નહિ માને ત્યા૨ે ઈન્દ્ર તમાચો મારશે. તેથી મરીને નક માં જશે. ત્યાર પછી તેના પુત્ર ધર્મદત્ત ને ૨ાજ્ય ઉ૫૨ સ્થાપશે. સંઘની સ્વસ્થતા રાખવાનો આદેશ આપી ઈન્દ્ર પોતાના સ્થાને જશે. અને દત્તરાજા બોત્તે૨ વર્ષ સુધી પૃથ્વીને પ્રતિદિન જિનચૈત્યથી મંડિત ક૨શે. અને લોકોને સુખી કરશે. દત્તનો પુત્ર જિતશત્રુ તેનો પુત્ર મેઘઘોષ થશે. કલ્કિ પછી મહાનીશિથસૂત્ર રહેશે ર્નાહ. બે હજા૨ વર્ષની સ્થિતવાળા ભમ્મર્ણાશગ્રહની પીડા દૂર થતાં દેવતાઓ પણ દર્શન આપશે. વિદ્યા અને મંત્રો અલ્પ જાપ વડે પ્રભાવને દેખાડશે. અર્વાધિજ્ઞાન-જાતિ-મ૨ણજ્ઞાન આદિ ભાવો કાંઈક પ્રગટ થશે. ત્યા૨ પછી ઓગણીસ હજા૨ વર્ષ સુધી જૈનધર્મ જયવંતો ૨હેશે. દૂષમકાલના અંતે બા૨ વર્ષે દીક્ષા લીધેલ બે હાથની કાયાવાળા દશવૈકાલિક આગમધ૨વાવાળા સાડા ત્રણ શ્લોક પ્રમાણ ગણધ૨ મંત્ર = સૂરિમંત્રનો જાપ કરવાવાળા ઉત્કૃષ્ટથી છઠ્ઠ તપ કરવાવાળા દુષ્પસહ નામના આચાર્ય ચ૨મ યુગપ્રધાન થશે. આઠ વર્ષ શ્રમણપણું પાલીને વીસ વર્ષના આયુષ્યવાળા અઠ્ઠમભક્ત વડે અનશન કરી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમના આયુષ્ય વાળા એકાવતારી દેવ થશે. દુપ્પસહોર, હળુશ્રી સાધ્વી, નાગલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા, આ છેલ્લો સંઘ પૂર્વાહમાં ભ૨ત ક્ષેત્રમાં અસ્ત પામશે. મધ્યાન્હમાં વિમલવાહન૨ાજા અને સુમુખમંત્રી મૃત્યુ પામશે. છેલ્લા પહોરમાં ગ્રે જશે. એ પ્રમાણે ધર્મ અને રાજનીતિ પાકદિનો વિચ્છેદ થશે. એ પ્રમાણે પાંચમો દૂષમ આગે સંપૂર્ણ થશે. ત્યા૨ પછી દૂષમ-દૂષમ નામનો છઠ્ઠો આરો પ્રવૃત્ત થશે, ત્યારે પ્રલય વાયુ વાશે. ઝે૨ી વરસાદ વરસશે. બા૨ સૂર્ય સરખો સૂર્ય તપશે. ચંદ્ર ઘણો જ ઠંડક આપશે. ગંગા અને સિંધુ નદીના તટ ઉપ૨ વૈતાઢ્ય પર્વતના બોંતેર બિલોમાં છ ખંડ ભ૨તના વાસી મનુષ્ય-તિર્યંચો રહેશે. વૈતાઢ્યની આજુબાજુ પૂર્વ-પશ્ચિમ ગંગાના તટ ઉ૫૨ નવ-નવ બિલો છે. એ પ્રમાણે વૈતાઢ્યની બીજી બાજુ પણ નવ-નવ બિલો છે. એ પ્રમાણે છત્રીસ બિલો થયા. એ જ પ્રમાણે સિંધુના તટ પાસે છત્રીસ જાણવા. સર્વે મળીને બોતેર બિલો થયા. થમાર્ગ પ્રમાણ પ્રવાહ વાળી ગંગા-સિંધુ નદીના પાણીમાં થયેલાં માછલાઓને નીકળવું મુશ્કેલ હશે. સૂર્યના કિરણમાં પડેલાં તે માછલાઓને બિલવાસીઓ ર્પાત્રમાં કાઢશે. દિવસે ભયંક૨ તાપના કા૨ણે બહા૨ નિકળી શકશે નહીં. સૂર્યના તાપથી પાકી ગયેલી (ચંધાઈ ગયેલી) માછલીઓને ખાશે ઔર્ષાધ-વૃક્ષ-ગામ-નગ૨-જલાશય-પર્વતાદિ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૭૭) ( વિવિધ તીર્થ કલ્પસચિત્ર ) (વૈતાઢ્ય પર્વત અને ઋષભકૂટને છોડીને) કોઈ નિવાસ ૨સ્થાન પણ નહિ દેખાય. છ વર્ષની સ્ત્રીઓ ગર્ભને ધા૨ણ ક૨શે. સોળ વર્ષની નારીઓ અને વીસ વર્ષના પુરુષો પુત્ર, પ્રપુત્રને દેખશે. હાથ પ્રમાણ શરીરવાળા, કાળા, કદરૂપા, ઉગ્ર કષાયવાળા, લગભગ નગ્ન અને નરકગામી, બિલવાસીઓ એકવીસ હજાર વર્ષ સુધી થશે. એ પ્રમાણે છઠ્ઠા આરાનો અવર્સર્પિણી કાળ સમાપ્ત થયે છતે ઉત્સર્પિણી નો પ્રથમ આરો એજ પ્રમાણે જાણવો (વર્તશે.) તે ચામાપ્ત થયે છતે બીજા આરાના પ્રારંભમાં સાત સાત દિવસ પાંચ પ્રકા૨ના મેઘો ભરતક્ષેત્રમાં વરસશે. તે આ પ્રમાણે – પહેલો પુષ્કરાવર્ત મેઘ તે તાપને દૂર કરશે. બીજે ક્ષીર સ૨ખા પાણીવાળો મેઘ તે ધાન્યની ઉત્પત્તિ કરશે. ત્રીજે ઘી સરખા પાણીવાળો મેઘ તે નેહને ક૨શે. ચોથો અમૃત સ૨ખા પાણીવાળો મેઘ તે ઔષધિને ઉત્પન્ન કરશે. પાંચમો ૨૨ સરખા પાણીવાળો મેઘ તે ભૂમિ ઉપ૨ ૨સને ઉત્પન્ન ક૨શે. તે સમયે-સમયે વધતાં શરીર અને આયુષ્યવાળા બિલવાસીઓ પૃથ્વીને સુખકારીણી દેખીને બિલમાંથી નીકળશે. ધાન્ય અને ફળને આરોગતાં માંસાહા૨ને છોડી દેશે. ત્યા૨પછી મધ્ય દેશમાં (મધ્યખંડમાં) સાત કુલકરો થશે. તેમાં પ્રથમ વિમલવાહન, બીજે સુદામ, કાજે સંગ, ચોથો સુપા, પાંચમો દત્ત, છઠ્ઠો સુમુખ, સાતમો સંમુચી જાતિસ્મરણ જ્ઞાન વડે વિમલવાહન નગરાદિની ૨ચના કરશે. અંગ્ર ઉત્પન્ન થતાં અપાક શિલ્પ કલા અને લોક વ્યવહા૨ને સર્વ ઠેકાણે પ્રવર્તાવશે. - ત્યાર પછી ઉત્સર્પિણીનો બીજો આશા ઉપ૨ નેવ્યાસી પખવાડીયા પસાર થતાં પંડવર્બન દેશમાં, શતદ્વા૨ નગ૨માં સમુચિ રાજાની રાણીની કુક્ષીમાં ચૌદ ૨સ્વપ્નથી સૂચિત શ્રેણીક રાજાનો જીવ 80પ્રભાના લોલુ બધક પ્રસ્તરથી ૮૪000 વર્ષના આયુષ્યને પૂર્ણ કરીને ત્યાંથી નીકળીને પુત્ર પણે ઉત્પન્ન થશે. વર્ણ, પ્રમાણ, લંછન- આયુષ્ય, ગર્ભાપહાર છોડીને પાંચે કલ્યાણકો માસ-તિથિનક્ષત્ર આદ જેવી રીતે મારા થયા તેવી રીતે થશે. ફક્ત નામ વડે પદ્મનાભ, દેવસેન, વિમલવાહન ત્રણ નામ થશે. ત્યાર પછી સુપાનો જીવ સુરદેવ નામે બીજા તીર્થકર થશે. “ઉદાયીનો જીવ સુપાળ નામે ત્રીજે તીર્થકર થશે. પોદિલનો જીવ સ્વયંપ્રભ નામે ચોથા તીર્થકર થશે. દઢાયુનો જીવ સર્વાનુભૂતિ નામે પાંચમાં તીર્થક૨ થશે. કાર્તિકનો જીવ દેવશ્રુત નામે છઠ્ઠા તીર્થકર થશે. શંખનો જીવ ઉદય નામે સાતમા તીર્થંકર થશે. ૧. ત્રિષષ્ઠિ ૧૦૫ પર્વ ચાર્ગ ૧૨ શ્લોક ૧૦ મુજબ પોટિલનો જીવ ત્રીજા તીર્થકર સુપાર્શ્વ અને દઢાયુનાં જીવ ચોથા તીર્થકર સ્વયંપ્રભ થશે. Page #159 -------------------------------------------------------------------------- ________________ અપાપા હલ્પ: (૭૮) આનંદનો જીવ પેઢાલ નામે આઠમા તીર્થંકર થશે. સુનંદનો જીવ પોટ્ટિલ નામે નવમા તીર્થંકર થશે. શતકનો જીવ શકિર્તિ નામે દશમા તીર્થંકર થશે. દેવકીનો જીવ મુનિસુવ્રત નામે અગ્યારમાં તીર્થકર થશે. કૃષ્ણનો જીવ અમમ નામે બા૨મા તીર્થંકર થશે. સત્યકિ નો જીવ નિષ્કષાય નામે તેમાં તીર્થંકર થશે. બળદેવનો જીવ નિપુલાક નામે ચૌદમા તીર્થંકર થશે. સુલસાનો જીવ નિર્મમ નામે પંદરમા તીર્થંકર થશે. રોહિણીનો જીવ ચિત્રગુપ્ત નામે સોળમા તીર્થંકર થશે. કેટલાક કહે છે. કે કલ્કનો પુત્ર દd વિક્રમ સંવત ૧૫૭૩માં વર્ષે શત્રુંજયનો ઉદધાર કરાવશે. પૃથ્વીને જીનભવનથી મંડિત કરશે. તીર્થક૨ નામ કર્મ ઉપાર્જન કરી વર્ગમાં જશે. અને ચિત્રગુપ્ત નામના તીર્થંકર થશે. એ અહીં પ્રમાણે બહુશ્રતો શર્માત મળે તે પ્રમાણ જાણવું. રેવતીનો જીવ સમાધિ નામે સત્ત૨માં તીર્થકર થશે. શતાલીનો જીવ સંવ૨ નામે અઢારમાં તીર્થકર થશે. યશોધરનો જીવ યશશ્વર નામે ઓગણીસમાં તીર્થકર થશે. કર્ણનો જીવ વિજય નામે વીસમાં તીર્થકર થશે. નારદનો જીવ મલ્લ નામે એકવીસમાં તીર્થકર થશે. અંબનો જીવ દેવ નામે બાવીસમાં તીર્થંકર થશે. અમ૨નો જીવ અનંતવીર્ય નામે ત્રેવીસમાં તીર્થકર થશે. ચોવીરામાં તીર્થંકર બુદ્ધ નો જીવ ભદ્રંકર નામે સ્વાતિબદ્ધ તીર્થકર થશે. આ ૨૪ તીર્થકરોની વચ્ચે પશ્ચાતુપૂર્વી એ જેવી રીતે વર્તમાન જિનેશ્વ૨૦ના વચ્ચે ચકી થયા તેમ ૧૨ ચક્રવર્તી થશે તે આ પ્રમાણે. દીર્ઘદંત, ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રી સોમ, પદ્મ, નાયક, મહાપબ, વિમલ, અમલવાહન, અને અરિષ્ટ. નવભાવી વાસુદેવો – તે આ પ્રમાણે નંદી, બંદીમિત્ર, સુંદ૨બાહુ, મહાબાહુ, અબિલ, મહાબલ, બલ દ્ધિપૃષ્ઠ, ત્રિપૃષ્ઠ. નવભાવી પ્રતિવાસુદેવ - તિલક, લોહલંઘ, વજબંઘ, કેશરી, બલી, પ્રભરાજ, અપરાજીત, ભીમ, સુગ્રીવ: Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ નવ ભાવી બળદેવ આ પ્રમાણે - જયંત, અજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ, સંકર્ષણ. એકસઠ શલાકા પુરુષો ઉસર્પિણીના ત્રીજા આરામાં થશે. છેલ્લા તીર્થકર અને છેલ્લા ચક્રર્વાર્તિ બે ચોથા આરામાં થશે. ત્યાર પછી દશ માતંગદ કલ્પવૃક્ષો ઉત્પન્ન થશે. ૧૮ કોડાકોડી સાગરોપમ નિત્ત૨ યુગલકધર્મ પ્રવર્તશે. ભરતક્ષેત્રમાં ઉર્સોર્પિણી અવર્લ્સર્પિણી કાલચક્રો અનંતીવા૨ ભૂતકાળમાં થયા, અનંતગુણા ભાવમાં પણ થશે. એ પ્રમાણે બીજા પણ ભવિષ્યકાળના ૨સ્વરૂપને કહીને કોઈક ગામમાં દેવશર્મા બ્રાહ્મણના બોધ માટે ગૌતમ સ્વામીને ભગવાને મોકલ્યા. જેથી એમનો પ્રેમબંધ તુટી જાય, અને ત્યાર પછી ત્રીસ વ૨સ ઘ૨માં ૨હીને, સાડા બાર વરસ છદ્મસ્થ અવસ્થામાં, તે૨ પખવાડીયા ન્યૂન, ત્રીસ વર્ષ કેવલીપણામાં વિચરીને, બોંતેર વર્ષનું પર્વ આયુષ્ય પૂર્ણ કરીને કાર્તિક અમાવસ્યાની ત્રિના છેલ્લા પ્રહ૨ માં ચંદ્ર નામની બીજા વર્ષમાં, પ્રીતિવર્ધનમા૨ામાં નંદિવર્ધન પખવાડીયામાં દેવાનંદાત્રિમાં, ઉપશમદિવસમાં નાણકણમાં, સર્વાર્થસિધ મહતમાં, સ્વાતિ નક્ષત્રમાં, પર્યકાસને બેઠેલા સ્વામીને ઈદ્ર વિનંતી કરી કે : 'હે ભગવાન! બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામનો ત્રીસમો અંત ક્ષુદ્ર ગ્રહ આપના જન્મ નક્ષત્રમાં આવી સંક્રાંત થઈ રહ્યો છે. તેથી મુહૂર્તમાત્ર પ્રતીક્ષા કરો. તો તેની નજ૨ની અસ૨ ટળી જાય. અન્યથા આપના તીર્થને લાંબા કાળ સુધી પીડા થશે.' ભગવાને કહ્યું : 'હે દેવરાજ ! અમે પૃથ્વીને છત્ર અને મેરૂને દંડ ક૨વા અને એક જ ઝાટકે ૨-સ્વયંભૂ૨મણ સમુદ્ર તરવા માટે અને લોકોને અલોકમાં નાંખવા માટે સમર્થ છીએ, પરંતુ આયુષ્ય કર્મને વધા૨વા કે ઘટાડવા માટે સમર્થ નથી. અવશ્ય ભાવભાવનો ફે૨ફા૨ થતો નથી. તેથી બે હજા૨ વર્ષ અવશ્ય તીર્થ (શાસનને)ને પીડા થશે. - ૨સ્વામીએ પંચાવન અધ્યયન કલ્યાણફળના વિપાક૨સ્વરૂપ અને પંચાવન અધ્યયન પાપફર્લાવિપાકો સ્વરૂપ કહીને અને છત્રીસ નહીં પૂછેલા પ્રશ્નોનો જવાબ કહીને પ્રધાન નામનાં અધ્યયનને કહેતાં કહેતાં શૈલેષી ક૨ણ દ્વારા યોગ નિરોધ કરી રાધ કર્યા છે પાંચ અનંત જેમણે એવા પ્રભુ એકલા સ્મૃધ્ધ ગતિને પામ્યા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સમ્યત્વ, અનંત આનંદ, અનંત વીર્ય એ પ્રમાણે પાંચ અનંતા જાણવા. ત્યારે નંહ ઉધ્ધરી શકાય, એવા કુંથ નામના સૂક્ષ્મ જીવોની ઉત્પતિને દેખીને આજથી માંડી સંયમની આરાધના પાળવી મુશ્કેલ થઈ જશે. એમ વિચારી ઘણા શ્રમણ શ્રમણીઓએ ભક્ત પચ્ચકખાણ = અણઘણ કર્યું. Page #161 -------------------------------------------------------------------------- ________________ અપાપા બૃહત્કલ્પઃ વળી, બીજા કાશી અને કોશલદેશનાં નવ મલ્લી નવ લચ્છી વિ. અઢા૨ ગણ ૨ાજાઓ અમાવસના દિવસે પૌષધ ઉપવાસને પા૨ીને ભાવ ઉદ્યોત જતાં દ્રવ્ય ઉદ્યોતને કરીશું એ પ્રમાણે વિચારીને રત્નમય દીવા વડે ઉદ્યોતને કર્યો. કાલક્રમે ગ્રિના દીવા વડે તે થવા લાગ્યો એ પ્રમાણે દીવાળીની ઉત્પત્તિ થઈ. આવતાં જતાં દેવદેવીઓ વડે તે ત્રિ ઉધોતમયી અને કોલાહલ થી વ્યાપ્ત થઈ. ભગવાનના શ૨ી૨ને દેવોએ સંસ્કારિત કર્યું. ભમગ્રહની પીડાનો પ્રતિઘાત ક૨વા માટે દેવ-મનુષ્ય એટલે મૃતક કે શ્રેષ્ઠ મનુષ્ય એવો અર્થ ક૨વો પડે. ગાય, વૃષભ આદિની માણસોએ પૂજા કરી નિરાભના = આરતી કરી. તે કા૨ણથી મે૨ાયુ પ્રવૃત્ત થયું. વળી, શ્રી ગૌતમસ્વામી તે બ્રાહ્મણને પ્રતિબોધીને જ્યારે ભગવાનને વંદન ક૨વા માટે પાછા વળે છે ત્યારે દેવતાના સંલાપને સાંભળે છે કે ભગવાન કાલધર્મ પામ્યા. તેથી ઘણીજ અદ્ભૂત પામ્યા, ‘અરે ! મા૨ા જેવા ભક્ત ઉપ૨ પણ સ્વામી કેવા સાવ સ્નેહ વગરના કે જેથી મને અંત સમયે પાસે ન ૨ાખ્યો. વીતરાગને સ્નેહ ક્યાંથી ? એથી જ્ઞાત પુત્ર ભગવાન ઉ૫૨ થી પ્રેમબંધ છૂટી જતાં તે શ્રી ગૌતમસ્વામી પણ તે જ ક્ષણે કેવલી બન્યા. ઈન્દ્ર વડે કાર્તિક સુદી એકમના દિવસે કેવલીનો મહિમા કરાયો. ગૌતમસ્વામીને હજારો સોનાના શતદલ કમલ ઉપ૨ બેસાડીને આગળ પુષ્પોનો ઢગલો કરીને અષ્ટમંગલ આલેખ્યા. દેશના સાંભળી. એથી એકમના દિવસે આજે પણ મોટો મહોત્સવ પ્રવર્તે છે. સૂરિમંત્ર ગૌતમસ્વામીથી પ્રણીત છે. તેથી તેનાં આરાધકો, સૂરીઓ ગૌતમસ્વામીની કેવલ ઉત્પત્તિના દિવસે સમવસ૨ણમાં આચાર્ય (સ્થાપનાચાર્ય)ની ન્હવણ પૂજા કરે છે. ભગવાન મોક્ષમાં જતાં હવે સર્વ વિધિઓમાં શ્રુતજ્ઞાન જ પ્રધાન છે તેથી શ્રાવકો શ્રુત પૂજા કરે છે. ભગવાનના મોટા ભાઈ નંદિવર્ધન રાજા ભગવાનનું મોક્ષગમન સાંભળiને ઘણો જ શોક ક૨તાં હતા. એકમના દિવસે તેમણે ઉપવાસ કર્યો. કાર્તિક સુદ બીજના દિવસે સુદર્શના બહેને સમજાવીને પોતાના ઘ૨માં આમંત્રણ આપીને ભોજન ક૨ાવ્યું. તંબોલ વસ્ત્રાદિ આપ્યા. તે દિવસથી ‘ભાઇબીજ' પર્વની પ્રાર્સા થઈ. એ પ્રમાણે દીપોત્સવનો વ્યવહા૨ શરૂ થયો. જે દીપોત્સવમાં ચૌદસ-અમાવસ-છટ્ઠ કરીને અષ્ટપ્રકારની પૂજાથી શ્રુતજ્ઞાન પૂજીને પંચાસ હજાર પરિવા૨વાળા શ્રી ગૌતમસ્વામીને સુવર્ણકમલમાં સ્થાપીને, ધ્યાન ધરીને, દરેક જિનેશ્વરના પચાસહજા૨ અક્ષતો, એ પ્રમાણે બા૨લાખ ચોખાઓ ચોવીસ પટની આગળ ધરીને તેના ઉ૫૨ અખંડ દીપક પ્રગટાવી ગૌતમસ્વામીને જે આરોધે છે તે પરમપદ = મોક્ષલક્ષ્મીને પામે છે. દીપોત્સવના અમાવસ્યાના દિવસે નંદીશ્વર તપની શરૂઆત કરાય છે. તે દિવસે નંદીશ્વ૨૫ટની પૂજા પૂર્વક ઉપવાસ કરીને એક વસ અથવા સાત વરસ સુધી દરેક અમાવસે ઉપવાસ કરવો. વી૨ નિર્વાણ કલ્યાણક કારતક ૧. દિવાળીમાં છોક્સ ઉબાડિયા જેવો હાથમાં ઝાલવાના ડોમાવાળો દીવો કરે છે તે. ८० Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૮૧ અમાવસના દિવસે ઉજમણું ક૨વું જોઈએ. ત્યાં નંદીશ્ર્વ૨ના બાવન જિનાલયમાં શક્રેન્દ્ર ન્હવણાદિ પૂજાને ક૨ી અથવા નંદીશ્વ૨ના પટની આગળ આરીસામાં સંક્રાન્ત થયેલ જિર્નાબંબો ઉ૫૨ સ્નાનાર્નાદ કરી બાવન વસ્તુ, બાવન પ્રકા૨ના પાન ભેદ, નારંગી, જંબી૨, કેળા, નાળિયેર, સોપારી, શેલડીના સાંઠા, ખજૂર, દ્રાક્ષ વ૨સોલક, ખીર આદિના થાળો, દીપક ઈત્યાદિ ચઢાવવા. બાવન કંચોલી અને તંબોલ આદિ શ્રાવિકાઓને આપવું. બીજા એમ કહે છે કે દીપોત્સવ વિના પણ અમાવસના દિવસે નંદીશ્વતપની શરૂઆત કરાય છે. હવે વળી આર્યસુહસ્તિસૂરિને સંપ્રતિરાજા પૂછે છે કે : 'હે ભગવાન્ ! આ દીપાલીકા પર્વમાં વિશેષ કરીને ઘરોની શોભા અન્નવસ્ત્રાદિનો વિશિષ્ટ પરિભોગ, ૫૨૨૫૨ જુહા૨ ક૨વો વગેરે પ્રવૃત્તિ માણસોમાં ક્યા કારણથી દેખાય છે ?' આના પ્રત્યુત્ત૨માં આર્ય સુહસ્તિ સૂરિ મહારાજ કહે છે : ‘પૂર્વે ઉજ્જૈની નગરીનાં ઉધાનમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના શિષ્ય સુવ્રતાચાર્ય સમવસર્યા. તેઓને વંદન માટે શ્રી ધર્મરાજા ગયો. નમુચિમંત્રી પણ ત્યાં ગયો. નચિએ સૂરિની સાથે વિવાદને કર્યો. ક્ષુલ્લક મુનિએ તેને પર્રાજત કર્યો. રાજાની સાથે ત્રિ પોતાના ઘ૨માં ગયો. રાત્રિમાં ખુલ્લી તલવારે મુનિને હણવા માટે ઉધાનમાં ગયો. ત્યારે દેવતા વડે સ્તંભત કરાયો. સવા૨માં આશ્ચર્ય પામેલા રાજા વડે ક્ષમા માંગીને મુક્ત કરાયો. તેથી નર્કાચ લજ્જા પામી હસ્તિનાપુરમાં નાસી ગયો. ત્યાં પદ્મોત્ત૨ ૨ાજા હતો. જવાલા તેની ૨ાણી છે. તેને બે પુત્ર વિષ્ણુકુમાર અને મહાપદ્મ. વિષ્ણુકુમારની ઈચ્છા ન હોવાથી મહાપદ્મને યુવરાજપદ પિતાએ આપ્યું. નમ્રુચિ તેનો મંત્રી થયો. તેણે યુધ્ધમાં સિંહસ્થ ૨ાજાને જીત્યો. તેથી મહાપદ્મ ખુશ થયો. વાન આપ્યું. નમુચિએ વરદાન અનામત ૨ખાવ્યું. એક દિવસ જ્વાલા દેવી વડે અરિહંતનો શ્થ કાવ્યો. તેની શૌક્ય પત્ની મિથ્યાર્દાષ્ટ લક્ષ્મીએ ‘બ્રહ્મન્થ' કાવ્યો. પહેલો શ્થ કોણ કાઢે એ પ્રશ્નો બંને દેવીઓમાં વિવાદ થતાં ૨ાજાએ બન્ને ૨થનું નિવા૨ણ કર્યું. માતાનું અપમાન દેખીને, મહાપદ્મ રીસાઇને દેશાંતર ગયો. અનુક્રમે મયણાવળીને પરણીને છખંડ ભ૨તમય સાધી ગજપુરમાં આવ્યો. પિતાએ રાજ્ય આપ્યું. વિષ્ણુકુમારની સાથે પદ્મોત્તર રાજા સુવ્રતાચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરીને મોક્ષમાં ગયો. વિષ્ણુકુમા૨ને 9000 વર્ષ સુધી તપ તપતાં અનેક ર્લાબ્ધઓ ઉત્પન્ન થઈ. મહાપદ્મ ચક્રીએ પૃથ્વીને જિનભવનથી મંડિત કરી અને ૨થયાત્રા કરીને માતાના મનોરથ પૂરા કર્યા. નચિએ યજ્ઞ ક૨વા માટે ચક્રી પાસે થાપણ તરીકે મૂકેલા વદાનમાં રાજ્ય માંગ્યુ. સત્યપ્રતિજ્ઞા વાંળા ચક્રીએ તેને રાજ્ય આપીને અંત:પુ૨માં ૨હ્યો. Page #163 -------------------------------------------------------------------------- ________________ અપાપા બૃહત્મ્યઃ સુવ્રતાચાર્ય વિચ૨તાં વિચરતાં હસ્તિનાપુરમાં ચાતુર્માસ રહ્યા. સર્વે પાખંડીઓ નવા રાજાને દેખવા માટે આવ્યા. સુવ્રતાચાર્ય ન આવ્યા. તેથી ક્રોધિત થયેલો નમુચિ કહે છે, મને જોવા ન આવ્યા માટે મા૨ી ભૂમિમાં તમારે સાત દિવસથી વધુ ન રહેવું. ર્નાહતો મારી નાંખીશ. તેથી સૂરિએ સંઘને પૂછીને ગમનગામીવિધાથી સંપન્ન એક સાધુને મેરૂ ચૂલિકા ઉ૫૨ ૨હેલા વિષ્ણુકુમારને બોલાવવા માટે મોકલ્યા. તે સાધુએ વિનંતી કરી : ‘ભગવાન્ ! મા૨ી જવા માટેની ક્ત છે. પરંતુ આવવા માટે નહિ.' ગુરૂએ કહ્યું : 'તે વિષ્ણુકુમા૨ મુનિ જ તને અહીં લાવશે.' તેથી તે ર્માન મેરૂની ચૂલા ઉ૫૨ પહોંચ્યો. વંદન કરીને સર્વ સ્વરૂપ મહર્ષિ ને કહ્યું. તે જ ક્ષણે વિષ્ણુકુમા૨ મુનિ સાધુની સાથે આકાશ માર્ગે ઉપડ્યા. અને ગજપુરના ૨ાજકુલમાં આવ્યા. નચિ સિવાયના સર્વ રાજાઓએ તેમને વંદન કર્યું. નચિને ઓળખ્યો. સમજાવ્યો છતાં પણ સાધુને રહેવા દેવા તૈયા૨ થતો નથી. તેથી તે વિષ્ણુકુમા૨ મુનિએ ત્રણ ડગલાં ભૂમિ માંગી. તેણે આપી. અને કહ્યું જો કોઈ પણ પગની બહાર દેખાશે તેને હું મારી નાંખીશ. હવે તે વિષ્ણુ ઋષિએ વૈક્રિય બ્ધિ વડે લાખ યોજન પ્રમાણ શ૨ી૨વાળા, મુગુટ, કુંડલ, ગદા, ચક્ર, ધનુષ્ય આદીને ધા૨ણ ક૨વાવાળા થયા. તેમની એડીમાં પ્રહા૨ વડે પૃથ્વી કંપવા લાગી, સાગરો ક્ષોભ પામ્યા. ખેચરો ફુત્કા૨ ક૨તાં નાસવા લાગ્યા. નદીઓ ઉલ્ટા માર્ગે વહેવા લાગી. નક્ષત્ર ગણો ઘૂમવા લાગ્યા. મોટા પર્વતો ડોલવા લાગ્યા. પૂર્વ-પશ્ચિમ સમુદ્રમાં બે પગ મુકીને, ત્રીજો પગ નચિના મસ્તકે મૂકી મહાત્મા ઉભા રહ્યા. ત્યા૨ે અર્વાધજ્ઞાન વડે જાણીને ઈંદ્ર મોકલેલી દેવાંગનાઓ મધુર સ્વરે ક્ષતિ, શાંńત, ક્ષમા, ઉપપ્સમ, ર્ગાર્ભત, ગીતો કાનની પાસે ગાય છે. ચક્રવર્તી વગેરે પણ આ હકીકત જાણી મુનિને પ્રસન્ન ક૨વા માટે પગે પડે છે. પગ દાબે છે. તેથી ઉપશાંત પામેલા મહર્ષિ મૂળ રૂપમાં આવ્યા. ચક્રવર્તી અને સંઘને ખમાવ્યા. ચક્રવર્તીએ વિષ્ણુકુમા૨ પાસેથી બિચારા નર્માચને છોડાવ્યો. ત્યારે ચોમાસાનાં, ચોથા મહિનાના પખવાડિયાનો સંધિ (કા૨તક વદ અમાવસ્યા) દિવસ હતો. તે ઉત્પાત ઉપશાંત થયે છતે લોકો વડે, પોતાને ફરી જન્મ મળ્યો, એ પ્રમાણે મનમાં માનતાં ૫૨૨૫૨ જુહા૨ ક૨ાયો. વિશિષ્ટત૨ શોભા, ભોજન, મંડપ બાંધવાની, તંબોલ આદિનું પરિભોગ ક૨વાની, પ્રવૃત્તિ ચાલુ થઈ. તેથી તે દિવસથી માંડી આ દિવસે પ્રતિવર્ષ તે જ વ્યવહાશે ચાલે છે. ૮૨ અનુક્રમે વિષ્ણુકુમા૨ કેવલી થઇ મોક્ષમાં ગયા. મહાપદ્મ ચક્રવર્તી પણ મોક્ષમાં ગયા. દશપૂર્વીના મુખ થી એ પ્રમાણે સાંભળીને સંપ્રતિ રાજા વિશેષ કરીને પર્વ દિવસોમાં જિનપૂજામાં રક્ત થયો. પહેલાં મધ્યમપાવાપુરીનું અપાપાપુરી એ પ્રમાણે નામ હતું. Page #164 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પસચિત્રઃ ) ઈન્દ્ર વડે તેનું પાવાપુરી એ પ્રમાણે નામ ક૨ાયું. કારણ કે મહાવી૨ ૨સ્વામી અહીં નિર્વાણ પામ્યા. આ જ નગરીમાં વૈશાખસુદ અગ્યારશના દિવસે ભિક ગ્રામથી શત્રમાં બા૨ યોજન, વિહાર કરીને આજ નગરીની પૂર્વદિશામાં આવેલા મહાસેન વનમાં ભગવાને પંડિતગણોથી પરિવરેલા ખુશ થયેલાં શ્રીગૌતમાદિ ગણધરોને દીક્ષા આપી. તેઓને ગણની અનુજ્ઞા અપાઈ. તે ગણધરોએ ત્રણ નિશિહી વડે ઉત્પાદ, વ્યય, ધ્રુવ સ્વરૂપ ત્રિ-પદી સ્વામી પાસેથી મેળવીને તે જ ક્ષણે દ્વાદશાંગી ૨ચી હતી. આ જ પાવાપુરી નગરીમાં ભગવાનના કાનમાં રહેલાં ખીલાઓ સિદ્ધાર્થ વાણકની સૂચનાથી ખરકવૈધ વડે બહા૨ કઢાયા. તે ખીલા બહાર કાઢતી વખતે જોરદાર વેદનાના કા૨ણે ભગવાન વડે જો૨દા૨ ચીસ પડાઈ. તે અવાજ વડે નજીકમાં રહેલાં પર્વતોનાં બે ભાગ થયા. આજે પણ ત્યાં અંતરાલ એંધ માર્ગમાં ફાડ પડેલી દેખાય છે. તથા આજ નગરીમાં કાર્તિક અમાવસ્યાની શંત્રમાં ભગવાનના નિર્વાણસ્થાનમાં મિથ્યાદ્રષ્ટિઓ વડે શ્રી વીરસૂદૂપનું સ્થાન આપીને નાગ મંડપમાં આજે પણ ચારેય વર્ણના લોકો જાત્રા મહોત્સવને કરે છે. તે જ એક શત્રિમાં દેવતાના અનુભાવથી કૂવા માંથી કાઢેલા પાણીથી પૂર્ણ સ૨ાવડામાં તેલ વિના દીવો બળે છે. પૂર્વોક્ત અર્થો ભગવાન વડે આજ નગ૨માં કહેવાયા. આજ નગરીમાં ભગવાન મોક્ષમાં ગયેલા. ઈત્યાદિ અત્યંત આશ્ચર્યભૂત સંવિધાનનું સ્થાન પાવાપુરી મહાતીર્થ છે. - શ્રી દેવગિરિ નગરમાં રહેલાં શ્રી જિનપ્રભસૂરિ વડે દીપોત્સવની ઉત્પત્તિને કહેવામાં રમણીય આ પાવાપુરી કલ્પ કરાયો. વિક્રમ સંવત ૧૩૮૭ વર્ષે ભાદ૨વા વદ બા૨ ના દિવસે કલ્યાણ ક૨વા વાળો આ કલ્પ પૂરો કરાયો. શ્રી અપાપાબૃહત્કલ્પ અથવા દીપોત્સવ કલ્પ પૂરો થયો. આ ઉવણી છે કે , Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી કન્યાનનીય મહાવીર પ્રતિમા ક૫: (૨૨) ઘણાં ગુણનાં સમૂહવાળાં અને સુરગિરિ જેવાં ધીર એવાં શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને કન્યાનયનીચમાં ૨હેલી તે ભગવાન મહાવી૨ ની પ્રતિમા સંબંધી કલ્પને કાંઈક હું કહીશ ! જે પ્રતિમા ચૌલુકય દેશના ભૂષણ સમાન કન્યાનનીય નગરમાં વિક્રમપુરમાં વસનારા શ્રી જિનપતિસૂરિનાં કાકા સજ્જન માનદેવ દ્વારા કરાયેલી હતી અને વિ.સં. ૧૨33 અષાઢ સુદ ૧0 ગુરૂવારના દિવસે અમારા પૂર્વાચાર્ય જનસ્પતિ સૂર વડે તે પ્રતિમા પ્રતિષ્ઠિત કરાઈ હતી. મમ્માણ પર્વતમાં ઉદ્દભવેલ ઉગ્ર જ્યોતિવાળા પાષાણમાંથી નખશ્રુતિ લાગવા માત્રથી ઘટ સરખા અવાજ નીકળતો હતો એવી શ્રી મહાવીપ્રભુની પ્રતિમાના ધિષ્ઠાયક ૨સ્વપ્નનાં આદેશ મુજબ અનકવાલ નામની પૃથ્વી ધાતુ વિશેષનાં ૨સ્પર્શ ક૨વાથી પ્રત્યક્ષ થતા હતા. તે શ્રી મહાવીર ભગવાનની પ્રતિમા શ્રાવકસંઘ વડે લાંબા કાળ સુધી પૂજાઈ. વિ.સં. ૧૨૪૮ વર્ષે ચૌહાણકૂલમાં દીપકસમાન શ્રી પૃથ્વીરાજ રાજા વડે સુ૨ત્રાણા શાહાબુદ્દીન મરાયે છતે રાજ્યનાં પ્રધાન પ્રથમશ્રાવક શેઠ રામદેવે શ્રાવક સંઘને લેખ મોકલ્યો કે તુર્કોનું રાજ્ય થઈ ગયું છે. શ્રી મહાવી૨ભગવાનની પ્રતિમા ગુપ્તપણે ધારવી જોઈએ. સંભાળીને રાખજો. તેથી શ્રાવકો વડે દાહિમકુલમાં મંડાન સમાન કાંવાસ નામના મંડલિકના નામથી અંકિત કર્યવાસ સ્થલમાં ઘણી રેતીના ઢગલામાં પ્રતિમાં છૂપાવી. તે પ્રતિમાં ત્યાં રહી જ્યારે ૧૩૧૧ વિક્રમ સંવત આવ્યો ત્યારે ઘણા જ ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે નિર્વાહ ન કરી શકવાથી જોજક નામનો સૂત્રધાર (સુથા૨) આજીવીકા નિમિત્તે સુકાળવાળા દેશ ત૨ફ કુટુંબ સંહિત કન્યાનયનીયથી ચાલ્યો. પ્રથમ પ્રયાણ થોડું કરવું જોઈએ. એ પ્રમાણે જાણીને કાર્યવાશ ૨સ્થલમાં તે રાત્રિ રહ્યો. અર્ધાંત્રિએ દેવતાએ તેને સ્વપ્ન આપ્યું. તે અહીં જ્યાં સુતો છે, તેની નીચે ભગવાન મહાવીરની પ્રતિમા આટલા હાથ નીચે રહેલી છે. તારે પણ દેશાંતર જવું જરૂરી નથી અહીં જ તારશે નિર્વાહ થશે. તે આશ્ચર્ય ઍહિત જાગ્યો. તે સ્થાનને પુત્ર આદિ વડે ખોદાવ્યું. તે પ્રતિમાં દેખાઈ તેથી રાજીનો રેડ થયે નગ૨માં જઈને શ્રાવક સંઘને નિવેદન કર્યું. શ્રાવકોએ મહોત્સવપૂર્વક પરમેશ્વ૨નો પ્રવેશ કરાવ્યો. અને ચૈત્ય ઘરમાં સ્થાપન કર્યા. ત્રણેકાળ પ્રતિમાની પૂજા થાય છે. અનેકવા૨ તુર્કો ના ઉપદ્રવો થી બચ્યા. શ્રાવકો વડે તે સૂત્રધા૨ની આજીવીકાનો નિર્વાહ કરાયો. પ્રતિમાનું પરિકર શોઘવા છતાં પણ પ્રાપ્ત થયું નથી. કોઈપણ સ્થલમાં રહેલું છે. તેનાં ઉપ૨ પ્રશસ્ત વર્ષ આદિ લખેલું Page #166 -------------------------------------------------------------------------- ________________ છ શ્રી કન્યાન્ય મહાવીર પ્રતિમા કલ્પ GEE આક્રમણ આવવાનાં કારણે શ્રાવકો પ્રતિમાને રેતીમાં ઢાંકે છે. જોજક નામના સુથારને સ્વપ્ન આવે છે કે તું જ્યાં સુતો છે ત્યાં જિનપ્રતિમા રહેલી છે. સુથાર પ્રતિમા કાઢીને પૂજે છે. ઘણાં સમય પછી સિકંદર તે પ્રતિમાને ગાડામાં લઈ જઈ દિલ્લીના ભંડારમાં ૧૫ મહિના સુધી મૂકી રાખે છે. આ જિનપ્રભસૂરિ બાદશાહ સાથે મૈત્રી કરી તે પ્રતિમાને બહાર કઢાવી જિનમંદિરમાં સ્થાપે છે. www.jaihelbrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ Page #168 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૮૫) હોવાનો સંભવ છે. એક વખત પ્રક્ષાલ કરાયે છતે ભગવાનના શરીરમાં પ૨સેવો ફેલાતો દેખાયો. સાફ કરવા છતાં પણ અટક્યો નહિ, ત્યારે વિદ્વાન શ્રાવકો વડે જણાવ્યું કે કોઈ પણ ઉપદ્રવ અહીં આગળ અવશ્ય થશે. જ્યારે પ્રભાતમાં જેઠવા રાજકુલનાં ધાડપાડુઓ આવ્યા. નગ૨ને ચારે બાજુથી ઘેર્યું. એ પ્રમાણે પ્રગટ પ્રભાવવાળાં સ્વામી વિક્રમ સંવત ૧૩૮૫ સુધી પૂજાયા. તે વર્ષે આવેલાં અહíવઅ વંશમાં ઉત્પન્ન થયેલાં આશીનગ૨નાં સિકંદ૨ વડે ઘોર પરિણામથી શ્રાવક અને સાધુઓને બંદી બનાવી વિડંબના કરી શ્રી પાર્શ્વનાથની પાષાણ પ્રતિમાને ભાંગી. વળી અખંડિત એવી મહાવીરની પ્રતિમાને ગાડામાં આરોપણ કરીને દિલ્લીપુરમાં લાવી શ્રી સુત્રાણ આવ્યું છતે જે પ્રમાણે આદેશ ક૨શે તે પ્રમાણે ક૨શું, એ વિચારથી _ગુલકા બાદમાં રહેલાં સુ૨ત્રાણનાં ભંડા૨માં ૨ાખી. પછી દેવગિરિ નગરીથી શ્રી મહમદ સુ૨ત્રાણ યોગીનીપુર (દિલ્લી)માં ક્યારે આવ્યો. ત્યાં સુધી તે પ્રતિમા ૧૫ મહીના સુધી તુર્કોની બંદીમાં ૨હી. એક વખત શ્રી ખરતરગચ્છના અલંકા૨ ૨સ્વરૂપ શ્રી જિનસિંહસૂરિની પાટે પ્રતિષ્ઠિત થયેલાં શ્રી જિનપ્રભસૂરિ બહા૨નાં દેશથી વિહા૨ ૨ીને દિલ્લીનાં શાખાપુરમાં પહોંચ્યા. હવે મહારાજાની સભામાં પંડિતોની ગોષ્ઠી પ્રસ્તુત થયે છતે “કોણ વિશિષ્ટત૨ વિદ્વાન પંડિત છે." એ પ્રમાણે રાજરાજેશ્વ૨ વડે પૂછાયે છતે ધારાધર નામના જ્યોતિષી આચાર્ય જિનપ્રભસૂરિ ની ગુણસ્તુતિ પ્રારબ્ધ કરી. તેથી મહારાજાએ તેને મોકલીને બહુમાનપૂર્વક પોષ સુદ ૨ નાં દિવસે સંધ્યાના સમયે જિનપ્રભસૂરિ ને બોલાવ્યા. તે જિનપ્રભસૂરિ અને મહારાજ ભેટ્યા. નજીકના આસન ઉપર બેસાડ્યા. કુશલદ વાર્તા પૂછી સૂરિએ અભિનવ કાવ્યથી આશીર્વાદ આપ્યા. એકાંતમાં અર્ધશત્રિ સુધી બંનેએ ગોષ્ઠી કરી. રાત્રે ત્યાં જ સુવડાવ્યા. ૨ત્ર ત્યાંજ પ્રસાર કરી સવારમાં ફરીથી બોલાવ્યા. ખુશ થયેલો રાજા ૧૦૦૦ ગાય, દ્રવ્યોનો સમૂહ, શ્રેષ્ઠ ઉદ્યાન, ૧00 વસ્ત્ર, ૧00 કંબલ, અગરૂ, ચંદન, કપૂશદ ગંઘ દ્રવ્યો આપવા લાગ્યો ત્યારે ગુરૂએ કહ્યું 'સાધુઓને આ ન ખપે' એ પ્રમાણે મહારાજાએ સમજાવીને, સર્વવસ્તુ નો નિષેધ કર્યો. અને રાજાધિરાજને અપ્રીતિ ન થાય એ માટે કાંઈક કાંબલ-વસ્ત્ર અગરૂ આદિ રાજાના આગ્રહથી ગ્રહણ કર્યા. ત્યારપછી વિવિધ દેશોથી આવેલાં પંડિતોની સાથે વાદ ગોષ્ઠી કરાવી પછી મદદથી ક૨તાં બેહાથી મંગાવ્યા. એક હાથી ઉપ૨ ગુરૂ જિનપ્રભસૂરિને અને બીજા હાથી ૫૨ જિનદેવ આચાર્ય ને બેસાડ્યા. આઠ શાહીમદન ભેરીઓ વાગવા લાગી. યમલશંખો. Page #169 -------------------------------------------------------------------------- ________________ (૮૬) (શ્રી કન્યાનનીય મહાવીર પ્રતિમાં કલ્પ:) મૃદંગ, માઈલ, કંસાલ, ઢોલ આદિના શબ્દો ચારેબાજુ ફેલાઈ ગયા. ભાટ સમુદાય બિરૂદાવળી બોલાવા લાગ્યો. આ રીતે ચારેય વર્ણના લોકોથી યુક્ત ચતુર્વિધ સંઘ થી યુક્તસૂરિને પૌષધશાળા તરફ પ્રયાણ કરાવ્યું. શ્રાવકો વડે પ્રવેશ મહોત્સવ કરાયો. મોટા દાનો અપાયા. વળી બાદશાહે સકલ શ્વેતામ્બર શંઘ ને ઉપદ્રવો થી રક્ષણ કરવામાં સમર્થ એવું ફરમાન પત્ર રામર્પણ કર્યું. ગુરૂ વડે ચારે દિશાઓમાં તેની પ્રતિકૃતિ મોકલાઈ. શાસન ની ઉન્નતિ થઈ. એક વખત સૂરિએ શ્રી શત્રુંજય ગિ૨ના૨ ફલોધી આદિ પ્રમુખ તીર્થો માટેનું ૨ક્ષણ નું ફરમાન માંગ્યું. રાજાએ તેજ ક્ષણે તે આપ્યું. તે ફરમાન તીર્થોમાં મોકલ્યું. ગુરૂનાં વચનથી તરત જ અનેક બંદીજનોને ૨ાજાએ મુક્ત કર્યા. ફરી પણ ગુરૂ જિનપ્રભસૂરિ સોમવારના દિવસે વરસાદ વર્ષતે છતે રાજકુલમાં આવ્યા. સુ૨ત્રાણને મળ્યા. કાદવ માં ખ૨ડાયેલાં ગુરૂના પગોને મલિક્કાદર પાસે શ્રેષ્ઠ કપડાનાં ટુકડાથી રાજાએ લુછાવ્યા. ત્યારપછી આચાર્યે આશીર્વાદ આપ્યા. વર્ણનવાળા કાવ્યોની વ્યાખ્યા કરી રાજા ઘણોજ ચમત્કાર પામ્યો. યોગ્ય અવસર જાણીને સર્વ સ્વરૂપ કહેવાપૂર્વક ભગવાન મહાવીરની પ્રતિમા માંગી. એક છત્રી સામ્રાજ્યવાળા રાજાએ તે તે સુકુમાર ગોષ્ઠી કરીને તે પ્રતિમા આપવા હા પાડી. તુગલકાબાદના ભંડારથી મંગાવી. ત્યાર પછી ઈર્ષ્યા કરનારાં મલ્લીકોનાં ખંભે ઉપડાવીને સકલસભાની સમક્ષ પોતાની આગળ મંગાવી. બધાને દર્શન કરાવી ગુરૂને શર્માર્પત કરી. ત્યા૨૫છી મહોત્સવ-પ્રભાવના પૂર્વક પાલખી ઉપર રાખીને મલિકતાપદીન સરાયમાં આવેલા ચૈત્યમાં પ્રવેશ કરાવ્યો. ગુરૂ વડે વાસક્ષેપ કરાયો મહાપૂજા વડે પ્રતિમાની પૂજા થવા લાગી. ત્યારપછી મહારાજાના આદેશથી પોતાનાં સ્થાને શ્રી જિનદેવસૂરિને દિલ્લીમાં ૨સ્થાપીને ગુરૂએ મહારાષ્ટ્ર દેશ તરફ પ્રસ્થાન કર્યું. રાજાધિરાજ વડે શ્રાવક સંઘની સાથે ગુરૂને બળદ, ઉટ, હાથી, ઘોડા, કવચ, અલંકાર વિ.થી સજાવેલા સુખાસન (પાલખી) આદ સામગ્રી આપી. વચ્ચેનાં નગરોમાં પ્રભાવનાંને કરતાં કરતાં પગલે પગલે સંઘ વડે સન્માન કરાતા. પ્રાચીન અપૂર્વ તીર્થોને નમસ્કા૨ ક૨તા. સૂરિ અનુક્રમે દેવગિરિ નગ૨માં પહોંચ્યા. સંઘ વડે પ્રવેશ મહોત્સવ કરાયો અને સંઘપૂજા થઈ પ્રતિષ્ઠાનપુરમાં શ્રી જીવીતસ્વામી, Page #170 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) મુનિસુવ્રતસ્વામિની પ્રતિમાં છે. ત્યાં સંઘપતિ-જગસિંહ-ત્સાહણ-મહલદેવ પ્રમુખ સંઘ સાથે જાત્રા કરાયી. પાછળથી દિલ્લીના વિજયકટકમાં શ્રી જિનદેવસૂરિ અને મહારાજા મળ્યા. બહુમાન અપાયું એક સરાય (ધર્મશાળા) આપી. સુત્રાણ શાય' એ પ્રમાણે નામ રાખ્યું. ત્યાં આગળ ચા૨સો શ્રાવક કુલોને રહેવા માટે આદેશ કરાયા. ત્યાં કલિકાલચક્રવર્તી સુલતાને પૌષધશાળા અને ચૈત્ય કરાવ્યું શ્રી મહાવીરદેવને તેમાં સ્થાપન કર્યા. ત્યાં ત્રણે કાળ સુંદ૨ પૂજાનાં ઉપકરણો વડે. પ૨તીર્થિકો સ્વેતામ્બ૨ ભકતો, દિગંબ૨ ભકતો અને શ્રાવકો ભગવંતને પૂજે છે. એ પ્રમાણે મહમદ શાહ દ્વારા કરાયેલી શાસનની ઉન્નતિને દેખીને આ પંચમકાલ પણ ચોથો કાલ છે. એ પ્રમાણે માણસો માનવા લાગ્યા. પાપને ધોવાવાળા ઉપદ્રવને નાશ કરવાવાળા એવા વી૨ જિનેશ્વ૨નું બિંબ (યાવચ્ચન્દ્ર-દિવાકરૌ) સદા મન અને આંખ ને આનંદ ક૨ના૨ા ક્યુ પામે છે. કન્યાનયનીય નગરમાં રહેલા મહાવીરદેવની પ્રતિમાનો આ કલ્પ શ્રી જિનસિંહ મુનીન્દ્રનાં શિષ્ય વડે (જિનપ્રભસૂરિ વડે) લખાયો. SHબી રસરી કલ્ફી) # Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રતિષ્ઠાન કલ્પઃ (૨૩) ગોદાવરી નદીથી પવિત્ર થયેલ મહારાષ્ટ્રરૂપી લક્ષ્મીનાં મુગટસમાન જીતવાનાં સ્વભાવવાળું અને શીતળતા આપનાર ચૈત્યો અને હવેલીઓ વડે મનોહર એવું પ્રતિષ્ઠાન નગ૨ જય પામો. અહીં આગળ ૬૮ લૌકિકતીર્થો અને બાવનવીરો થયેલાં. આ વી૨ક્ષેત્ર હોવાથી અહીં આગળ પ્રૌઢ તેજથી સૂર્ય સમાનએવાં બીજા રાજાઓ પ્રવેશ પામી શકતા નથી. ||૨|| આ નગ૨થી ૨ત્રિમાં સાઠ યોજનનો માર્ગ ઓળંગીને ઘોડાને પ્રતિબોધવા માટે કાચબાના લાંછનવાળા મુનિસુવ્રતસ્વામી ભરૂચ ગયા હતા. 03/ શ્રીવી૨ જિનેશ્વ૨નાં મોક્ષથી ૯૩ વર્ષ વ્યતીત થયે છતે આર્યકાલકે (કાર્પાલકાચાર્યે) ભાદ૨વાસુદ ચોથનાં દિવસે સંવત્સરી પર્વ ક૨ેલ ||૪|| અહીં આગળ તેવા તેવા પ્રકા૨ની જિનમંદિરોની હામાળાને જોવાથી વિચક્ષણ માણસો પણ તે જ ક્ષણે દેવતાઓનાં વિમાનની úક્તને જોવાનાં કુતુહલને છોડી દે છે (એટલે અહીંના જિનાલયો દેવિમાનને પણ ભૂલાવે એવાં તસુંદર છે.) II૫II આશ્ચર્યકારી ચરિત્રોવાળા શાતવાહન પ્રમુખ રાજાઓ અહીંયા થયેલ. ઘણાં પ્રકા૨નાં દેવતાઓ વડે અર્ધ્વષ્ઠત એવાં આ નગ૨માં ઘણાં પ્રકારની દાનશાળાઓ છે. 'જ્ઞા કપિલ, આÖય, બૃહસ્પતિ અને પંચાલે અહીં આગળ રાજાના આગ્રહથી પોતે ચેલા ચા૨ લાખ શ્લોક પ્રમાણ ગ્રન્થનાં અર્થનો અભિપ્રાયનો એક જ શ્લોકમાં સમાવેશ કર્યાં. |||ા આ રહ્યો શ્લોક - આત્રેયનું કહેવુ છે કે પચી જાય ત્યારે ભોજન કરવું. પિલનું કહેવું છે કે પ્રાણીઓ ૫૨ દયા કરવી. બૃહÍતનું કહેવું છે કે કોઇ ૫૨ વિશ્વાસ ન ક૨વો અને પંચાલનું કહેવુ છે કે સ્ત્રીઓ પ્રત્યે કોમલતા રાખવી. વા અહીં આગળ આંખોને અમૃત છાંટનારી, સમ્યúષ્ટ રૂપી મોરો માટે મેઘસમાન એવી જીવીત સ્વામી ર્માનવ્રત સ્વામીની લેપ્યમયી પ્રતિમા જય પામે છે. ચલા અગ્યા૨લાખ, એંસીહજાર, આઠસોને છપ્પન વર્ષ જેટલો કાલ મુનિસુવ્રત સ્વામીના નિર્વાણને થયેલો. ||૧૦|| (૧) આ નગરનું એક નામ બ્રહ્મપુરી પણ છે. યક્ષ, વી૨, બ્રહ્મ, પર્યાયો હોવાનું જાણીતું છે. પ્રાચીન ભા૨તીય લોકધર્મ પૃ.૧૨૩. (૨) આ બાબતે પં. કલ્યાણ વિજયજીનો મત જાણવા જુઓ - વી૨ તિ. સં. ઔર જૈન કાલગણના પૃ.૪૬, ૪૭. Page #172 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી પ્રતિષ્ઠાન કલ્પ હિ YAOKOK સવ શરી' માપ ' .' . }) TITL વીરપ્રભુનાં ૯૯૩ વર્ષ પસાર થાય પછી કાલકાચાર્ય ભાદરવા સુદ-૪ની સંવત્સરી પર્વ આ જ નગરમાં ઉજવેલ. છે અહીં આગળ રાજાના આગ્રહથી કપિલ, આત્રેય, બૃહસ્પતિ, પંચાલે ૪ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથના અર્થનો અભિપ્રાય એક જ શ્લોકમાં કહેલ. For Private & Personal Use odly www.jainebre Page #173 -------------------------------------------------------------------------- ________________ Page #174 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૮૯) અહીં આગળ મુનિસુવ્રત સ્વામીનાં ચૈત્યમાં વિવિધ પ્રકા૨નાં મહોરાવપૂર્વક યાત્રા કરીને ભવ્યજીવો આલોક અને પરલોક સંબંધી સુખ સંપતિને એકઠી કરે છે. ||૧૧|| અહીં આગળ પ્રાસાદોમાં સુંદ૨ કાંતીવાળા લેપ્યમયી જિનેશ્વરોનાં સુંદર એવા બિંબો શોભે છે. જે બિંબો માણસોની પ્રીતિને વધારે છે. ||૧૨|| ચૈત્યમાં ૨હેતા ક્ષેત્રાધિપતિ અંબાદેવી અને યક્ષાધિપતિ કપર્દી યક્ષ આ બંને સંઘના ઉપસર્ગોને હણે છે. [૧] અહીં પ્રાણીઓના સમૂહને ઉપકા૨ ક૨વાના નિશ્ચલ વ્રતવાળા દેવતાઓનાં સમૂહવડે વંદાના ચરણ કમલવાળા, ચૈત્યલમીનાં મુકુટ સમાન મુનિસુવ્રતસ્વામી હંમેશા તમારા કલ્યાણ માટે થાઓ. T૧૪/1. શ્રી પ્રતિષ્ઠાન તીર્થ નામનો આ કલ્પ જિનપ્રભસૂરિ વડે સજ્જનોની વિભૂતિ માટે રચાયો. ||૧૫ll હૃકક્ષાએ ઢિોક્ષ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદીશ્વર તીર્થ કલ્પઃ II દેવેન્દ્રોથી વંદાયેલા ચરણકમલ વાળા, જિનેશ્વરોને આરાધીને વિશ્વને પાવન ક૨વાવાળા, નંદીશ્વ૨ દ્વીપનાં કલ્પને હું કહીશ. I૧. દેવલોક સ૨ખો નંદીશ્વર નામનો આઠમો દ્વીપ છે. તે દ્વીપ નંદીશ્વર નામનાં સમુદ્રથી ઘેરાયેલો છે. ||શા. આનો ગોળ વિખંભ એકસો ત્રેસઠ ક્રોડ ને ૮૪ લાખ યોજન છે. ||3. આ દ્વીપ વિવિધ પ્રકારની ૨ચનાયુક્ત ઉધાનોવાળો દેવોની ભોગભૂમિ અને જિનેશ્વરની પૂજામાં સંશકત મશગુલ દેવોનાં સમૂહોથી સુંદ૨ છે. ||૪|| આ દ્વીપના મધ્યભાગમાં અનુક્રમે પૂર્વાદ ચારે દિશામાં અંજન વર્ણવાળા ચા૨ અંજન પર્વતો ૨હેલાં છે. ||પા તેઓ ભૂમિતલમાં દશહજા૨ યોજનથી અધિક વિસ્તારવાળા. હજા૨ યોજન ઉચા, નાના મેરૂ સરીખા ઉચા પર્વતો છે. |જા ત્યાં આગળ પૂર્વ દિશામાં દેવ૨મણ, દક્ષિણ દિશામાં નિત્ય ઉધોત, પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ અને ઉત્તર દિશામાં રમણીય નામનો પર્વત છે. ||ળા તેની ઉપ૨ સો યોજન લાંબા તેનાથી પચાસ યોજન પહોળા બોતેર યોજન ઊંચા જિન ચૈત્યો છે. ICTI. તે ચૈત્યોને સોલ યોજન ઉચા ચા૨ અલગ અલગ દ્વારા છે. તે પ્રવેશમાં (ઉડા) આઠ યોજન અને (પહોળા) વિસ્તા૨માં આઠ યોજન છે. IMલા તે દ્વારા દેવકુમાર, અસુરકુમા૨, નાગકુમાર અને સુવર્ણકુમાર દેવોનાં આશ્રય સ્થાનો છે. અને તેઓનાં નામથીજ તે દ્ધાશે પ્રપદ્ધ છે. |૧૦માં. અને તેની મધ્યે સોળ યોજન લાંબી તેટલીજ પહોળી અને આઠ યોજન ઊંચી ર્માણપીઠીકા છે. |૧૧| તે પીઠીકાઓની ઉપ૨ પીઠીકાથી અધિક લંબાઈ વાળા અને ઉચા શર્વચનમય દેવછંદો છે. ||૧૨|| ત્યાં પર્યડકાસને ૨હેલી પોતપોતાનાં મનોહર પરિવાર વડે યુક્ત રત્નમયી ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વાર્ષિણ એવા એક એક નામની એકસો ને આઠ શાશ્વતા . અરિહંતોની પ્રતિમાઓ છે. [૧] નાગ, યક્ષ અને ભૂતકની કુંડને ધારણ કરતી અલગ અલગ બે બે પ્રતિમાઓ છે. અને પ્રતિમાઓની પાછળ છત્રને ધારણ કરવાવાળી એક એક પ્રતિમા છે. ||૧પણા Page #176 -------------------------------------------------------------------------- ________________ ક્રિ શ્રી નંદીશ્વર દ્વીપ કલ્પ હિ CE આ દ્વીપની ગોળાઈ ૧૬૩ કરોડને ૮૪ લાખ યોજન છે. આ દ્વીપમાં ૧૦૮ શાશ્વતી જિન પ્રતિમાઓ છે. સર્વ ઋદ્ધિવાળા દેવો અરિહંતની પુણ્યતિથિનાં દિવસે અહીં આગળ અઠ્ઠાઈ મહોત્સવ કરે છે. For Private & Personal Use Ony Page #177 -------------------------------------------------------------------------- ________________ Page #178 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૯૧) તે કુંડોમાં ધૂપ, ઘટીકા, માળા, ઘંટા, અષ્ટમંગલ, ધજા, છત્ર, તોરણ, ફૂલદાની, વસ્ત્રો અને આસનો છે. અને સોળપૂર્ણ કળશાદ અલંકારો છે. ત્યાંની ભૂમિસુવર્ણ સમાન મનોહ૨ ૨જ અને વાળુકાવાળી છે. સુવર્ણકાંત શમાન ૨જ અને વાળકાવાળી ભૂમિ છે. ૧૬-૧ળા. - ચૈત્યનાં માપ પ્રમાણે મનોહ૨ મુખમંડપો, પ્રેક્ષામંડપો, અક્ષ વાટિકાઓ અને મણી પીઠીકાઓ છે. અને અનુક્રમે મનોહર તૂપ પ્રતિમાઓ, સુંદ૨ ચૈત્યવૃક્ષો, ઈન્દ્રવજા અને દિવ્ય વાવડીઓ છે. ૧૮-૧લા. ચારે ધાશેનાં તે તૂપોમાં ચારેબાજુ સોલ પ્રતિમા છે. અને પહેલાં ચૈત્યમાં બતાવેલી ૧૦૮ Íતમાં સાથે કુલ ૧૨૪ પ્રતિમાઓ છે. ||૨૦|| '. દરેક અંજનાદિ પર્વતોની ચારે દિશામાં લાખ યોજન ગયે છતે મ૨ણ્ય વિનાના સ્વચ્છ પાણી વાળી, હજાર યોજન ઉચી, લાખયોજન વિસ્તારવાળી વાવડીઓ છે. અને તે સોળેના અનુક્રમે નામો આ પ્રમાણે છે ||૨|| બંદિપેણા, અમોઘા, ગોસ્કૂપ, સુદર્શના, નંદોતરા, નંદા, સુનંદા, નંદિવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદ, પુંડરિકણિકા, વિજયા, વૈજયની, જયની અને અપરાજિતા ||૨૨-૨૩-૨૪ો. દરેક વાવડીઓથી પાંચશો યોજન દૂર પાંચસો યોજન સુધીના વિસ્તારને ભજવાવાળા. ||૨પા - લાખ યોજન લાંબા, અશોક શમચ્છદક, ચંપક, આમ્ર (આંબાવાડી) નામના મોટા ઉદ્યાનો ત્યાં છે. ||૨શી. તે વાવડીઓની મધ્યે સ્વચ્છ, પલ્ય (પાલાના) આકારવાળા, લલામ દિ ઉધાનાદિ ચિહ્નવાળા દધિમુખ પર્વતો છે. ||રણા. તે પર્વતો ૬૪000 યોજન ઉચા, હજાર યોજન ઉડા, દશ હજા૨ યોજન ઉપ૨ નીચે વિસ્તા૨વાળા છે. ||૨૮. તે વાવડીઓની વચ્ચે બે બે તક૨ પર્વતો છે. તેથી કુલ ૩૨ રતિક૨ પર્વતો થયા. ||૨૯. દધિમુખ અને શૈતિક૨ પર્વતોમાં શાશ્વતા અરિહંતના ચૈત્યો અંજનગિરિમાં છે. 130ના અને આ દ્વીપની વિદિશામાં ચા૨ ત૨ પર્વતો દશહજા૨ યોજનાની લંબાઈ અને વિસ્તા૨વાળા છે. |3|ી. અને એકહજા૨ યોજનાની ઉચાઈથી શોભતા, સર્વ૨ામય દિવ્ય ઝલ્લરી'નાં આકાશ ને ધારણ કરવાવાળા છે. ||૩શા. Page #179 -------------------------------------------------------------------------- ________________ (૯૨) નન્દીશ્વર દ્વીપ કલ્પ ત્યાં આગળ દક્ષિણ દિશામાં રહેલાં બે ૨તિકર પર્વત ઉપ૨ સૌધર્મેન્દ્રનાં અને ઉત્તર દિશામાં બે સૈતિક૨ પર્વત ઉપર ઈશાનેન્દ્રનાં અલગ અલગ આવાસ છે. ||33 આઠ મહાદેવીઓની લાખ યોજન વિતા૨વાળી, લાખ યોજન પ્રમાણવાળી, જિનેશ્વરનાં ચૈત્યોથી સુશોભિત ૨ાજધાનીઓ છે. ૩૪]. સુજાતા, સૌમનસા, અર્ચિમાલી અને પ્રભાકશ, પદ્મા, શિવા અને શુચિ અંજના ચૂતા ચૂતíસિકા છે. ||3પા. ગોતૂપ અને સુદર્શના અમલા અસ૨ા નવમી રોહિણી તથા ૨જા, ૨rોચ્ચયા પણ છે. ll૩૬ સર્વ૨સ્તા, ૨નસંચયા, વસુ, વન્નુમંત્રકા, વસુભાગા અને વસુંધરા, oiદોતા, નંદોત્તરાકુરૂ, દેવકુર, કૃષ્ણા, ત્યા૨પછી કૃષ્ણાજી રામા, ચામર્શક્ષિતા પૂર્વનાં ક્રમથી આ નામો જાણવા છે. ||39-3૮ના સર્વ ઋદ્ધિવાળા દેવો પરિવાર સંહિત અરેહતોની પુણ્યતિથિનાં દિવસે ચૈત્યમાં અલ્ફિકા (અઠ્ઠાઈ) મહોત્સવને કરે છે. ||3G!ી. પૂર્વ દિશામાં અંજનગિરેિ પર્વત ઉપ૨ ઈન્દ્ર ચા૨ દ્વા૨નાં જિનાલયમાં ૨હેલી શાશ્વતી પ્રતિમાઓનો અષ્ટાબ્દિકા મહોત્સવ કરે છે. Idoll તે ગિરિની ચારે દિશાઓની મોટી વાવડીઓમાં રહેલાં ચારે સ્ફટિકવાળા દધિમુખ પર્વતો પ૨ ૨હેલા ચૈત્યમાં શાશ્વતી પ્રતિમાઓનાં વિધિપૂર્વક ચારે સૌધર્મેન્દ્રનાં દિપાલો અર્વાહિકા મહોત્સવને કરે છે. ||૪૧-૪શા ઉત્તરદિશાનાં અંજર્નાગિરિ ઉપ૨ ઈશાનેન્દ્ર મહોલ્સવ કરે છે, અને તેનાં લોકપાલો તે પર્વતની વાવડીમાં રહેતાં દધિમુખ પર્વતો પર મહોત્રાવ કરે છે. [૪ - દક્ષિણ દિશામાં રહેલાં અંજનગ૨ ઉપ૨ ચમરેન્દ્ર ઉલવ કરે છે. અને તેની અંદ૨ ૨હેલાં દધિમુખ પર્વત ઉપ૨ દિકપતિઓ ઉજવ કરે છે. II૪૪ll પશ્ચિમ દિશામાં રહેલાં અંજનગિરિ ઉપ૨ બલી મહોત્સવને કરે છે, અને તેનાં દિકપાલો તેની અંદ૨ ૨હેલાં દધિમુખ પર્વતોં પ૨ ઉત્સવને કરે છે. I૪પા. નંદીશ્વર તપની ઉપાસના માટે દીવાળીના દિવસથી આરંભીને વર્ષ સુધી પ્રત્યેક અમાવસના દિવસે ઉપવાસ ક૨વાવાળો કલ્યાણકારી લક્ષ્મીને મેળવે છે. [૪૬] દ્ભુત વડે ચૈત્યોને વંદાવના૨ સ્તુતિ ૨સ્તોત્ર પાઠ સૃહતનો નંદીશ્વર દ્વીપની ઉપાસનાને કરાવતો આ નંદીશ્વ૨ કલ્પ પ્રાય: કરીને પહેલાંના પૂર્વાચાર્ય દ્વારા ૨ચાયેલ લોકો વડે જ શ્રીજિનપ્રભસૂરિ વડે લખાયો. ||૪૭-૪૮. Page #180 -------------------------------------------------------------------------- ________________ Page #181 -------------------------------------------------------------------------- ________________ - શ્રી કાંપિલ્યપુર તીર્થકલ્પ ? હા©e કૌમુદી મહોત્સવમાં સવારે જોયેલી ધજા સાંજે પગમાં ચગદાતી જોઈ વૈરાગ્ય પામી સંયમ લઈ દુર્મુખ રાજા પ્રત્યેક બુદ્ધ થયો. દ્રૌપદી મહાસતીએ આ જ નગરમાં પાંચ પાંડવોને વરમાળા પહેરાવેલ. dan Education International www.jainelilor org Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંપિયપુરતીર્થ કલ્પઃ (૨૫) ગંગાના કાંઠે ૨હેલા શ્રી વિમલજનેશ્વરનાં ચૈત્યની મનોહર લક્ષમીવાળા કાંપિલ્યપુર નામનાં કલ્પને હું સંક્ષેપમાં કહું છું. ||૧|| આજ જંબુદ્વીપનાં દક્ષિણ ભરતખંડની પૂર્વ દિશામાં પંચાલ નામનો દેશ છે. ત્યાં કાંપિલ્યપુર નગ૨ છે. ગંગા નામની મોટી નદીનાં તરંગો ત્યાંના કિલ્લાની ભીંતને પખાળે છે. ત્યાં આગળ ઈક્વાકુવંશના દીપક રામાન કૃતવર્મ નામનાં રાજાનો પુત્ર સોમાદેવીની કુક્ષી રૂપી છીપમાં મુક્તાફળ સમાન, વરાહ લંછન વાળા, જાત્યસુવર્ણ વર્ણવાળા શ્રી વિમલનામનાં તેરમાં તીર્થકર ઉત્પન્ન થયાં. ત્યાં તે જ તીર્થકર ભગવાનનાં ચ્યવન, જન્મ રાજ્યાભિષેક, દીક્ષા, કેવલજ્ઞા નાદ પાંચ કલ્યાણકો થયા. એથી કરીને તેજ પ્રદેશનું પંચકલ્યાણક એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. જ્યાં આગળ તે ભગવાનનાં લંછન સૂવ્વ૨ત દેવો વડે મંહમાં કરાયો એટલે તે ક્ષેત્ર સૂઅર ક્ષેત્ર તરીકે પ્રસ્સિદ્ધને પામ્યું. તે જ નગ૨માં દશમો ચક્રવર્તી હરપેણ નામનો થયો તથા બ્રહ્મદત્ત નામનો બારમો ચક્રી ત્યાંજ ઉત્પન્ન થયો. તથા વીર જિનેશ્વ૨નાં નિર્વાણ પછી ૨૨૦ વર્ષે મિથિલા નગરીમાં લક્ષ્મીઘર ચૈત્યમાં મહાગિરિ આચાર્યનો કોડિન્ય નામનો શિષ્ય થયો. તે કૌડિન્યનો અસ્વમિત્ર નામનો શિષ્ય અનુપ્રવાહ નામનાં પૂર્વમાં નેíણય વ૨તુનાં છિન્ન-છેદનકનું વર્ણન કરવાવાળા આલાવાની પ્રરૂપણા કરતો મિથ્યાત્વના ઉદયથી વિપરિણામ પામી ચોથો નિષ્ઠવ થયો. ૨૧મુચ્છેદિક ઈષ્ટની પ્રરૂપણા ક૨તા આ કાંપલ્યપુ૨માં આવ્યો. ત્યાં આગળ ખંડક્ષ નામનાં શ્રમણો પાસકો હતાં તેઓ શુલ્કપાલો જકાત વગેરે કર લેનારા હતા. તેઓએ ભયથી યુકત વડે નિ~વ ને પ્રતિબોધિત કર્યો. અહીં સંજય નામનો રાજા હતો. તે શિકાર માટે કેશર નામના ઉધાનમાં ગયો. ત્યાં હ૨ણ નો શિકાર કર્યો. ત્યાં આગળ જતાં ગર્દભાલિ નામનાં અણગા૨ને જોઈ સંવેગ પામ્યો. દીક્ષા લઈ સુગંતિમાં ગયો. આ જ નગ૨માં ગાગલી નામનો કુમા૨ પૃષ્ઠચંપાધિપતિ સાલ-મહાસાલ ૨ાજાનો ભાણેજ અને પિઢ૨-ચશોમતિનો પુત્ર હતો. તે ગાર્નાલને મામાએ આ નગરથી બોલાવીને પૃષ્ઠચંપાના રાજ્યમાં અભિષેક કર્યો. તે મામાઓએ ગૌતમસ્વામી પાસે દીક્ષા લીધી અનુક્રમે ગાર્નાલિ પણ માતા પિતાની સાથે ગૌતમસ્વામી પાસે જિનેશ્વ૨ની દીક્ષાને સ્વિકારી સિદ્ધ થયો. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રી કામ્પિલ્યપુર તીર્થ કલ્પ આજ નગ૨માં દુર્મુખ નામનો રાજા છે. દિવ્ય મુગુટના રત્નમાં પ્રતિબિંબત થયેલાં મુખના કા૨ણે પ્રસિદ્ધ દુમુખ નામથી પ્રસિદ્ધ થયો છે. કૌમુદી નાં વસંત મહોત્સવમાં અલંકા૨ દ્વા૨ા વિભૂષિત કરાયેલી ઈન્દ્રધ્વજા નો મહાજન દ્વારા કરાયેલ ઋ સત્કા૨ને જોયો અને દિવસનાં અંતે તે જ ધ્વજા ભૂમિ ૫૨ પડેલાં પગ દ્વા૨ા ચગદાતી જોઈને ઋદ્ધિ અને અર્કાનાં સ્વરૂપને વિચારીને દુમુખ રાજા પ્રત્યેક બુ થયો. આજ નગ૨માં દ્રુપદ૨ાજાની પુત્રી દ્રૌપદી મહાસતીએ પાંચ પાંડવોનો સ્વયંવ૨ કર્યો હતો. ૧આજ નગ૨માં ધર્મરૂચિ રાજા હતો. જિનેશ્વ૨ ભગવાન નેજ નમવાનો નિયમ હોવાથી વીંટીના રત્નમાં કોતરેલા જિનેશ્ર્વ૨નાં બિંબને નમસ્કા૨ ક૨તો. કાશીના ૨ાજાને કહેવાયું કે આ તમને નમતો નથી. એવાં દોષનાં ઉદ્ભવ દ્વા૨ા ચુગલખોરો વડે ક્રોધિત થયેલા કાશીનાથે ધર્મચિને કેદ કર્યો. ધર્મપ્રભાવથી વૈશ્રમણે સૈન્યહિત વાહન અને પચ્ચક્ર ને ગગન માર્ગે કાશીમાં લઈ જઈને ધર્મÁચને બચાવ્યો. અને તેનો જ સન્માન પાત્ર બન્યો. એ પ્રમાણે અનેક પ્રકા૨ની સુંદ૨ ઘટનાઓ રૂપી રત્નોનું ભંડાર આ નગ૨ મહાતીર્થ છે. આ તીર્થની યાત્રા ક૨વા દ્વા૨ા ભાવિક લોકો જિનશાસનની પ્રભાવનાંને કરતાં આલોક અને ૫૨લોકનાં સુખને અને તીર્થંક૨ નામ કર્મને ઉપાર્જન કરે છે. કુકર્મ રૂપી શત્રુને પીલીને શ્રેષ્ઠ તીર્થ એવાં કાંપિલ્યપુ૨ નાં કલ્પને અશઠ પુરુષો ભણો એ પ્રમાણે જિનપ્રભ સૂચિ કહે છે. || ઇતિ શ્રી કાંપિલ્યપુ૨ તીર્થ કલ્પ: II સંપણી ૧. આ પ્રસંગ અન્યત્ર દેખાતો નથી. ૨. વર્તમાનમાં આ તીર્થ ઉત્ત૨ પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના કાયમગંજ રેલ્વે સ્ટેશનથી ૮ કી.મી. દૂર આવેલી કપિલ હોવાનું મનાય છે. ખોદકામમાં અહીંથી પુરાવશેષો મળ્યા છે. લખનઉ મ્યુઝિયમમાં ૨ાખવામાં આવ્યા છે. (કાંપિલ્યકલ્પ પૃ.૮૦ બાજપેયી કૃષ્ણદત્ત) Page #184 -------------------------------------------------------------------------- ________________ Page #185 -------------------------------------------------------------------------- ________________ ? શ્રી અણહિલપુર સ્થિત અરિષ્ટનેમિ કલ્પ છ યક્ષ નામનો વ્યાપારી કરિયાણા લઈ ગુજરાત તરફ જાય છે. વચ્ચે નદી આવવાથી ચાતુર્માસ ત્યાં રહે. બળદો કયાંય જતા રહ્યા. રાત્રે દેવી સ્વપ્નમાં કહે છે જ્યાં આંગલ આંબલીનું વૃક્ષ છે ત્યાંથી ત્રણ પ્રતિમા કાઢ. તારા બળદો આવી જશે. વ્યાપારિએ ત્રણે પ્રતિમાને ચૈત્યમાં બિરાજમાન કરી. < * Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી અણહિલપુર સ્થિત અરિષ્ટ નેમિ ૫ઃ ૨૬ અર્ણાહલપુ૨પાટણનાં આભૂષણ સમાન શ્રી અરિષ્ટનેમિને નમસ્કા૨ ક૨ીને બંભાણગચ્છ ની નિશ્રાવાળા શ્રી ઓષ્ટનેમિનાં કલ્પને હું કહીશ. ||૧|| પહેલાં શ્રી કનોજ નગ૨માં યક્ષ નામનો મોટી ર્કાથી સંપન્ન વ્યાપારી હતો. તે એક દિવસ વ્યાપા૨નાં કાર્ય માટે મોટા બળદ વગેરે સાર્થની સાથે કરિયાણાને ગ્રહણ કરીને કન્નોજ નાં રાજાની પુત્રી મનિકાને કંર્ચાલનાં (કાપડા તરીકે ભેટ) સંબંધમાં આપેલ કન્નોજ થી પ્રતિબદ્ધ એવાં ગુર્જ૨ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. અનુક્રમે લક્ષારામમાં સરસ્વતી નદીનાં તટ પાસે પહોંચ્યા. પહેલાં અર્ણાહલપુ૨પાટણનું તે નિવાસ સ્થાન હતું. ત્યાં સાર્થનો પડાવ ૨ાખીને વ્યાપા૨ી ૨હ્યાં. ચોમાસું આવ્યું. વાદળા વસવા માંડ્યા. એક વખત ભાદ૨વા માસમાં તે સર્વે બળદનો સાર્થ સમૂહ ક્યાંય પણ જતો રહ્યો. કોઈને ખબ૨ નથી. સર્વ ઠેકાણે શોધ કરવા છતાં પણ મળ્યા નહીં. તેથી જાણે બધું નાશ પામ્યું ન હોય એમ ઘણાં જ ચિંતાતુર થયેલાં એવાં તેની પાસે ૨ાત્રે સ્વપ્નમાં ભગવતી અંબિકાદેવી આવી. તે દેવીએ કહ્યું હે વત્સ ! જાગે છે કે ઉંઘે છે ! યક્ષશેઠે કહ્યું હે અંબામાતા ! મારે નિદ્રા ક્યાંથી ? જેનો સર્વસ્વ બળદનો સાર્થ નાશ પામ્યો હોય ! દેવી કહ્યું હે ભદ્રે ! આ લક્ષાામ માં આંબલીના વૃક્ષ નાં થડની નીચે ત્રણ પ્રતિમા રહેલી છે. ત્રણ પુરૂષ પ્રમાણ જેટલી ભૂમી ખોદાવી તે ગ્રહણ કરે. એક પ્રતિમાશ્રી અરિષ્ટનેમિર્ગામની, બીજી શ્રી પાર્શ્વનાથની, ત્રીજી શ્રી અંબિકાદેવીની છે. યક્ષે કહ્યું. 'હે ભગર્વાત ! આંબલીના ઝાડ તો ઘણાં છે. તો તે પ્રદેશ કેવી રીતે જાણવો ?' દેવીએ કહ્યું : 'ધાતુમય મંડલ અને ફૂલોનો ઢગલો જ્યાં તુ દેખે તે જ સ્થાન ત્રણ પ્રતિમાનું જાણવું.' તે ત્રણ પ્રતિમાને બહા૨ કાઢી પૂજા કરવાથી તારાં બળદો પોતાની મેળે આવી જશે. સવા૨માં તે યક્ષ શેઠે ઉઠીને બવિધાનપૂર્વક તેમ કર્યે છતે ત્રણે પ્રતિમાઓ પ્રગટ થઈ. વિધિપૂર્વક પૂજા કરી ક્ષણમાત્રમાં અચાનક જ બળદો આવ્યા. વ્યાપા૨ી ખુશ થયો. અનુક્રમે ત્યાં જિનચૈત્ય બનાવ્યું તેમાં પ્રતિમાઓ સ્થાપી. એક વખત વર્ષાકાળ વીત્યે છતે અગ્રહા૨ (અગ્ગહા૨) ગામથી ૧૮૦૦ પટાર્સાલકોના ઘરોથી અલંકૃત બંભાણ ગચ્છના મંડન સમાન શ્રી યશોભદ્રસૂરિ ખંભાત નગ૨ ત૨ફ વિચરતા ત્યાં આવ્યા. લોકોએ વિનંત ક૨ી હે ભગવાન ! તીર્થને ઓળંગીને આગળ જવું ન કલ્પ તેથી તે સૂરિશ્ર્વ૨ વડે ત્યાં તે પ્રતિમાઓને નમસ્કાર કરાયા. માગશ૨ સુદ પૂનમનાં દિવસે ધ્વજારોપણ મહોત્સવ કર્યો. તે ધ્વજારોપણ મહોત્સવ વિક્રમ સંવત ૫૦૨ વર્ષ વીત્યે છતે થયો હતો. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૯૬) (શ્રી અણહિલપુર સ્થિત અરિષ્ટ નેમિ કલ્પ) ત્યાર પછી વિક્રમ વર્ષ ૮૦૨ માં અણહિલ ગોવાલમાં પરિક્ષિત પ્રદેશમાં લક્ષારામ સ્થાનમાં ચૌલુક્ય વંશના ચાવડા વંશમાં મુકતાફળ સમાન વનરાજ ૨ાજાએ પાટણ વસાવ્યું. ત્યાં આગળ વનરાજા, જોગરાજ ક્ષેમરાજ, ભૂવડ, વયસંહ, ૨ક્તાદિત્ય સામંતસિંહ નામનાં સાત રાજાઓ ચાવડા વંશમાં થયા, ત્યારપછી તે જ નગ૨માં ચૌલુક્ય વંશમાં મૂલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ, કર્ણ, જયંસંહદેવ, કુમારપાલદેવ, અજયદેવ, બાલમૂલરાજ, ભીમદેવ નામના અગ્યા૨ ૨ાજાઓ થયા. ત્યારપછી વાઘેલા વંશમાં લૂણપ્રસાદ, વીરધવલ, વીસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ, કર્ણદેવ રાજાઓ થયા. ત્યા૨પછી અલ્લાઉદ્દીન સુ૨ત્રાણ ની આજ્ઞા ગુજરાતની ધરતી ઉપર પ્રવર્તી. તે અરિષ્ટ મિસ્વામી કોઠંડી અંબિકા દ્વારા કરાયેલા સાંનિધ્યવાળા આજે પણ તે જ પ્રમાણે પૂજાય છે. પૂર્વ પુરૂષોના મુખેથી સાંભળીને શ્રી જિનપ્રભ સૂરિવડે લખાયેલો અરિષ્ટનેમિ નામનો કલ્પ તમારા કલ્યાણ માટે થાઓ. | ઇતિ અરિષ્ટનેમિ કલ્પઃ || હE3 ૧. બ્રહ્માણગચ્છની ઉત્પત્તિ જીરાવલતીર્થ પાસેના વ૨માણતીર્થમાં આચાર્ય યશોભદ્રસૂરેિથી ૧૧ માં શૈકામાં થયાનું ઈતિહાસકારો માને છે. (શ્વેતાંબ૨ શ્રમણોં કે ગચ્છો પ૨ એંક્ષિપ્ત પ્રકાશ') યતીન્દ્રસૂરિ અભિનંદન ગ્રંથ પૃ.૧૩૫-૧૬૫ સુકૃતસંકીર્તન (સર્ગ ૧) પ્રબંધ્ધચિંતાર્માણ (પૃ.૧૫) વિચારશ્રેણિ પૃ.૯ ધર્મારણ્યમહામ્ય ૬૬/૮૭૧૭ વગેરેમાં ચાવડાઓની વંશાવલી ભિન્ન રીતે જોવા મળે છે. પણ ઈતિહાસકારો આચાર્ય જિનપ્રભસૂરિએ અહીં આપેલી વંશાવલીને વધુ મહત્વની માને છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૪ પૃ.૫૬૦) Page #188 -------------------------------------------------------------------------- ________________ Page #189 -------------------------------------------------------------------------- ________________ Sh છ શ્રી શંખપુર પાર્શ્વનાથ કલ્પ કૃષ્ણ નાગદેવતાની આરાધના કરે છે તેમાંથી પાર્શ્વનાથની મૂર્તિ પ્રગટ થાય છે. તે પ્રતિમાને કૃષ્ણ પ્રક્ષાલન કરી તે જલને સૈન્ય ઉપર છાંટવાથી સૈન્ય શૂરવીર બને છે. તે દિવસથી ધરણેન્દ્ર-પદ્માવતીનાં સાન્નિધ્યથી વિઘ્નો દૂર થવા લાગ્યા. Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખપુર પાર્શ્વકલ્પ: વર્ષો પહેલાં નવમા પ્રતિવાસુદેવ જરાસંઘ રાજગૃહી નગ૨થી સમગ્ર સૈન્યનાં સમૂહની સાથે નવમા વાસુદેવ કૃષ્ણ સાથે યુદ્ધ માટે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. કૃષ્ણ પણ સમગ્ર સૈન્ય તથા સામગ્રી સાથે દ્વારિકાથી નીકળી તેની સામે દેશની સીમા ઉ૫૨ ગયો. (૨૦ ત્યાં ભગવાન નેમિનાથે પંચજન્ય શંખ ફૂંક્યો. ત્યાં શંખેશ્વર નામનું નગ૨ સ્થાપન કરાયું. તે શંખના નાદથી ભિત થયેલાં જ૨ાસંઘે જરા નામની કુલદેવીને આ૨ાધીને કૃષ્ણનાં સૈન્ય ઉ૫૨ જ૨ા વિકુર્તી, તેથી ખાંસી-શ્વાસ આદિ રોગો વડે પીડાતાં પોતાનાં સૈન્યને જોઇને વ્યાકુલ ચિત્તવાળા કૃષ્ણે ભગવાન અરિષ્ટનેમિસ્વામીને પૂછ્યું : 'હે ભગવન ! કેવી રીતે મારું સૈન્ય નિરુપદ્રવી થશે ? કેવી રીતે મને વિજયલક્ષ્મી હાથ લાગશે.' ત્યારે ભગવાને અર્વાધજ્ઞાન વડે જાણીને કહ્યું કે ‘પાતાળમાં નાગદેવતાઓ વડે પૂજાતી એવી ભાવિ રહંત શ્રી પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે. તે પ્રતિમાને પોતાનાં દેવપૂજાનાં અવસરે તારા વડે પૂજાશે તો તા સૈન્ય નિરુપદ્રવી થશે. અને વિજયલક્ષ્મી મળશે.' તે સાંભળીને કૃષ્ણે સાતમાસને ત્રણ દિવસ, (મતાંતરે માત્ર ત્રણ દિવસ) આહા૨-હિત ઉપવાસપૂર્વક વિધિ વડે આ૨ાધીને નાગદેવતાની આરાધના કરી. અનુક્રમે વાસુકી નાગ૨ાજ પ્રત્યક્ષ થયો. ત્યા૨૫છી ભક્ત-બહુમાન-પૂર્વક તે પ્રતિમાને માંગી. નાગરાજે અર્પણ કરી. ત્યા૨૫છી મહોત્સવ પૂર્વક લાવીને પોતાની દેવ પૂજામાં (પોતે પૂજા કરતી વખતે તેને પણ પૂજે છે) સ્થાપન કરી. અને ત્રણે કાળ વિધિપૂર્વક પૂજા ક૨વા લાગ્યો. ત્યા૨ પછી તે પ્રતિમાનાં સ્નાનનાં પાણી (નમણ) વડે સકલ સૈન્યને સિંચન કર્યુ. જરા, રોગ, શોક આદિ વિઘ્ન દૂર થયો. કૃષ્ણનું સૈન્ય સમર્થ બન્યું. અનુક્રમે જરાસંઘ પજિત થયો. લોહાસુર, ગદાસુર, બાણાસુર આદિ જિતાયા. તે દિવસથી ધરણેન્દ્ર, પદ્માવતીનાં સાનિધ્યથી તે પ્રતિમા સવિઘ્નને દૂ૨ ક૨ના૨ી, સકલ ર્કાને ઉત્પન્ન ક૨ના૨ી થઈ. તે જ શંખપુરમાં પ્રતિમા સ્થાપન કરી. અમુક સમય પછી તે પ્રતિમા ગુપ્ત થઇ ગઈ. અનુક્રમે શંખ કૂવામાંથી પ્રગટ થઈ. આજ પણ તે પ્રતિમા ચૈત્યઘ૨માં સકલસંઘ વડે પૂજાય છે. અનેક પ્રકા૨નાં ૫૨ચા ને ચમત્કા૨ પૂરે છે. તુર્ક રાજાઓ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પણ તેના હિમાને કરે છે. શંખપુ૨માં ૨હેલી મૂર્તિવાળા કામિત તીર્થનાં જિનેશ્વરનો આ કલ્પ મારા વડે શ્રુતજ્ઞાનનાં અનુસારે લખાયો. શંખેશ્વ૨ તીર્થનાં ધર્પત કલ્યાણકા૨ી કલ્પવૃક્ષસમાન પાર્શ્વનાથ દેવ ભવ્યાત્માઓનાં ઘ૨માં પણ સતત લક્ષ્મીને આપો. શ્રી શંખપુર પાર્શ્વકલ્પઃ ધ્યા ૧. નાભિનંદન જિનોદ્વાર પ્રબંધ (૨ચના વિ.સં. ૧૩૯૩) માં પણ આ કલ્પની વિગતો છે. ચઉપન્ના મહાપુરુસરિયું (૨ચના વિ.સં. ૯૫) નેમિનાહરિય, ત્રિર્શષ્ટ શ.પુ.ચ. પાંડવરિત્ર (દેવપુજા સૂરિષ્કૃતમાં) શંખપુરના સ્થળે 'આનન્દપુર' વસાવ્યાનો ઉલ્લેખ છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી શંખપુર પાર્શ્વનાથ કલ્પ થી S6-5 M છે - વગત હECOાર ૯૯ઉં છે જરાસંઘ અને કૃષ્ણનું ભયંકર યુદ્ધ થાય છે. જરાસંઘ જરા વિદ્યા દ્વારા કૃષ્ણના સૈન્યને રોગવાળુ કરે છે. • કૃષણ નેમિકુમારને પૂછે છે કે મારું શું થશે ત્યારે નેમિકુમારે કહ્યું પાર્શ્વનાથની પ્રતિમા મેળવી તેના હવણ જલથી સૈન્યનિરુપદ્રવી થશે. Jain E cation Intemational Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________ Page #195 -------------------------------------------------------------------------- ________________ N >> &*%= ૪ શ્રી નાસિકયપુર કલ્પ રાવણની બહેન સૂર્પણખા રાગવશ બની રામ-લક્ષ્મણ પાસે પ્રાર્થના કરે છે. લક્ષ્મણે તલવારથી તેની નાસિકા છેદી ત્યારથી નાસિકયપુર નામ પ્રસિદ્ધ થયું. MZM Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાસિક્યપુર કલ્પઃ (૨૮) ભવનાં ભયને નાશ કરવાવાળાં એવાં શ્રી ચંદ્રપ્રભસ્વામીને વંદન કરીને કલિકાળના પાપમળનાં સમૂહને નાશ કરનારા એવાં નાસિકયપુરનાં કલ્પને હું કહીશ. ર્નાસકપુ૨ તીર્થની ઉત્પત્તિને બ્રાહ્મણાદિ પરતીર્થીકો એ પ્રમાણે વર્ણન કરે છે કે પહેલાં ખરેખર નારદ ઋષિવડે એક દિવસ ભગવાન કમલાસન (બ્રહ્મા) ને પૂછ્યું : ‘પુણ્યભૂમિનું સ્થાન ક્યાં ?' બ્રહ્માએ કહ્યું : ‘જ્યાં આગળ મારું આ કમળ પડે તે પવિત્ર સ્થાન જાણવું.' એક દિવસ બ્રહ્મા વડે તે કમળ મૂકાયું તે કમળ અરૂણા-વરૂણા-ગંગા મહાનદીઓથી શોભિત અને ઘણાં પ્રકા૨ની વનસ્પતિઓથી મનોહ૨ દેવભૂમિ સ૨ખાં મહારાષ્ટ્રદેશની ભૂમિ ૫૨ પડ્યું. ત્યાં આગળ બ્રહ્મા વડે પદ્મપુર નગર વસાવ્યું. ત્યાં કૃતયુગમા બ્રહ્મવડે યજ્ઞ આરંભ કરાયો. સર્વે દેવો મળ્યા. અસુરો ને બોલાવવા છતાં પણ દેવોનાં ભયથી આવ્યા ર્નાર્હ. અસુરો કહે છે : ‘જો ભગવાન ચંદ્રપ્રભસ્વામી વચ્ચે આવે તો અમને વિશ્વાસ પડે અને ત્યાં આવીયે. તેથી ચમકૃત ચિત્તવાળો બ્રહ્મા જ્યાં આગળ ચંદ્રપ્રભ સ્વામી વિચરે છે. ત્યાં જઈને નમસ્કા૨ ક૨ીને અંજલિ જોડી વિનંતી કરે છે : 'હે ભગવન્ ! આપ ત્યાં પધા૨ો કે જેથી મારું કાર્ય સિદ્ધ થાય.' ચંદ્રપ્રભ સ્વામી એ કહ્યું : ‘મારા પ્રતિબિંબ વડે તારું કાર્ય સિદ્ધ થઈ જશે.' તેથી બ્રહ્માજી ચન્દ્રકાન્ત મણિમય બિંબને સૌધર્મેન્દ્ર પાસેથી ગ્રહણ કરીને ત્યાં લાવ્યાં. દાનવો આવ્યા. યજ્ઞ મહોત્સવ પ્રારંભ કર્યો અને તે સિદ્ધ થયો. ત્યાં પ્રજાપતિ બ્રહ્માએ ‘શ્રી ચંદ્રપ્રભ વિહાર’ કરાવ્યો. નગરનાં દ્વાર ઉ૫૨ શ્રીસુંદરદેવને નગ૨ ૨ક્ષણ માટે સ્થાપન કર્યો. એ પ્રમાણે કૃતયુગમાં 'પદ્મપુત્ર' એ પ્રમાણે તીર્થ પ્રસિદ્ધ થયું. ત્રેતાયુગમાં દાશ૨થી (દશથનાં પુત્ર) રામ-સીતા-લક્ષ્મણની સાથે પિતાની આજ્ઞાથી વનવાસમાં ગયા. ત્યારે ગૌતમ ગંગા કાંઠે પંચવારિકાશ્રમમાં લાંબાકાળસુધી વનનાં ફળનાં આહા૨ ક૨તાં રહ્યા હતા. એ દર્શમયાન રાવણની બહેન સૂર્પણખા ત્યાં આવી. ૨ામને દેખીને ૨ાગ વશ બનીને પ્રાર્થના ક૨વા લાગી. ૨ામે ના કહી તેથી લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે તેની નાસિકા છેદી. તેથી તે સ્થળે નાસિકપુર થયું. અનુક્રમે સીતાનું ૨ાવણે હ૨ણ કર્યું. ૨ામની સાથે યુદ્ધમાં રાવણ મરાયો. બીભીષણને લંકાનું રાજ્ય અપાયું. ત્યા૨૫છી પોતાની નગરી તરફ પાછા ફરતાં ૨ામે ચંદ્રપ્રભસ્વામીનાં ચૈત્યનો ઉદ્ધા૨ કાવ્યો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી નાસિક્યપુર લ્પઃ એ પ્રમાણે આ ૨ામનો ઉદ્ધાર નાસિકપુર નામ પ્રસિદ્ધ થતાં થયો. કાલાંતરે આ પુણ્યભૂમિને જાણીને મિથિલા નગરીથી જનકરાજા આવ્યો. તેનાં વડે ત્યાં દસ યજ્ઞ કાયા. તેથી જનકથ્થાન એ પ્રમાણે નગર પ્રસિદ્ધ થયું. એક વખત જનકસ્થાન નગ૨માં શુક્રમહાગ્રહની પુત્રી દેવયાની ૨મતી ૨મતી દંડક ૨ાજા વડે જોવામાં આવી. પવતી હોવાથી બલાત્કારે તેના શીલનો ભંગ કર્યો. તે સ્વરૂપને જાણી શુક્ર મહાગ્રહે રોષથી શાપ આપ્યો. ‘આ નગ૨ દંડક૨ાજા Áહત સાત દિવસની અંદ૨ ભસ્મીભૂત થશે.' તે નારદ ઋષિએ જાણ્યું અને દંડક૨ાજાને કહ્યું. તે વૃત્તાંત ને સાંભળીને ઘભ૨ાયેલાં દંડકરાજાએ બધા માણસોની સાથે ચંદ્રપ્રભ સ્વામીનું શ૨ણ સ્વીકાર્યુ. અને છૂટી ગયો. તે દિવસથી યજ્ઞ સ્થાન ‘જણથાણ' (જનસ્થાન) એ પ્રમાણે તે નગરનું નામ પ્રસિદ્ધ થયું. એ પ્રમાણે પ૨તીર્થિકો પણ જે તીર્થનાં માહાત્મ્યને વર્ણવે છે તે તીર્થને રિહંતનાં ભક્તો કેમ ન વર્ણવે ? એ દર્શમયાન દ્વાપરયુગમાં પંડુરાજાની પત્ની કુંતી દેવીનો પ્રથમપુત્ર યુધિષ્ઠિરે ચંદ્રપ્રભસ્વામીનાં ચૈત્યને જીર્ણ દેખીને તેનો ઉદ્વા૨ કરાવ્યો. અને પોતાનાં હાથે ત્યાં બિલ્વવૃક્ષ વાવ્યું. તેનું કુંતી વિહાર એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. આ બાજુ દ્વૈપાયન ઋષ વડે દ્વારિકા નગરી બાળી નંખાઈ. ત્યારે ક્ષીણ પ્રાય: થયેલા યાદવવંશમાં વ્રજકુમા૨ નામનો યાહ્વર્થાત્રય હતો. તેની પત્ની ગર્ભવતી હતી. તે પત્નીએ દ્વારિકા બળતી હતી ત્યારે ઘણી ભક્ત પૂર્વક દ્વીપાયન ઋષિ પાસેથી છુટકા૨ો મેળવીને શ્રીચંદ્રપ્રભ સ્વામીને શરણે આવી. ગર્ભસમય પૂર્ણ થયો. ત્યાં જ પુણ્યવંત પુત્રને જન્મ આપ્યો. દૃઢપ્રહા૨ી એ પ્રમાણે તેનું નામ કર્યુ. અને બાલભાવને ઓળંગી યૌવનવયને પામેલો તે મહારથી થયો. એકલો પણ લાખો સુભટોની સાથે યુદ્ધ કરવાં સમર્થ થયો. એક વખત ચો૨ે વડે ત્યાં ગાયો હ૨ણ ક૨ાઈ. તે સર્વે ગાયોને એકલા હાથે દૃઢપ્રહા૨ીએ ચોરોને જીતીને પાછી વાળી. તેથી ઘણાં પ્રચંડ પરાક્રમવાળો દેખીને બંભર્વાદ નગરનાં લોકોએ તેને તલાક્ષક પદ આપ્યું. તેણે ચોર ડાકુઓનો નિગ્રહ કર્યો. અનુક્રમે તે દૃઢપ્રહા૨ી તેજ નગ૨ીનો મહા૨ાજા થયો. યાદવવંશના બીજનો ત્યાં ઉદ્ધાર થયો એથી બહુમાનપૂર્વક ચંદ્રપ્રભસ્વામીનાં ભવનનો તેનાં વડે ઉદ્ધાર કરાયો. એ પ્રમાણે ત્રીજાયુગમાં ઉદ્ધા૨ થયો. એ પ્રમાણે અનેક ઉદ્ધારો ત્રણયુગમાં તે ચૈત્યનાં થયા. અત્યારે કલિકાલમાં શ્રી શાંતિસૂરિ વડે ઉદ્ધા૨ ક૨ાવાયો. પહેલાં ખરેખ૨ કલ્યાણકટક નગ૨માં ૫૨માર્દ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. જિનભક્ત એવા તે રાજાએ તે Page #198 -------------------------------------------------------------------------- ________________ , છ શ્રી નાસિકયપુર કલ્પ ક HTAT/ છે . (તળા', © - IIM/ITDBLA યુદ્ધ કરીને પાછા ફરતાં રામ-લક્ષ્મણ આ નગરનાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં જિનાલયનો ઉદ્ધાર કરાવે છે. • પરમાદ્ધિ રાજા વિચારે કે આ ચંદ્રકાન્ત મણિની પ્રતિમાને મારા ઘેર લઈ જાઉ આ વાત નગરજનો સાંભળતા પ્રતિમાને તાંબાના સંપુટમાં બંધ કરે છે. · Page #199 -------------------------------------------------------------------------- ________________ Page #200 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૧૦૧) પ્રાસાદમાં ચન્દ્રકાન્ત મણિમય બિમ્બ છે તેમ સાંભળી તેણે વિચાર્યું કે હું આ બિંબને પોતાના ઘરે લાવીને દેવપૂજાનાં અવસરે પૂછશ. ત્યાર પછી કોઈ પણ રીતે તે વાતને જાણીને નાયકનગ૨ના લોકોએ તાંબાના સંપુટમાં તે બિંબને મુકીને તેનાં ઉપ૨ લેપ કરી દીધો. તે પ્રતિમા લેપમયી થઈ ગઈ. ત્યા૨પછી જિનમંદિરમાં આવેલાં તે રાજાને તે જિર્નાબિંબ ન દેખાણું. લોકોને પૂછ્યું. તે લોકોએ અત્ય હકીકત નિવેદન કરી. રાજાએ | વિચાર્યું અરે ! હું કેવી રીતે આ લેપમય પ્રતિમાને ભેદીને મૂળ બિંબને કાઠું ? (લેપમય પ્રતિમા ભેદવી તે યોગ્ય ન કહેવાય એવું વિચારીને) રાજાએ તે ચૈત્યનો ઉદ્ધાર કરી ચોવીસ ગામો દેવને આપ્યા. તે ગામોમાં જે દ્રવ્ય ઉપજે તેનાંથી દેવાધિદેવની પૂજા કરાય છે. ત્યાર પછી કેટલોક કાળ પસાર થયા પછી નજીકમાં વર્તતાં ઉગ્યમ્બકમાં દેવાધિષ્ઠિત મહાદુર્ગ બ્રભંગ૨માં મહ@ય ક્ષત્રિય જાતિનો વાઈઓ નામનો ડાકૂ ૨હેતો હતો. તેણે તે જિનાલય પાડી નાંખ્યું. તે સાંભળી પલ્લીવાલ કુલભૂષણ સજ્જન ઈશ્વરનાં પુત્ર માણિક્યનો પુત્ર અને માતૃદેવીની કુક્ષીરૂપી સરોવ૨માં રાજહંસ સમાન પ૨મશ્રાવક સજ્જનકુમારસીંહએ ફરી નવો પ્રાસાદ કરાવ્યો અને ન્યાયથી ઉત્પન્ન થયેલું પોતાનું ધન સફળ કર્યુ. આત્માને ભવસમુદ્રથી પાર ઉતાર્યો. એ પ્રમાણે અનેક ઉદ્ધા૨નાં સા૨ભૂત નશક મહાતીર્થ આજે પણ જાત્રા મહોત્સવ ક૨વા દ્વારા ચારેય દિશામાંથી સંઘો આવીને આરાધના કરે છે. અને કલિકાલનાં અભિમાનનો નાશ કરવાવાળાં એવાં ભગવાનનાં શાસનની પ્રભાવનાં કરે છે. પુરાણોનું પ૨મતીર્થ એવાં નાકપુ૨નાં આ કલ્પને વાંચના૨, ભણનારો વાંછિતા રિદ્ધિ પ્રાપ્ત થાય છે. કાંઈક પ૨તીર્થિકોના મુખથી કાંઈક પોતાનાં સિદ્ધાન્તોનાં ઈતિહાસવેત્તા નાં મુખથી સાંભળીને શ્રી જિનપ્રભસૂ2િ વડે આ નારાક્યપુ૨ કલ્પ લખાયો. ઠા થઇ 4 A & * if NA ૧. બ્રહ્મગિ૨ પર્વતથી ગોદાવરીનિકળે છે. ત્યાં ચંબકેશ્વ૨ તીર્થ છે. બ્રહ્મપુરાણ૭૪/૨૫-૨૬. ૨. વસ્તુપાળ તેજપાળે ૧૩મી સદીમાં પેથડશાના પુત્ર ઝાંઝણે નારાકમાજિનાલયો બનાવ્યા છે. (વસ્તુપાલ તેજપાલની પ્રવૃત્તિઓ ૨સ્વાધ્યાયારૂપૃ.30પ-૨૦ જૈન સાહિત્યનો ઔંક્ષિપ્ત ઈતિહાસ પૃ.૪૦૫) 3. નારદીયપુરાણ ૨૩/૧-૧પ૨, સ્કંદપુરાણ ૪||૨૨. Page #201 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિફંખીનગર સ્થિત પાર્શ્વનાથ કપ: (૨૯) હરિકંખી નગ૨નાં ચૈત્યમાં રહેલાં પાર્વીજનેશ્વ૨ને નમસ્કાર કરીને કલિકાલનાં અભિમાનને નાશ ક૨ના૨ તેનાં કલ્પને સંક્ષેપથી હું કહું છું. ગુજ૨ાતની ઘરતી ઉપ૨ હરિકંખી નામનું સુંદ૨ ગામ છે. ત્યાં આગળ ઉચા શિખર વાળા જિનભવનમાં અંધષ્ઠાયકોથી સેવાતી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. ભાવિકજનો ત્રણે કાળ વિવિધ પૂજા વડે પૂજે છે. - એક વખત ચૌહૂયવંશમાં દીપકસમાન શ્રી ભીમદેવનાં રાજ્યમાં તુર્કી (તુર્ક) તુર્કિસ્થાનથી મંડળથી સબળ રૌન્ય વાહન સાથે આવેલાં અતનુબુક્કા નામનાં શદ્વાર વડે (સ૨દા૨ વડે) અણહિલપુર પાટણનગરનાં ગઢને ભાંગીને પાછા વળતાં હરકંખી ગામનાં ચૈત્યને દેખ્યું. નગ૨ મધ્ય પ્રવેશ કરીને પાર્શ્વનાથની પ્રતિમાને ભાંગી. ત્યાર પછી ગામને ઉપદ્રવ કરીને શલ્લાર પોતાનાં સ્થાન પ્રતિ ચાલ્યો. ફરીથી ગામ વસ્યું. પૂજા ક૨ના૨ાં શ્રાવકો આવ્યા. ભંગાયેલાં અંગવાળા ભગવાન ને જોઈને અ૨સ પરેશ કહેવા લાગ્યા. “અરે ! મોટા માથામ્ય વાળા ભગવાનનો ભંગ ઑ૨છો વડે કેવી રીતે કરાયો ? વળી ભગવાનનો તેવાં પ્રકા૨નો કળા-પ્રભાવ ક્યાં ગયો ?' ત્યારપછી સૂતેલાં એવા પૂજા ક૨ના૨ાઓને ૨સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવ વડે આદેશ કરાયો કે, આ પ્રતિમાનાં સર્વે ખંડો એકઠા કરીને ગભારામાં સ્થાપન કરીને દરવાજાનાં બંને કપાટો બંધ કરીને તાલું આપીને છ મહીના સુધી બંધ રાખવું. ત્યા૨ પછી દ૨વાજાને ઉઘાડીને પ્રતિમા જોવી તે સંપૂર્ણ અંગોપાંગવાળી દેખાશે. - પૂજારીઓએ ભોગ આદિ કરીને તે પ્રમાણે કર્યું. પાંચ મહિના વીત્યાં. છઠા મહીનાનાં પ્રારંભમાં ઉતાવળ થઈને પુજારીઓએ દ્વા૨ ઉઘાડ્યું. એટલામાં દેખ્યું તો ભગવાન સંપૂર્ણ અંગોપાંગ વાળા દેખાયા. પરંતુ સ્થાને સ્થાને મસા ભરેલાં દેખાયા. તેથી તેઓએ સત્ય હકીકત ને વિચાર્યા વિના સૂત્રધાર ને બોલાવ્યો. તે સૂત્રધારે ટાંકણાવડે મસા છેદવા માટે પ્રયત્ન કર્યો. ત્યારે મસામાંથી લોહી નીકળવા લાગ્યું. તેથી પુજારીઓ ડરી ગયા, પૂજા-ભોગાદિ વડે પ્રસન્ન ક૨વા માટે પ્રારંભ કર્યો. ત્યાર પછી શંત્રમાં સ્વપ્ન માં અધિષ્ઠાયક દેવે આદેશ કર્યો. તમે આ ચા ન કર્યું. કારણ કે તમે છ મહીના પૂરા થતાં પહેલાં જ દ્વા૨ ઉઘાડ્યું. અને ઉપ૨ થી ટાંકણા માર્યા. હજુ પણ તમે મારા દ્વા૨ને ઢાંકો. જ્યાં સુધી છેલ્લો મહીનો પૂરો થાય. તેઓએ તે પ્રમાણે કર્યું. છ મહીના પછી દ્વાર ઉઘાડ્યું છત ઉપદ્રવ રહિત અખંડ અંગોપાંગવાળી પાર્શ્વનાથસ્વામીની પ્રતિમા Page #202 -------------------------------------------------------------------------- ________________ ટિ શ્રી હરિફંખી સ્થિત પાર્શ્વનાથ કલ્પ ઉષ્ટ (RSO અતનુબક્કા સરદાર મૂર્તિ ભાંગીને નીકળી જાય. ) રાત્રે પૂજારીને સ્વપ્ન આવે કે મૂર્તિના ટૂકડો એકઠાં કરી ગભારો છ માસ સુધી બંધ રાખવો જેથી મૂર્તિ અખંડ થશે. પુજારી ઉતાવળો થઈ છ માસ પહેલા ગભારો ખોલે તેથી મસા રહી ગયા. તે મસાને કારીગર પાસે તોડાવે છે તે વખતે લોહી નીકળે છે. ફરીથી દેવનાં કહેવાથી ગભારો બંધ કરી છ માસનાં અંતે ખોલવાથી સંપૂર્ણ અંગવાળી મૂર્તિ દેખાઈ. For Private & Personal use only Page #203 -------------------------------------------------------------------------- ________________ Page #204 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૧૦૩) દેખાયી. માત્ર નખનાં ભાગમાં અને અંગુઠામાં જરા સાધારણ ડાઘ હતા. પૂજા કરનારાઓ ખુશ થયા. પહેલાંની જેમ પૂજા કરતાં થયા. ચારે દિશાના સંઘો આવવા લાગ્યા. તે સંઘો જાત્રા મહોત્રાવને કરે છે. આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ ચમત્કા૨ ક૨વાવાળા માહામ્યના ભંડા૨ હતા. આ પ્રમાણે હરેકંખી નગરમાં પ્રતિષ્ઠિત થયેલાં પાર્શ્વનાથનો આ કલ્પ સંક્ષેપથી શ્રી જિનપ્રભસૂરિ વડે કરાયો. નાકારવાળી Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપર્દિયક્ષ કલ્પઃ (30) શ્રી શત્રુંજયના શિખ૨ ઉ૫૨ પ્રતિષ્ઠિત થયેલાં ઋષભદેવને નમસ્કાર કરીને તેમનાં જ સેવક કપર્દિયક્ષના કલ્પને હું કહીશ. અહીં આગળ વાલક્કદેશમાં (સોરઠદેશમાં) પાલીતાણા નામનું નગ૨ છે. ત્યાં આગળ કપર્દિ નામનો ગામનો મુખીયો હતો. તે દિરા, માંસ, મધ, જીર્વાહંસા, જુઠુ બોલવું, ચોરી, પ૨સ્ત્રીગમન વગેરે પાપસ્થાનોમાં આસક્ત ચિત્તવાળો હતો. અણધી નામની નામ જેવાં ગુણવાળી પત્નીની સાથે ભોગોને ભોગવતો કાળને ૫સા૨ ક૨ે છે. એક વખત તે માંચા ઉ૫૨ બેઠેલો હતો. ત્યારે તેનાં ઘે૨ સાધુ યુગલ આવ્યું. તે મુખીએ પણ હૃષ્ટપ્રણામ કરીને હાથ જોડી વિનંતી કરી 'હે ભગવાન્ ! તમારે અહીં આવવાનું કા૨ણ શું ? અમારા ઘરે દૂધ, દહીં, ઘી, છાસ આદિ ઘણાં છે. તમારે જેનું કાર્ય હોય તે આદેશ ફરમાવો ?' બે સાધુઓએ કહ્યું : 'અમે ભિક્ષા માટે નથી આવ્યા પરંતુ અમા૨ા ગુરુ પરિવા૨ હિત શત્રુંજયની યાત્રા માટે આવ્યા છીએ. અત્યારે વર્ષાકાળ આવી ગયો છે. તેથી સાધુઓને વિહા૨ ક૨વો કલ્પે હિ. એથી તમારી પાસે ઉપાશ્રયને માંગવા માટે આવ્યા છીએ. જ્યાં સૂરિ પરિવા૨ સહિત રહી શકે. મુખીયાએ વિનંતિ કરી : 'હુ ઉપાશ્રય આપું છું. સૂરીશ્વર ભલે પધારે ! એમને જેમ સુખ ઉપજે તેમ રહે. માત્ર પાપમાં આસક્ત એવાં અમોને ધર્મનો ઉપદેશ ન આપે.' સાધુઓએ કહ્યું ? એ ભલે, એ પ્રમાણે થાઓ. પછી ગુરુ આવ્યા. ચા૨ માસ સુધી ચોમાસુ રહ્યા. સતત સ્વાધ્યાય કરે છે. છટ્ઠ અક્રમાદિ વડે પોતાનાં શ૨ી૨ને શોષે છે. અનુક્રમે વર્ષાકાળ પૂરો થયે છતે ગુરુએ મુખી પાસેથી ૨જા માંગી. તે મુખી સાધુઓની સત્ય પ્રતિજ્ઞાથી ખુશ થયો અને પોતાનાં નગ૨ની સીમા સુધી વળાવવા માટે ગયો. સીમાડા સુધી પહોંચ્યા પછી સૂચિ બોલ્યા : 'હે મુખી ! અમને ઉપાશ્રયનું દાન આપીને તમે ઘણો ઉપકા૨ કર્યો છે. એથી અત્યારે કાંઇક ધર્મનો ઉપદેશ આપીએ તો પ્રત્યુ૫કા૨ થાય. મુખીએ કહ્યું મા૨ા વડે નિયમ બીજો પળાશે હિં કાંઈક મંત્રાક્ષ૨ આપો! તેથી સૂરિએ અનુકંપાથી પંચ૫૨મેષ્ઠી નમસ્કાર મહામંત્ર શીખવાડ્યો. અને તેનો પાણી, અગ્નિ, સ્તંભાદિ પ્રભાવ વર્ણવ્યો. ફરીથી ગુરુએ કહ્યું દ૨૨ોજ શત્રુંજયની દિશા તરફ તમારે પ્રણામ ક૨વો. મુખી તત્તિ કહી સ્વીકારીને ગુરુને પ્રણામ કરીને પોતાના ઘે૨ આવ્યો. સૂરિએ અન્યત્ર વિહા૨ કર્યો. અનુક્રમે તે મુખી પંચ પરમેષ્ઠીને જપતો નિયમને પાળતો કાળને પસા૨ કરે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉર શ્રી કપર્દિયક્ષ કલ્પ દિ કપર્દિ પાસે બે સાધુ ચોમાસા માટે વસતિ માંગે છે. ચૌમાસા પછી વિહાર વેળાએ સાધુ ભડકપર્દિને નવકારમંત્ર શીખવી દરરોજ શત્રુંજયની દિશા તરફ પ્રણામ કરવાનો નિયમ આપે છે. ઘરમાં ઝઘડો થતાં કપર્દિ હાથમાં મદિરાપાત્ર લઈ નીકળી જાય છે. - શત્રુંજયમાં વૃક્ષ નીચે મદિરા પીએ છે ત્યાં સાપનું ઝેર પડવાથી મદિરા પાત્ર ફેંકી અનશન કરી શત્રુંજયને યાદ કરતો કપર્દિ યક્ષ બન્યો. તેની પત્ની પણ ત્યાં જ મરણ પામી તેનાં વાહન રૂપે હોથી બને છે યાe & Personal Use Oly Jan Education Thternational Page #207 -------------------------------------------------------------------------- ________________ Page #208 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૦૫) એક વખત પોતાની પત્નીએ ઝઘડો કરીને ઘરમાંથી મુખીને કાઢી મુક્યો. તે શત્રુંજયગિ૨નાં શિખ૨ ઉપ૨ ચઢવા લાગ્યો. મધનું ભરેલું ભાજન હાથમાં ઘારણ કર્યું. વટવૃક્ષની છાયામાં મધપાન કરવા માટે બેઠો. તેટલામાં ગીઘડાના મુખપી ગુફામાં ૨હેલાં સાપના ઝે૨ન બિંદુ મધભાજનમાં પડેલું દેખાયું. તે દેખીને વિરકત મનવાળો તે મધને છોડે છે. ભવથી વિરકત થયેલો અનશન કરીને તે જ ક્ષણે આદિ જિનેશ્વ૨નાં ચરણકમળને અને નવકા૨ને યાદ ક૨તો શુભ ધ્યાન વડે મરણ પામ્યો. તીર્થનાં માહાયથી અને નવકા૨નાં પ્રભાવથી કપર્દિય થયો. અવધિજ્ઞાન વડે પૂર્વભવને યાદ કરીને આંદ જિણંદને પૂજે છે. તેની ઘરવાળી (પત્ની) તે બીનાને સાંભળીને ત્યાં આવીને પોતાના આત્માને નિંદતી અનશન કરીને જિનેશ્વરને યાદ કરતી કાળઘર્મ પામી. તે યક્ષના જ વાહન હાથી તરીકે બની. કપર્દયક્ષનાં ચારે ભુજાદંડમાં અનુક્રમે પાશ, અંકુશ, દ્રવ્યની શૈલી, અને બીજે૨ૐ રહેલું છે. વળી તે પૂર્વભવનાં ગુરુને અર્વાઘજ્ઞાન વડે જાણીને તેમના ચરણ કમળમાં ગયો. વંદન કરીને હાથ જોડીને વિનંતિ કરે છે કે હે ભગવાન્ તમારી મહે૨બાનીથી આવાં પ્રકા૨ની ઋદ્ધિ મળી. અત્યારે મને કાંઈક કૃત્ય ફ૨માવો. ગુ૨૦એ કહ્યું : 'આ તીર્થમાં તમારે નિત્ય રહેવું. ત્રણે કાળ યુગાદિનાથને પૂજવા. જાત્રા માટે આવેલાં ભાવિકોનાં મનોવાંછિત ફળને પૂરવા. સકલસંઘના વિદનો દૂ૨ ક૨વા.' ત્યા૨પછી ગુ૨૦નાં ચરણકમળમાં વંદન કરી તહત્ત કરી સ્વીકારીને યક્ષાધિપતિ વિમલગિરિનાં શિખ૨ ઉપ૨ ગયો. ગુરુએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કરે છે. આ અંબાદેવી અને યક્ષરાજ કર્યાર્દયક્ષનો આ કલ્પ વૃદ્ધવચનથી જિનપ્રભસૂરિ વડે લખાયો. 'પચ્ચખાણ Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુઇદની રિચત પાનાથ કપ (૩૧) પહેલાં ખરેખર અયોધ્યા નગરીમાં દશરથરાજાનો પુત્ર શ્રી પદ્ધ નામનો આઠમો બળદેવ પ૨મ સમ્યગ્દષ્ટિ હતો. તેણે અનેક વખત ચમત્કારને દેખાડવા વાળી અનેક પ્રકા૨નાં વિMોને નાશ કરવાવાળી ભાવી જિનેશ્વર શ્રી પાર્શ્વનાથની ૨નમય પ્રતિમાને પોતાનાં દેવપૂજાનાં અવસરે લાંબા કાળ સુધી પૂજા કરી. કાળક્રમે પૂવદેશમાં પદ્માક૨ સરોવરો અપદ્મા કમળવિહોણા થશે. અર્થાત્ દુર્ભિક્ષ થશે. ઈત્યાદિ ઉદાહ૨ણથી ધર્મપ્રવૃત્તિ દૂષમ સમયમાં ઓછી થશે એમ જાણીને આંધિષ્ઠાયક દેવતાએ આકાશ માર્ગ વડે સપ્તશત દેશનાં શુદ્ધદની નગ૨માં લાવીને ભૂમિઘ૨માં (ભોંયરામાં) રાખી. વિષમકાળ જાણીને ૨ામયતાને હટાવીને પ્રતિમાને પાષાણમય કરી. ઘણો કાળ વ્યતીત થયાં પછી સોઘતિવાલ ગચ્છનાં વિમલસૂરિ નામનાં આચાર્ય થયા. તે આચાર્યને ૨સ્વપ્નમાં આદેશ થયો કે અહીં શ્રી પાર્શ્વનાથની પ્રતિમાં અમુક પ્રદેશમાં ભોંયરામાં ૨હેલી છે. તે કાઢીને પૂજાવો. ત્યારે તે આચાર્યે તે પ્રમાણે શ્રાવક સંઘને આદેશ કર્યો. શ્રાવકસંઘે તે પ્રતિમા ભોંયરામાંથી બહાર લાવી જિનાલય બંધાવ્યું. ત્યાં પ્રતિમા સ્થાપના કરી. ત્રણે કાળ પૂજવા લાગ્યા. કાળવશથી નગરી ઉજ્જડ થઈ. એક વખત ધષ્ઠાયક દેવોનાં પ્રમાદના કારણે પ્રાંગપાત ત્યાં આવેલાં તુર્કોએ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા દેખી અનાર્યચર્યાવાળા તે તુર્કોએ મસ્તક ઉતારીને જમીન પર પાડીને ચાલ્યા ગયા. ત્યા૨પછી બકરીઓ ચરાવવા માટે આવેલાં એક ગોવાળીયા વડે તે દેવનું મસ્તક જમીન પ૨ પડેલું દેખાયું. ઘણો શોક કરીને સ્વામીનાં શરી૨ ઉપ૨ ચડાવ્યું. ત્યારે તે સાંધા વિના લાગી ગયું. તે દેવતાના અનુભાવથી આજે પણ તેજ રીતે ૨હેલી છે. અને પૂજાય છે. આ શબ્દદન્તી નગ૨માં શ્રી પાર્શ્વનાથ દેવનો આ કલ્પ જેવી રીતે સાંભળ્યો તેવી રીતે વર્ણવ્યો. ઈતથી દજિાદજાચ્છેદ શુદ્યશસઃ શ્રી શુદ્ધઈન્ત પાર્શ્વનાથ કલ્પ: || ૧. શુદ્ધદન્તી નગરી અત્યારે રાજસ્થાનમાં જોઘપુર જિલ્લામાં આવેલ સોજત રોડ રેલ્વે સ્ટેશનથી ૭ કી.મી. દૂર આવેલ સોજત હોવાનું મનાય છે. આજે અહીં ૧૦ જિનાલયો છે. આ સિદ્ધસેનસૂરિજીએ વિ.સં. ૧૧૨૩ માં રચેલ ‘સકલ તીર્થસ્તોત્ર'માં, આચાર્ય હેમહંસૂરિ દ્વારા વિ.સં. ૧૪૭૭ માં ૨ચાયેલા 'માતૃકાક્ષરતીર્થમાલા' માં આ તીર્થનો ઉલ્લેખ છે. અકબ૨ના આમંત્રણથી લાહો૨ જતી વખતે આચાર્ય જિનચન્દ્રસૂરેિ આ નગ૨માં શેકાણા હતા. (ઐતિહારાક જૈન કાવ્યસંગ્રહ પૃ.૬૭) Page #210 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી શુદ્ધદન્તી સ્થિત પાર્શ્વનાથ કલ્પ ફ્રિ |OID _ આ. વિમલસરિને સ્વપ્ન આવવાથી ભોંયરામાં રહેલી પ્રતિમાં શ્રાવકો પાસે બહાર કઢાવે છે. ભવ્ય જિનમંદિર બનાવી પ્રતિષ્ઠા કરાવે છે. ઘણાં સમય પછી નગરી ઉજ્જડ થવાથી તુકર્ક લોકો આવી પ્રભુનાં મસ્તકને ઉડ઼ાડી દે છે. For Private & Persona Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Page #212 -------------------------------------------------------------------------- ________________ Page #213 -------------------------------------------------------------------------- ________________ િિ શ્રી અભિનંદન દેવ કલ્પ રિ અભિનંદન સ્વામીનાં જિનાલયને મ્લેચ્છો તોડી રહ્યા છે. પ્રતિમા પણ ભંગાઈ જાય છે. એક વાણીયો ચંદનના લેપ વડે બિંબ સાંધે છે તેથી મૂર્તિ અખંડ થઈ જાય છે. એક સેવક અભિનંદન ભ.ના નામથી અંગુલીકાપી ચંદનલેપથી સાંધે તરત સંધાઈ જાય તેથી તે આંગુલીવર્ધિત સેવક Jain Ege linternational Page #214 -------------------------------------------------------------------------- ________________ અવન્તિ દેશસ્થિત શ્રી અભિનંદન દેશ ઉ૫ અર્વાન્તમાં પ્રસિદ્ધ સિદ્ધ-ચમત્કા૨પૂર્ણ અભિનંદન દેવના કલ્પને લેશમાત્રથી હું કહીશ. અહીં આગળ ઈશ્વાકુ વંશમાં મુકતામણિ સમાન શ્રી સંવ૨ાજાના પુત્ર સિદ્ધાર્થાશણીની કુક્ષીરૂપી સરોવ૨માં ૨ાજહંસ સમાન કપિલાંછનવાળા, સુવર્ણકાંતિવાળા પોતાના જન્મથી કોશલાપુરને (અયોધ્યા) પવિત્ર ક૨ના૨ સાડા ત્રણસો ધનુષ ઉચી કાયાવાળા ચોથા તીર્થક૨ શ્રી અભિનંદનદેવનું ચૈત્ય માલવદેશની અંદ૨ વર્તતા મંગલપુરની નજદીક આવેલી મહાટવીમાં મેદપલ્લી હતું. ત્યાં ર્વાિચિત્ર પ્રકારનાં પાપ કર્મોને નિર્માણ કરવામાં કર્મઠતામાં કમ૨ કરાવામાં તનતોડ મહેનત કરવામાં નિર્વેદ નહિં પામેલાં અનાય ૨હે છે. એક વખત તુ૨૭ ઑ૨૭નાં સૈન્યો ત્યાં આવ્યાં. અંધષ્ઠાયક દેવનાં પ્રમાદપણાથી જિનચૈત્યને ભાંગ્યું. કલિકાલની દુષ્ટ ચેષ્ટા દુર્ઘટનાની કલ્પના પણ કરી શકાતી નથી. તે ચૈત્યનાં અલંકારભૂત પ્રણામ કરનારાં માણસોના ઉપદ્રવોનો નાશ ક૨ના૨ ભગવાનશ્રી અભિનંદનદેવનાં પણ નવ ટુકડા કરાયા. કેટલાક સાત ખંડો થયા એ પ્રમાણે કહે છે. તે સર્વે ખંડોને મનમાં ખેદ પામેલાં મેદ લોકોએ અનાર્યો વડે ભેગાં કરીને એક ઠેકાણે રાખ્યા. એ પ્રમાણે ઘણો સમય વીત્યે છતે શંક૨નો તિરસ્કા૨ ક૨ના૨ એવાં ગુણોનાં સમૂહથી મનોહર વઈજા નામનો એક વાણીયો ધારોડ ગામથી આવીને દરરોજ પોતાની કલામાં હોંશીયાર ત્યાં લેવડ દેવડ રૂપે વ્યાપારને ક૨તો હતો. તે અહિતનો પ૨મભક્ત હોવાથી ઘરે આવીને દ૨૨ોજ દેવને પૂજતો. તે ખરેખર દેવપૂજા વિના ક્યારેય પણ જમતો ન હતો. ત્યારપછી એક વખત પલ્લીમાં આવેલાં તે શ્રાવકને અનેક ભયંકર કાર્યોને ક૨વાવાળા એવાં તે અનાર્યો એ પૂછ્યું કે તમે શા માટે દ૨રોજ અહીંથી અવર જવર કશે છો (અહીં જ કેમ ૨હેતા નથી ?) વાણીયાને ઉચિત ભોજનથી પૂર્ણ એવી કલ્પવેલી સમાન આ જ પલ્લીમાં ભોજન કેમ ક૨તાં નથી. ત્યારે વાણીયાએ કહ્યું કે હે ક્ષત્રિયો ! હે ઠાકુરો ! ત્રણે ભુવનથી સેવાયેલાં એવા દેવાધિદેવ અરેહંતના જ્યાં સુધી દર્શન થાય નહિં ત્યાં સુધી હું ભોજનને કરતો નથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) અવન્તિદેશસ્થિત શ્રી અભિનંદન દેવ કલ્પ) અનાર્યો (ભિલોએ) એ કહ્યું : જો દેવ પ્રત્યે આવા પ્રકારનો નિશ્ચય છે દઢશ્રદ્ધા છે તો તમારે માન્ય એવાં દેવતાને અમે દેખાડીએ. વાણીયાએ કહ્યું 'તથા૨તું ભલે. ત્યાર પછી તે ભીલોએ નવ અથવા સાત ખંડોને યથાયોગ્ય અંગોમાં મૂકવાપૂર્વક જોડાણ કરીને ભગવાન ભિનંદન દેવનાં બિંબને દેખાડ્યું. પવિત્ર મમાણી પત્થરનાં ઘડાયેલાં તે બિબને જોઈને વણક ખુશ થયો. રા૨ળમનવાળા તે શ્રેષ્ઠ વાણીયાએ અતિ ઉલ્લાસથી તિ૨સ્કા૨ કર્યો છે દુ:ખોના સમૂહને એવાં એ ભગવાનને નમસ્કાર કર્યો. પુષ્પાદિ વડે પૂજા કરી અને ચૈત્યવંદન કર્યું. ત્યા૨પછી નિયમમાં દઢ એવા તે વાણીયાએ ત્યાં જ ભોજન કર્યું. એ પ્રમાણે દ૨ોજ નિષ્ઠાપૂર્વક જિનપૂજાને કરતો તે વાણીયો ત્યાં રહેલો છે. એક દિવસ વધતાં અવિવેકનાં અંતરેકથી તેની પાસેથી કોઈ પણ રીતે કેટલુંક ધન મેળવવાની લાલચથી તે અનાર્યોએ બિમ્બનાં ખંડોને એકઠા કરી કોઈ પણ ઠેકાણે છુપી રીતે મુકી દીધા. જ્યારે પૂજાનાં અવસરે તે પ્રતિમાને નહિં જોઈને તેણે ખાધું નહિં. ખેદિત થયો. તે વાણિયાએ ચોવિહા૨ ત્રણ ઉપવાસ કર્યા. હવે તે અનાર્યો વડે પૂછાયું ? તમે કેમ ખાતા નથી ? તે વાણીયાએ સત્ય સ્વરુપે કહ્યું. તેથી અનાર્યો એ કહ્યું : જો અમને ગોળ આપો તો તમને દેવદેખાડીયે. વાણીયાએ કહ્યું ચોક્કસ આપીશ. તેથી તે અનાર્યોએ સકલ નવ અથવા સાત ખંડ પૂર્વની જેમ જોડીને તે બિમ્બ પ્રગટ કર્યું. તે વાણકને જડેલું સાંધાવાળું તે બિમ્બ દેખાયું. તેથી તે શ્રાવકવર્ય ઘણોજ વિષાદ રૂપી ભીલના ૨૫ર્શથી કલુષિત હદયવાળો થયો. ત્યારપછી તે વાણીયાએ સત્ત્વકપણથી જ્યાં સુધી આ બિંબ અખંડ ન થાય ત્યાં સુધી મારે ભોજન કરવું નહિં એવો અભિગ્રહ કર્યો. એ પ્રમાણે દરરોજ ઉપવાસ કરે છે. તે બિમ્બનાં અધિષ્ઠાયકે સ્વપ્નમાં કહ્યું : “આ બિંબનાં નવખંડોનાં સાંધા ચંદનના લેપ વડે પૂરવા. તેથી આ બિમ્બ અખંડ થશે.' અત્યંત હર્ષિત વણિક સવા૨માં જાગ્યો. તેણે તે પ્રમાણે કર્યું. ભગવાન અખંડ શરીરવાળા થયાં. ચંદનનો લેપમાત્રથી સર્વે સાંધા મળી ગયા. ત૨ત જ ભગવાનને વિશુદ્ધ શ્રદ્ધા વડે પૂજીને ભોજન કર્યું અને તે વ્યાપારી ઘણોજ હર્ષ પામ્યો અને અનાય ભીલોને મેદોને ગોળ આપ્યો. ત્યારપછી જાણે ૨ત્નનો શ પ્રાપ્ત થયો હોય તેમ તે બિમ્બને પ્રાપ્ત કરીને હર્ષ પામેલા તે વાણીયાએ શૂન્યસ્થાનવાળા પિપ્પલ વૃક્ષની નીચે વેદકા પીઠ બાંધીને તે પ્રતિમા ને સ્થાપના કરી. તે દિવસથી શ્રાવકસંઘ અને ચારે વર્ણનાં લોકો ચારે બાજુથી આવીને યાત્રા ઉત્સવને ક૨વા લાગ્યા. Page #216 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૦૯) ત્યાં આગળ અભયકીર્તિ-ભાનકીર્તિ-આંબા-રાજકૂલા આદિ મઠપતિ આચાર્યો ચૈત્યની ચિંતાને કરે છે. સાર સંભાળ રાખે છે. હવે પોરવાડ વંશમાં અલંકા૨ સમાન થેહાનો પુત્ર સજ્જન હાલાશાહ અપુત્રયા હતાં. પુત્રનાં અંર્થ તેણે માનતા કરી કે ‘જો મને પુત્ર ઉત્પન્ન થશે તો હું અહીં ચૈત્યને કરાવીશ. અનુક્રમે અધિષ્ઠાયક દેવનાં સાન્નિધ્યથી તેને કામદેવ નામનો પુત્ર થયો. તેથી ઉચા શિખરવાળું ચૈત્ય સર્જન હાલાકે કરાવ્યું. અનુક્રમે ભાવડશાની પુત્રી કામદેવને પરણાવી. પિતા વડે પણ ડાહા ગામથી મલયસિંહાદ પુજારીઓ બોલાવીને સ્થાપના કર્યા. મહણીય નામનો અનાર્યે પોતાની અંગુલી ભગવાનનાં ઉદ્દેશથી (શ્રદ્ધાથી) કાપી. ખરેખર હું આ ભગવાનનો આંણલીવતિ સેવક છું. ભગવાનનાં વિલેપનનું ચંદન લાગવાથી તેની આંગુલી ફરી નવી બની ગઈ. તેવાં પ્રકારનાં અતિશયોને સાંભળીને ફૂપાયમાન ભંકતનાં સમૂહથી દેદીપ્યમાન અન્તકરણવાળો જયસિંહદેવ માલવેQરે સ્વામીને પૂજ્યા અને દેવપૂજા માટે ૨૪ હળ ખેડી શકાય તેટલી ભૂમિ મઠસ્પતિને આપી. અને બાર હળ વહન કરી શકાય તેટલી ભૂમિ પુજારીઓને અવન્તપતિએ આપી. આજે પણ દિશાઓનાં મંડળમાં ફેલાયેલા પ્રભાવ અને વૈભવવાળા ભગવાન અભિનંદન દેવનો ત્યાં તેવી રીતે જ પૂજાય છે. “અભિનંદન દેવનો આ કલ્પ જેવી રીતે સંભળાયો તેવી રીતે શ્રી જિનપ્રભસૂરિ વડે અલ્પ રીતે કરાયો. સંક્ષેપમાં ૨ચાયો. એ પ્રમાણે સંપૂર્ણ પૃથ્વી પ૨ ૨હેનાર લોકોને આનંદ આપનારા આ અભિનંદન દેવનો કલ્પ છે. ફળપૂછી WYRWAYNAKYYXIXIXIXXI ૧. આજે આ તીર્થ વિચ્છિન્ન થયું મનાય છે. મંગલપુરના જિનાલયનો મ્લેચ્છ લોકોએ ભંગ કર્યાનો ઉલ્લેખ શાસનચતુર્ગાશકાશ્લો.૩૪/નિર્વાણકાંડ, તીર્થવદના વગેરે દિગંબ૨ ગ્રંથોમાં પણ મળે છે. આક્રમણ ક૨ના૨મ્લેચ્છ ગુલામ વંશીય ઈલ્લુમન્સ હોવાનું ઈતિહાસકારો માને છે. સ્ટ્રગલફો૨ોંપાય૨પૃ.૭૧. આ તીર્થ માટે ભૂમિ આપના૨માલવેશ્વર જયંસંહદેવ પરમા૨નરેશદેવપાલ (ઈ.સ. ૧૨૧૮-૩૯) ના ઉત્તરાધિકારી જયરિગંઠબીજો (ઈ.સ. ૧૨૩૯-૫૫) હોવાનું ઈતિહાસકારો કહે છે. (ચાંદબાઈઅભિનંદનગ્રંથ પૃ.૪૮૭-૪૦૮) Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી “પ્રતિષ્ઠાનપુર'' કલ્પઃ શ્રી સુવ્રર્તાજનેશ્વરને નમસ્કા૨ ક૨ીને પૃથ્વી પર પ્રતિષ્ઠાને પ્રાપ્ત થયેલાં પ્રતિષ્ઠાનપુર કલ્પને જેવી રીતે સાંભળ્યો. તેવી રીતે કહીશ. આ ભારત દેશનાં દક્ષિણખંડનાં મહારાષ્ટ્રદેશમાં અલંકા૨ સમાન શ્રી પ્રતિષ્ઠાન નામનું નગ૨ છે. પોતાની વિભૂતિ વડે ઇન્દ્રપુ૨ીને પર્રાજત કરવાવાળું પણ તે નગ૨ કાલાન્તરે નાના ગામડા જેવું થઈ ગયું તે નગરમાં એક વખત બે વિદેશી બ્રાહ્મણો આવીને પોતાની વિધવા બેનની સાથે કોઈક કુંભારની શાળામાં રહ્યા. દાણા ભેગાં કરીને દાણાઓ પોતાની બેનને આપતાં. તે દાણા વડે કરેલી ૨સોઈથી સમયને ૫સા૨ ક૨તા હતા. (33) એક વખત તે બે બ્રાહ્મણોની બેન પાણી લેવા માટે ગોદાવરી નદીએ ગઇ, તેનાં અપ્રતિમરૂપને દેખીને કામમાં પરવશ થયેલો સરોવ૨ની અંદ૨ ૨હેતો શેષ નામનો નાગ૨ાજ સરોવ૨થી નીકળ્યો. મનુષ્યનું શરી૨ બનાવી તે નાગરાજે તેણીની સાથે બલાત્કા૨ થી સંભોગક્રીડા કરી. ભવિતવ્યતાનાં યોગે તેનું શ૨ી૨ સાતધાતુ હિત હોવા છતાં પણ તેની દિવ્ય ક્તિ વડે શુક્ર પુદ્ગલનાં સંચારથી તે બેનને ગર્ભને ધા૨ણ કરવાવાળી થઈ. પોતાનું નામ બતાવી દુ:ખ સંકટમાં મને યાદ કરજે એ પ્રમાણે કહીને નાગરાજ પાતાલ લોકમાં ગયો. તે બેન પોતાનાં ઘ૨ ત૨ફ ગઈ. લજ્જાથી પીડાતી તે બેને પોતાનો વૃત્તાંત પોતાનાં ભાઈઓને નિવેદન કર્યાં. કાળક્રમે બંને ભાઈઓએ ગર્ભનાં ચિન્હોને જોઈને તેને ગર્ભ ઉત્પન્ન થયો છે. એ પ્રમાણે જાણ્યું. મોટાભાઈનાં મનમાં શંકા થઈ કે આ ખરેખ૨ નાના ભાઈ સાથે ભોગવાઈ લાગે છે. કેમકે શંકા ક૨વા યોગ્ય બીજો કોઈ છે નહિં. નાના ભાઈનાં મનમાં સંકલ્પ થયો કે આ ખરેખર મોટાભાઈ દ્વારા શીલ ભંગ કરાઇ લાગે છે. એ પ્રમાણે ૫૨૨૫૨ કર્ણપત આશયવાળા તે બેનને એકલી છોડીને અલગ અલગ દેશ ત૨ફ બંને ભાઈ ચાલ્યા ગયા. તે બેન પણ વધતાં ગર્ભવાળી બીજા ઘોમાં કાર્યોને કરતી આવિકાને ચલાવે છે. અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે છતે સર્વ લક્ષણોથી યુક્ત અંગવાળા પુત્રને પ્રસવ્યો. તે પુત્ર અનુક્રમે શ૨ી૨ અને ગુણવડે વૃદ્ધિ પામતો પોતાનાં સરખા વયવાળા બાળકોની સાથે ક્રીડા કરતો. તેમાં પોતે રાજા થઈને તે બાળકોને કૃત્રિમ વાહન, હાથી, ઘોડા ાદિનું દાન કરતો ‘સન્’ધાતુ દાન અર્થવાળો હોવાથી લોકો વડે સાતવાહન એ પ્રમાણે નામ અપાયું. પોતાની માતાવડે પાલન કરાતો સુખેથી રહે છે. આ બાજુ ઉજ્જૈનીમાં અર્વાìર્પત શ્રી વિક્રમાદિત્યની સભામાં કોઈક નૈમેત્તિકે એ પ્રમાણે ભાખ્યું કે પ્રતિષ્ઠાનપુરનો સાતવાહન ભાવિ રાજા થશે. હવે આ જ નગરીમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ . જિ શ્રી પ્રતિષ્ઠાનપુર કલ્પ રિ ક0] • નાનો બાલક સાત વાહન ચારે બ્રાહ્મણ પુત્રોને પિતાએ આપેલા ધનાદિનો ન્યાય આપે છે તેથી બ્રાહ્મણ પુત્રો ખુશ થાય છે. ૦ આ જ નગરમાં ૫૦ વીરોએ પોત પોતાના નામના ૫૦ જિનમંદિરો બનાવી પ્રભુ ભક્તિ કરેલ. For Private & Personal Use Oply Page #219 -------------------------------------------------------------------------- ________________ Page #220 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) એક સ્થવિર બ્રાહ્મણે પોતાનાં આયુષ્યનો અંત જાણીને પોતાનાં ચાર પુત્રોને બોલાવીને કહ્યું કે વજો! મારા પરલોક ગયાં પછી મારી શય્યાનાં મ૨તકબાજું ઓશિકાથી દક્ષિણ તરફથી આરંભીને ચારે પાયાની નીચે ચાર íિધ કળશ છે. તમારે મોટાભાઈ નાં ક્રમથી ચારેય જણાએ અનુક્રમથી તે ગ્રહણ કરવા. તેનાથી તમાશે નિર્વાહ થશે. પુત્રો વડે તહત્ત કરીને પિતાનો આદેશ ૨સ્વીકારાયો. પિતા પરલોક ગયા. અંગ્રસંસ્કા૨ વિ. ક્રિયા કરીને તેર દિવસ પછી પૃથ્વી ખોદીને જેવી રીતે કહ્યું તેવી રીતે ચારેય પણ નિધિકળશો ગ્રહણ કર્યા. જ્યારે ઉઘાડીને જુએ છે તો પ્રથમ ઘડામાં સોનું, બીજામાં કાળી માટી, ત્રીજામાં ભેંશ, ચોથામાં હાડકા દેખાયા. ત્યાર પછી ત્રણે ભાઈઓ મોટાભાઈ સાથે વિવાદ કરવા લાગ્યા. ‘અમને પણ સોનું વહેંચીને આપ.' તેણે ના આપ્યું. તે ભાઈઓ અર્વાન્તપતિ પાસે ન્યાય માટે ગયા. ત્યાં પણ તેમનાં વાદનો નિર્ણય નહિં થવાથી ચારે ભાઈઓ મહારાષ્ટ્ર દેશ તરફ ગયા. આ બાજુ સાતવાહનકુમા૨ કુંભા૨ની માટીથી હાથી, ઘોડા, ૨થ, સુભટોને દ૨ોજ નવા નવા બનાવતો કુંભા૨ની શાળામાં દુર્લલત બાલક્રીડામાં મસ્ત ૨હેતો સમય ને પસાર કરે છે. તે બ્રાહ્મણ પુત્રો પ્રતિષ્ઠાનપુર આવ્યા. આવીને ચારે બાજુ ફ૨તાં તે જ કુંભા૨ની શાળામાં ૨હ્યા. ઈગત આકા૨ જાણવામાં કુશળ એવાં સાતવાહને કહ્યું : 'હે બ્રાહમણો ! કેમ તમે વિલખા દેખાઓ છો ?' તે બ્રાહ્મણોએ કહ્યું હે જગતમાં અનેક અજોડ સૌભાગ્યશાળી તમને કેવી રીતે ખબ૨ પડી ? સાતવાહન ઈશારાથી દ્વારા શું ન જણાયું ? તે બ્રાહાણો એ કહ્યું : 'આ બરાબર છે. પરંતુ તમારી આગળ ચિત્તાનું કારણ નિવેદન કરવાથી શું ફાયદો ? તમે તો બાળક છો ?' છોકરાએ કહ્યું : 'કદાચ મારાથી પણ તમારું કાર્ય સિદ્ધ થઈ જાય ! તેથી ચિત્તાનું કારણ જણાવો !' ત્યારે તે બળકનાં વચનની વિચિત્રતાથી હરણ કરાયેલાં હૃદયવાળાં બ્રાહ્મણોએ નિધિનું નીકળવું વગેરે ત્યાંથી માંડીને માલવદેશની સભામાં વિવાદનો નિર્ણય નહિ થવા સુધીની બધીજ પોતાની બીના તે બાળકને જણાવી. સ્મિતથી સુશોભિત હોઠવાળો કુમાર બોલ્યો કે હે બ્રાહાણો હું તમારા ઝઘડાનો નિર્ણય કહીશ, સાવધાન થઈને સાંભળો. - પિતા વડે જેને સોનાનો કળશ અપાયો છે તો તેના વડે જ નિવૃત્ત થઈ ગયો. તેનાથી તેનું કામ વારી ગયું છે. જેના કળશમાં કાળી માટી નીકળી તે ખેત૨ ક્યા૨ા વગેરેને ગ્રહણ કરે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨) ( શ્રી પ્રતિષ્ઠાનપુર” કલ્પઃ ) જેના કળશમાં ભુશું નીકળ્યું તેને કોઠારમાં રહેલાં સર્વ ધાન્યોને ગ્રહણ ક૨વા. જેના કળશમાં હાડકાઓ નીકળ્યાં તેને ઘોડા, ગાય, પાડા, દાસ, દાસી આદિ ગ્રહણ ક૨વા. આ તમાશં પિતાનો આશય છે. એ પ્રમાણે બાળકે કહેલું સાંભળીને વિવાદ ઉકલી જવાથી બ્રાહ્મણો તેનાં વચનને સ્વીકારીને તે બાળકની આજ્ઞા લઈને પોતાની નગરી તરફ ગયા. તે વિવાદનાં નિર્ણયની કથા નગરીમાં ફેલાઈ. રાજાએ પણ બોલાવીને પૂછયું : 'શું તમારા વાદનો નિર્ણય થઈ ગયો. તેઓએ કહ્યું : 'હા સ્વામી ! કોને નિર્ણય કરી આપ્યો ?' એ પ્રમાણે રાજાએ પૂછ્યું. ત્યારે સાતવાહનનું સત્ય ૨સ્વરૂપ જેવી રીતે બન્યું તેવી રીતે બધું કહ્યું. એ પ્રમાણે સાંભળીને તે બાળકની બુદ્ધિવૈભવ વિચારતાં અને નૈમિત્તિકે પહેલા કહ્યું હતું કે તે સાતવાહનનું પ્રતિષ્ઠાનગરમાં રાજા થશે.' એ વાતને યાદ આવી. આથી તે રાજા સાતવાહનને પોતાનો શત્રુ માનીને ક્ષભિત મનવાળો થયો. હવે રાજા તેને મારવાનો ઉપાય લાંબા કાળ સુધી કરતો રહ્યો. ગુપ્ત પ્રયોગ વડે તેને મારવાથી અપયશ થશે. અને ક્ષત્રિય વૃત્તિનો નાશ થશે. એ પ્રમાણે વિચારીને તૈયાર કરેલા ચતુરંગ સૈન્યનાં સમૂહ સાથે અવન્તપતિએ પ્રયાણ કર્યું. એમ ૨સ્વેચ્છાએ પ્રતિષ્ઠાનપુ૨ને ઘેર્યું. તે જાણીને ત્રાસ પામેલા તે ગામવાસીઓ વિચા૨ ક૨વા લાગ્યા, કોની ઉપર ક્રોધિત થયેલાં માલવેશનો આટલો બધો શેષ છે, અહીં કોઈ રાજા નથી, રાજાનો પુરૂષ ઠાકોર નથી અથવા તેવાં પ્રકારનો વીર નથી. અથવા દુર્ગાદિ નથી." એ પ્રમાણે વિચાર કરતાં હતા. માલવેશે મોકલેલો દૂત આવ્યો. સાતવાહનને કહ્યું ભોકુમાર ! તારા ઉપર શાજા ક્રોધિત થયેલો છે. સવારમાં તને મારશે. એથી યુદ્ધાદનાં ઉપાયની વિચારણા તમારે સાવધાન થઈને ક૨વી જોઈએ! અને તે દૂતે કહેલી વાત સાંભળવા છતાં ભય વગરનો બાળ સાતવાહન મસ્તીથી રમવા લાગ્યો. એ અંતરામાં જામ્યો છે પરમાર્થ જેને એવા તે બે (બ્રાહ્મણો) મામાઓ પ૨૨૫૨ નષ્ટ શંકાવાળા ફરી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. પ૨ચક્રને દેખીને બેનને કહ્યું કે બેન ! જે દેવ વડે તને આ પુત્ર અપાયો છે તે જ દેવને તું યાદ ક૨. તે જ આ બાળકની સહાયતા ક૨શે. તે બહેન પણ બે ભાઈના વચનથી પૂર્વે કરેલાં નાગપતિનાં વચનને યાદ કરીને માથે ઘડો મૂકીને ગોદાવરીનાં નાગના સરોવરમાં જઈને, ૨-૦નાન કરીને તે જ નાગ નાયકને આરાધ્યો. તે જ ક્ષણે નાગરાજે પ્રત્યક્ષ થઈને બ્રાહ્મણીને કહ્યું : કે કયા હેતુથી હું તારા વડે યાદ કરાયો ? તે બ્રાહમણીએ નમસ્કાર કરીને બધી હકિકત જણાવી. ત્યારે શેષરાજ બોલ્યો મારો પ્રતાપ હોતે છત કોણ તારા પુત્રને પરાભવ ક૨વા સમર્થ છે ? એ પ્રમાણે Page #222 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૧૩ કહીને તેનાં ઘડાને લઈને સરોવરની અન્દ૨ ડુબાવીને અમૃતકુંડમાંથી અમૃત વડે ઘડાને ભર્યાં. અને તે બ્રાહ્મણીને આપ્યો. અને કહ્યું - આ અમૃત વડે સાતવાહને કરેલાં માટીનાં હાથી, ઘોડા, રથ, પાયદળ આદિનો સમૂહને સિંચવાથી તે સજીવ થઇને શત્રુસૈન્યને ભાંગશે. તારાપુત્રનો પ્રતિષ્ઠાનપુરનાં ૨ાજ્ય ઉ૫૨ આજ અમૃતઘટ અભિષેક ક૨શે. કામ પડ્યે ફરીથી મને યાદ કરજે. એ પ્રમાણે કહીને પોતાનાં સ્થાને પાછો તે નાગરાજ ગયો. તે બ્રાહ્મણી પણ અમૃતનાં ઘડાને લઇને પોતાનાં ઘેર આવીને તે બાળક વડે બનાવેલાં માટીનાં સૈન્યને દીનતા વિના સિંચ્યું. સવા૨માં દિવ્ય પ્રભાવથી તેનું સૈન્ય સજીવ થઈને સામે જઈને વિક્રમના સૈન્યની સાથે યુદ્ધ કર્યુ. તે સાતવાહનાં સૈન્યે અર્વાન્તપતિનું સૈન્યને ભાંગ્યુ. વિક્રમરાજા પણ ભાગીને અર્વાન્તમાં ગયો. ત્યા૨૫છી સાતવાહનનો રાજ્ય ઉ૫૨ અભિષેક કાયો. તે સાતવાહને પ્રતિષ્ઠાનપુરને ફરીથી પોતાની વિભૂતિ વડે દેવલોકનાં નગરને પણ પર્રાજત કર્યુ. અને ધવલગૃહ, દેવગૃહ, હાટની પંક્તિ, રાજમાર્ગ કિલ્લો, ખાઈ, આદિ વડે નગ૨ સુશોભિત થયું. સાતવાહને પણ અનુક્રમે દક્ષિણ દિશાને ઋણ વિનાની કરીને તાપીનાં તટસુધી ઉત્તરદિશાને સાધીને પોતાનો સંવત્સર પ્રગટાવ્યો. અને તે જૈન થયો. માણસોનાં આંખને ઠંડક આપનારૂં જિનચૈત્ય કરાવ્યું. અને પચાસ વીરોએ પણ દરેકે પોતપોતાનાં નામથી અંકિત નગરની અન્દ૨ જિનભવનો કાવ્યા. || ઇતિ પ્રતિષ્ઠાન પત્તન કલ્પઃ || બહુમાન Page #223 -------------------------------------------------------------------------- ________________ | પ્રતિષ્ઠાનપુરાધિપતિ સાતવાહન વ્રુપ ચેમ્િ હવે પ્રસંગથી પ૨સમય (જૈનેત્તર શાસ્ત્રમાં) અને લોકમાં પ્રસિદ્ધ એવું સાતવાહનનું ચરિત્ર બાકી ૨હેલું કાંઈક કહેવાય છે. શ્રી સાતવાહન પૃથ્વીનું ૨ક્ષણ કરતો હતો ત્યારે પચાસ વીરો પ્રતિષ્ઠાન નગરની અંદ૨ વસતા હતા. અને પચાસ વીરો નગરની બહાર રહેતા હતા. આ બાજુ તે જ નગ૨માં એક અંભમાનથી ઉદ્ધત થયેલો શૂદ્ધક નામનો બ્રાહ્મણનો પુત્ર હતો. તે બાળક અભિમાનથી યુદ્ધનો પ્રયત્ન કરતો હતો, ત્યારે પોતાના કુળને આ અનુચિત છે એ પ્રમાણે માનીને પિતાએ નિષેધ કર્યો છતાં તે અટક્યો નંહ. એક વખત સાતવાહન રાજા બાપલા, ખુંદલાદ નગ૨ની અંદર રહેલા પચાસ વીરોની સાથે પ૨ (બાવન) હાથ પ્રમાણવાળી શિલા ક૨ત માટે ઉપાડતો હતો. ત્યારે પિતાની સાથે જતાં એવાં બાર વર્ષના શઢકે રાજાને જોયો. કોઈ વીરે ચા૨ અંગુલ, કોઈક છ અંગુલ કે આઠ અંગુલ પ્રમાણ ભુમથી શિલા ઉપાડી શકતા. ૨ાજા ઢીંચણ જાનુ સુધી ઉચે શિલાને લઈ ગયો. એ પ્રમાણે દેખીને ૨કુરાયમાન બળવાળો શઢક બોલ્યો : 'અરે તમારી મધ્યે આ શિલાને મસ્તક સુધી ધા૨ણ ક૨વા માટે કોઈ સમર્થ નથી ?' તે વીશે પણ ઈર્ષ્યાપૂર્વક બોલ્યા : જો તુ પોતાને સમર્થ માનતો હોય તો તુંજ ઉપાડને !' તે સાંભળીને તે શઢકે તે શિલાને એવી રીતે આકાશમાં ઉછાળી કે તે દૂર ઊંચી જતી રહી, ફરી શુદ્રક વડે કહેવાયું : 'જે તમારામાં કોઈ શંકતશાળી હોય તો આ પડતી એવી શીલાને ગ્રહણ કશે.' ત્યારે ભયથી ઉભ્રાંત થયેલા લોચનવાળા સાતવાહનાદ વીરોએ વિનયપૂર્વક કહ્યું કે : “હે મહાશંક્તશાળી અમારા પ્રાણોનું રક્ષણ કરો.' તે શુદ્ધકે ફરીથી પડતી એવી શિલાને મુઠ્ઠી વડે એવી રીતે પ્રહાર કર્યો કે તેના ત્રણ ટુકડા થઈ ગયા. એક ટુકડો ત્રણ યોજન ઉપ૨ પડ્યો. બીજે ટુકડો નાગરોવરમાં પડ્યો અને ત્રીજો ચા૨ ૨સ્તાની મધ્યે પોળના દરવાજા પાસે પડ્યો. આજે પણ તે જ રીતે પડેલો માણસો વડે દેખાય છે. તે શુદ્રક ના બલના વિલાસથી ચમત્કૃત થયેલાં ચિત્તવાળા રાજા એ શુદ્રકનો ઘણો સત્કા૨ કરીને નગ૨નો ૨ક્ષક બનાવ્યો. - બીજા શત્રોનો નિષેધ કરીને રાજાએ તેને દંડજ શસ્ત્ર તરીકે રાખવા જણાવ્યું. તે શુદ્રક અનર્થનાં નિવારણ માટે બહાર ફરતાં વીરોને નગ૨ની મધ્યે પ્રવેશ પણ કરવા દેતો ન હતો. એક વખત પોતાનાં મહેલની ઉપ૨ સૂતેલો સાતવાહન રાજા અડધી રાત્રે શરીરની ચિંતા માટે ઉક્યો. નગ૨ની બહા૨ પાદરમાં કરૂણ રૂદન સાંભળીને તેની માહિતી મેળવવા Page #224 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી પ્રતિષ્ઠાનાપુરાધિપતિ કલ્પ છ બાવન હાથ પ્રમાણવાળી શિલા શૂદ્રકે ઉપાડીને ઊંચી કરી તેથી તેનાં ત્રણ ટુકડા થયા. પહેલો ટુકડો – ત્રણ યોજન દૂર પડયો. બીજા ટુકડો - નાગ સરોવરમાં પડયો. ત્રીજો ટુકડો પોળ પાસે પડયો. રાજાએ ખુશ થઈ તે શૂદ્રકને (સાતવાહનને) નગર રક્ષક બનાવ્યો. Page #225 -------------------------------------------------------------------------- ________________ Page #226 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૧૫ માટે હાથમાં તલવા૨ લઈ બીજાનાં દુ:ખથી દુ:ખત થયેલે હ્રદયવાળો તે ૨ાજા ઘરેથી નીકળ્યો. વચ્ચે ૨ાજાને શુદ્રકે જોયો. વિનયપૂર્વક નમ્યો. અડધી રાત્રમાં નીકળવાનું કા૨ણ પૂછ્યું. ૨ાજા બોલ્યો : ‘આ નગરની બહા૨ પાદ૨માંથી આવતો કરૂણ ક્રંદનો અવાજ સંભળાય છે. કાનમાં જે કરૂણ અવાજ સંભળાય છે તે કા૨ણથી પ્રવૃત્તિને (માહિતી) જાણવા જઈ રહ્યો છું.' ત્યારે શુદ્ધકે કહ્યું : ‘આપ પાછા પધા૨ી મહેલ ને અલંકૃત કરો. હું જ તે પ્રવૃત્તિને શોધી લાવીશ.' એ પ્રમાણે કહીને ૨ાજાને પાછો વાળી પોતે રડતાં અવાજનાં અનુસારે નગ૨ની બહા૨ જવા માટે ૨વાના થયો. આગળ જતાં કાન માંડીને સાંભળે છે તો ગોદાવ૨ી નાં પ્રવાહમાં કોઈક ડતું સંભળાયું. તેથી કેડ બાંધી નદીમાં ત૨તો ત૨તો શુદ્રક જ્યાં સરોવ૨ની મધ્યે જાય છે. ત્યાં પાણીનાં પૂ૨માં વહેતો અને રડતો એવો એક માણસ જોયો. તેને પૂછ્યું કે : ‘તું કોણ છે ? શા માટે ૨ડે છે ?' એ પ્રમાણે કહેતા તે ઘણો જ ૨ડવા લાગ્યો. ઘણાં આગ્રહ કરી ફરીથી પૂછ્યું ત્યારે તેણે કહ્યું : 'હે સાહસિક શિરોર્માણ ! મને અહીંથી કાઢીને રાજા પાસે લઈ જા. જેથી ત્યાં હું માચે વૃત્તાંત કહીશ.' એ પ્રમાણે કહ્યુ છતે શુદ્રકે તેને ઉપાડવા માટે જાય છે. ત્યારે તે ઉપડતો નથી. તેથી નીચે કોઈ માછલા વડે ધા૨ણ ક૨ાયેલો તો નથી ને ? એ શંકાથી જલ્દી થી શુદ્રકે નીચે તલવા૨ ફેરવી. ત્યારે ઉદ્ધા૨ ક૨વા માટે જતાં શુદ્રકનાં હાથમાં માત્ર તેનું મસ્તક આવી ચઢ્યું. લોહીનાં ધા૨થી ઝ૨તાં મસ્તકને દેખીને શુદ્ધક ઘણો જ વિષાદ પામ્યો. અને વિચાર કરે છે : 'નિશસ્ત્ર અને નિર્દોષને હણવાવાળાં એવા મને ધિક્કા૨.હો ! શ૨ણે આવેલાંનો મેં ઘાત કર્યો !' એ પ્રમાણે આત્માને નિંદતો વજ્રથી હણાયો હોય તેમ ક્ષણમાત્ર માં મૂર્છિત થઈ ગયો. ત્યા૨ પછી વિચા૨ ક૨વા લાગ્યો. 'હું કેવી રીતે પોતાનાં ખરાબ કાર્યોનુ ૨ાજા પાસે નિવેદન કરીશ ?' એ પ્રમાણે જ્જિત મનવાળો ત્યાં જ ચિતાને લાકડા વડે ૨ચે છે. ત્યાં અગ્નિ પ્રગટાવીને તે મસ્તક ને સાથે લઈને જ્યાં ઉંચી જ્વાલામાં પ્રવેશ ક૨વા જાય છે. તેટલામાં મસ્તકે કહ્યું : 'હે મહાપુરુષ ! શા માટે આપ આમ કરો છો. હું તો હંમેશા રાહુની જેમ મસ્તક માત્ર જ છું. તેથી ફોગટ વિષાદ ક૨ હિ ! ખુશ થા ! મને ૨ાજા પાસે લઈ જા!' એ પ્રમાણે તેનાં વચનને સાંભળીને આશ્ચર્યચકિત બન્યો. આ પ્રાણવાળો છે અને જીવે છે. એથી ખુશ થઈને શુદ્રકે તે મસ્તકને કપડામાં વીંટી લીધું. સવા૨માં સાતવાહનની પાસે ગયો. રાજાએ પૂછ્યું 'હે શુદ્રક ! આ શું ?' તે પણ બોલ્યો : 'હે દેવ ! જેનો કરૂણ અવાજ રાત્રિમાં આપનાં વડે સંભળાયો તે આ હતો !' એ પ્રમાણે કહીને પૂર્વે કહેલું તેનું સકલ વૃત્તાંત કહ્યું ! ફ૨ીથી ૨ાજાએ તે જ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬) (પ્રતિષ્ઠાનપુરાધિપતિ સાતવાહન નૃપ ચરિત્રમ્) મસ્તક ને પૂછયું : 'હે ! તું કોણ છે ? શા માટે તમારે અહીં આગમન થયું ?' તે મતક વડે કહેવાયું : 'હે મહારાજ ! તમારી કીર્તિને બંને કાને સાંભળીને કરૂણ ૨ડવાનો બહાનાથી પોતાને જણાવીને તમારી પાસે હું આવ્યો છે, આપના દર્શન થવાથી આજે મારી આંખો કૃતાર્થ થઈ.' 'તું કઈ કલાને સારી રાતે ' ણે છે ?' એ છે ૨ ન વડે પૂછાયે છતે તેનાં વડે કહેવાયું : 'હે દેવ ! ગીત કલાને જાણું છું.' ત્યાર પછી રાજાની આજ્ઞા વડે શાંત વાતાવરણમાં ગીત ગાવાની શરૂઆત કરી. અનુક્રમે સર્વે પણ રાજા પ્રમુખસભાજનો તેની ગાયન કલાથી મોહિત થઈ ગયા. તે માયાસુર નામનો દેવ માયાનું નિર્માણ કરીને મનોહરૂપવાળી વાજાની પટ્ટરાણીને હરણ ક૨વાની ઈચ્છાથી આવ્યો હતો. પણ પહેલાં કોઈને ખબર પડી નહીં. લોકોએ મસ્તક માત્ર જેવાથી તેનું લોકભાષામાં સીપુલાએ પ્રમાણે નામ કર્યું. ત્યાર પછી દર ગાંધર્વનાં ગીતોથી ચડિયાતા ઘણાંજ મધુર ગીતો ગાય છે. મહાદેવીએ તેનું ૩.૫ સાંભળ્યું. દાસી પાસે રાજાને વિનંતિ કરાવીને તે મસ્તકને પોતાની પાસે અણાવ્યું. રાણી દરરોજ તેની પાસે ગીત ગવડાવે છે. બીજા દિવસે પત્રમાં અવા૨ને પ્રાપ્ત કરીને તે મહાદેવીનું માયાસુર નામનાં દેવે જલ્દીથી અપહરણ કર્યું. અને ઘંટાવિલખી નામનાં પોતાનાં વિમાનમાં લઈ ગયો. રાણીએ કરૂણ રૂદન ની શરૂઆત કરી : “અરે હું કોના વડે હ૨ણ કરાઈ ? અહીં કોઈ વીર છે ? જે મને પૃથ્વી ઉપ૨ લઈ જાય ? ખુદલ નામનો વી૨ આ સાંભળીને દોડીને આકાશમાં ઉડ્યો. તે વિમાનની ઘંટાને હાથ વડે મજબૂતીથી પકડ્યું તે હાથની પક્કડના કારણે સ્તંભત થયેલ તે વિમાન આગળ ચાલી શક્યું નહિ. તેથી માયાસુદેવે વિચા૨ કર્યો. વિમાન આગળ કેમ ૨ા૨કતું નથી. જ્યારે હાથથી પકડેલી ઘંટાવાળા તે વી૨ને દેખ્યો ત્યારે તલવા૨ વડે તે વીરના બંને હાથ છેદી નાંખ્યા. તે વીર પૃથ્વી ઉપર પડ્યો. તે અસુર આગળ ચાલ્યો. ત્યારપછી જાણ્યો છે દેવીનો વૃત્તાંત જેને એવા રાજાએ ઓગણપચાસ વીરોને આદેશ કર્યો : ‘પટ્ટરાણીની તપાસ કરો, કોના વડે તે હરણ કરાઈ છે ?' પહેલાંથી પણ તે વીરોને શૂદ્ધક પ્રત્યે ઈર્ષ્યા હતી જ. તેઓ બોલ્યા : 'મહારાજ ! શુદ્રક જાણે છે, કારણ કે તે જ મસ્તકને લાવ્યો હતો. અને તે મસ્તક વડે જ તે દેવી હરણ કરાઈ છે. તેથી કુપિત થયેલા રાજાએ શુદ્રકને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી. ત્યાર પછી દેશના રિવાજ મુજબ શુદ્ધકને લાલ રંગના ચંદનનું અંગમાં વિલેપન કરી ગાડામાં સૂવડાવીને તે ગાડા સાથે બરોબ૨ બાંધીને શૂલી ત૨ફ પુરૂષો લઈ જાય છે. ત્યારે પચાસવીરોએ આવીને શુદ્ધકને કહ્યું હે મહાશક્તિશાળી ! શા માટે વિધવાની જેમ તમે મો છો. ‘અશુભ હોય Page #228 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૧૭ ત્યાં કાળ પસા૨ ક૨વો' એ ન્યાયથી ૨ાજાની પાસે કેટલાક દિવસની અર્વાધ માંગો, અને સર્વ ઠેકાણે બધે દેવીનાં અપહ૨ણકા૨ને શોધો. શા માટે અકાળે પોતાની વી૨૫ણાની કીર્તિનો નાશ કરો છો ? તેણે કહ્યું ‘તો ૨ાજાની પાસે જાઓ અને અર્વાધ આપવા રાજાને વિનંતિ કરશે.' તે વીરોએ તે પ્રમાણે કર્યું. ૨ાજાએ શુદ્રકને પાછો બોલાવ્યો. તે શુકે પણ પોતાનાં મુખે વિનંતી કરી કે : ‘મહારાજ ! અર્વાધ આપો, જેથી દેવીને તથા તેનાં અપહર્તા ને દરેક દિશામાં શોધું.' રાજાએ દશ દિવસની અર્વાધ આપી. શુદ્રકનાં ઘ૨માં તેનાં સહચારી બે કૂત૨ા હતા. રાજા બોલ્યો : ‘આ કૂતરાનાં યુગલને સાક્ષી તરીકે અમારી પાસે મૂકી દો. અને તમે પોતે દેવીની જાણકા૨ી માટે પૃથ્વી મંડળ ઉ૫૨ હો.' તે શુદ્રકે પણ : ‘આ આદેશ પ્રમાણ છે.' એ પ્રમાણે કહીને ક્તિશાળી શુદ્રકે પ્રયાણ આદર્યું. ઇન્દ્ર સમાન ૨ાજાએ કૂતરાનાં યુગલને પોતાની શય્યામાં પાયામાં સાંકળથી બાંધ્યા. શુદ્રક પણ ચારે બાજુ ભમતાં જ્યારે ક્યાંય પણ પ્રસ્તુત અર્થની વાર્તા માત્ર પણ પ્રાપ્ત ન કરી શક્યો. ત્યારે ચિંતા કરવા લાગ્યો : 'અહો ! માચે આ અપયશનો ઉર્ધ્ય થયો છે કે થશે કે આણે સ્વામીદ્રોહી થઈને દેવીને હ૨ણ ક૨ાવી. ક્યાંય પણ દેવીની શોધ પ્રાપ્ત ન થવાથી તેથી તે શુદ્રકે : 'મારે મ૨ણ જ શ૨ણ છે.' એ પ્રમાણે વિચા૨ ક૨ીને લાકડા વડે ચિતાને રચી. ગ્નિને પ્રગટ કરીને જેટલામાં અગ્નિ મધ્ય પ્રવેશ કરે છે. તેટલામાં દેવતાથી ષ્ઠિત એવાં બે કૂત૨ાને જાણ થઈ કે અમા૨ા સ્વામી મ૨ણને શણ જઈ રહ્યા છે. તેથી દેવર્ષાક્ત વડે સાંકળને ભાંગીને વિલંબ વિના તે બે કૂત૨ાઓ શુદ્રકે રચેલી ચિતા પાસે આવ્યા. દાંતો વડે વાળોને ખેંચીને શુદ્રકને બહા૨ કાઢ્યો. તે શુદ્રક અચાનક તે બે કૂતરાને દેખીને વિસ્મિત મનવાળો બોલ્યો : ‘૨ે પાપી ! અશુભ એવાં તમા૨ા વડે આ શું કરાયું ? ૨ાજાના મનમાં વિશ્વાસનો ભંગ થશે. કે બે સાક્ષીઓ પણ પોતાની સાથે લઈ ગયો. કૂત૨ા વડે કહેવાયું. ધી૨ા થાઓ, અમા૨ી બતાવેલી દિશાને અનુસરો ! ઉતાવળ કરીને ચિતામાં કેમ બળો છો ? એ પ્રમાણે કહીને આગળ થઈને તેની સાથે પ્રયાણ કર્યું. અનુક્રમે કોલ્લાપુરમાં આવ્યા. ત્યાં આગળ રહેલાં મહાલક્ષ્મી દેવીનાં ભવનમાં પ્રવેશ કર્યો. ત્યારે ત્યાં શુદ્રકે તે દેવીને પૂજીને ડાભનાં આસન ઉપ૨ ત્રણ ઉપવાસ કર્યા. ત્યાર પછી પ્રત્યક્ષ થઈને ભગવતી મહાલક્ષ્મી બોલી : 'હે વત્સ ! શું શોધે છે ?' શુદ્રક વડે કહેવાયું : ‘હે સ્વર્ણામની ! સાતવાહન ૨ાજાની પટ્ટ૨ાણીની શુદ્ધિને કહો ! તે ક્યાં છે ? અને કોના વડે હ૨ણ કરાયી છે ?' શ્રી દેવી વડે કહેવાયું : 'સર્વે યક્ષ-રાક્ષસ ભૂતાદિ દેવતાનાં સમૂહને મેળવીને તેની તપાસ કરી હું નિવેદન કરીશ. પરંતુ તે દેવતાના સમૂહ માટે તારે બલી ભેટણાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રતિષ્ઠાનપુરાધિપતિ સાતવાહન નૃપ ચિરત્રમ્ આદિ તૈયા૨ ક૨ીને રાખવું. જ્યાં સુધી તેઓ તૃપ્ત થઈને લિ આદિ ભોગવીને જ્યાં સુધી ખુશ-તૃપ્ત ન થાય ત્યાં સુધી તારે વિઘ્નનું રક્ષણ કરવું.' ત્યા૨ પછી શુદ્રકે તે દેવતાઓને ખુશ કરવા માટે કુંડ રચ્યો. હોમની શરૂઆત કરી. બધાં દેવતાનાં સમૂહો મળ્યાં. પોતપોતાની ભક્તને સામે મુખે ગ્રહણ કરી. તે હોમનો ધુમાડો ત્યાં સુધી પ્રસર્યો કે જ્યાં માયાપુનું સ્થાન હતું. લક્ષ્મીદેવીનાં આદેશથી શુદ્રકે હોમની શરૂઆત કરી છે તે બલી માયાસુ૨ નામનાં તે દેવે કોલ્લાસુર નામનાં પોતાનાં ભાઈને હોમમાં વિઘ્ન કરવા માટે મોકલ્યો. પોતાની સેનાની સાથે કોલ્લાસુ૨ નામનો દેવ આકાશમાં આવ્યો. દેવતાનાં સમૂહે તેને દેખ્યો અને તેઓ આશ્ચર્ય પામ્યા. ત્યા૨ પછી બે કૂત૨ાઓ દૈવી શક્તિથી લડવા લાગ્યા. દૈત્યોએ તેમને માર્યા. ત્યા૨૫છી શુદ્રક સ્વયં યુદ્ધ ક૨વા માટે આવ્યો. અન્યશસ્ત્રનો અભાવ હોવાથી દંડ વડે જ ઘણાં અસુરોને માર્યા. ત્યા૨૫છી રાક્ષસોએ તેનાં જમણાં હાથને કાપી નાખ્યો. ત્યારે ફરીથી ડાબા હાથ વડે દંડથી યુ ક૨વા લાગ્યો. તે ડાબો પણ હાથ છેદાયે છતે જમણાં પગ દ્વા૨ા દંડથી યુદ્ધ કરવા લાગ્યો. તે પણ રાક્ષસોએ છેલ્લો. ત્યા૨૫છી ડાબા પગથી તે લાકડીથી યુ ક૨વા લાગ્યો. તે પણ કેમે કરીને દેવોએ છેદ્યો. ત્યા૨ પછી દાંતો વડે દંડને લઈને યુદ્ધ કરવા લાગ્યો. તેથી રાક્ષસોએ મસ્તક છેવું. હવે આકંઠ સુધી તૃપ્ત થયેલાં દેવસમૂહો મિ ૫૨ પડેલાં શુદ્રકનાં મસ્તકને દેખીને અરે! અમને ભુક્તિ (લિબાકળા) આપના૨ બિચારાને શું થયું ? એ પ્રમાણે ક્રોધિત થયેલાં દેવો યુ ક૨વા માટે તૈયા૨ થયાં, અને કોલ્લાસુરને માર્યો. ત્યાર પછી શ્રીદેવીએ અમૃતથી સીંચીને યથાર્વાસ્થત અંગવાળો શુદ્રકને ફરીથી જીવીત કર્યો. બંને કૂત૨ાઓ પણ ફરીથી જીવતા થયા. અને પ્રસન્ન થયેલી દેવીએ તે શુદ્રકને ખડ્ગ૨ન આપ્યું અને કહ્યું કે : 'આના વડે તું અજય થઈશ.' એ પ્રમાણે વરદાન આપ્યું. ત્યા૨૫છી મહાલક્ષ્મી આદિ દેવતાનાં સમૂહની સાથે સાતવાહનની રાણીની શુદ્ધિ માટે સમગ્ર ભુવનભમીને તે શુદ્રક સમુદ્રમાં પહોંચ્યો. ત્યાં એક ઉંચા એવા વટવૃક્ષને દેખીને આરામ માટે ઉ૫૨ ચઢ્યો. ત્યાં તેણે વૃક્ષની શાખામાં લટકતાં ઉંધા મસ્તક વાળો, પગમાં લાગેલી કાષ્ઠની ખીલીવાળો, એક પુરૂષ જોયો. તેને જીભ ફેલાવા દ્વા૨ા પાણીની અંદ૨ ફ૨તા જલચ૨ પ્રાણીઓને ખાતો તેણે જોયો. શુદ્ધક વડે પૂછાયું. : 'તું કોણ ? શા માટે અહીં લટક્યો છે ?' તેના વડે કહેવાયું : 'ૐ માયાસુર દેવનો નાનો ભાઈ છું. કામથી ઉન્મત્ત થયેલા મા૨ા મોટા ભાઈએ પ્રતિષ્ઠાનનાં રાજા સાતવાહનની પટ્ટરાણીની સાથે ક્રીડા કરવાની ઈચ્છાથી હ૨ણ કર્યું છે. જેમ રાવણે સીતાનુ હરણ કર્યું હતું તેમ, પરંતુ તે પતિવ્રતા ૨ાણી તેને ઈચ્છતી Page #230 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૧૯ નથી. તેથી મે મોટાભાઈને કહ્યું : '૫૨દા૨ાનું અપહ૨ણ ક૨વું તારે માટે યોગ્ય નથી. પરાક્રમથી આક્રાંત કર્યુ છે સંપૂર્ણ વિશ્વ જેને એવો ૨ાવણ પણ ૫૨સ્ત્રીમાં ક્રીડા ક૨વાની ઇચ્છાના કા૨ણે કુલનો ક્ષય કરીને મરીને ન૨૬માં ગયો.' ઈત્યાદિ વાણીથી નિષેધ કર્યો ત્યા૨ે મા૨ા ઉ૫૨ ક્રોધિત થયેલા માયાસુરે આ વટવૃક્ષની શાખા ઉ૫૨ લટકાવીને મા૨ી આવાં પ્રકા૨ની વિડંબના કરી. અને હું જીભ ફેલાવી પાણીની અંદ૨ ફ૨તાં જલચ૨ પ્રાણીઓને ખાતો આવિકા કરું છું. એ પ્રમાણે સાંભળીને શુદ્રક બોલ્યો : 'હું તે સાતવાહન રાજાનો જ શુદ્રક નામનો નોક૨ છું. તે દેવીને જ શોધવા માટે આવ્યો છું.' તેનાં વડે કહેવાયું : ‘જો આ પ્રમાણે છે તો મને છોડાવ જેથી હું તારી સાથે થઇને તે માયાસુ૨ તથા તે દેવીને દેખાડીશ.' તે માયાસુરે પોતાની ચારે બાજુ લાક્ષ (લાખ)નો દુર્ગ કર્યો છે. તે દુર્ગ નિરંતર જલતો રહે છે. તેથી તે દુર્ગને ઓળંગીને તેની મધ્યે પ્રવેશ કરી તે માયાસુ૨ને પાડીને દેવીને પાછી લાવવી પડે.' એ પ્રમાણે સાંભળીને તે શુદ્રકે તલવા૨ વડે તેનાં કાષ્ઠ બંધનો છેદીને તેને આગળ કરીને દેવતાનાં સમૂહો સાથે પ્રયાણ કર્યું. કિલ્લાને ઉલ્લંઘીને તે માંયાસુ૨તાં સ્થાનમાં પ્રવેશ્યો. દેવતાનાં સમૂહને દેખીને માયાસુરે પોતાનું સૈન્ય યુદ્ધ માટે છોડ્યું. તે સૈન્ય મ૨ણ પામ્યે છતે પોતે યુ ક૨વા માટે તૈયા૨ થયો. ત્યા૨૫છી અનુક્રમે શુદ્રકે પોતાની તલવા૨ વડે તે માયાસુ૨નો વધ કર્યો. ત્યા૨૫છી ઘંટાવલંબી નામનાં વિમાનમાં ૨ાણી દેવતાનાં સમૂહની સાથે આરોપણ કરીને પ્રતિષ્ઠાન નગ૨ ત૨ફ્ફ પ્રયાણ કર્યુ. આ બાજુ દશ દિવસની અર્વાધ પૂરી થતી જાણીને ૨ાજા વિચા૨ ક૨વા લાગ્યો. : ‘અરે ! મારે નથી મહાદેવી, નથી તે શુદ્રકવી૨, નથી તે બે કૂતાઓ, કુર્બા એવાં મારા વડે જ સર્વનાશ કરાયો.' એ પ્રમાણે શોક કરતા તેણે પરિવાર હિત પ્રાણત્યાગ ક૨વાની ઈચ્છાથી ચંદનાદિ લાકડા વડે ચિંતાને ચાવી, જેટલામાં સ્વજનો ચિંતામાં ગ્નિને નાંખે છે. તેટલામાં દેવસમૂહમાંથી એક વધામણી આપનાર આવ્યો અને વિનંતી ક૨ી : 'હે મહારાજા ! ભાગ્યથી તમે વૃદ્ધિ પામો ! મહાદેવીનું આગમન થઈ રહ્યું છે.' કાનને મનોહ૨ તે શબ્દો સાંભળીને ૨ાજા સ્ફૂરાયમાન આનંદથી વિસિત હૃદયવાળો થયો. ઉચે નજ૨ ક૨ી તો દેવતાનો સમૂહ અને શુક ને જોયા. શુદ્રક પણ વિમાનથી ઉતરીને રાજાનાં પગમાં પડ્યો. અને મહાદેવી પણ રાજાને નમી. રાજાએ શુદ્રકને આનંદપૂર્વક ઓભનંદન આપ્યા. અને અડધું રાજ્ય આપ્યું. ઉત્સવપૂર્વક નગ૨ ની અંદ૨ પ્રવેશ કર્યો. શુદ્રકનાં સુંદર ચરિત્રને સાંભળતો પટ્ટાણીની સાથે રાજ્યલક્ષ્મીને ૨ાજા ભોગવવા લાગ્યો. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૨) (તિષ્ઠનપુરાધિપતિ સાતવાહન નૃપ ચરિત્રમ્) એ પ્રમાણે હાલ રાજાનાં ઘણાં પ્રકારનાં ઉત્તમ દષ્ટાંતો છે. કેટલાં વર્ણવી શકાય ? આ રાજા વડે ગોદાવરી નદીના કિનારે મહાલક્ષ્મી દેવીની સ્થાપની કરાઈ અને મંદિરમાં તે તે સ્થાનોમાં યથાયોગ્ય બીજા બીજા દેવદેવીઓની સ્થાપના કરાઈ. લાંબા કાળ સુધી ૨ાજા મોટા રાજ્યને ભોગવી રહ્યો હતો ત્યારે એક વખત કોઈક કઠિયારો કોઈક વાણિયાની શેરીમાં દ૨રોજ સુંદ૨ લાકડા લાવીને વેચતો હતો. બીજા દિવસે તે કઠિયારો આવ્યો નહિં, તેથી વાણિયાએ તેની બેનને પૂછ્યું : 'શા માટે તારો ભાઈ મારી શેરીમાં આવ્યો નહિ?' તે બેન વડે કહેવાયું : 'હે શ્રેષ્ઠશ્રેષ્ઠિ ! મારો ભાઈ ત્યારે સ્વર્ગમાં રહેલો છે.' વાણીયો બોલ્યો : કેવી રીતે ?' તે બોલી : 'કંકણ બાંઘવાનાં દિવસથી લગ્ન ન થાય ત્યાં સુધી તે તે ઉત્સવોવાનાં કુતુહલ થી ચાર દિવસ માણસ પોતાને સ્વર્ગમાં રહેલાંની જેમ માને છે. તે સાંભળીને રાજા પણ વિચાર કરવા લાગ્યો. 'અરે ! હું પણ સ્વર્ગમાં ચાર દિવસ શા માટે ન ૨છું. હું દર ચોથા દિવસે વિવાહ ઉશવને કરીશ.' એ પ્રમાણે વિચારીને ચારેય વર્ણમાં રૂપાળી જે જે કન્યા અથવા યુવતિ ને દેખે છે અને સાંભળે છે તે તે કન્યા-યુવતિને ઉત્સાવ સહિત પ૨ણે છે. એ પ્રમાણે ઘણો કાળ પસાર થયે છતે લોકોએ વિચાર કર્યો : 'અરે ! પુત્ર વિના બધા વર્ણો કેવી રીતે ટકશે. જો બધી ક્યાને રાજાજ પરણશે તો સ્ત્રીનાં અભાવમાં સંત ક્યાંથી થશે ?' એ પ્રમાણે લોકો વિષાદ પામે છતે વિવાહવાટિકા નામના ગામમાં રહેવાવાલાં એક બ્રાહ્મણે પીઠજાદેવીની આરાધના કરીને વિનંતી કરી : 'હે ભગવતી ! કેવી રીતે અમારા પુત્રોનો વિવાહ કાર્ય થશે ?' દેવી વડે કહેવાયું : 'હે બ્રાહ્મણ તારા મહેલમાં હું પોતાનું કન્યારૂપ કરીને અવતરીશ. અને જ્યારે મને રાજા પ્રાર્થના ક૨શે ત્યારે મને રાજાને આપી દેવી. બાકીનું હું સંભાળી લઈશ !' તે જ પ્રમાણે રાજાએ તે રૂપવતીને સાંભળીને બ્રાહમણ પાસે માંગી. બ્રાહ્મણ બોલ્યો. ‘મારા વડે તે કન્યા અપાઈ, પરંતુ મહારાજા ! ત્યાં આવીને મારી કન્યાને પરણવી.' રાજા વડે સ્વીકાર કરાયું. જ્યોતિષીએ આપેલાં લગ્નમાં અનુક્રમે વિવાહ માટે ચાલ્યો. તે ગામમાં રાજા સાસરે પહોંચ્યો. દેશ આચારનાં અનુરોધથી વ૨વધૂની વચ્ચે પાઁ ૨ાખ્યો. લગ્ન સમયે પર્દો દૂર કરીને જ્યારે ઉત્તમ ચોખાથી ભરેલી અંજલિ એક બીજાનાં મસ્તક ઉપ૨ ચોખાને વધાવવા માટે પ્રવૃત્ત થયા. ત્યાર પછી ખરેખ૨ હસ્ત મેળાપની વિધિ કરાતી હોય છે. આ વખતે રાજાએ તે કન્યાને ઇ રૂપવાળી રાક્ષસી જેવી દેખી અને તે ચોખાઓ કઠોર-પત્થર-કાંકરાં રૂપે બન્યા. રાજાનાં મસ્તક ઉપ૨ વાગવા લાગ્યા. રાજા પણ આ શું ગડબડ થઈ રહી છે ?' એ પ્રમાણે વિચારતો ભાગ્યો, ત્યારે પથાનાં ટુકડાઓને વ૨સાવતી તે સ્ત્રી પાછળ ભાગી. Page #232 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૨૧ ત્યા૨૫છી ૨ાજાએ પોતાની જન્મભૂમિ નાગ સોવ૨માં પ્રવેશ ર્યો. અને ત્યાંજ મ૨ણ પામ્યો. આજે પણ તે પીઠાદેવી પોતાનાં મહેલનાં મુખ્ય દ્વારનાં પોળની (કિલ્લાની) બહા૨ પોતાનાં મંદિ૨માં ૨હેલી છે. અનુક્રમે કાલિકાદેવીએ બકરીના રૂપને વિદુર્વ્યુ. વાવડીમાં પ્રવેશ ક૨વા માટે કરૂણ અવાજ વડે શુદ્રકને પણ ઠગ્યો. બિચારી બકરી અંદર પડી છે એમ જાણી તેને કાઢવા માટે શુદ્રક પ્રવેશ ક૨વા જાયા છે ત્યારે તલવા૨ પડી જાય છે. અને તેની તલવા૨ કુઆનાં દ્વા૨ ઉપ૨ આડી પડવાથી અંગો છેદવાથી તે નણને પામ્યો. મહાલક્ષ્મી દેવી વડે વાન આપતી વખતે આજ તલવા૨થી તા મ૨ણ થશે. એ પ્રમાણે આદેશ કરાયો હતો. ત્યારપછી સાતવાહન રાજાવંશના શક્તિકુમારનો રાજ્ય અભિષેક કરાયો. તે દિવસથી આજે પણ કોઈ ૨ાજા વી૨ ભૂમિ પ્રતિષ્ઠાનમાં પ્રવેશ કરતો નથી. આ કલ્પમાં જો કાંઈક અસંભવત કહેવાયું લાગે તો તે બીજાનાં આગમનું માનવું, કા૨ણ જૈન આગમો અસંગત વાણીવાળા હોતા નથી. એ પ્રમાણે જિનપ્રભસૂરિ વડે શ્રી પ્રતિષ્ઠાન કલ્પ અને પ્રસંગથી સાતવાહનનું ચરિત્ર લેશમાત્રથી રચાયું. શ્રી જિનપ્રભસૂરિ વડે પ્રતિષ્ઠાન કલ્પ અને પ્રસંગથી સાતવાહન ૨ાજાની કથા સંક્ષેપથી કરાઈ. ૧. @JICID સાતવાહન રાજા આર્યકાલકસૂરિના સમકાલીન હતા. કેટલાક ઈતિહાસકારો વિક્રમના પ્રથમ સૈકામાં તેઓ થયા હોવાનું માને છે. (સુવર્ણભૂમિ મેં કાલકાચાર્ય પૃ.૨૮) Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી શમ્પાપુરી કલ્પ: ઉ૫) દુર્નયોનો ભંગ કરનાર એવાં અંગદેશનાં આભૂષણ સમાન અને તીર્થમાં અગ્રેસર એવા ચંપાપુરીનાં કલ્પને હું કહીશ. આ જ નગરીમાં બા૨માં જિનેશ્વર શ્રી વાસુપૂજયસ્વામીના ત્રણે ભુવનનાં માણસોથી પૂજનીય ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ સ્વરૂપ પાંચે કલ્યાણકો થયેલા છે. ||૧| આ જ નગરીમાં શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરનાં પુત્ર મધવરાજાની પુત્રી લક્ષ્મીદેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયેલી “રોહિણી નામની કન્યા આઠ પુત્રોની ઉપ૨ ઉત્પન્ન થઈ. તે કન્યાએ સ્વયંવરમાં અશોક રાજાનાં કંઠમાં વરમાળાને નાંખીને તેને પરણી અને તેની પટ્ટરાણી થઈ . અનુક્રમે તે કન્યાને આઠ પુત્રો થયા અને ચાર પુત્રી થઈ. એક દિવસ શ્રી વાસુપૂજય સ્વામીના શિષ્ય સ્વપ્નકુંભ અને સ્વર્ણકુંભનાં મુખથી રોહીણીએ દુ:ખ ન દેખવું પડ્યું અને સુખ જ સુખ મળ્યું તેના કા૨ણ પૂર્વજન્મનાં આચરેલાં રોહિણીતપ છે એમ સાભળ્યું. ઉધાપન (ઉજમણું) વિધિપૂર્વક તે તપનો મહિમા પ્રગટ કર્યો, આરાધ્યો, અને પ૨વા૨ સૃહત મુક્તિને વરી ||શા આ જ નગરીમાં કરકંડુ નામનો ભૂમંડલમાં ઈસમાન રાજા હતો. કાદંબરી અટવીમાં કલિપર્વતની નજદીક વર્તતાં કુંડ નામનાં સરોવર પાસે શ્રી પાર્શ્વનાથ છદ્મસ્થ અવસ્થામાં વિચરતાં હતાં ત્યારે અને વ્યંત૨નાં અનુભાવથી કલિકુંડ તીર્થ તરીકે પ્રતિષ્ઠિત કર્યું. 3 આ જ નગરીમાં સુભદ્રા મહાસતીએ પત્થરમય વિટ કપાટના સંપુટથી ઢંકાયેલાં ત્રણે દ૨વજાને શીલ મહામ્યથી કાચા સૂત૨નાં દોરાથી વીંટળાયેલી ચારણીને કુઆમાંથી ખેંચીને તેના વડે સીંચીને પ્રભાવપૂર્વક ઉઘાડ્યા. અને એક ચોથો દ૨વાજે મારા જેવી બીજી કોઈ સુચત્રિવાળી થશે તે ઉઘાડશે, એ પ્રમાણે કહને ૨ાજદિ જનસમક્ષ તે જ રીતે બંધ ૨હેવા દીધો. તે દ૨વાજો તે દિવસથી આરંભીને લાંબા સમય સુધી બંધ અવસ્થામાં જનતા વડે દેખાય છે. અનુક્રમે વિ.સં. ૧૩૬0 વર્ષ વ્યતીત થયે છતે લક્ષણાવતી નગરીનો હમ્મીર શ્રી સુ૨ત્રાણ સમસદીને શંકરપુરનાં દુર્ગ માટે જરૂરી પત્થરને ગ્રહણ કરવા માટે તે દ૨વાજે પાડીને કપાટ સંપટ ને ગ્રહણ કર્યુ. ||૪||. - આ જ નગરીમાં દધિવાહન રાજા રાણી પદ્માવતીની સાથે દોહદને પૂર્ણ કરવા ૧. શહિણીની કથા દિગંબર ગ્રંથોમાં પણ થોડા ફેરફાર સાથે આવે છે. બૃહત્કથાકોશ પ૭/૨૦-૩૫. Page #234 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી ચમ્પાપુરી તીર્થ -કલ્પ હિટ MAN IિS IST) @ @ @ [G]S|] ચંપાપુરીમાં સુભદ્રામહાસતી પોતાનાં શીલનાં પ્રભાવે સૂતરના તાંતણા વડે ચારણીમાં પાણી કુઆમાંથી કાઢી નગર બંધ દરવાજા ઉપર છાંટે છે તેથી તુરત ખુલી જાય છે. ત્રણ દરવાજા ખોલ્યા. એક બંધ રાખેલ જે અત્યારે પણ બંધ જ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ Page #236 -------------------------------------------------------------------------- ________________ Page #237 -------------------------------------------------------------------------- ________________ 2 શ્રી ચમ્પાપુરી તીર્થ કલ્પ રિ --) : હાથી ઉપર બેસીને જંગલ તરફ જતાં દધિવાહન અને પદ્માવતી. દધિવાહન ડાલી ઉપર લટકી જાય. પદ્માવતી અસમર્થ હોવાથી જંગલમાં ઉતરી પુત્રને પ્રસવે છે. • આ જ નગરીમાં સુદર્શન શેઠની ઘેલી સિંહાસન તલવાર ફૂલની માળા બને છે. આ જ નગરીમાં કામદેવ શ્રાવક પાસે ૧૮ કરોડ સોનામુહર, ૧૦,OOO ગાયો હતી.) થત આ જ નગરમાં કામદેવને પૌષધમાં હાથી, સાંપ વિનો વિપસ કરેલal Use Only ' www.jalnelibrary.org Page #238 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ) માટે હાથી ઉપર ચઢેલાં ત્યારે સંચરતા યાદ કરાયો છે. જંગલનો વિહા૨ યાદ આવવાથી હાથીએ તે જંગલ બાજુ ભાગ્યો. રાજા પોતે ત્યાંથી વૃક્ષની શાખા ઉપ૨ લટકીને ૨હ્યો. હાથી આગળ ચાલ્યો. રાજા પોતાની નગરી ત૨ફ પાછો ફર્યો. રાણી SIળી પકડવા અસમર્થ હોવાથી હાથી ઉપર બેઠેલી જંગલમાં ગઈ. ત્યાં જંગલમાં ઉતરીને અનુક્રમે પુત્રને પ્રસવ્યો. તે પુત્ર કઠંડુ નામનો રાજા થયો. કલિંગ દેશમાં પિતાની સાથે યુદ્ધ ક૨તો હતો ત્યારે પોતાની માતા સાધ્વી વડે નિષેધ કરાયો. અનુક્રમે મોટા બળધના યૌવન અને વૃદ્ધ પણાની દશાને દેખીને વૈરાગ્ય પામી પ્રત્યેક બુદ્ધ થયો અને મોક્ષમાં ગયો. lીપ||. આ જ નગરીમાં દધિવાહન રાજાની પુત્રી ચંદનબાલા નો જન્મ થયો. જે ચંદનબાલાએ ભગવાન શ્રી મહાવીરને સૂપડાનાં ખૂણામાં ૨હેલા બાકુલાઓ વડે પારણું કરાવેલ. છ મહીનામાં પાંચ દિવસ ઓછાહતા ત્યારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પ્રભુનો ભગ્રહ કૌશામ્બીમાં પૂર્ણ થયો. ||૧|| આ જ નગરીમાં પ્રમ્હચંપાની સાથે શ્રીવીરપ્રભુએ ત્રણ ચૌમાસા કરેલ. IIળા. આ જ નગરીના પરિસરમાં ૨ાજા શ્રેણિકનો પુત્ર અશોકચંદ્ર જેનું બીજું નામ કોંણક હતું. તેણે પિતાના શોકના કારણે રાજગૃહ નગરી છોડી અહીં ચંપકવૃક્ષોથી શોભતી ચંપા નગરીને નવી રાજધાની બનાવી. IIટલા આ જ નગરીમાં પાંડવકુલનાં મંડનસમાન દાનવીરોમાં દષ્ટાંત સમાન શ્રી કર્ણરાજાએ રાજ્યલક્ષ્મીને ભોગવી. આજે પણ તે તે ઉત્તમ અવદાત સ્થાનો, શૃંગાર ચોકી વિ. આ નગરીમાં છે. ||| આ જ નગરીમાં સમ્યગ્દષ્ટિવાળાઓમાં દષ્ટાંતરૂપ સુદર્શન શ્રેષ્ઠિ ને દધિવાહન ૨ાજાની રાણી અભયા વડે સંભોગ માટે ઉપસર્ગ કરાયો. રાજાના વચન વડે વધ માટે લઈ જવાતા સુદર્શન શેઠની પોતાની અડગ શીલસંપત્તિનાં પ્રભાવથી આકર્ષિત થયેલ શાશન દેવતાના સાધ્યથી ફૂલીને સોનાનું સિંહાસન થયું અને તીક્ષ્ણ એવી તલવાર સુગંધ, મનને આનંદ આપનારી ફૂલની માળા બની ગઈ. ||૧૦|| આ જ નગરીમાં કામદેવ શેઠ થઈ ગયો. જે વી૨પ્રભુનો અગ્રણી ઉપાસક હતો. અઢા૨ કરોડ સુવર્ણનો ૨સ્વામી, દશ હજા૨ ગાયોનું એક ગોકુલ એવાં છે ગોકુલનો ૨.વામી, ભદ્રાનો પતિ હતો. પૌષધશાળા માં રહેલ તે કામદેવને મિથ્યાદષ્ટિદેવે પિશાચ હાથી, સાપનાં રૂપ કરી ઉપસર્ગ કરવા છતાં પણ ક્ષોભ ન પામ્યો. ભગવાને સમવસરણમાં તેની પ્રશંસા કરી |૧૧|| આ જ નગરીમાં વિચરતા શ્રી શય્યભવસૂરિ ચૌદપૂર્વધરે રાજગૃહીથી આવેલા મનક નામના પોતાના પુત્રને દીક્ષા આપી. ગુરુએ શ્રુતજ્ઞાનનાં ઉપયોગ વડે તેનું માત્ર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ચમ્પાપુરી કલ્પઃ છ માસ જેટલું આયુષ્ય બાકી જાણીને તેને ભણવા માટે દશવૈકાલિકસૂત્રને પૂર્વમાંથી ઉર્યુ. ત્યાં આત્મપ્રવાદપૂર્વમાંથી ષડ્વર્વાનકાય અધ્યયન, કર્મપ્રવાદપૂર્વમાંથી પિંડૈષણા અ. સત્યપ્રવાદ પૂર્વમાંથી વાક્ય અ. અને બાકીનાં અધ્યયનો પ્રત્યાપ્યાન પૂર્વનાં ત્રીજી વસ્તુમાંથી ઉર્યા. ।।૧૨। આ જ નગરીમાં રહેનારો કુમારનંદી નામનો સોની થયો. પોતાની સંપત્તિના વૈભવથી તિ૨૨કા૨ કર્યો છે. ધનકુબે૨નો જેણે એવો તે સોની જોરદાર ભડભડતી ગ્રમાં પ્રવેશથી પંચશીલદ્વીપનો ધર્પત થયો. પૂર્વભવનાં મિત્ર અચ્યુત સ્વર્ગનાં દેવથી બોધ પામી સુંદર ગોશીર્ષ ચન્દનમયી જીવીતસ્વામિની અલંકાર ર્રાહત દેવાધિદેવ શ્રી મહાવીદેવની પ્રતિમાને નિર્માણ કરી ||૧|| આ જ નગ૨ીમાં પૂર્ણભદ્ર ચૈત્યમાં શ્રી વી૨પ્રભુએ કહેલ કે જે અષ્ટાપદ ઉ૫૨ (સ્વર્લાબ્ધથી) ચઢે છે તે તેજ ભવમાં મોક્ષે જાય છે. ||૧૪|| આ જ નગ૨ીમાં પાલિત નામનો વી૨પ્રભુનો ઉપાસક ર્વાણક હતો. સમુદ્રયાત્રા દર્શમયાન તેનો પુત્ર પ્રશ્નવ્યો, એથી સમુદ્રપાલ નામ થયું વધ સ્થાને લઈ જવાતાં માણસને દેખીને પ્રતિબોધ પામ્યો અને મોક્ષ માં ગયો. ||૧|| આ જ નગરીમાં સુનંદ નામનો શ્રાવક સાધુનાં મેલ-દુર્ગંધની નિંદા કરીને મ૨ણ પામ્યો અને કૌશામ્બી નગરીનો ઇભ્યપુત્ર થયો. વ્રતને ગ્રહણ કર્યુ. દુર્ગન્ધનો ઉદય થયો. કાઉસગ્ગ વડે દેવતાને આકર્ષી પોતાના અંગમાં સુગંધ કરી ||૧૬|| આ જ નગ૨ીમાં કૌશિકાર્યનાં શિષ્ય અંગર્ષિ અને રૂદ્રકે અભ્યાખ્યાન વિદાન અને સુજાત પ્રિયંગુ આદિ પણ ઉત્તમ વિધાનો થયા. ||૧|| એ પ્રમાણે અનેક પ્રકારનાં ઉત્તમ વૃત્તાંતોનાં ૨ત્નને પ્રગટ કરવા દ્વારા વિવિધ પ્રકારનાં વૃત્તાંતોનાં ભંડા૨ રૂપ આ નગરી છે. વિત્ર ધન૨સથી પૂરેલાં અન્ત૨ાલવાળી શ્રેષ્ઠ નદી પોતાના કલાવતા તરંગો રૂપી હાથ વડે પ્રિયસખીની જેમ આ જ નગ૨ીના કિલ્લાની ભીંતને દરેક ક્ષણો સર્વ અંગે આલિંગન કરે છે. ।।૧૮।। ઘણાં જ ઉત્તમ ન૨ના૨ી રૂપી મુક્તાર્માણના જન્મ માટે શ્રેષ્ઠ છીપ સમાન વિવિધ પ્રકા૨નાં મનોહ૨ અદ્ભુત વસ્તુવાળી આ નગરી જય પામે છે. ||૧૯]] તે વાસુપૂજ્ય સ્વામીની ર્થાત વડે તે વાસુપૂજ્ય સ્વામીની જન્મભૂમિ પંડિતો વડે સ્તુતિ કરાય છે. એ પ્રમાણે શ્રી જિનપ્રભસૂરિ વડે આ ચંપાનો કલ્પ કહેવાયો. ૧. આ પ્રસંગ અન્યત્ર જોવા મળતો નથી. ૨. આ તીર્થ આજે બિહારના ભાગલપુ૨ જિલ્લામાં, જિલ્લાના મુખ્યમથકથી ૬ માઇલ દૂ૨ ગંગાના કાંઠે આવેલી ચંપાનગરી તરીકે જાણીતુ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ Page #241 -------------------------------------------------------------------------- ________________ ઉર શ્રી પાટલિપુત્ર કહ્યું છે (R અણિકાપુત્રાચાર્યની ખોપડી ઉપર.) ઉગેલું પાટલા વૃક્ષનાં નામથી | જીવોની વિરાધના જાણી પશ્ચાતાપ કરતા આચાર્ય કેવલિ બન્યા. પાટલિપુત્ર બન્યું. ઉમાસ્વાતિએ આ જ નગરમાં તત્વાર્થાધિગમસૂત્રની રચના કરેલ. અર્ણિકાપુત્રાચાર્ય ગંગા ઉતરવા માટે નાવમાં બેઠા જ્યાં બેસે તે બાજાથી અહીં જ સ્થૂલભદ્ર કોશાને પ્રતિબોધી ૮૪ ચોવીશી સુધી નામ અમર કરેલ. | નાવ ડૂબે તેથી નાવિકો ગંગા નદીમાં નાંખે. • અહીં જ સુસ્થિતાચાર્યનાં બે શિષ્ય અદ્ગશીકરણ વિદ્યાથી ચંદ્રગુપ્ત પૂર્વ ભવની પત્ની સાધુને શૂલી ઉપર આરોપે તે વખતે ખૂનથી અપકાય રાજાની સાથે ભોજન કરતા. · Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાટલિપુણ ૫ શ્રી નેમિજિનેશ્વ૨ને નમસ્કાર કરીને અનેક પુરૂષ૨નોથી પવિત્ર થયેલા આ પાટલિપુત્ર નામનાં નગ૨નાં કલ્પને હું કહીશ. ||ી. પહેલાં ખરેખ૨ શ્રી શ્રેણિક મહારાજા દેવલોક ગયે છતે તેનો પુત્ર કૃણિકે પિતાનાં શોકથી ચંપાપુરીને વસાવી. તે કુણિક પણ મરણ પામ્ય છતે તેનો પુત્ર ઉદાયિ નામનો ચંપાનો રાજા થયો. તે ૧ઉદાયી પણ પોતાનાં પિતાના તે તે સભા, ક્રીડા૨સ્થાન, શયન આશાનાદ સ્થાનોને જોતો ઘણો જ શોક પામ્યો. ત્યારપછી મંત્રીની આજ્ઞાથી નવું નગ૨ વસાવવા માટે શ્રેષ્ઠ નિમિત્તકોને સ્થાન શોધવા માટે આદેશ કર્યો. તેઓ પણ સર્વ ઠેકાણે તે તે પ્રદેશોને જોતાં ગંગાતટ સુધી ગયા. ત્યાં ફુલોથી લાલ રંગવાળા પાટલવૃક્ષને દેખીને તેની શોભાથી ચમત્કા૨ પામ્યા. તે વૃક્ષની શાખા ઉપર બેઠેલાં ચાષ નામનાં પક્ષીનાં મુખમાં પોતાની મેળે આવી પડતાં કીડાનાં સમૂહને જોયો. મનમાં વિચા૨ ક૨વા લાગ્યા કે : “અરે! જેવી રીતે ચાષ પક્ષીના મુખમાં પોતાની મેળે કીડાઓ આવીને પડે છે, તેવી રીતે આ ૨સ્થાનમાં નગર વસાવ્યું તે આ રાજાને પોતાની મેળે લમી આવશે.' તેથી નૈમિત્તિકોએ રાજાને જાણ કરી. તે રાજા પણ ઘણો જ ખુશ થયો. ત્યારે એક વૃદ્ધ નૈમિતિક બોલ્યો : 'હે રાજન્ આ પાટલવૃક્ષ કોઈ સામાન્ય નથી. પૂર્વે પણ જ્ઞાની વડે કહેવાયું છે કે : કોઈ મહામુનિ ની ખોપડી ઉપર ઉગેલું આ વૃક્ષ પવિત્ર છે. આ વૃક્ષનો મૂલ જીવ એકાવનારી છે. એ આની વિશેષતા છે.' રાજા વડે કહેવાયું : 'કયા તે મહામુનિ ?!' ત્યાર પછી નૈમિત્તિકે કહ્યું : 'હે રાજન્ સાંભળો ! ઉત્તર મથુરામાં રહેનારા દેવદત્ત નામનો વાણિયો વિદેશ યાત્રા માટે દક્ષિણ મથુરા ત૨ફ ગયો. ત્યાં તેને જયસિંહ નામના વણકપુત્ર સાથે મિત્રતા થઈ. એક વખત તેનાં ઘરમાં ભોજન ક૨તાં થાળીમાં ભોજનને પીસીને પંખો વીંઝતી મનોહર રૂપવાળી અર્ણિકાનામાની તેની બહેનને જોઈને તેનાં ઉપ૨ અનુરાગ થયો. બીજા દિવશે લોકોને મોકલીને જર્યારસંહની બેનની માંગણી કરી. ત્યારે જયંસંહ બોલ્યો : હું તેને જ બહેન આપું જ્યાં સુધી બહેનને પુત્ર ન થાય ત્યાં સુધી મારા ઘરથી દૂર ન થાય. દ૨ોજ હું તે બેન તથા બનેવીને જોઈ શકું. પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી મારા ઘરમાં રહેશે તેને જ હું બેન આપીશ. દેવદતે પણ હાં એ પ્રમાણે કહી શુભ દિવસે તેને પરણ્યો. તેની સાથે ભોગોને ભોગવતાં એક વખત માતા-પિતા વડે લેખ મોકલાયો. તે લેખને વાંચતા દેવદત્તની આંખમાં આંસુ આવ્યા. તેથી તેની પત્નીએ તેનું કારણ પૂછ્યું. પણ ૧. બૌદ્ધ સાહિત્યમાં પાટલીપુત્રની સ્થાપના અજાતશત્રુ (કોણિકે) કર્યાનો ઉલ્લેખ છે. (પાલી પ્રોષનેન્સ ભા.૧ પૃ.૧૧૮) Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાટલિપુત્ર કલ્પ બોલ્યો નહિ. ત્યારે લેખને લઈને પોતે વાંચ્યો. તેમાં આ પ્રમાણે વડિલો વડે (માતાપિતા વડે) લખ્યું હતું કે: 'હે વત્સ અમે બંને વૃદ્ધો મ૨ણની નજદીક આવ્યા છીએ. જો અમને બંનેને જીવતા દેખવા ઈચ્છતો હોય તો જલ્દીથી આવી જા. તેથી અંકા પતિને આશ્વાસન આપીને પોતાનાં ભાઈ પાસેથી પરાણે ૨જા મેળવી. ગર્ભવતી અર્ણિકાએ ભ૨તા૨ની સાથે ઉત્તર મથુરા ત૨ફ પ્રયાણ કર્યું. અનુક્રમે માર્ગમાં પુત્રને પ્રસવ્યો. ‘આનું નામ માતા-પિતા ક૨શે.' એ પ્રમાણે દેવદત્તે કહ્યું છતે પરિવારે તે બાળકને અર્ણિકાપુત્ર કહીને બોલાવવા લાગ્યો. અનુક્રમે દેવદત્ત પોતાની નગરીમાં પહોંચ્યો. માતાપિતાને પ્રણામ કરીને બાળકને અર્પણ કર્યો. સબ્બીરણ એ પ્રમાણે માતપિતાએ તે પૌત્રનું નામ કર્યું. તો પણ અર્ણકાપુત્ર એ પ્રમાણે નામ જ પ્રસિદ્ધ થયું. વધતો એવો તે યૌવનને પ્રાપ્ત થયો. છતાં પણ ભોગોને તૃણની જેમ છોડીને તેણે જયસિંહ આચાર્યની પાસે દીક્ષા ને ગ્રહણ કરી, ગીતાર્થ થયાં આચાર્યપદને પામ્યા. એક વખત વૃદ્ધપણામાં ગચ્છ સહિત વિહાર કરતાં ગંગાના તટ ઉપ૨ ૨હેલાં પુષ્પભદ્રનગરમાં ગયાં. ત્યાં પુષ્પકેતુ રાજાની દેવી પુષ્પવતીએ યુગલોને જન્મ આપ્યો. પુત્ર પુષ્પચૂલ અને પુત્રી પુપચૂલા થઈ. તે બન્ને સાથે વૃદ્ધિ પામતાં ક્રીડા ક૨તાં પ૨૨૫૨ પ્રીતિવાળા, થયા. રાજા વિચા૨ ક૨વા લાગ્યો : 'જે આ બે ભાઈ બેનને જુદા પાડીએ તો જીવી શકે તેમ નથી. અને હું પણ આનાં વિરહને સહન કરવા માટે સમર્થ નથી, તેથી આ બો નોજ પ૨૨૫૨ વિવાહ કરે.' એ પ્રમાણે વિચાર કરીને મંત્રી મિત્ર તથા નગરજનોને છલકપટથી પૂછ્યું : 'ભો ! જે ૨ અંતઃપુરમાં ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ ?' તેઓ વડે વિનંતી કરાઈ : હે દેવ ! અન્તપુરમાં ઉત્પન્ન થયેલાની તો શું વાત કરવી પણ આખા દેશ મધ્યે ૨ક્ત ઉત્પન્ન થાય તેને રાજા પોતાની ઈચ્છા મુજબ જોડી શકે. અહીં કયો વાંધો છે ?' તે સાંભળીને પોતાનાં અભિપ્રાયને જણાવ્યો. રાણીએ રોકવા છતાં પણ રાજાએ બેઉનો સંબંધ જોડ્યો. પુષ્પવતી રાણીએ વૈરાગ્યથી વ્રતને ગ્રહણ કરીને સ્વર્ગમાં દેવ થઈ. તે બંને દંપતી ભોગોને ભોગવે છે. એક વખત પુપકેતુ મ૨ણ પાયે છતે પુષ્પગ્રલ ૨ાજા થયો. તે (રાણીનો જીવ) દેવે અર્વાધિજ્ઞાનના ઉપયોગથી તે બેઉનાં અકૃત્યને જાણ્યું સ્વપ્નામાં પુષ્પચૂલાને ન૨કનાં દુ:ખો દેખાડ્યા. તે પુષ્પચૂલા જાગી. ડરેલી એણીએ પતિને સર્વ કહ્યું. પતિએ પણ શાંતિ કર્મ કરાવ્યું. તે દેવ દ૨૨ોજ શત્રમાં તેને ન૨ક દેખાડે છે. રાજાએ સર્વ તીર્થકોને બોલાવીને પૂછ્યું : 'ન૨કો કેવા પ્રકારની હોય ?' કેટલાકે કહ્યું : 'ગર્ભવાળી,' કેટલાકે ગુHવારા, કેટલાકે દરિદ્રવાળી અને બીજાએ પ૨તંત્રવાળી નરકોને કહી. રાણીએ મુખને મરડ્યું. તેઓને વિસંવાદી જાણીને વિદાય કર્યા, હવે રાજાએ અર્ણિકાપુત્રાચાર્યને બોલાવીને તેઓને જ પૂછ્યું. તે આચાર્યો જેવા પ્રકા૨ની દેવીએ દેખાડી હતી તેવા પ્રકા૨ની નરકનું વર્ણન કર્યું. પુષ્પચૂલાએ પૂછ્યું : Page #244 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ 'ભગવદ્ શું? આપના વડે પણ સ્વપ્ન દેખાયું છે ?' નહીતો કેવી રીતે આ કહ્યું ?' સૂરિ બોલ્યા : 'હે ભદ્રે ! જિનાગમથી બધું જણાઈ જાય.' પુષ્પચૂલા બોલી : 'હે ભગવદ્ ! કયા કર્મ વડે તે ન૨ક પ્રાપ્ત થાય ?' ગુરુ બોલ્યા : 'હે ભદ્ર ! મહાઆરંભ, પરિગ્રહ, ગુરૂનો દ્રોહ, પંચૅન્દ્રયનો વધ અને માંસના આહા૨થી નરકમાં પ્રાણીઓ પડે છે.' અનુક્રમે તે દેવે તેને સ્વપ્નમાં સ્વર્ગ દેખાડી રાજાએ તે જ પાખંડીઓને પૂછ્યું તેઓને વ્યભિચારી (વિસંવાદી) વાણી પ૨૫૨ વિસંવાદી અને રાણીને આવેલા સ્વપ્ન જોડે મેળ ખાતી ન હોવાથી તેઓને વિસર્જન કરી ૨ાજાએ તે જ આચાર્ય મ. ને ૨સ્વર્ગનું સ્વરૂપ પૂછ્યું : 'તે આચાર્ય વડે પણ યથાર્વાસ્થત ૨સ્વર્ગનું ૨સ્વરૂપ કહેવાયું. સ્વર્ગ પ્રાપ્તિનું કારણ ૨ાણીએ પૂછ્યું. તેથી સૂરએ સમ્યકત્વ મૂલવાળા ગૃહસ્થઘર્મ અને યંતિધર્મ ની વાત કરી. તે લઘુકર્મવાળી પ્રતિબોધ પામી. દીક્ષા માટે રાજાની અનુજ્ઞા માંગી. રાજા બોલ્યો : 'જો મારા ઘરથી ભિક્ષા ગ્રહણ સ્વીકારે તો દીક્ષા લે.' રાજાના વચન પુષ્પચૂલાએ સ્વીકાર્યા. તે પુપચૂલા ઉRાવપૂર્વક આચાર્યની શિષ્યા થઈ અને ગીતાર્થ થઈ. એક વખત શ્રત ઉપયોગથી ભાવી દુર્મિક્ષ જાણીને સૂરિએ ગચ્છને દેશાન્ત૨માં મોકલ્યો. પોતે જંઘાબાળ ક્ષીણ થવાથી ત્યાંજ ૨હ્યા. અને પૂષ્પગુલાઆર્યા અન્તપુરથી ગૌચરી લાવીને આપતા. અનુક્રમે તે આર્યાગુરુની સેવાની ભાવનાનાં પ્રકર્ષથી ક્ષપકશ્રેણી ઉપર ચડવાથી કેવલજ્ઞાન પામી. તો પણ ગુનાં વૈયાવચ્ચથી નિવૃત્ત ન થઈ. જ્યાં સુધી આ કેqલ છે એ પ્રમાણે ગુ૨૦ વડે ન જણાય ત્યાં સુધી પૂર્વે પ્રયુજેલાં વિનયને કેવલી પણ ઓળંઘતા નથી. તે આર્યા પણ ગુને જે જે મનોહર અને ઉચિત અાદ હોય તે તે લાવીને પુરું પાડે છે. એક વખત વ૨સાદ વરસવા છતાં પણ સાધ્વીજી આહા૨ને લાવ્યા. ગુરુ વડે કહેવાયું : 'તું શ્રુતને ભણવાવાળી હોવા છતાં પણ શા માટે વ૨સાદમાં ગૌચરી લાવી ?' તે આર્યા બોલી : 'હે ભગવાન ! જે માર્ગ અંચિતઅપકાયવાળો હતો તે માર્ગથી હું આવી છે. પછી પ્રાર્યાશ્ચત્તની આસ્પત્તિ ક્યાં ?' ગુર બોલ્યા : 'તું છદ્મસ્થ હોવાથી કેવી રીતે જાણ્યું?' તે આર્યા બોલી : 'મને કેવલજ્ઞાન થયું છે.' આ સાંભળી આચાર્યશ્રી એ આર્ચા (કેવલી) ને કહ્યું તો માૐ મિચ્છામ દુક્કડમ્ થાઓ. કેવલીની આશાતના થઈ એ પ્રમાણે બોલતાં ગચ્છાધિપતિએ પૂછ્યું : ‘હું સિદ્ધ થઈશ કે નહિં ?' કેવલ બોલ્યા : ‘અધૃતિ ન કરો! ગંગા ઉત૨તા તમને પણ કેવલજ્ઞાન થશે. તેથી ગંગા નદીને ઉતરવા માટે લોકોની સાથે નાવમાં સૂરે ચઢ્યા. જ્યાં જ્યાં સૂરિ બેસે તે તે બાજુની નાવ ડૂબવા માંડે છે. ત્યાર પછી મુનિ મધ્યભાગમાં બેઠા ત્યારે નાવ બધી બાજુથી ડૂબવા માંડી. તેથી લોકોએ આ દુર્ભાગ્યશાળી છે. એમ કહી સૂરિને પાણીમાં નાંખી દીધા. હવે અહીં ત૨છોડેલી પૂર્વભવની પત્ની બંતરી થયેલી હતી. તેણીએ પાણીની અંદ૨ પડતાં સૂરિને શૈલીમાં આરોપણ કર્યા. શૂલીમાં આરોપણ Page #245 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) ( શ્રી પાટલિપુત્ર કલ્પ ) થયેલાં સૂરિ : 'આ અપકાય જીવોની વિરાધના થાય છે. એ પ્રમાણે શોક કરવા લાગ્યા. પોતાને થતી પીડાનો શોક ન કર્યો. ક્ષપક શ્રેણી ઉપ૨ ચડતાં અત્તકૃતુ કેવલી બની સિદ્ધ થયા. નજીક ૨હેલાં દેવો વડે નિર્વાણ મહિમા ક૨ાયો. એથી તે તીર્થ પ્રયાગ એ પ્રમાણે જગતમાં પ્રસિદ્ધ થયું. પ્રયાગ પ્રકૃષ્ટપૂજા અહીં છે એ પ્રમાણે પ્રયાગ નામ પ્રમાણે ગુણવાળું છે. શૂલી પ૨ આરોપણ થવાથી ગતાગુર્નાતક બીજા દર્શની લોકો આજે પણ ક૨વતને પોતાનાં અંગ ઉપ૨ ત્યાં આગળ મુકાવે છે. ત્યાં આગળનું વટવૃક્ષ તુર્કો વડે ઘણીવા૨ છેદાવા છતાં પણ વારંવાર ઉગે છે. સૂરની ખોપડી જલચર પ્રાણી વડે તોડાઈ. તે પણ જલના તરંગો વડે નદીનાં કાંઠે લવાઈ. આમ આળોટતી નદીના કિનારે કયાંક ગુપ્ત વિષમ પ્રદેશમાં પડી રહી. તે ખોપડીની ઠીકરીની અંદ૨ કયારેક પાટલા વૃક્ષોનું બીજ પડ્યું. અનુક્રમે ખોપડીની ઠીકરીને ભેદીને જમણાં જડબા બાજુથી પાટલાનું વૃક્ષ નીકળ્યું. અને વિશાળ બન્યું. તેથી અહીં પાટલા વૃક્ષનાં પ્રભાવથી ચાષપક્ષીનાં નિમિત્તથી નગરને વસાવો. શિયાળનો અવાજ પહોંચે ત્યાં સુધી (ચારેબાજુ) સૂત૨ને આપો. તેથી રાજા વડે આદેશ કા૨યેલાં નૈમિત્તકો પાટલા વૃક્ષથી પૂર્વથી કરી Íશ્ચમ બાજુ ત્યા૨૫છી ઉત્ત૨ બાજુ ત્યા૨૫છી વળી પૂર્વ બાજુ ત્યાર પછી દક્ષિણ બાજુ શિવા શબ્દની અવધિ જાણીને સૂતરને પાડ્યું. એ પ્રમાણે ચા૨ખૂણા વાળું નગ૨ને ત્યાં રચ્યું. નિશાની કરેલાં ભાગમાં નગરને રાજાએ કરાવ્યું. ત્યાર પછી પાટલા નામ ઉપરથી પાટલિપુત્ર નગ૨ બન્યું. અને ઘણાં પ્રકારનાં ફૂલોની બહુલતાથી કુસુમપુર એ પ્રમાણે નામ પણ પ્રસિદ્ધ થયું. તે નગરની મધ્યે નેમિનાથ ભગવાનનું જિનાલય રાજાએ બનાવ્યું. ત્યાં નગ૨માં ગજશાળા, અશ્વશાળા, ૨થશાળા, પ્રાસાદ, મહેલ, કિલ્લા, ગોકુલ, બજા૨, દાનશાળા, પૌષધશાળા આદિથી યુક્તમનોહર રાજ્યને બજા૨ એ જૈનધર્મને લાંબા સમય સુધી ઉદાયી રાજાએ પાળ્યું. એકદા ઉદાયી રાજાએ પૌષધ સ્વીકાર્યું છતે વિનયરને ઉદાયીરાજાને મારી નાંખ્યા. નાઈ-ગણકાનો પુત્ર બંદ શ્રી વીપ્રભુનાં મોક્ષથી સાઠ વર્ષ વ્યતીત થયે છતે રાજા બન્યો. તેના વંશમાં સાત નંદ રાજાઓ થયા. નવમાં નંદ રાજાનો મંત્રી પરમ આહત કલ્પક વંશનો શકટાલ મંત્રી થયો. તેનો પુત્ર સ્થૂલભદ્ર અને શ્રીયક થયો. અને સાત પુત્રીઓ-ચક્ષા-યક્ષદરા, ભૂતા-ભૂતદતા, સેણા-વેણા-રેણા નામની અનુક્રમે એકથી સાત વખત સુધી ભણવાવાળી થઈ. તેજ નાગ૨માં કોશા વેશ્યા અને તેની બેન ઉપકોશા થઈ. તેજ નગ૨માં ચાણક્ય નામનો મંત્રીએ નંદને મૂળમાંથી ઉખેડીને મૌર્યવંશના શ્રી ચંદ્રગમરાજાને રાજ્યમાં ૨સ્થાપન કર્યો. તેનાં વંશમાં બિન્દુસાર અશોક, શ્રી કુણાલ તેનો પુત્ર ત્રણ ખંડનો આંધિપતિ પરમ અરહંતનો ભકત અનાર્ય દેશમાં પણ સાધુનાં વિહા૨ને પ્રવર્તાવવા વાળો સંપ્રતિ મહારાજ થયો. Page #246 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૨૯ સકલ કલામાં હોંશીયા૨ મૂલદેવ, અચલ નામનો મોટા ધનવાન અને ગણિકામાં શ્રેષ્ઠ દેવદત્તા નામની વેશ્યા પહેલા આજ નગ૨માં વસ્યા. કૌભીષણ ગોત્રવાળા, પાંચસો સંસ્કૃત પ્રકરણના ૨ર્ચાયતા ઉમાસ્વાતિ વાચકે તે જ નગ૨માં તત્ત્વાર્થાધિગમસૂત્રની ભાષ્ય સહિત રચના કરી. વિદ્વાનોમાં સંતોષ માટે તે જ નગ૨માં ચોરાશી વાદશાળાઓ સ્થાપી. તે જ નગ૨માં ઉંચા તરંગવાળી ગગનનાં આંગણને આલિંગન કરતી મહાનદી ગંગા હે છે. તે જ નગ૨માં ઉત્ત૨ દિશામાં નજીક જ મોટો રેતીનો ઢગલો હતો જેનાં ઉ૫૨ ચઢી કલ્કી ૨ાજા અને પ્રાતિપદ નામનાં આચાર્ય પ્રમુખ સંઘ પાણીથી બચવા માટે રહ્યા. તે જ નગ૨માં કલ્કિ ૨ાજાનો ધર્મદત્ત-જિતશત્રુ અને મેઘઘોષાદિ તેના વંશના થશે. તે જ નગ૨માં નંદરાજાનાં નવાણું કોડ દ્રવ્ય ભૂમિની અંદ૨ વિધમાન છે. અને પાંચ સ્તૂપો છે જેમાં ધનની ઈચ્છા શ્રી લક્ષણાવતીનાં સુરત્રાણે તે તે પ્રયોગો કર્યા તે બધા પ્રયોગો તેના જ. સૈન્યને ઉપદ્રવ માટે થયાં. તેજ નગ૨માં શ્રી ભદ્રબાહુ-મહાગિરિ-સુહસ્તિ-વ‰સ્વામી આદિ યુગપ્રવશે વિચર્યા હતા અને હવે પ્રાતિપાદ વગેરે આચાર્યો વિચ૨શે. તે જ નગ૨માં મહાધનવાળા ધન નામનાં શ્રેષ્ઠીની પુત્રી રૂકિમણી શ્રી વજ્રસ્વામીને પતિ તરીકે માનતી હતી. તેને નિર્લોભ ચૂડાર્માણ વજ્રસ્વામીએ દીક્ષા આપી. તે જ નગ૨માં અભયા૨ાણી વ્યંત૨ી થઈને સુદર્શન શેઠને મોટો ઉપસર્ગ કર્યો. છતાં ક્ષોભ ન પામ્યાં. તે જ નગ૨માં સ્થૂલભદ્ર મહામુનિ ‘છ' ૨સવાળા આહા૨માં ત૫૨ કોશાની ચિત્રશાળામાં કામદેવનાં અભિમાનને નાશ કરી ચોમાસું કર્યુ. તે સ્થૂલભદ્રની સ્પર્ધા ક૨વાની ઈચ્છાવાળા સિંહ ગુફાવાસી મુનિ પણ ત્યાં જ તેણે લાવેલી રત્નકંબલને કોશા વડે ચંદનિકા ગટ્ટ૨માં નાંખવા દ્વારા પ્રતિબોધીને ફરી સુંદરત૨ ચારિત્રરૂપી લક્ષ્મીને અંગીકા૨ કરાવી. તે જ નગ૨માં બા૨ વર્ષનો દુર્ભિક્ષ પડયે છતે ગચ્છને દેશાંત૨ મોકળ્યુ છતે સુસ્થિતાચાર્યનાં બે નાનાં શિષ્ય અદૃશીકરણઅંજનને આંખમાં નાખી ચંદ્રગુપ્ત રાજાની સાથે કેટલાક દિવસ ભોજન કર્યું. ત્યા૨ પછી ગુરુએ વિષ્ણુગુપ્તને ઠપકો આપવાથી વિષ્ણુગુપ્તે તે બે મુનિનો નિર્વાહ કર્યો. તે જ નગ૨માં વજ્રસ્વામી નગ૨ની સ્ત્રીઓના મનનાં સંક્ષોભને ૨ક્ષણ કરવા માટે પ્રથમ દિવસે સામાન્યરૂપ વિકુર્તીને રહ્યા. તેથી બીજા દિવસે દેશનાનાં રસથી હ૨ણ Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) શ્રી પાટલિપુત્ર કલ્પ કારચેલાં હૃદયવાળા માણસોનાં મુખથી અરે ! આ તો ગુણને અનુરૂપ રૂપવાળા નથી એ પ્રમાણે સંલાપોને સાંભળીને અનેક લંબ્ધવાળા ૨સ્વભાવિક અનુપમ રૂપને વિક્ર્વીને સોનાનાં શહચપત્ર ઉપર બેસીને દેશનાને આપી રાજદ જનતાને ખુશ કરી. તે જ નગ૨ની મધ્યે આંતશય પ્રભાવવાળા (માતૃદેવતા) કુળદેવી હતાં. તેનાં અનુભાવથી બીજા દુરાગ્રહીઓ પણ તે નગ૨ને ગ્રહણ કરવા માટે શકયમાન ન થયાં. પછી ચાણકયનાં વચનથી માણશો વડે માતૃદેવતાને ઉપાડયે છતે ચંદ્રગુપ્ત અને પર્વતકે તે નગરી ગ્રહણ કરી. એ પ્રમાણે અનેક પ્રકા૨નાં ઉત્તમ અવદાતોનાં ભંડાર રૂપ તે નગ૨માં અઢા૨ વિધા, સ્મૃતિ, પુરાણમાં અને બોત્ત૨ કલામાં, ભ૨ત-વાત્સાયન-ચાણક્ય સ્વરૂપ ત્રણ ૨ામાં, મંત્ર-તંત્ર-યંત્રમાં, ૨ાવાદ-ધાતુ-ર્નાિધિવાદ, અંજન-ગુટિકા-પાદપ્રક્ષેપ-૨ત્નપરીક્ષાવાસ્તુવિધા-પુરુષ-સ્ત્રી-હાથી-ઘોડા-બળદ-વૃષભાદનાં લક્ષણ પ્રતિપાદક અને ઈન્દ્રજાલાદ સ્વરૂપ જણાવના૨ ગ્રન્થોમાં અને કાવ્યોમાં નિપુણતાવાળાં તેના પ્રકા૨નાં પુરૂષો સવા૨માં કીર્તન ક૨વા યોગ્ય - નામ લેવા યોગ્ય અનેક હતાં. તે જ નગ૨માં આર્યરક્ષિત પણ ચૌદ વિધાનો અભ્યાસ કરીને દશપુરમાં આવ્યા હતા. ત્યાં એવાં પ્રકારનાં ધનાઢય વસતા હતા કે હજા૨ યોજન સુધી જેટલાં હાથીનાં પગલાં પડે તે દરેક પગલાંને હજા૨ સોનામહોરથી પૂ૨વા માટે શક્તિમાન હતાં. અને બીજા ધનાઢય એવા હતા કે આઢક (પ્રમાણ) તેલ વાળે છતે ઉગીને જેટલાં તલો સાથે તેટલાં તલ પ્રમાણ હજા૨ સોનામહો૨ એનાં ઘ૨માં હતી. બીજાપણ વર્ષોનાં પ્રવાહથી પર્વતની નદીનાં પૂરને એક દિવસમાં ઉત્પન્ન થયેલાં ગાયનાં માખણ દ્વારા ભીંતને ૨ચીને અટકાવવા માટે Íક્તમાન હતાં. બીજાપણ જાત્યવંત નવા ઘોડાનાં બચ્ચાનાં ઢંઘ પ્રદેશના ઉદ્ધાર કરેલા વાળ વડે પાર્ટીલપુત્રને ચારે બાજુથી ઘેરવા માટે શક્તિમાન હતાં. બીજાનાં ઘરમાં બે શાલિન હતાં એક સાલ નવા નવા શાલીબીજને આપતી હતી. બીજા ગઈભિક નામની શાલિ વારંવાર કાપવા છતાં ઉગતી હતી. ગૌડ દેશનાં ભૂષણ સમાન પાટલિપુત્રનાં કલ્પને આગામાનુસા૨ શ્રી જિનપ્રભસૂરિએ ૨ચ્યો. ૧. પાટલીપુત્ર આજે બિહા૨નું પાટનગ૨ પટણા છે. અહીં બે શ્વેતાંબ૨ જિનાલય અને પાંચ દિગમ્બરીય અને ગુલજા૨બાગ મહોલ્લામાં શ્રેષ્ઠ સુદર્શન અને આર્ય સ્થૂલભદ્રજીના સ્મા૨ક છે. (તીર્થદર્શન ખંડના પૃ. ૪૮-પ૧) Page #248 -------------------------------------------------------------------------- ________________ Page #249 -------------------------------------------------------------------------- ________________ છિ શ્રી શ્રાવરિત નગરી કલ્પ સ્ટિ , છે આ તી . કપિલકેવલિ ૫૦૦ ચોરને પ્રતિબોધી રહ્યા છે. આ જ નગરમાં ઉત્પન્ન થયેલાં રૂંધકાચાર્ય ૫૦૦ શિષ્યોને સાથે કુંભકાર નગરમાં જઈ ઘાણીમાં પીલાણા. આચાર્યભગવંત ઉભા છે. પાલક એક એક સાધુને ક્રૂરતા પૂર્વક ઘાણીમાં પીલી રહ્યો છે. નીચે લોહીની નદી વહી રહી છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાવતી નગરી કલ્પઃ દુ:ખ રૂપી સૂરતાને તા૨વા માટે નાવડી સમાન સંપૂર્ણ સુખને ઉત્પન્ન કરનારી સાવથી નગરી છે. સંભવ જિનેશ્વ૨ને નમસ્કારી કરીને તે સાવત્થી નગરીમાં કલ્પને લેવો. હું કહું છું. આ જ ક્ષણાર્ધ ભ૨ત ક્ષેત્રના અગણિત ગુણોનાં સમૂહવાળા કુણાલ દેશમાં સાવથી નામની નગરી છે. અત્યારે મહેઠિ એ પ્રમાણે નામથી પ્રસિદ્ધ થયેલી છે. જ્યાં આજે પણ ઘનઘોર વનની મધ્યે ૨હેલાં શ્રી સંભવનાથની પ્રતિમાથી શોભિત ગગનચૂંબી શિખ૨વાળું જિનાલય છે. તે આજુબાજુમાં રહેલી શ્રી જિનબિંબોથી મંડિત દેવકુલિકાથી અલંકૃત છે અને તેની ચારેબાજુ કિલ્લો છે. તે ચૈત્યનાં દ્વા૨ની પાસે વેલડીઓથી ઉલ્લશત-ઘણાં પાંદડાવાળું, સ્નિગ્ધ છાયાવાળું, મોટી શાખાઓથી સુંદર લાલ અશોકવૃક્ષ દેખાય છે. તે જિન ચૈત્યનાં જે દ૨વાજાનાં કપાટ સંપુટ માણીભદ્ર યક્ષનાં અનુભાવથી સૂર્ય અસ્ત થતે પોતાની મેળે બંધ થતા અને સૂર્ય ઉદય થતે પોતાની મેળે ઉઘડી જતાં. એક વખત કલિકાલની દૂર્લાર્તતાનાં વશથી અલ્લાઉદ્દીન સુત્રાણનો સૂબો ૧દવસે વહડાદિત્ય નગ૨થી આવીને કિલ્લાની ભીંત, કપાટો અને કેટલાક બિંબોને ભાંગ્યા. ખરેખર દુષમકાળમાં અધિષ્ઠાયકો મંદ પ્રભાવવાળા હોય છે. તથા જાત્રા કરવા માટે આવેલાં સંઘ વડે કરાતાં ૨ાત્રાદિ મહો૨સવ પ્રસંગે આવેલો એક ચિત્તો ચૈત્યનાં શિખ૨મા બેસે છે. કોઈને તે ભય ઉત્પન્ન કરતો નથી. જ્યારે મંગલદીવો થાય ત્યારે તે પોતાનાં સ્થાને જતો રહે છે. આ જ નગરીમાં બુદ્ધનું ચૈત્ય રહેલું છે. સમુદ્રવંશનાં કાવલ્લ નામનાં રાજાનાં કુળથી ઉત્પન્ન થયેલાં રાજાઓ બુદ્ધ ભક્ત હતાં જે આજે પણ પોતાનાં દેવની આગળ મોટા મૂલ્યવાળા પલાણથી યુક્ત શોભાયમાન મોટા ઘોડાને અર્પણ કરે છે. આ જ નગરીમાં બુદ્ધ વડે પોતાની સંપત્તિથી મહાપ્રભાવકવાળી જાંગુલીવિધા પ્રકાશિત કરેલ. આ જ નગરીમાં વિવિધ પ્રકારની શાલીઓ ઉત્પન્ન થાય છે. જેમાં સર્વ શાલી, જાતિનાં એક એક કણ નાંખે છતે મોટું ખોરડું શિખા સુધી ભરાઈ જાય છે. ૧. આ ઘટના ગ્રંથકા૨ની સમકાલીન હોવાથી ઐતિહાસિક દષ્ટિએ અગત્યની મનાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાવસ્તિ નગરી કલ્પઃ ૧૩૨ આ જ નગ૨ીમાં ભગવાન સંભવસ્વામીનાં સુરાસુરનર ભવનર્પતના મનુ ને રંજન ક૨ના૨ાં ચ્યવન જન્મ દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકો થયા. આ જ નગ૨ીમાં કૌશાંબીપુરમાં ઉત્પન્ન થયેલો જિતશત્રુ રાજાના મંત્રી કાસવનો પુત્ર અને જક્ષા કુક્ષીથી ઉત્પન્ન થયેલો કપિલ નામનો મર્હર્ષ પિતા મ૨ણ પામ્ય છતે પિતાના મિત્ર ઈંદ્રદત્ત ઉપાધ્યાયની પાસે વિદ્યા ભણવા માટે આવ્યો હતો. શાલીભદ્ર 'શેઠની દાસીનાં વચન વડે બે માસા પ્રમાણ સોના માટે ગયો. અનુક્રમે સ્વયંબુ થયો. અને પાંચસો ચોરોને પ્રતિબોધીને સિદ્ધ થયો. આ જ નગ૨ીમાં હિંદુક ઉધાનમાં પાંચસો સાધુ અને એક હજા૨ સાધ્વીજીથી પરિવરેલો પ્રથમ નિન્દવ જમાલિ રહ્યા હતા. ટંક નામનો કુંભા૨ વડે પ્રથમ પોતાની શાળામાં રહેલી ભગવાનની પુત્રી પ્રિયદર્શના સાધ્વીજીનાં કપડાનાં એક ભાગમાં અંગારો મૂકવાના પ્રયોગ દ્વા૨ા ક૨ાતું કરાય છે' એ પ્રમાણે મહાવીરનાં વચનને માન્ય કાયા. પ્રિયદર્શનાએ બાકી રહેલી સાધ્વીજી તથા સાધુઓને પ્રતિ બોધીને સ્વામીની પાસે મૂક્યા. એક જ જાલિ જ આગ્રહવાળો રહ્યો. આ જ નગ૨ીમાં હિંદુક ઉધાનમાં કેશીકુમાર શ્રમણ ગણધ૨ ભગવાન પાસે ગૌતમ સ્વામી કોષ્ઠક ઉદ્યાનથી આવ્યા. ૫૨૨૫૨ સંવાદ કરીને (કેશીગણધરને) પાંચ મહાપ્રથો રૂપી ધર્મ અંગીકા૨ ક૨ાવ્યો. આ જ નગ૨ીમાં શ્રમણ ભગવાન મહાવી૨ ‘ખંડ પ્રતિમા' દ્વારા ચૌમાસુ રહ્યા હતા. અને વિવિધ પ્રકા૨નાં તપકર્મને કર્યા હતા. ઇન્દ્રે તેમની પૂજા કરી હતી. આ જ નગરીમાં જિતશત્રુ-ધારિણીનો પુત્ર સ્કંધકાચાર્ય ઉત્પન્ન થયેલો. જે પાંચસો શિષ્યની સાથે કુંભકા૨ નગ૨માં પાલક વડે યંત્રમાં (ઘાણીમાં) પીલાયા. આ જ નગરીમાં જિતશત્રુ રાજાનો ભદ્ર નામનો પુત્ર દીક્ષા લઈ પ્રતિમા સ્વીકા૨ી વિચરતો શત્રુ રાજ્યમાં પહોંચ્યો. ત્યારે ‘આ ચોર છે' એથી કરીને રાજપુરૂષોએ પકડ્યો. તેનાં અંગને છોલીને તેમાં ખા૨ નાંખી કર્કશ દાભના ઘાસ વડે વીંટળીને મૂકાયો તે સિદ્ધ થયો. રાજગૃહી વગેરે નગરીની જેમ આ નગરીમાં પણ બ્રહ્મદત્તનું પરિભ્રમણ થયેલ. આ જ નગ૨ીમાં અજિતસેન આર્યનો શિષ્ય ક્ષુલ્લકુમા૨ જનની, મહત્તા, આચાર્ય ઉપાધ્યાયના નિમિત્તથી બા૨બાર વર્ષ સુધી દ્રવ્ય ચારિત્રમાં રહેલ. નાટકમાં સુટ્ઠગાઈઅં સુવાઈએ એ પ્રમાણે ગીતને સાંભળીને પુ૨૨ાજા સાર્થવાહની ભાર્યા. મંત્રી અને મહાવતની સાથે પ્રતિબોધ પામ્યો. Page #252 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ) એ પ્રમાણે અનેક ઉત્તમવૃત્તાંતો રૂપી રત્નોની ઉત્પત્તિ માટે આ નગરી રોહણ ગિરિની ભૂમિ છે. “સાવત્થી મહાતીર્થનો આ કલ્પ વિદ્વાનો વડે ભણવો જોઈ. જિનપ્રવચનની ભક્તિ વડે જિનપ્રભસૂરિ આ કલ્પને કહે છે. ૧. 'કવિવર સૌભાગ્યવિજયજી લખે છે કે – શ્રાવસ્તી નગરીને સ્થાને આજે એક ગામડું છે, ચારે બાજુ ગાઢ જંગલ છે. અહીં જિનાલયમાં જિનપ્રતિમાં અને પગલાં પૂજાય છે. પાલક પાપીના પાપે આ દંડકદેશ બળી ગયો છે. આજે આ પ્રદેશમાં કડુ અને કરિયાતું વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. (તીર્થમાળા, જૈન પરંપરાનો ઈતિહાસ ભા.૧ પૃ.૫૭) ઉત્ત૨પ્રદેશના ગોંડા જિલ્લામાં રાખી (અચરાવતી) ના કાંઠે ૨હેલી આ નગરી આજે શહેઠમહેઠ' ના નામે ઓળખાય છે. અહીં શ્રાવ૨તીમાં સંભવનાથ ભગવાનના ચા૨ કલ્યાણકો થયા છે. ત્રિપુટી મહારાજ લખે છે – ‘અહીં શોભનાથ (સંભવનાથ ભગવાનના દેરાસરનું ખંડેર છે. તેનું ચોગાન ૬૦ ફૂટ લાંબુ. પ0 ફૂટ પહોળું છે. અહીં ખોદાણમાંથી 3જિન પ્રતિમાઓ અને ૨શિલાલેખો મળ્યા છે, જે વિક્રમની બારમી સદીના છે, જે આજે લખનૌના મ્યુઝિયમમાં સુરક્ષિત છે.' (જર્નલ ઓફ ધી રોયલ એરિયાટિક સોસાયટી, ઈ.સ. ૧૦૮) જૈન પરંપરાનો ઈતિહાસ ભા.૧ પૃ.૫૯૭-૫૮ Page #253 -------------------------------------------------------------------------- ________________ શ્રી વારાણસી નગરી કલ્પ: તત્ત્વને કહેવાવાળાં શ્રી સુપાર્શ્વનાથને તથા વિદ્ગોનાં સમૂહને નાશ કરવા વાળાં પાર્શ્વનાથને નમસ્કાર કરીને સત્ય કલ્પનાથી યુક્ત વારાણસી તીર્થનનાં કલ્પને હું કહીશ. આ જ દક્ષિણ ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં કાશી દેશના આભૂષણ સમાન ઉત્તર દિશા ત૨ફ વહેનારી ગંગા નદીથી અલંકૃત ધન-સુવર્ણ-૨નથી સમૃદ્ધ વાણા૨શી નામની નગરી અદ્ભુત ગૌ૨વનું નિધાન છે. ૧વરણા અને અસિ નામની બે નદીઓ જે ગામમાં મળે છે તેથી નિર્યુક્તિવાળું વારાણસી એ પ્રમાણે નામ પ્રસિદ્ધ થયું. આ જ નગરીમાં સાતમા જિનેશ્વ૨ શ્રી સુપાર્શ્વ૨સ્વામી ઈક્વાકુવંશમાં પ્રતિષ્ઠાજાની પટરાણી પૃવીદેવીની કુક્ષીમાં અવતર્યા અને જમ્યા. ત્રણે ભુવનમાં માણસો વડે વગાડાયો છે યશ પડઠ જેનો એવા સુપાર્શ્વનાથ ૨સ્વસ્તક લાંછનવાળા, બસો ધનુષ, ઉચી અને સુવર્ણમય કાયાવાળા હતા. અનુક્રમે મોટી રાજ્યલક્ષ્મીને અનુભવીને પછી સાંવત્સરેક દાન આપીને સહસ્રામવનમાં દીક્ષાનો સ્વીકાર કર્યો નવ મહીના સુધી છદ્મસ્થ અવસ્થામાં વિચરીને નિર્મળ કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું. સમેતશિખ૨ ગિરિ ઉપ૨ જઈને મોક્ષ પામ્યા. ત્રેવીશમાં જિનેશ્વ૨ શ્રી પાર્શ્વનાથ ઈસ્વાકુવંશના અશવસેન રાજાનો પુત્ર વામાદેવીની કુક્ષીમાંથી ઉત્પન્ન થયેલા હતા. સાપનાં લાંછનવાળા નવ હાથ ઉચી અને નીલવર્ણની કાયાવાળા ભગવાન અહીં જમ્યા અને આશ્રમપદ નામમાં ઉદ્યાનમાં કુમા૨૫ણામાં જ ચારેત્રભા૨ને વહન કર્યો. કેવલજ્ઞાન પામીને તે જ શમેશિખર પર્વત ઉપ૨ શૈલેષીકરણ કરીને મોક્ષે ગયાં. આ નગરીમાં જ આ ભગવાનકુમા૨કાળમાં હોતે છતે ર્માણકણકામાં પંચાગ્રતપને તપવાથી કમઠઋષિ ચ્યવેછતે પોતાની ભાવની વિપદાને જાણતા લાકડાની વચ્ચે અગ્નિની જવાલા વડે અર્ધ બળેલા સર્પને માતાને માણસોને દેખાડીને કુપથ મથન કર્યું. આ જ નગરીમાં કાશ્યપ ગૌત્રવાળા, ચતુર્વેદી છ કર્મને ક૨વામાં કર્મઠ જોડિયાભાઈ જયઘોષ અને વિજયઘોષ નામનાં બે શ્રેષ્ઠ બ્રાહ્મણ થયાં. એક વખત જયઘોષ ૨નાના કરવા માટે ગંગામાં ગયો ત્યાં આગળ સાપ વડે કોળીયો કરાતા એક દેડકાને જોયો. ૧. પુરાણો વ.માં નામકરણનું આ જ કારણ બતાવ્યું છે. પુરાણ વિષયાનુક્રમણિકા પૃ. ૮૫-૬, હિન્દુ ધર્મકોશ પૃ. ૫૮૬. Page #254 -------------------------------------------------------------------------- ________________ = શ્રી વારાણસી કલ્પ છે Y વરણા અને અસિ નામની બે નદી ભેગી થવાથી વારાણસી નગરી બની. જયઘોષ ગંગામાં સ્નાન કરતા ચંદન ઘો નોળીયાને, નોળીયો સાપને, સાપ દેડકાને ખાતા જોઈ વૈરાગ્ય પામી દીક્ષા લઈ મોક્ષે ગયો. આ જ નગરીમાં હરિશ્ચંદ્ર, સુતારાદેવી, રોહિતા સત્વની પરીક્ષા માટે સ્માશાન આદિ ભૂમિનાં રક્ષણ માટે રહ્યા હતા. Page #255 -------------------------------------------------------------------------- ________________ Page #256 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ ૧૩૫) અને એ સાપને નોળીયા એ ઉઠાવીને ભૂમિ ૫૨ નાંખ્યો. નોળીયો સાપને જ્યારે પકડી ૨હ્યો હતો. ત્યારે ચંદન ઘો વડે નોંળયા ઉપ૨ આક્રમણ કર્યું. નોળીયા ને વશ થયેલો પણ સાપ ચિત્ક૨ા ક૨તાં એવાં દેડકાને ખાતો હતો તે જોઈને જયઘોષ પ્રતિબોધ પામ્યો. ત્યાં દીક્ષા લઈને એક શત્રવાળી પ્રતિમાને સ્વીકારી વિચરતાં ફરી આ નગરીમાં આવ્યા, માલખમણનાં પા૨ણે યજ્ઞ પાટકમાં પ્રવેશ કર્યો. ત્યાં ભિક્ષા નહિ આપવાની ઈચ્છાવાળા બ્રાહ્મણોએ નિષેધ કર્યો. તેથી શ્રુતમાં કહેલી ચર્ચાને ઉપદેશાને ભાઈ અને બ્રાહ્મણોને પ્રતિબોધ પમાડ્યો. વિજયઘોષે વિરક્ત થઈને દીક્ષા લીધી બંને ભાઈ મોક્ષમાં ગયા. આ જ નગ૨માં નંદ નામનો નાવિક નાવનાં ભાડાને લેવાની ઈચ્છાવાળો ધર્મરૂચિ મુનિને હેરાન કરીને, તે મુનિનાં હુંકાર વડે ભસ્મીભૂત થયેલ મરીને સભામાં (ગોળી) પછી ગંગાનાં તીરે કંસ, અને પછી અંજનગ૨ ૫૨ સિંહ અનુક્રમે થઈને તે જ અણગા૨ની તેજલેશ્યા વડે મરીને આ જ નગરીમાં બાળક થયો. ત્યાં જ મ૨ણ પામીને આ જ નગરીનો રાજા થયો. જાતિ સ્મરણનાં જ્ઞાન વડે જાણી દોઢ શ્લોકની સમસ્યા બનાવી. એક વખત ત્યાં સમસ્યાને પૂ૨વા દ્વારા તે અણગા૨ને આવેલાં જાણીને અભય યાચના પૂર્વક માફી માંગીને ૨ાજા અરિહંતનો પરમભક્ત થયો. અનુક્રમે ધર્મચિ મોક્ષે ગયો. તે સમસ્યા આ પ્રમાણે – ગંગામાં નંદ નાવિક, સભામાં ગરોળી, ગંગાનાં તીરે હંસ, અંજન પર્વત ઉપ૨ સિંહ, વારાણસીમાં બાલક, ત્યાં જ રાજા થયો. (૨મસ્યાની પૂર્તિ) “એઓને ઘાત કરવાવાળો જે છે તે જ અહીં આવ્યો છે.' આ જ નગરીમાં સંવાહન રાજાને હજા૨થી અધિક કન્યા થયે છતે પણ બીજા રાજાની જોનાથી નગરી ઘેાયે છતે ૨ાજ્યલક્ષમીનું ગર્ભમાં રહેલાં પણ અંગવીરે ૨ક્ષણ કર્યું. આ જ નગરીમાં મૃતગંગાના તીરે જન્મ પામેલા બલ નામનાં માતંગ જાતિનાં ઋષિ હિંદુક ઉદ્યાનમાં રહ્યા. ગંડીતિંદુક નામના યક્ષને ગુણના સમૂહ વડે આકર્ષિત થયો. કૌશલિ રાજાની પુત્રી ભદ્રા મલથી ખરડાયેલા અંગવાળા તે ઋષિને દેખીને પોકાર કર્યો તેથી તે યક્ષ વડે ભદ્રા અંર્ધાષ્ઠિત અંગવાળી ક૨ાઈ અને તે જ યક્ષ મુનિનાં શરીરમાં સંક્રમીને ભદ્રાને પરણ્યો. મુનિએ છોડી દીધી. તેથી રૂદ્રદેવ વડે યક્ષ પત્ની કરાઈ. માસખમણનાં પા૨ણે ભિક્ષા માટે આવેલાં માતંગ મુનિનો બ્રાહ્મણોએ ઉપહાસ અને કર્થના કરી ત્યારપછી તે મુનિને દેખીને ભદ્રા ઓળખી ગઈ અને બધાને પ્રતિબોધિત કર્યા બ્રાહ્મણોએ તે ઍનિને ખમાવ્યા. અજાપાનદ વહોરાવ્યા. દેવતાઓ વડે ગંધોદકની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, ઇંદભનો નાદ અને વસુધારાની વૃષ્ટિ કરાઈ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શ્રી વારાણસી નગરી કલ્પઃ આ જ નગ૨ીમાં વારાણસીનાં કોષ્ઠક ચૈત્યમાં પાર્શ્વ પ્રભુ પાસે ભદ્રસેનની પુત્રી નંદશ્રીએ દીક્ષા લીધી. ગોપાલિ સાધ્વીને સોંપી નંદશ્રી મ૨ી પદ્મદ્રહમાં દેવી થઈ એમ ૨ાજગૃહીમાં ભગવાન વીષે શ્રેણીકને કહ્યું. વા૨ાણસીનગ૨ીમાં ધર્મઘોષ, ધર્મયશ અણગા૨ માસખમણનાં પા૨ણે દેવતાએ અનુકંપાથી ગંગા પા૨ પામતાં ગોકુલ દેખાડ્યો. આવશ્યક નિર્યુક્તિમાં આ બે દૃષ્ટાંતો આ પ્રમાણે છે. આ જ નગ૨ીમાં ભદ્રસેન નામનો જીર્ણ શ્રેષ્ઠી છે. તેને નંદા નામની પત્ની તે બેઓને નંદીશ્રી નામની પુત્રી ૧૨ વિનાની છે. આ જ નગ૨ીનાં કોષ્ઠ ચૈત્યમાં પાર્શ્વનાથ સ્વામી સમવસર્યા. નંદીશ્રીએ દીક્ષા લીધી. ગોપાલી નામની સાધ્વીને શિષ્યા તરીકે અર્પણ કરી. તે સાધ્વી પૂર્વમાં ઉગ્રારિત્ર પાળીને પાછળથી થિલ થઇ. હાથપગ ધોવા લાગી. સાધ્વીઓએ અટકાવી ત્યારે અલગ વર્સાતમાં રહી. તેની આલોચના કર્યા વિના મરીને ક્ષુલ્લહિમવંતના પદ્મદ્રહમાં ‘શ્રી દેવી' નામની દેવર્માણકા થઈ. ભગવાન શ્રી વી૨પ્રભુ રાજગૃહીમાં સમવસર્યે છતે તેમની આગળ નાટાર્વાધ દેખાડીને ગઈ. બીજા કહે છે. હાથીણી રૂપ ક૨ી વાયુ છોડેલ. શ્રેણીક વડે તેનું સ્વરૂપ પૂછાયે છતે ભગવાને તેનાં પૂર્વભવનું ર્થાથલાચા૨નો વૃત્તાંત કહ્યો. આ જ નગ૨ીમાં ધર્મઘોષ-ધર્મયશ નામનાં બે અનગાર ચૌમાસા માટે એક ર્માહતાના ઉપવાસ વડે રહ્યા. તે બંન્ને ચોથા માસખમણનાં પા૨ણે ત્રીજી પોસીમાં ગૌચરી માટે ગયા. શ૨ઋતુનાં તાપથી પીડાતાં તૃષા પામેલા તે બન્ને ગંગાને ઉતરતાં આ પાણી અકલ્પનીય છે. એથી મનથી પણ પીવાની ઇચ્છા ન કરી. તેમનાં ગુણોથી ખેંચાયેલા દેવતાઓ ગંગાથી ઉત૨તાં એવા તે બે અણગારોને ગોકુલ વિકુવ્વને ધિઆદિ માટે નિમંત્રણા આપવાથી તે બેઓએ જાણ્યુ કે આ તો દેવમાયા છે. તેથી નિષેધ કર્યો. આગળ પ્રયાણ કરતાં તે બંન્ને ૫૨ ભક્તથી દેવતાઓએ વાદળા વિકુર્વા તે ભૂમિ ભીની અને શીતલ વાયુથી આહલાદિક થયે છતે ગામને પ્રાપ્ત કરીને ગવેષણાપૂર્વક શુદ્ધ ગૌચ૨ી ગ્રહણ કરી. શ્રી અયોધ્યા નગરીનાં ઈક્ષ્વાકુવંશનાં શ્રી ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર મહાન્ ૨ાજા ઉશીન૨ ૨ાજાની પુત્રી સુતારાદેવી અને રોહિતાશ્ર્વ પુત્રની સાથે સુખને અનુભવતો લાંબા સમય સુધી પૃથ્વી ઉ૫૨ શાસન કર્યું. એક વખત સૌધર્માધિíતએ દેવલોકમાં દેવોની સભામાં તે હરિશ્ચંદ્રનાં સત્ત્વનું વર્ણન કર્યુ. તે વર્ણન ઉ૫૨ અશ્રદ્ધાને કરતાં ચન્દ્રચૂડમણિપ્રભ નામનાં બે દેવ પૃથ્વી ૫૨ અવતર્યા. તે બે દેવમાંથી એક દેવતાએ વનનાં ભૂંડનું સ્વરૂપ વિકુર્તીને અયોધ્યાનાં પાદ૨માં ૨હેલાં શક્રાવતાર નામનાં ચૈત્યાશ્રમને ખળભળાટ પૂર્વખ ભાંગવા લાગ્યો. તે વખત સભામાં સિંહાસન ઉ૫૨ ૨હેલાં હરિશ્ચંદ્ર ૨ાજાએ ભુંડ દ્વારા થયેલાં તે આશ્રમનાં ઉપદ્રવને સાંભળ્યો. ત્યાં જઈને બાણનાં પ્રહા૨ વડે તે ભૂંડ ને હણ્યો. ૧. પુરાણોમાં પણ હરિશ્ચંદ્રની કથા આવે છે. 'પુરાણવિષાયનુક્રમણિકા' ભા-૧ પૃ. ૪૭૩. Page #258 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૩૭) તે ભૂંડ બાણıહત અદશ્ય થયો. સુંદ૨ ચરિત્રવાળો રાજા એટલામાં તે પ્રદેશમાં પ્રવેશ કરે છે. તેટલામાં પોતાનાં બાણથી હણાયેલી હરણીને જોઈ અને તે હરિણીનાં તરફડતાં અને ખરી પડેલાં ગર્ભને દેખી કપિલ-કુનાલ નામનાં મિત્રની સાથે પર્યાલોચના કરી. ગર્ભ હત્યા ક૨ના૨ પોતાની ઉપ૨ તિ૨સ્કા૨ કર્યો. પ્રાર્યાશ્વતને ગ્રહણ ક૨વા માટે કુલપતિની પાસે ગયો. નમસ્કાર કરી આશીર્વાદને ગ્રહણ કર્યા તેટલામાં વંચના નામની કુલપતિની કન્યાએ ઘણો કોલાહલ કર્યો. અને બોલી, 'હે તાત ! આ પાપીએ મારી હરણીનેહણી. તેનું મ૨ણ થવાથી મારું અને મારી માતનું મરણ થશે.' એ પ્રમાણે સાંભળીને કુલસ્પતિ રાજા ઉપ૨ કુપિત થયો. તેથી રાજા કુલપતિનાં પગે પડીને બોલ્યો - 'હે પ્રભો ! સંપૂર્ણ પણે પૃથ્વીને ગ્રહણ કરીને મને આ પાપથી છોડાવો. અને વંચનાને મ૨ણથી નિવા૨વા માટે એક લાખ સોનામહોર આપુ છું.' તે કુલપતિ વડે હાં એ પ્રમાણે સ્વીકા૨ ક૨ાયું. કૌટિલ્ય ઋષને સાથે કરીને રાજા પોતાની નગરી ત૨ફ આવ્યો. ત્યારપછી વસુભૂતિ મંત્રી અને કુંતલમિત્રને તે સ્વરૂપ જણાવ્યું. ભંડારમાંથી એક લાખ સોનામહોર મંગાવી, તેથી હશીને સાંગા૨ક તાપસ બોલ્યો - અમને સમુદ્ર સુધી આખી પૃથ્વી તેં આપી છે. તો પછી અમારી જ વસ્તુ અમને આપો. એમાં ક્યો ન્યાય ? હવે વસુભૂતિ કંઈ પણ બોલવા જતાં કુલપતિ વડે શાપ આપીને પોપટ બનાવાયો અને કુંતલને શીયાળ બનાવ્યો. તે બંન્ને વન મધ્ય ૨હ્યા. અને રાજા એક મહીનાની મુદત માંગીને રોહિતાશ્વને અંગુલિમાં લગાડીને સુતારાની સાથે કાશી તરફ ચાલ્યો. અનુક્રમે આ નગરીને પ્રાપ્ત કરીને ચૌટામાં ઉભા રહ્યા. ત્યાં માથા ઉપર ઘાસને આપીને વજહદય બ્રાહ્મણને હાથમાં દેવી અને કુમા૨ને છ હજા૨ સોનામહો૨માં વેચ્યાં. તે સુતાશ દેવી એ ત્યાં આગળ ખાંડવું-પીશવું વ. કાર્ય કરવાની શરૂઆત કરી. અને પુત્ર ઈંધણ, પત્ર, ફળ, ફુલાદિને લાવતો હતો. રાજા ચિન્તાતુર હતો. કુલપતિ શોનું માગવા માટે આવ્યો. રાજાએ તેને છ હજા૨ સોનામહોર આપી. કુલપતિ “આ થોડુ છે.' એ પ્રમાણે કહી ક્રોધિત થયા છે અને અંગારક બોલ્યો : 'હે રાજન ! શા માટે પત્ની અને પુત્રને વેચી નાંખ્યા. અહીં આગળ ચન્દ્રશેખ૨ ૨ાજા પાસે લાખ સોનામહોર કેમ માંગતો નથી ? ૨ાજાએ કહ્યું “અમારા કુળમાં આ યોગ્ય નથી. ચાંડાલ ઘ૨માં પણ કાર્ય કરીને હું લાખ સોનામહોર આપીશ.' પછી કાર્ય ક૨વા માટે ચંડાલે સ્મશાનમાં ૨ક્ષણ કરવા નિયુક્ત કર્યો. ત્યાર પછી તે બે દેવોએ નગરીમાં મારી રોગ ઉત્પન્ન કર્યો. જેવી રીતે રાજાનાં આદેશથી આણેલ માંત્રિક સુતારા રાક્ષસી છે એવો આક્ષેપ કરી મંડલમાં લાવી ગધેડા ઉપર બેસાડી. આજ નગરીમાં વસુભૂતિનો જીવ પોપટ અગ્નિમાં પડવા છતાં પણ બળ્યો નહિ. સુતારા શુદ્ધ બની તથા ૨મશાનમાં વડનાં વૃક્ષ ઉપ૨ લટકેલાં એક પુરૂષને તથા ૨ડતી એવી સુંદરીને જોઈ માણસ પાસેથી વિદ્યાધ૨નાં અવહોરના વૃત્તાંત સાંભળ્યો. તેને Page #259 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ( શ્રી વારાણસી નગરી કલ્પઃ ) છોડાવીને તેને સ્થાને હરિશ્ચંદ્ર પોતે જોડાઈને હોમ કુંડમાં પોતાનાં માંસના ટુકડા અર્પણ કરવા લાગ્યો. આજ નગરીમાં જેવી રીતે કુંડ વચ્ચેથી મુખ નીકળ્યું શીયાળીઓ ૨ડ્યા. તાપસે રાજાનાં ઘા ચાંરોહણ ઔષધિ વડે પૂર્યા. અને ફૂલોને ગ્રહણ કરતાં સેંહિતાશ્વને નિર્દય રીતે સાપે ડંખ્યો. તેને સં૨કા૨ ક૨વા માટે લઈ ગયેલી સુનારાદેવી પાસેથી રાજાએ કફન માંગ્યું. એવી રીતે શત્વની પરીક્ષામાં પા૨ પામવાથી હ૨ખાયેલ દેવે પોતાનું રૂપ પ્રકટ કરી પુષ્પવૃષ્ટિ અને જય જય ધ્વનિનો નાદ કર્યો. અને આ સાત્ત્વિક શિરોમણી છે એ પ્રમાણે સર્વમાણસોએ પ્રશંસા કરી. અને બહુર્મુખનાં મુખથી માંડી વરાહાદિથી પુષ્પવૃષ્ટિ સુધીની દિવ્યમાયાનો વિલાસ જાણી જેટલામાં હરિશ્ચન્દ્ર મનમાં ચમત્કાર પામ્યો. તેટલામાં પોતાની નગરીના મહેલમાં રિસંહાસન ઉપ૨ ૨હેલાં રાજાએ પોતાનાં પરિવારને દેખ્યો. - દેવી-કુમા૨ને વેચવાદિથી માંડી દિવ્યપુષ્પવૃષ્ટિ સુધીનું સત્ત્વની પરીક્ષા માટે કસોટી સમાન ક૨ના૨ માણસોને આશ્ચર્ય ઉત્પન્ન કરનારૂં શ્રી હરિશ્ચન્દ્રનું ચરિત્ર આ નગરીમાં જ થયું. જે કાશી મહામ્યમાં મિગ્ડાલ્વીઓ વડે કહેવાયું કે આ વારાણસીમાં કલિયુગનો પ્રવેશ નથી. તથા અહીં મરણને પ્રાપ્ત થયેલાં કીડા, પતંગીયા, ભ્રમર્શાદ તેમજ અનેકવાર ચારે પ્રકારની હત્યામાં પાપ ક૨ના૨ાં પણ મનુષ્યો મોક્ષે જાય છે. આવી વાત અનુભવ અને યુક્તરહિત હોવાથી તેની અમારે શ્રદ્ધા કરવી પણ દુ:શક્ય છે. તો પછી કલ્પમાં કહેવાની તો વાત જ શું ? તેથી આની ઉપેક્ષા કરી છે. આ જ નગરીમાં પરિવ્રાજક-જટાધ૨-ચોગી-બ્રાહ્માણદ-ચતુર્વર્ણવાળા લોકોમાં ધાતુવાદ-૨૨૫વાદ-ખાણવાદ મન્ત્રવધામાં નિપુણ-શબ્દાનુશાસન-તર્ક-નાટક-અલંકાર જ્યોતિષ-ચૂડામણિ-નિમિત્તશાસ્ત્ર-સાહિત્યમાં નિપુણ એવાં અનેક પુરૂષો શિક મનવાળાઓને ખુશ કરે છે. આ નગરીમાં બધી કલાઓને જાણવા માટે કુતુહલથી ચારે દિશાનાં દેશાન્ત૨ વાશી માણસો આવીને ૨હેલાં દેખાય છે. આ વારાણસી નગરી ચા૨ ભાગમાં વિભાજિત થયેલી છે. તે આ પ્રમાણે છે. (૧) દેવવારાણસી – જ્યાં વિશ્વનાથનું પ્રાસાદ છે. તેની મધ્યે પત્થર ઉપ૨ ચોવીશ જિનેશ્વરનો પટ પૂજા માટે રાખવામાં આવેલો આજે પણ વિદ્યમાન છે. (૨) રાજધાની વારાણસી - જ્યાં જનાં સમયે યવન પુરૂષો છે. (૩) મદન વારાણસી (૪) વિજય વારાણસી. ૧. અત્યારે વારાણસીનો ‘અલઈપુર વિસ્તાર તે રાજધાની વારાણસી હોઈ શકે. આજે પણ અહીં મુસ્લિમ વસ્તી વધુ છે. ૨. વારાણસીનો મદનપુ૨ મહોલ્લો હોવાનો સંભવ છે. ૩. છાવણી વિસ્તાર વિજય વારાણસી હોવાનું અનુમાન થઈ શકે. Page #260 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯ વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ આ નગરીમાં લૌકિક તીર્થોને ગણવા માટે કોણ સમર્થ છે ? જંગલની અંદ૨ ૧દાંતતી ખણેલાં 'દંતખાતે તળાવની પાસે શ્રી પાર્શ્વનાથનું ચૈત્ય અનેક પ્રતિમાઓથી શોભાયમાન છે. જે તળાવમાં વિવિધ પ્રકારનાં કમળો ઉપ૨ ૨સ્વચ્છ સુગંધથી ખેંચાયેલાં ભમરાઓનો સમૂહ ૨હેલો છે. આ જ નગરીમાં કોઈ પણ જાતનાં ભય વગરનાં પોતાની ઈચ્છા મુજબ ફ૨તા વાંદરાઓ અને મૃગધૂર્તી (શિયાળો) એક જ ઠેકાણે ૨હેલાં છે. આ જ નગરીથી ત્રણ ગાઉ દૂર ધર્મેક્ષા નામના ગામમાં બૌદ્ધોનું ગગનચુંબી મંદિર છે. આ જ નગરીમાં અઢી જોજન દૂર ચદ્રાવતી નામની નગરી છે. જ્યાં આગળ સંપૂર્ણ ભુવનના માણસોને ખુશ ક૨ના૨ાં ચન્દ્રપ્રભસ્વામીનાં ગર્ભાવતાશદ ચા૨કલ્યાણકો થયાં. ગંગાના પાણી વડે અને બે તીર્થક૨નાં જન્મથી પ્રરા થયેલી આ કાશીનગરી કોના વડે વખણાઈ નથી ? - વિપુલ વિભૂતિવાળો આ નગરીનો કલ્પ પ્રસિદ્ધ મુનીન્દ્ર એવાં જિનપ્રભસૂરિ વડે ૨ચાયો. ૧. અત્યારે ભલુપુર મહોલ્લામાં આવેલ પાર્શ્વનાથ જિનાલય, આ દંતખાત પાસેનું જિનાલય હોવું જોઈએ. અહીં જિર્ણોદ્ધાર માટે ખોદકામ કરતાં પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા તથા અન્ય પ્રતિમાઓ મળી હતી. (જૈન તીર્થોના ઐતિહાસિક વિવેચન પૃ.૧0૯) ૨. અહીં વિશ્વેશ્વર મંદિરમાં શ્રી ચન્દ્રપ્રભ ભ.ની પ્રતિમા હોવાનું પણ આ જ ગ્રંથમાં ૪૫માં કલ્પમાં જણાવ્યું ૩. આજે આ સ્તૂપ ધમેખતુપ તરીકે જાણીતો છે. અને ૩ ગાઉ દૂર આવેલો છે. ૪. અત્યારે વારાણસી થી ઉત્તર-પૂર્વમાં ગંગાના પશ્ચિમ કાંઠે ૩૨ કી.મી. દૂર આવેલા વિશાળ ટેકરા ઉપર ચન્દ્રપુરી તે જ ચંદ્રાવતી હોય તેમ લાગે છે. પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પૃ.૧૩-૧૪ માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. દિગંબર ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થનો ઉલ્લેખ નથી મળતો. (જૈન તીર્થોના ઐતિહાસિક અધ્યયન પૃ.૯૩) ઈ.સ. ન ૧૯૧૨ માં પૂરના કારણે ટેકશે ધોવાઈ જવાથી પત્થરની પેટી મળેલી. તેમાંથી બે તામ્રપત્રો મળેલા. વિ.સં. ૧૧૫૬ ના તામ્રપત્રમાં ચન્દ્રમાધવ દેવાલયનો ઉલ્લેખ છે. (શ્વેતાંબર જૈન મંદિ૨ ચંદ્રમાધો તરીકે લોકોમાં પ્રસિદ્ધ છે.) ઈપગ્રાફીકા ઈંડિકા ભા.૯ પૃ.૧૯૭-૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પણ ઘર કલ્પ: જાતિથી બ્રાહ્મણ એવાં શ્રી વી૨પ્રભુનાં અગિયાર ગણધર ભગવંતોને નમસ્કાર કરીને તે ગણધરોનાં કલ્પને સંક્ષેપથી આગમનાં અનુશારે કહીશ. નામ, સ્થાન, પિતા, માતા, જન્મનક્ષત્ર, ગૌત્ર, ગૃહસ્થપર્યાય સંશય, વર્તાદેન, નગ૨, દેશકાલ, વ્રતર્ધા૨વા૨, છાર્થ અને કેવલ પર્યાયમાં વર્ષ સંખ્યા, રૂપ, ર્લાબ્ધ, આયુષ્ય, મોક્ષ અને તપ એ પ્રમાણે દ્વારોને કહીશ. (૧) ગણધરનાં નામ – ઈદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યકત, સુધર્માસ્વામી, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ. (૨) ઈન્દ્રભૂતિ આ ત્રણ ભાઈઓ મગધ દેશનાં ગોબર ગામમાં ઉત્પન્ન થયેલાં વ્યકત અને સુધર્માસ્વામી બે કોલાણ ગામમાં, મંડિત અને મૌર્યપુત્ર આ મૌર્યક ગામમાં, અર્થાપિત મિથિલા નગરીમાં અને અચલભ્રાતા કૌશલ્યા ગામમાં, મેતાર્ય વચ્છ દેશનાં તંગીયાનગરીમાં અને પ્રભાસ રાજગૃહી નગરીમાં જન્મ પામેલ. (3) ઈન્દ્રભૂતિ આદિ ત્રણે ભાઈના પિતા વસુભૂતિ વ્યક્તિનાં પિતા ધર્નામિત્ર આર્યસુધર્માના પિતા ધમિલ, મંડિતનાં ધનદેવ, મૌર્યપુત્રનાં પિતા મોરિક, અકંપિતના પિતા દેવ, અચલભ્રાતાનાં પિતા વસુ, મેતાર્યનાં પિતા દત્ત, અને પ્રભાસનાં પિતા બલ હતા. (૪) ઈન્દ્રભૂતિ ત્રણે ભાઈની માતા પૃથ્વી, વ્યકતની વીરૂણી, સુધર્માની ભઢિલા, મંડિતની વિજયદેવી, મૌર્યપુત્રની પણ વિજયદેવી, કા૨ણ કે જ્યારે ધનદેવ પ૨લોકમાં ગયો ત્યારે મૌર્યપુત્રે ગ્રહણ કરી હતી અને તે દેશમાં વિધવા વિવાહ વિરોધ હતો. અર્થાપતની જયંતી, અચલભ્રાતાની નંદા, મેતાર્યની વરૂણદેવી અને પ્રભાસની અતિભદ્રા છે. (૫) નક્ષત્ર - ઈન્દ્રભૂતિને જ્યેષ્ઠા, અગ્નિભૂતિને કાર્તિક, વાયુભૂતિ, ને સ્વાતિ, વ્યક્તને શ્રવણ, સુધર્મારસ્વામીને ઉત્તરાફાલ્ગની મંડિતને મઘા, મૌર્યપુત્રને મૃગશિર, અકંપિતને ઉત્તરાષાઢા, અચલભ્રાતાને મૃર્ગાશર, મેતાર્યને અંગ્વની અને પ્રભાસને પુષ્યનક્ષત્ર છે. (૬) ઈન્દ્રભૂતિ આદિ ત્રણે ભાઈઓ ગૌતમ ગોત્રવાળા, વ્યક્ત ભારદ્વાજ ગોત્રવાળા, સુધર્મ-અંગ્રવૈશ્યાયન ગૌત્રવાળા મંડિત વશિષ્ઠ ગૌત્રવાળા, મૌર્યપુત્ર કાશ્યપ ગૌત્રવાળા અર્થાપત ગૌતમ ગોત્રવાળા, અચલભ્રાતા હૉંગ્સ ગૌત્રવાળા, મેતાર્ય અને પ્રભાસ કૌડિન્ય ગૌત્રવાળા હતા. (૭) ગૃહસ્થપર્યાય - ઈન્દ્રભૂતિનો ૫૦ વર્ષ, અંગ્રભૂતિનો ૪૬ વર્ષ, વાયુભૂતિનો ૪૨ વર્ષ, વ્યક્તિનો ૫૦ વર્ષ, સુધર્મારસ્વામીનો ૫૦ વર્ષ, મંડિતનો પ૩ વર્ષ, મૌર્યપુત્રનો ૬૫ વર્ષ, અર્થાપતનો ૪૮ વર્ષ, અચલભ્રાતાનો ૪૬ વર્ષ, મેતાર્યનો ૩૬ વર્ષ, પ્રભાસનો Page #262 -------------------------------------------------------------------------- ________________ www છ શ્રી મહાવીર ગણધર કલ્પ ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનાં અગ્યાર ગણધરો. ') Page #263 -------------------------------------------------------------------------- ________________ Page #264 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૬ વર્ષ ગૃહસ્થપર્યાય હતો. (૮) સંશય - ઇન્દ્રભૂતિનો જીવમાં જે ભગવાન મહાવી૨ વડે છેદાયો. ગ્રભૂતિનો કર્મમાં, વાયુભૂતિનો તે જ જીવન તે જ શ૨ી૨ છે એમાં, વ્યક્તનો પંચમહાભૂતમાં, સુધર્મા૨સ્વામીનો જેવા પ્રકા૨નો આ ભવમાં તેવાં પ્રકારનો બીજા ભવમાં હોય ? મંડિતનો બંધ અને મોક્ષમાં, મૌર્ય પુત્રનો દેવમાં, અપિતનો નરકમાં, અચલભ્રતાનો પુણ્ય અને પાપમાં, મેતાર્યનો પરલોકમાં, પ્રભાસનો નિર્વાણમાં સંશય હતો. (૯-૧૦-૧૧-૧૨) દ્વા૨ - દીક્ષા ગ્રહણ દેવાતાઓનાં આગમનને દેખી યજ્ઞવાટિકામાંથી ઉર્પસ્થત થયેલાં અગ્યાર ગણધરોની વૈશાખ સુદ-૧૧નાં દિવસે મધ્યમ પાવાપુરીમાં મહસેન વન નામના ઉદ્યાનમાં પૂર્વાષ્ઠ દેશ કાલમાં થયેલ. ૧૪૧ (૧૩) ઇન્દ્રભૂતિ આદિ પાંચ ગણધરોએ ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લીધેલ મંડિત અને મૌર્યપુત્રે ૩૫૦ની સાથે અપિત આદિ ચારે 300ની સાથે દીક્ષા લીધેલ. (૧૪) છદ્મસ્થપર્યાય - ઈન્દ્રિભૂતિનો ૩૦ વર્ષ, અગ્નિભૂતિનો ૧૨ વર્ષ, વાયુભૂતિનો ૧૦ વર્ષ, વ્યક્તનો ૧૨ વર્ષ, સુધર્માવામીનો ૪૨ વર્ષ, મંડિત અને મૌર્યપુત્ર દરેકનો ૧૪ વર્ષ, અતિપતનો ૯ વર્ષ, અચલભ્રાતાનો ૧૨ વર્ષ મેતાર્યનો ૧૬ વર્ષ, પ્રભાસનો ૮ વર્ષ. (૧૫) કેલિપર્યાય - ઈન્દ્રિભૂતિનો ૧૨ વર્ષ, અગ્રભૂતિનો ૧૬ વર્ષ, વાયુભૂતિ અને વ્યક્તનો ૧૮ વર્ષ, આર્યસુધર્માનો ૮ વર્ષ, મંડિત અને મૌર્યપુત્રનો ૧૬ વર્ષ, અતિપતનો ૨૧ વર્ષ, અચલભ્રાતાનો ૧૪ વર્ષ, મેતાર્ય અને પ્રભાસનો ૧૬ વર્ષ. (૧૬) અગ્યારેય ગણધરો વજ્ર ઋષભના૨ાચ સંઘયણવાળા, સમચતુસ્ત્ર સંસ્થાનવાળા અને સુવર્ણ કાંતિ જેવા દેહવર્ણવાળા હતા. વળી તેઓની રૂપસંપદા પણ તીર્થંકરો જેવી હતી. સર્વ દેવો ભેગાં મળી રૂપ ને જો અંગુષ્ઠ પ્રમાણમાં વિકુર્વે તો પણ જિનેશ્વરનાં પગનાં અંગુઠાની આગળ તે શોભતું નથી. જાણે કે બળેલો કોલસો ! એ વચનથી તીર્થંકરો અદ્વિતીય અનુપમ રૂપવાળા હોય છે. તેઓથી કાંઈક ન્યૂન રૂપવાળા ગણધરો હોય છે, તેઓથી હીનરૂપવાળા આહા૨ક શ૨ી૨ીઓ, તેઓથી હીન રૂપવાળા અનુત્તર દેવો, તેઓથી હીનરૂપવાળા અનુક્રમે નવગૈવેયકનાં દેવો, તેઓથી હીનરૂપવાળા અચ્યુતથી સૌધર્મ સુધીના દેવો, તેઓથી હીનરૂપવાળા ભવનર્પત દેવો, તેઓથી હીનરૂપવાળા જ્યોતિષી દેવો, તેઓથી હીનરૂપવાળા વ્યંતર દેવો, તેઓથી હીનરૂપવાળા ચક્રવર્તીઓ, તેઓથી હીનરૂપવાળા અર્ધચક્રવર્તી, તેઓથી હીનરૂપવાળા બળદેવો, તેઓથીપણ બાકીનાં માણસો છ સ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ગણધરોનું ર્વાશષ્ટરૂપ વર્ણવ્યું. (૧૭) શ્રુતજ્ઞાન-ગૃહસ્થાવસ્થામાં ચૌદ વિધાના પારગામી અને શ્રમણપણામાં સર્વે ગણધરો દ્વાદશાંગી ર્ગાજ઼પટકવાળા હોય છે. કા૨ણ કે સર્વે ગણધરો દ્વાદશાંગીનાં પ્રણેતા હોય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨) ( શ્રી મહાવીર ગણધર કલ્પઃD (૧૮) લબ્ધિઓ - સર્વે ગણધરો સર્વ લંબ્ધથી સંપન્ન હોય છે તે આ પ્રમાણે - બુદ્ધિ ૧૮ પ્રકારે કેવલજ્ઞાન, અર્વાધિજ્ઞાન, મન: પર્યવજ્ઞાન, બીજબુદ્ધિ, કોષ્ઠકબુદ્ધિ, પદાનુસારણી, શંભાશ્રોતોલંબ્ધ, દૂરના (પદાર્થ)ને સ્વાદ ક૨વાનું રામાણ્ય, દૂરને સ્પર્શ ક૨વાનું સામર્થ્ય, દૂ૨નું દર્શન કરવાનું સામર્થ્ય, દૂરને સૂંઘવાનું સામર્થ્ય, દૂરના સાંભળવાનું સામર્થ્ય, દશપૂર્વી, ચૌદપૂર્વી અષ્ટાંગ મહાનિમિત્તનું સામર્થ્ય, પ્રજ્ઞાપણું, પ્રત્યેક બુદ્ધપણું, વાદીપણું. ક્રિયાવિષયકર્તાબ્ધ બે પ્રકારની - ચારણ લંબ્ધ, આકાશગામિની લંબ્ધ. વૈક્રિયíબ્ધ અનેક પ્રકારની – અણમા, મહિમાં, લંધમાં, ગરિમા, પત્તિ, પ્રકામિત્વ, ઈશિત્વ, અપ્રતિઘાત, અંતર્યાન, અદશ્ય થવાની શંક્ત, કામરૂપિપણું, ઈચ્છામુજબ રૂપ બનાવવાની શંત ઈત્યાદિ. તપતિશય લંબ્ધ સાત પ્રકા૨ની ઉગ્રતપપણું, દિવ્યતાપણું, મહાતપપણું, ઘોરતપપણું, ઘો૨૫૨ાક્રમપણું. ઘો૨ બ્રહ્મચારીપણું, અઘોગુણ બ્રહ્મચારીપણું. બલ લંબ્ધ ત્રણ પ્રકા૨ની - મનોબલ, વચનબલ, નાયબલ. ઔષધિíબ્ધ આઠ પ્રકા૨ની - આમોર્ષધિ , ખેલોસ્સહ પ્લબ્ધ, જલોટ્સહ íબ્ધ, મલોટ્સહ Íબ્ધ, વિપ્રોષધિ Íળે, ૫ર્વોષધિ લંબ્ધ, આશીવિષ લંબ્ધ, દષ્ટિવિષ લંબ્ધ. ૨સલબ્ધ છ પ્રકા૨ની - વચન વિષત્વ, દષ્ટિવષત્વ, ક્ષીરાથવિત્વ, મધુઆશ્રવિત્વ, રૂપિઆર્શાવત્વ, અમૃતઆશ્રવિત્વ. ક્ષેત્ર પ્લબ્ધ બે પ્રકા૨ની - અક્ષીણમહાનસત્વ, અક્ષણમહાલયત્વ, આ સર્વે લંબ્ધઓથી સંપન્ન સર્વે ગણધરો હતા. (૧૯) આયુષ્ય-ઈદ્રભૂતિનું ૨ વર્ષ, અગ્નિભૂતિનું ૭૪ વર્ષ, વાયુભૂતિનું 90 વર્ષ, વ્યક્તભૂતિનું ૮૦ વર્ષ, આયુસુધર્માનું ૧૦૦ વર્ષ, મંડિતનું ૮૩ વર્ષ, મૌયપુત્રનું ૫ વર્ષ, અર્થાપતનું ૭૮ વર્ષ, અચલબ્રતાનું ૭૨ વર્ષ, મેતાર્યનું ૬૨ વર્ષ, પ્રભાસનું ૪૦ વર્ષ (20) સર્વે ગણધરો એક મહીનાનું પાદપોગામન અનશન સ્વીકારીને ૨ાજગૃહી નગરીનાં વૈભાર પર્વત ઉપ૨ મોક્ષે ગયેલા. પહેલાં અને પાંચમાં ગણધર છોડીને બાકીના નવ ગણધરની વી૨પ્રભુ જીવતે છતે મોક્ષે ગયેલાં, ગૌતમ અને આર્યરાધર્મા વીપ્રભુના નિર્વાણપછી નિર્વાણ પામે છે તે મોક્ષમાં ગયા. પ્રવચનરૂપી આંબાના વનમાં વસંતઋતુ ૨ામાન શ્રેષ્ઠ માણસો વડે નામ લેવાં યોગ્ય ગૌતમસ્વામી આદિ ગણધો મારા મોટા ઉદયને કશે. જે માણસ પ્રકા મન વડે આ ગણધર કલ્પને સવા૨માં ભણે છે તેને હંમેશા કલ્યાણની પરંપરા હસ્તગત થાય છે. વિક્રમ સંવત ૧૯૩૮માં શ્રી જિનપ્રભસૂરિ વડે જેઠ સુદ પાંચમના દિવસે કરાયેલો. આ ગણધરકલ્પ લાંબા સમય સુધી જય પામે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ક્રમ ગણધર ન. નામ માતા નક્ષત્ર ગૌત્ર ૧ . ઈન્દ્રિભૂતિ. ગોબ૨ .... વસ્તુતિ | પૃથ્વી .... જ્યેષ્ઠા .. ગૌતમ .... જન્મ ભૂમિ ૬.. મંડિત શ્રી મહાવીર પ્રભુના અગ્યાર ગણધરની માહિતી ગૃહસ્થ પર્યાય દીક્ષા નગરી પાવાપુરી . વૈશાખસુદ-૧૧ ૨. અગ્રભૂતિ. ગોબ૨ ... વષ્ણુભૂતિ | પૃથ્વી ... ર્તિક...| ગૌતમ ૩. વાયુભૂતિ . ગોબર ..| વસ્તુતિ | પૃથ્વી .... તિ ગૌતમ U પિતા ૪... વ્યક્ત |૫ | સુધર્મા- |. છેલ્લાગ |. ર્ધમ્મેલ સ્વામી . ૫૦ વર્ષ... જીવ છે.. કે હિં ૪૬ વર્ષ. ર્ક્સમાં પાવાપુરી .| વૈશાખસુદ-૧૧ ૪૨ વર્ષ .. તે જ જીવ... પાવાપુરી .| વૈશાખસુદ-૧૧ તેજશરીર છેલ્લાગ . ધર્નામત્ર .| વીણી . શ્રવણ | ભારદ્વાજ . ૫૦ વર્ષ .. પંચમહાભૂત પાવાપુરી . વૈશાખસુદ-૧૧ દ્દિલા ૫૦ વર્ષ ... આભવ .....| પાવાપુરી .| વૈશાખસુદ-૧૧ ઉત્તા- .| ગ્ર ફાલ્ગુની | વૈશ્યાયન. પરભવ સમાન મૌર્યક ધનધ્વ અચલ ભ્રાતા... 0 | મેતાર્ય.... ડુંગીયા .|. ાં. |૧૧. પ્રભાસ .|. રાજ્હી . બલ વિજ્યજ્વા મઘા સિષ્ઠ ૭. મૌર્યપુત્ર હું. મૌર્યક... મોરિક.... વિજ્યજ્વા મૃર્ભાશય | કશ્યપ ... ૬૫ વર્ષ વમાં. ૮.| અકંપત 4. મિથિલા છ તી કૌશલ્યા. વસુ નંદ ઉત્તરાષાઢ| ગૌતમ .. સંશય મૃર્ગાશ૨ | હારિસ . ૧૪૩ ૫૩ વર્ષ ... બંધ અને . પાવાપુરી . વૈશાખસુદ-૧૧ મોક્ષમાં ૪૮ વર્ષ ... નરમાં । ..... ૪૬ વર્ષ. પુણ્ય પાપમાં દીક્ષા દિન | પાવાપુરી . વૈશાખસુદ-૧૧ | પાવાપુરી . વૈશાખસુદ-૧૧ પાવાપુરી . વૈશાખસુદ-૧૧ વરૂણવા. અશ્વિની કડિમ્પ ૩૬ વર્ષ .. પરલોક્માં..! પાવાપુરી . વૈશાખસુદ-૧૧ અતિભદ્રા પુષ્ય- કૌડિન્ય.... ૧૬ વર્ષ .. નિર્વાણમાં ..! પાવાપુરી .| વૈશાખસુદ-૧૧ નક્ષત્ર Page #267 -------------------------------------------------------------------------- ________________ 历 જ્ઞ ન ૧. ૪. 90 5 ૧૪૪ 99 મન 30 - .. દક્ષા ૧૨થ ધન પર્યાય વર્ષી ૧૨ 90 ....... ૪૨ ૧૪ X E શ્રી મહાવીર 92 400 ભ શિષ્ય. 400 400 400 400 340. .....340. 300 300 99 300. ....... 300 દક્ષા સમય લિ પહમાં પર્યાય વર્ષ માંશ્રુતજ્ઞાન માંતજ્ઞાન પ્રથમ પ્રભુના અગ્યાર ગણધ૨ની માહિતી વર 99 95 १४ (F થપણા શ્રમણપણા આયુષ્ય વર્ષ ચૌદ વિદ્યા |. દ્વાદશાંગી.. ગણપ૨ક 9 tgo @..... 900 13... el..... te GK..... 0 શ્રી મહાવીર ગણધર કલ્પઃ 2b2b1 મેક્ષ સ્થા પાપોગમન .. રાજગૃહીની ૧ માસનું વૈભર્વારિ વિના શાસનમાંમોક્ષગયા વીનિર્વાણ પછી વીરપ્રભુની હાજરીમાં વીર્સનર્વાણ પછી . વીરપ્રભુની હાજરીમાં Page #268 -------------------------------------------------------------------------- ________________ Page #269 -------------------------------------------------------------------------- ________________ ovd શ્રી કોકાવસતિ પાર્શ્વનાથ કલ્પ છ જયસિંહ દેવ રાજા મલિનવસ્ત્ર ધારી હેમચંદ્રસૂરિને હાથી ઉપરથી ઉતરી વંદન કરી ‘મલધારી’ બિરૂદ આપે છે. ત્રણ ઉપવાસ કરીને સુતેલા રામદેવને સ્વપન આવેલ કે જ્યાં ગહુંલી તથા અક્ષતનો ઢગલો દેખાય ત્યાંથી મૂર્તિને કાઢવી. વિ.સં. ૧૨૬૬ વર્ષે તે મૂર્તિને કાઢી મંદિરમાં બિરાજમાન કરી આ. દેવાનંદસૂરિ પાસે અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવે છે. www.ahellrary.org Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી કોકવસતિ પાનાથ ફN: ૪૦) પદ્માવતી અને નાગરાજથી સેવિત પાર્શ્વનાથને નમસ્કાર કરીને કોકા વસતિ પાર્શ્વનાથનાં કાંઈક વકતવ્યને હું કહીશ. શ્રી પ્રશનવાહણ કુલમાં ઉત્પન્ન થયેલાં હર્ષપુરીયગચ્છનાં અલંકારભૂત શ્રી. અભયદેવસૂરી હર્ષપુર ગામથી એકવખત ગામાનુગામ વિચ૨તાં શ્રી અણહિલપુર પાટણ આવ્યા. બહા૨નાં પ્રદેશમાં પરિવાર સંહિત ૨હ્યા. એક વખત હાથીના હોદ્દે ચઢેલાં રાજવાટિકાએ આવતાં શ્રી જયસિંહ દેવ રાજાએ મલથી ર્માલિન વસ્ત્રવાળા સૂ૨ને દેખ્યા. રાજા હાથીના ઉપરથી ઉતરીને વંદન કર્યા દુષ્ક૨કા૨ક છે એથી તેમનું માલધારી નામ પાડ્યું. રાજાએ પ્રાર્થના કરીને નગ૨ મધ્યે લાવ્યા. ધૃતવર્ષાતિની પાસે ઉપાશ્રય આપ્યો ત્યાં સૂરિ ૨હ્યા. તેમની પાટે અનુક્રમે અનેક ગ્રંથોનાં નિર્માણ ક૨ના૨ વિખ્યાત કિર્તિવાળા શ્રી હેમચંદ્રસૂરિ થયા. તે સૂરિ દ૨૨ોજ ચાતુર્માસમાં વૃતવર્ષાતિમાં જઈને વ્યાખ્યાનને કરતાં. એક વખત ધૃતવર્માતમાં પુજારીઓ પિતા માટે ર્બોલ વિસ્તાર્શાદ ધૃતવસતિમાં ચૈત્યમાં કરવા લાગ્યા. તે વખતે હેમચંદ્રસૂરિ વ્યાખ્યાન કરવા માટે આવ્યા. પુજારીઓ એ નિષેધ કર્યો આજે અહીં વ્યાખ્યાન ર્નાહ ક૨વું. અહીં બંકિમંડર્વાદ હોવાથી જગ્યા નથી. તેથી સૂરેએ કહ્યું : “અમો આજે થોડું જ વ્યાખ્યાન કરીશું. ચૌમાસી વ્યાખ્યાનનો વિચ્છેદ ન થાય તે માટે ? તે વાત પુજારીઓએ માની નહિં. તેથી પરાભવથી વિલખા મનવાળા આચાર્ય ઉપાશ્રયમાં આવ્યા. ત્યારે દુ:ખિતંચત્તવાળા ગુરૂને જાણીને સોની મોખદેવ-નાયગ નામનો શ્રાવકોએ બીજીવાર પણ બીજા ચૈત્યમાં એ પ્રમાણે અપમાન ન થાય માટે ધૃતવસતિની પાસે ચૈત્ય કરાવવા માટે વર્ષાત માંગી. કયાંય પણ પ્રાપ્ત થઈ ર્નાહિં ત્યારે કોકા નામનાં શેઠની પાસે ભૂમિ માંગી. ત્યારે ધૃતવર્ભાતનાં પુજારીઓએ ત્રણ ઘણું દ્રવ્ય આપવાની લાલચ આપવાની કોશીશ કરી પછી સંઘ ર્સાહત સૂરે કોકા શેઠના ઘેર આવ્યા. તે શેઠે પણ ભુક્ત કરીને યથોચિત મૂલ્ય વડે ભૂમિ આપી. પરંતુ (શરત કરી કે, મારા નામે ચૈત્ય ક૨વું. તેથી સૂરિ અને શ્રાવકો વડે તહત્ત કરી સ્વીકા૨ ક૨ાયું. તેથી ધૃતવસંતિની નજીક કોકાવર્ષાતિ નામનું ચૈત્ય કરાવ્યું. ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપી જે ત્રણે કાલ પૂજાય છે. કાલક્રમે શ્રી ભીમદેવનાં રાજ્ય વખતે માલવાજા વડે પાટણ ભંગાયે છતે શ્રી. ૧. પ્રાકૃત દ્વયાશ્રય ટીકામાં કર્ણદેવ૨ાજાએ વિદ્વ આપ્યું તેમ કહ્યું છે. ૨. દિલ્હીનો કુતુબુદ્ધિા એબકે ઈ.સ. ૧૧૯૭માં ગુજરાત પર આક્રમણ કરેલ. પ્રતિમા ભંગ પણ તેણે કર્યો હતો. Page #271 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ( શ્રી કોકવસતિ પાર્શ્વનાથ કલ્પઃ ) પાર્શ્વનાથની પ્રતિમાં પણ ભંગાઈ. ત્યાર પછી સોની નાયણનાં વંશના રામદેવ અને આસધર શેઠે ઉદ્ધાર કરવાની શરૂઆત કરી. આરાસણથી ત્રણ શિલા લાવી. પરંતુ તે નિર્દોષ ન હતી. તેથી ત્રણ બિંબ ઘડાયા પણ ગુરૂ અને શ્રાવકોને સંતોષ થયો નહિં. તેથી રામદેવે ભગ્રહ ગ્રહણ કર્યો. કે જ્યાં સુધી હું પાર્શ્વનાથનાં બિંબને કરાવું નહિં ત્યાં સુધી જમીશ નહિં. ગુરૂ પણ ઉપવાસ કરવા લગ્યા, ત્રણ ઉપવાસનાં અંતે રામદેવને દેવતાએ આદેશ કર્યો. જ્યાં આગળ ફૂલ અક્ષતથી યુકત ગâલી દેખાય તેની નીચે આ જ ચૈત્યની નજીકમાં આટલા હાથ નીચે શિલા રહેલી છે. ખોદાવીને શિલા પ્રાપ્ત કરી. નિરૂપમ રૂપવાળું પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું. વિક્રમ સંવત ૧૨૬૬ વર્ષે દેવાનંદસરેએ અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા કરી. અને ચૈત્યમાં ગાદી ઉપ૨ ૨સ્થાપન કરી. કોકાપાર્શ્વનાથ નામ પ્રસિદ્ધ થયું. રામદેવને તિહુનાગ અને જાજા નામનાં પુત્રો થયાં. તિહુનાગને મહલ નામનો પુત્ર થયો. તેનો પુત્ર દેલ્હણ અને જયંતસિંહ થયો. તે સદા પાર્શ્વનાથને પૂજે એક વખત દેલ્હણને શંખેશ્વર પાર્શ્વનાથનાં અધિષ્ઠાયકદેવે સ્વપ્ન આપ્યું. જ્યારે સવારમાં ચાર ઘડી સુધી હું કોકા પાર્શ્વનાથની પ્રતિમા પાસે રહેલો છું ત્યાં સાનિધ્ય કરીશ. તે ચા૨ ઘડીમાં એક બિંબને પૂજાતાં ખરેખ૨ શંખેશ્વર પાર્શ્વનાથ પૂજવાનો લાભ મળશે. તેવી જ રીતે લોકો વડે પૂજાતાં કોકા પાર્શ્વનાથ પણ શંખેશ્વર પાર્શ્વનાથની જેમ મનોરથને પૂરે છે. શંખેશ્વર પાર્શ્વનાથ સંબંધી પૂજા-જાત્રા અભિગ્રહો માણસોનાં પાટણમાં પૂરાય છે. એ પ્રમાણે ધિષ્ઠાયક દેવોથી સેવાતા ભગવાન કોકા પાર્શ્વનાથ તેત્રીસ પર્વ પ્રમાણે મૂર્તિ મલધારી ગચ્છથી પ્રતિબદ્ધ હતી. અર્ણાહલપુર પાટણના મંડણ ૨૧માન શ્રી કોકાવસતિ પાર્શ્વનાથનો આ કલ્પનો સંક્ષેપ માણસોનાં પાપને ધોવા માટે થાઓ. KOYATOR ONLY Page #272 -------------------------------------------------------------------------- ________________ Page #273 -------------------------------------------------------------------------- ________________ , ટિ શ્રી કોટિશીલાતીર્થ કલ્પ & (e ૭) ( ) મગધ દેશમાં કોટિશીલા નામનું તીર્થ છે. જે શીલા ઉપર ક્રોડો મુનિવરો મોક્ષે ગયેલા. આ શિલા ૧ યોજન પહોળી, ૧ યોજના ઉંચી છે. આ શિલાને પ્રથમ વાસુદેવે મસ્તકની ઉપર છત્રની જેમ. બીજા વાસુદેવે મસ્તક સુધી. ત્રીજાએ ગ્રીવા સુધી, ચોથાએ વક્ષસ્થલ સુધી, પાંચમાએ પેટ સુધી, છઠ્ઠીએ કેડ સુધી, સાતમાએ સાથલ સુધી, આઠમાએ જાનુ સુધી અને નવમા કૃષ્ણ વાસુદેવે ચાર અંગુલ સુધી ઊંચી કરી. Page #274 -------------------------------------------------------------------------- ________________ કોટિશીલા તીર્થ' ૪૧) શ્રી જિનેશ્ર્વ૨ ભગવાનને નમસ્કાર કરી શ્રેષ્ઠ પૂર્વપુરુષો રૂપી સિંહોના વાક્યનાં આધા૨ે શ્રી જિનપ્રભસૂરિ આ કોટિશીલાના કલ્પને પ્રકાશે છે. ||૧|| 66 આ ભરતક્ષેત્રની મધ્યે મગધદેશમાં કોટિશીલા નામનું તીર્થ છે. જે તીર્થ આજે પણ ચા૨ણ શ્રમણ, સુ૨-અસુર યક્ષો વડે અને અર્ધ ભરતક્ષેત્રમાં રહેનારા અધિષ્ઠાયક દેવો વડે સતત પૂજાય છે. આ કોટિશીલા એક યોજન પહોળી અને એક યોજન ઉંચી છે. ||૨||| સર્વે ત્રિખંડઽધતિ વાસુદેવો કોટિશીલાને સુ૨-ન૨-વિદ્યાધરની સમક્ષ ઉપાડીને પોતાના બાહુબલની પ૨ીક્ષા કરે છે. [૪]] પ્રથમ વાસુદેવે છત્રની જેમ ઉંચે કરી બીજા વાસુદેવે મસ્તક સુધી, ત્રીજા વાસુદેવે ગ્રીવા સુધી ચોથા વાસુદેવે વક્ષસ્થલ સુધી, પાંચમા વાસુદેવે પેટ સુધી, છઠ્ઠા વાસુદેવે કેડ સુધી, સાતમા વાસુદેવે સાથળ સુધી કોટિશીલા ઉપાડી હતી. પાઊ આઠમાં વાસુદેવે જાનુ સુધી અને છેલ્લા વાસુદેવ કૃષ્ણે ચા૨ અંગુલ સુધી ડાબા હાથથી ઉપાડી હતી. રાણા અવર્રાર્પણી કાળના વશથી અનુક્રમે માનવનું બલહીન થતું જાય છે. સર્વે તીર્થંકરોનું બલ એક સ૨ખું હોય છે.IIII જે કોટિશીલાને કરોડ સુભટો ઉપાડવા માટે શક્યમાન હોય છે. તે કારણથી કોટિશીલા કહેવાય. પરંતુ એકલો વાસુદેવ તેને ઉપાડી શકે છે. માલા શાંતિનાથ ભગવાનનાં પ્રથમ ગણધ૨ ચક્રાયુધ અનશન વિધિ કરીને કોટિશીલા ઉ૫૨ મોક્ષે ગયેલા. ||૧૦|| શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં સંખ્યાતા ક્રોડ મુનિઓ આ જ શિલા ઉ૫૨ સિદ્ધ થયેલાં અને એ પ્રમાણે શ્રી કુંથુનાથ ભગવાનના શાસનમાં પણ આ તીર્થ ઉ૫૨ સંખ્યાતા ક્રોડ મુનિઓ સિ થયેલાં. [૧૧]] શ્રી અ૨નાથ ભગવાનના શાસનમાં બાર ક્રોડ સાધુઓ અને મલ્લીનાથ ભગવાનના શાસનમાં છ ક્રોડ મુનિઓ સિદ્ધ થયેલાં ||૧|| શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનાં શાસનમાં ત્રણ ક્રોડ સાધુઓ સિદ્ધ થયેલાં. શ્રી મિનાથ ભગવાનના શાસનમાં એક ક્રોડ સાધુઓ સિ થયેલાં ||૧૩|| બીજા પણ અનેક મહર્ષિઓ આ શિલા ઉ૫૨ મોક્ષે ગયેલા. એથી પૃથ્વીમંડલમાં આ ‘કોટિશીલા' તીર્થ તરીકે પ્રાર્ષ્યાને પામ્યું ||૧૪]} Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮) ( કોટિશીલા તીર્થ છે ઉપૂર્વાચાર્યોએ કાંઈક વિશેષ પણ કહ્યું તે આ પ્રમાણે – એક યોજન લાંબી પહોળી દશાર્ણ પર્વતની પાસે કોટિ શીલા છે. જ્યાં આગળ છે જિનેશ્વ૨નાં શાસનમાં અનેક ક્રોડ મુનિઓ સિદ્ધ થયેલાં II૧૫ll શાંતિનાથ ભગવાનના પ્રથમ ગણધર ચકાયુધ અનેક સાધુઓથી પરિવરેલાં મોક્ષે ગયા અને બત્રીસ યુગો સુધી (૩૨ પેઢી) ત્યાર પછી અનેક સંખ્યાતા ક્રોડ મુનિવરો સિદ્ધ થયેલાં ||૧૬). શ્રી કુંથુનાથ ભગવાનના શાસનમાં સંખ્યાતા ક્રોડ મુનિઓ ૨૮ યુગ સુધી અને અ૨નાથ ભગવાનના શાસનમાં ચોવીશ યુગ સુધી બા૨ ક્રોડ સાધુઓ સિદ્ધ થયેલાં છે. ||વણી. શ્રી મલ્લીનાથ ભગવાનનાં શાસનમાં વીશ યુગ સુધી છ કોડ સાધુઓ મુનિસુવ્રત ૨સ્વામી ભગવાનનાં શાસનમાં ત્રણ ક્રોડ સાધુઓ Íમનાથ ભગવાનના શાસનમાં એક ક્રોડ સાધુઓ સિદ્ધ થયેલાં તેથી કોટિશીલા કહેવાઈ ||૧૮|| છત્ર, મરતક, ગ્રીવા, વક્ષસ્થલ, પેટ, કેડ, સાથલ અને જાનુ સુધી કોઈ પણ રીતે વાસુદેવ વડે લવાઈ ||૧|| આ કોટિશીલા તીર્થ ત્રણે ભુવનનાં માણસોને શાંતિ આપના૨ થાઓ. સુ૨-૧૨ ખેચરોથી પૂજીત ભવ્ય જનોનાં કલ્યાણને કશે ||૨|| A સમી ૧. 'પઉમર્ચાર ૪૮૬-૧૯ કોટિશિલા સિંધુદેશમાં સમેતશિખ૨ પાસે હોવાનું જણાવ્યું છે. સિંધુદેશનું તી૨મુક્ત (તિ૨હત) તીર્થ સ્થળ હોવાનું કેટલાક માને છે. રાજગૃહીની કાલ શિલા એજ કોટિશિલા હોવાનું કેટલાક માને છે. જૈન સાહિત્ય ઔ૨ ઈતિહાસ, નાથુરામ પ્રેમી પૃ.૪૪૮. Page #276 -------------------------------------------------------------------------- ________________ Page #277 -------------------------------------------------------------------------- ________________ ક્રિ શ્રી વસ્તુપાલ તેજપાલ મંત્રી કલ્પ હિટ ENGINE /////// માંડલના રહેવાસી વસ્તુપાલ તેજપાલ ધોળકાનાં મહામંત્રી હતા. હડાલા ગામમાં ૧ લાખ સોનામહોર દાટવા જાય છે ત્યાંથી ધનનો ચરૂ નિકળે છે. 0 બાજુમાં ઉભેલાં અનુપમા દેવી કહે છે કે ધન દાટો નહિં પરંતુ ગિરિ શિખર ચડાવો. Jain Eટatબંને ભાઈએ સાતે ક્ષેત્રમાં ઘણું ધન ખર્ચા સુકૃતનો સંય કરેલ. Use Only, Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેજપાલ-વરતુપાલ મંત્રી કલ્પ” શ્રી વસ્તુપાલ-તેજપાલ નામના બે ભાઈ મંત્રી તરીકે પ્રસિદ્ધ હતા. તે બે ભાઈઓની કીર્તિ સંખ્યાને હું વર્ણવીશ. પહેલાં ગુર્જર ધરતીનાં આભૂષણ રામાન શ્રી મંડલી નામની મોટી નગરી (માંડલ) માં બે ભાઈ વસતા હતા. તેઓ શ્રી પાટણનાં ૨હેવાસી પોરવાલવંશના ઠાકુર શ્રી ચંડપ તેમનો પુત્ર ઠાકુર થી આસરાજ ના પુત્રો કુમારદેવી ની કુક્ષીરૂપી સરોવ૨માં રાજહંસ શમાન હતા. એક વખત શ્રી વસ્તુપાલ-તેજપાલે શ્રી શત્રુંજય ગિ૨નાશંદે તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યું. - હડાળા ગામ સુધી જઈને પોતાની સંપત્તિ નો વિચાર કર્યો. તેટલામાં ત્રણ લાખ જેટલું ધન થયું. ત્યારે સૌરાષ્ટ્ર દેશમાં ભય છે તેમ જાણીને એક લાખ ઘનને ભૂમિમાં દાટવાનું નક્કી કર્યું. ત્રનાં સમયમાં મોટા વડવૃક્ષ નીચે ખોદવા માંડ્યું. તે બે ભાઈઓને ખોદતાં પહેલાં કોઈએ મૂકેલો સોનાથી ભરેલો તાંબાનો કળશ મળ્યો. તેને લઈને શ્રી વસ્તુપાલે શ્રી તેજપાલની પલ્કની અનુપમા દેવીને પૂછ્યું. આ ધન ક્યાં મુકવું ? અનુપમાં વડે કહેવાયું : ઉચા ગિરે શિખ૨ ઉપ૨ એને એવી રીતે ૨સ્થાપન કો કે જેથી (બધા જોઈ શકે પણ) આ નીકળેલા ધનની જેમ તે બીજાના હાથમાં ન આવી શકે. તે સાંભળીને શ્રી વ૨સ્તુપાલ તે દ્રવ્યને શ્રી ઉજજયંત - શગુંજ્યાદિ તીર્થ ઉપ૨ ખર્ચ કર્યું. યાત્રા કરી પાછા ફરતાં ધોળકા આવ્યા. એ દરમિયાન કાન્યકુબ્રેશ્વરની મહણદેવી નામની પુત્રી પિતાથી કન્યાદાનમાં, ગુજરાત ધરતીને પ્રાપ્ત કરીને તેનાં અંધિપત્યને ભોગવીને મ૨તી છતી તે જ દેવની ધિષ્ઠાત્રી દેવી થઈ. એક વખત સ્વપ્નમાં વીરધવલ રાજાને તે દેવીએ કહ્યું કે જે જે વસ્તુપાલ-તેજપાલ છે તેમને રાજ્યચંતાનાં અગ્રેસર બનાવીને સુખચેનથી તું રાજ્યને પાળ'. એ પ્રમાણે કરવાથી તારા રાજ્ય અને રાષ્ટ્રની વૃદ્ધિ થશે. એ પ્રમાણે આદેશ કહીને પ્રગટ થયેલી દેવી અદશ્ય થઈ ગઈ. સવારમાં ઉઠીને રાજાએ વસ્તુપાલ-તેજપાલને બોલાવ્યા, મોટાભાઈ વ૨તુપાલને મન તીર્થ અને ધોળકાનું આધિપત્ય આપ્યું. તેજપાલને સર્વરાજ્ય વ્યાપારની મુદ્રા આપી. ત્યારપછી તે બે ભાઈઓ એ છ એ દર્શનમાં દાન વિવિધ પ્રકારનાં ધર્મસ્થાનો ક૨વા વડે સેંકડો સુકૃતોને ભેગાં કરતાં સમય પસાર કર્યો. Page #279 -------------------------------------------------------------------------- ________________ (૧પ) ( શ્રી તેજપાલ-વસ્તુપાલ મંત્રિ કલ્પ ) “વસ્તુપાલ-તેજપાલનાં સુકૃતો” (૧) સવાલાખ જિનમંદિરો કરાવ્યા. (૨) ૧૮ કરોડને ૯૬ લાખ દ્રવ્ય શત્રુંજય તીર્થ ઉપ૨ વાપર્યું. (૩) ૧૨ ક૨ોડને ૮૦ લાખ દ્રવ્ય ઉજજયંત શિખ૨ ઉપ૨ વાપર્યું. ૧૨ કરોડને ૫૩ લાખ દ્રવ્ય આબુ પર્વતનાં લુણગવર્સાહમાં વાપર્યું. (૫) ૯૮૪ પૌષધશાળા બનાવી. ૫00 હાથી દાંતના રિસંહાસન બનાવ્યાં. (૭) ૫૦૫ લાકડાનાં (બહુમૂલ્યવાળા વસ્ત્રનાં) સમવા૨ણ બનાવ્યાં. (૮) ૭૧૭ બ્રહાશાળા બનાવી. (૯) 900 દાનશાળા બનાવી. (૧૦) તપ૨થ્વી-ભિક્ષુકોનાં મઠોમાં સર્વેને ભોજન-પાન આદિ આપતાં. (૧૧) 309 માહેશ્વ૨ (શંક૨) નાં મંદિર બનાવ્યા. (૧૨) ૧૩૦૪ શિખરબદ્ધ જિન ચૈત્યો બનાવ્યા. (૧૩) ૨૩00 જિનચૈત્યનાં ઉદ્ધાર કરાવ્યા. (૧૪) ૧૮ કરોડ સોનાનાં વ્યય વડે ત્રણ સ્થાનમાં જ્ઞાનભંડાશે ને સ્થાપ્યા. (૧૫) જ્યાં આગળ ૫00 બ્રાહ્મણો હંમેશા વેદપાઠને કરતાં. (૧૬) વર્ષ દ૨મ્યાન ત્રણ વા૨ સંઘપૂજન ક૨તાં. (૧૭) ૧૫00 સાધુઓ દ૨ોજ ઘેર વહોરવા આવતાં. (૧૮) શિવભક્ત ભિક્ષુઓ હજારથી વધારે દ૨૨ોજ ભોજન ક૨તાં. (૧૯) સંઘપતિ બનીને તેર વખત તીર્થયાત્રા કરી. (૨૦) “સંઘયાત્રા ની વિગત" - ૪૫00 શય્યાપાલકનાં ગાડાઓ. - 900 પાલખીઓ. - ૧૮00 સુભટો. - ૧૯00 શોભાકારી પ્રતિહારીઓ. - ૨૧00 શ્વેતામ્બ૨ સાધુઓ - ૧૧૦૦ દિગમ્બ૨ સાધુઓ. - ૪૫૦ ગાયકો. - 3300 ભાટ ચા૨ણો. (૨૧) ૮૪ તળાવો બંધાવ્યા. (૨૨) ૪૬૪ વાવડીઓ. (૨૩) ૩૨/૩૩ પત્થ૨મય દુર્ગા. (૨૪) ૨૪ ૨થો હાથી દાંતના. Page #280 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) * (૫) ૨000 સાગના લાકડાનાં ૨થો. (૨૬) સરસ્વતી કંઠાભ૨ાદ વ૨તુપાલનાં ૨૪ બિરૂદો. (૨૭) ૬૪ મજીદો કરાવી. (૨૮) દક્ષિણ દિશામાં શ્રી પર્વત સુધી, પશ્ચિમદિશામાં પ્રભાસ પર્વત સુધી, ઉત્તર દિશામાં કેદાર પર્વત સુધી અને પૂર્વ દિશામાં વારાણસી નગરી સુધી તે બે ભાઈઓની કીર્તિ ફેલાયેલી હતી. (૨૯) બધુ મળી 300 ક્રોડ, ૧૮ લાખ, ૧૮ હજા૨, ૮૦૦ માં ત્રણ લોષ્ટિક ઓછુ દ્રવ્ય ખર્ચ કરેલ. (30) ઉ3 વખત યુદ્ધમાં જયપત્ર મેળવેલ. (૩૧) ૧૮ વર્ષ વ્યાપા૨ કરેલ. એ પ્રમાણે તે બંને ભાઈઓ પૂણ્યકાર્યને ક૨તાં કેટલાક કાળ પછી શ્રી વીરધવલ ૨ાજા કાળધર્મ પામ્યો. તેની ગાદી ઉપ૨ તેના પુત્ર શ્રીમાન વીસલદેવનો તે બે શ્રેષ્ઠ મંત્રીઓ વડે રાજ્ય ઉપર અભિષેક કરાયો. તે રાજા રામર્થ હોવા છતાં પણ ખોટા અભિમાનનાં કારણે બીજા મંત્રીને નિયુક્ત કરીને મંત્રી તેજપાલને દૂર કર્યો. તે દેખીને રાજપુરોહિત સોમેશ્વર નામનાં મહાકૃવિએ ૨ાજાને ઉદ્દેશીને આક્ષેપ પૂર્વકનું નવા કાવ્યની ૨ચના કરી. મહીનાઓ સુધી ગાઢ એવી ગુલાબનાં (પાટલાના) સુગંધને લીધે ચપલ થવાથી હે પવન ! તેં આ મોટો પ્રભાવ પામીને શું કર્યુ ? જોકે - અંધકારને દૂર કરનારા આ સૂર્ય ચંદ્રને ઢાંકીને જે ૨જ ચરણ સ્પર્શને યોગ્ય છે તે આકાશમાં સૂર્ય ચંદ્રને બદલે સ્થાપી દીધું. તે બે પુરૂષ૨નોનાં શેષ વૃત્તાંતને તથા શરૂઆતથી અંત સુધીના સ્વરૂપને લોક પ્રરદ્ધથી જાણવો. શ્રેષ્ઠ ગાયક વડે ગવાતાં શ્રેષ્ઠ સૂડાથી જાણીને આ બે મંત્રી મુખોની કીર્તિની સંખ્યા કહેવાઈ. જ્યાં આગળ અરિહંત ભગવાન બિરાજમાન હોય તે તીર્થ કહેવાય. તે બે મંત્રીઓનાં ચિત્તમાં અરિહંત દ૨૨ોજ ૨હેલાં છે. તેથી યુનિવડે તીર્થરૂપ આ બે શ્રેષ્ઠ પુરૂષોની કીર્તિની કીર્તન વડે કલ્પકૃતિ શું ન્યાયયુક્ત નથી ? એટલે કે છે જ. હદયથી કરીને વ૨તુપાલ તેજપાલ મંત્રીનો કલ્પ સંક્ષેપથી શ્રીજિનપ્રભસૂરિએ ૨ચ્યો. ||૪|| Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીપુરી તીર્થ કલ્પઃ ચેaણા નામનાં શ્રી પાર્શ્વનાથનું તથા શ્રી વીરપ્રભુનું ધ્યાન કરીને શ્રી ઢીંપુરી તીર્થનાં કલ્પને જેવી રીતે સાંભળ્યો તેવી રીતે કહીશ. પારત દેશનાં ચણાવતી મહાનદીનાં તટ ઉપર વિવિધ પ્રકારનાં અડાબીડ વનથી ગહન ઢીંપુરી જય પામે છે. આ જ ભારત દેશમાં વિમલયશ નામનો રાજા હતો. તેને સુમંગલાદેવીની સાથે વિષયસુખને અનુભવતાં અનુક્રમે યુગલનો જન્મ થયો. પુત્ર પુષ્પચૂલ અને પુત્રી પુષ્પચૂલા. અનર્થનાં સમૂહને ઉત્પન્ન કરતાં પુષ્પચૂલનું લોકો વડે વંકચૂલ એ પ્રમાણે નામ ૨ખાયું. મહાજન વડે ઠપકો આપવાથી શેષિત થયેલાં રાજાએ વંકચૂલને નગ૨ બહા૨ નિકાળ્યો. પોતાનાં પ૨વા૨ તથા સ્નેહનાં વશથી સાથે આવેલી બહેનની સાથે ચાલ્યો. માર્ગમાં આગળ જતાં ભયંકર અટવીમાં પડ્યો. ત્યાં આગળ ભૂખ અને તૃષાથી પીડાતા તેને ભીલોએ દેખ્યો. પોતાની પલ્લીમાં લઈ ગયા. પૂર્વ પલ્લીપતિ પદ ઉપ૨ તેને સ્થાપિત કર્યો. પલ્લીના રાજ્યને પાળવા લાગ્યો. ગામ નગ૨ શાર્થ આદિને લુંટવા લાગ્યો. એક વખત સુસ્થિત નામનાં આચાર્ય અર્બુદાચલથી અષ્ટાપદ તીર્થની યાત્રા માટે પ્રયાણ કરતાં તે જ સિંહગુફા નામની પલ્લીમાં ગચ્છ સાથે આવ્યા. ત્યારે વર્ષા સમય આવ્યો. પૃથ્વી જીવાકુલ થઈ. સાધુની સાથે વિચાર કરીને વંકચૂલ પાસે વસંતિને માંગી. તે જ પલ્લીમાં સૂ૨ ૨હ્યા. તે વંકચૂલે શ૨ત કરી કે મારી સીમાની અંદ૨ તમારે ધર્મકથાને ક૨વી નહિ. કારણ તમારી કથામાં હિંસાદ ધર્મ રહેલો છે. મારા લોકો તેને પાળશે નહિ. 'હા' એ પ્રમાણે સ્વીકાર કરીને ગુરુ ઉપાશ્રયમાં રહ્યાં. તે વંકચૂલે સર્વે પ્રધાન પુરૂષોને કહ્યું હું રાજપુત્ર છું તેથી મારી પાસે બ્રાહમણાદિ આવશે તે કારણથી તમારે જીવવધ, માંસ, મધ આદિનો પ્રસંગ પલ્લીની મધ્યે નહિં ક૨વો. એ પ્રમાણે નિષેધ કર્યો છતે સાધુઓને પણ જુગુપ્સા વિનાનાં ભાત-પાણી કલ્પશે. તે પ્રધાનો વડે તે પ્રમાણે ચા૨ મહીના સુધી કરાયું. વિહા૨ ૨ામય આવ્યો. વંકચૂલ પાસે સૂર વડે 'શમણાણું સઉણાણં' (પંખીની જેમ સાધુઓ નિયત વિહારી હોય છે.) વાક્યો દ્વારા અનુજ્ઞા માંગી. ત્યાર પછી તે સૂરની સાથે વંકચૂલ ચાલ્યો. પોતાની સીમાને પ્રાપ્ત કરીને તે વંકચૂલે વિનંતિ કરી : અમો બીજાની સીમામાં પ્રવેશ ક૨તાં નથી'. સૂરિએ કહ્યું “અમે પણ તારી સીમા છોડી બીજી સીમામાં આવ્યા. તેથી તને શું ઉપદેશ આપીએ ?' વંકચૂલે કહ્યું : 'જે મારા વડે નિર્વાહ થાય તે ઉપદેશ આપીને મારા ઉપર ઉપકાર કરો.' ત્યારે સૂરેએ ચા૨ નિયમ આપ્યા. તે આ પ્રમાણે : Page #282 -------------------------------------------------------------------------- ________________ @ શ્રી ઢીંપુરી તીર્થ કલ્પ છ આચાર્યશ્રી સુસ્થિતસૂરિ પાસે વંકચૂલ ચાર નિયમ લે છે. (૧) અજાણ્યા ફળ ખાવા નહિ. (૨) કોઈનો ઘાત કરતાં સાત-આઠ ડગલાં પાછળ ખસીને કરવો. (૩) રાજાની પટરાણી સાથે રતિ-ક્રીડા ન કરવી. (૪) કાગડાનું માંસ ખાવું નહિ. ૦ સાધુના ઉપદેશથી વંકચૂલ ધર્મપ્રેમી બની ચર્મણાવતી નદીનાં કિનારે શ્રી મહાવીરસ્વામીનું ભવ્ય જિનાલય બનાવી ઢીંપુરી નામે તીર્થ પ્રસિદ્ધ કરે છે. For Private & Personal Use Onl Page #283 -------------------------------------------------------------------------- ________________ Page #284 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૧) અજાણ્યા ફળોને ખાવા નહિં. (૨) સાત આઠ ડગલાં દૂર જઈને પછી જ ઘાત કરવો. (૩) પટ્ટરાણીની સાથે ર્શત ક્રીડા ન કરવી. (૪) કાગડાનું માંસ ખાવું નહિં. વંકચૂલે તે સ્વીકા૨ કર્યો. ગુરૂને નમસ્કા૨ કરીને પોતાનાં ઘરે ગયો. એક વખત વંકચૂલ સાર્થની ઉ૫૨ ઘાડ પાડવા માટે ગયો. પરંતુ શકુન ન થવાથી સાર્થ આવ્યો ર્નાહ. તે વંકચૂલને ખાવાનું ખૂટી ગયું. પ્રધાન પુરૂષો ભૂખથી પીડાવા લાગ્યા. તે ભીલોએ કિંપાક વૃક્ષને ફળેલો જોયો. ફળો ગ્રહણ કર્યા. તે ફળોનાં નામ જાણતા ન હોવાથી તે વંકચૂલે ખાધુ નહિં. બીજા બધાએ ખાધું. કિંપાક ફળોથી તે બધા મરી ગયા. તેથી વંકચૂલે વિચાર્યુ. અહો ! તે નિયમનું કેવું ફળ. પછી તે વંચૂલ એકલો જ પલ્લીમાં ગયો. પોતાનાં ઘે૨ ત્રમાં પ્રવેશ કર્યો. દીપકનાં પ્રકાશ વડે પુરૂષ વેષવાળી પુષ્પચુલાને પોતાની પત્ની સાથે સૂતેલી જોઈ. (ખબર ન હોવાથી) તેનાં ઉ૫૨ ક્રોધ ઉત્પન્ન થયો. આ બંનેને તલવારનાં પ્રહા૨ વડે છે. એ પ્રમાણે જેટલામાં વિચા૨ ક૨ે તેટલામાં નિયમ યાદ આવ્યો. તેથી સાત-આઠ ડગલાં પાછળ ખરીને ઘાતને આપે તેટલામાં તલવા૨ ઉપ૨ અડવાથી ખટ્ કરતો અવાજ થયો. ‘વંડ્યૂલ જીવો !' એ પ્રમાણે બેન વડે બોલાયું. પુષ્પચુલાનાં વચન સાંભળીને લજ્જા પામેલાં વંકચૂલે પૂછ્યું. 'આ શું ?' તે પુષ્પચૂલાએ પણ (નટ વેષધા૨ી લુંટારાઓનું) નટવૃત્તાન્ત કહ્યો. અનુક્રમે તે ૨ાજ્યને પાળતાં તેજ પલ્લીમાં તેજ (સુસ્થિત) આચાર્યનાં ધર્મઋષધર્મદત્ત નામના શિષ્ય ક્યારેક ચૌમાસુ રહ્યાં. તેથી તે બેઓમાંથી એક સાધુએ ત્રણ મહીનાનાં ઉપવાગ્ન કર્યા. અને બીજા સાધુએ ચાર મહીનાનાં ઉપવાસ કર્યા. વંકચૂલે પણ તે આપેલાં ભાવ શુભફળને દેખીને વિનંતિ કરી હે ભગવાન્ ! ‘મા૨ા ઉ૫૨ અનુકમ્પા કરીને કાંઈક સુંદ૨ એવો ધર્મોપદેશ આપો.' તેથી બે સાધુઓએ ચૈત્ય નિર્માણની પ્રે૨ણા કશ્તી અને ક્લેશને નાશ કરવાવાળી દેશના આપી. ૧૫૩ તે વંકચૂલે પણ શરાવિકા પર્વતની પાસે વર્તતા તેજ પલ્લી માં ચમર્ણવતી નદીનાં તટ ઉપ૨ ઉંચુ એવું સુંદર ચૈત્ય બનાવ્યું. ત્યાં આગળ ભગવાન મહાવીરની પ્રતિમા સ્થાપન કરી. તીર્થ તરીકે તે સ્થળ પ્રસિદ્ધ થયું. ત્યાં આગળ ચારે દિશાઓમાંથી સંઘ આવે છે. અનુક્રમે કોઈક વ્યાપારીએ પોતાની પત્ની સાથે સર્વ િવડે તે તીર્થની યાત્રા માટે પ્રયાણ કર્યુ. અનુક્રમે ૨ન્તી નદીને પ્રાપ્ત થયો. નાવ ઉપ૨ ચઢેલાં પતિ પત્નિને ચૈત્યનું શિખર દેખાવા લાગ્યુ. તેથી ઉતાવળાં થઇને સોનાનાં કચોળા (વાટકા) માં કુંકુમ, ચંદન, કપૂર, નાંખીને પાણી નાંખવાની વ્યાપા૨ીની પત્ની શરૂઆત કરે છે. પ્રમાદથી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઢીંપુરી તીર્થ કલ્પઃ તે સોનાનું કચોળું (વાટકું) પાણીની અંદર પડી ગયું. તેથી વ્યાપારીએ કહ્યું : અરે! આ વાટકું ક્રોડો મૂલ્યવાળા રત્નથી જડેલું ૨ાજા વડે થોડીવા૨ ૨ાખવા માટે અર્પણ કાયું હતું. તેથી (તે પાછું આપ્યા વિના) રાજા પાસેથી કેવી રીતે છૂટશું. એ પ્રમાણે લાંબા કાળ સુધી વિષાદ પામીને વેપારીએ પલ્લીર્પત એવા વંકચૂલને વિનંતિ કરી કે આ રાજકીય વસ્તુની શોધ કરીને આપો. તે વંક્યૂલ વડે આદેશ કરાયેલાં ભીલે શોધવા માટે પાણીમાં પ્રવેશ કર્યો. તે પાણીની અંદર શોધતાં તે ભીલ વડે સુવર્ણમય રથની અન્દ૨ ૨હેલી તે પાર્શ્વનાથની પ્રતિમા દેખાઈ. જેટલામાં દેખે છે તેટલામાં તે બિંબના હૃદય ઉપ૨ તે કચોળું (વાટકું) દેખાયું. ભીલ વડે કહેવાયું : 'આ બંને દંપતિને ધન્ય છે કે જેમનાં કેસર ચંદન વિલેપન ને યોગ્ય એવા ભગવાનના વક્ષસ્થલ ઉ૫૨ કચોળું સ્થિત થઇ ગયું' તે ગ્રહણ કરીને તે વ્યાપા૨ીને આપ્યું. તે વ્યાપારીએ તેને ઘણું ધન આપ્યું. અને નાવિક વડે બિંબનું સ્વરૂપ કહેવાયું. તેથી વંકચૂલ વડે આદેશ કરાયેલાં શ્રદ્ધાવાળા તે જ ભીલે પાણીમાં પ્રવેશ કરીને તે બિંબને બહાર કાઢ્યું. સોનાનો ૨થ ત્યાં જ છોડી દીધો. પહેલાં ખરેખર સ્વપ્નમાં રાજાને ભગવાન (ના અધિષ્ઠાયક) વડે જણાવેલ કે જ્યાં પુષ્પની માળા અટકે ત્યાં બિંબને શોધવું. તે અનુસારે બિંબને શોધીને લાવીને ભીલે ૨ાજાને અર્પણ કર્યુ. તે વંકચૂલ ૨ાજા વડે પણ જ્યાં સુધી આ પાર્શ્વનાથ માટે નવું ચૈત્ય ન થાય ત્યાં સુધી તે વી૨ પ્રભુનાં બિંબને બહા૨ મંડપની અન્દર સ્થાપન કરાયું. પછી બીજું નવું ચૈત્ય બનાવ્યું. સ્થાપન ક૨વા માટે જેટલામાં ૨ાજકીય પુરુષો પ્રર્ખાતમા ઉત્થાપન કરે તેટલામાં તે બિંબ ઉઠતું નથી. દેવતાનાં અધિષ્ઠાનથી ત્યાં જ રહ્યું. આજે પણ તે જ રીતે રહેલું છે. ભીલે ફ૨ીથી પલ્લીર્પત વંકચૂલને વિસ્તૃત કરી કે ‘જ્યા૨ે મા૨ા વડે નદીમાં પ્રવેશ કાયો ત્યા૨ે બીજી પણ પ્રતિમા દેખાયી હતી. તે બિંબને પણ બહા૨ લાવવું યોગ્ય છે. તે પૂજાને યોગ્ય થશે.' તેથી પલ્લીતિએ પોતાની સભાને પૂછ્યું : 'કોઈ પણ આ બે બિંબની ઘટનાને જાણે છે. કોના વડે આ બે બિમ્બો નદીનાં તળીયામાં મૂકાયેલ.' એ પ્રમાણે સાંભળીને એક ઈતિહાસને જાણનારા વૃદ્ધ વડે કહેવાયુ. 'હે દેવ ! એક નગ૨માં પહેલાં એક રાજા હતો. તે સામે આવેલાં બીજા સૈન્યની સાથે યુદ્ધ ક૨વા માટે સકલ સૈન્યનની સાથે તૈયાર થઈને ગયો. અને તેની રાણીએ પોતાનું સર્વસ્વ અને આ બે બિમ્બને સોનાનાં થમાં મૂકીને ‘આ જલદુર્ગ છે' એથી કરીને ચર્મણાવતી નદીમાં નાવડીમાં નાખી ૨હી હતી. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે કોઈક દુર્જને આ પ્રમાણે રાણીને સમાચાર આપ્યા કે તમા૨ા પતિ રાજા બીજા સૈન્યનાં રાજા વડે માયા છે. તે સાંભળીને દેવીએ નાવડીને ઓળંઘી તે થને પાણીની અંદર નાંખ્યો. અને પોતે પણ મ૨ી ગઈ. પછી તે ૨ાજા બીજા રાજાને જીતીને જેટલામાં પોતાનાં નગ૨માં આવ્યો. Page #286 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્ય: સચિત્રઃ (૧૫૫) તેટલામાં દેવીનું પ્રાચીન વૃત્તાંત (નદીમાં ડૂબી મરવાનું) સાંભળીને સંસારથી વિરક્ત થયેલો પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. ત્યાં એક બિંબ દેવ વડે બહાર લવાયું. અને પૂજાયું. બીજું પણ બહાર નીકળશે તેથી પ્રયત્ન કરો. તે સાંભળીને પરમાર્હત ચૂડામણ વંકચૂલે તે ભીલને તે બિંબોને લાવવા માટે નદીમાં પ્રવેશ કરાવ્યો. અને કેડ સુધી શરીર જેમનું પાણીમાં છે, બાકીના અંગો બહાર છે તેવાં બિમ્બને નીકાળવા માટે અનેક ઉપાયો કર્યા. તે નીકળતું નથી. દેવતાનાં પ્રભાવને જાણીને ત્યાં આવીને રાજાને સર્વ સ્વરૂપ નિવેદન કર્યું. આજે પણ તે બિંબ જળમાં તેજ પ્રમાણે રહેલું છે. આજે પણ સંભળાય છે કે કોઈક વૃદ્ધ ભીલ ની નાવડી અટકી ત્યારે તેનાં કારણને શોધતાં તે સુવર્ણમય ૨થની ખીલી પ્રાપ્ત થઈ. તે સુવર્ણમયી ખીલી દેખીને લોભીયા એવાં તે વૃદ્ધ વિચાર્યું. જો અનુક્રમે આ આખા ૨થને ગ્રહણ ક૨૬ તો વાળો થઈશ. તેથી શંત્રમાં નિદ્રા પણ મેળવી ર્નાહ. કોઈક અદશ્ય પુરૂષ વડે કહેવાયું. ‘આ ખીલી ત્યાં જ મૂકીને સુખેથી રહો. જે આ પ્રમાણે નહિ કરે તો તને જલ્દીથી મારી નાંખીશ.' તે ભયથી પીડાતો ધૂંસરીની ખીલી ત્યાં જ મુકી દીધી, દેવતાથી અધિષ્ઠત પદાર્થોમાં શું અસંભવ છે ? સાંભળ્યું છે કે અત્યારનાં કાળમાં પણ કોઈક પ્લેચ્છ હાથમાં પત્થર લઈ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ભાંગવા માટે ઉપસ્થિત થયો, તેટલામાં તેનાં બે હાથ તંભત થઈ ગયા. મોટી પૂજા વિધિ કર્યો છતે તે સ્વસ્થ થયો. શ્રી વીર બિમ્બની અપેક્ષાએ શ્રી પાર્શ્વનાથનું બિમ્બ નાનું છે. એ પ્રમાણે આ મહાવી૨નાં પુત્ર ૨-સ્વરૂપ છે. એમ સમજી ભીલોએ ચેaણ એ પ્રમાણે નામ પ્રકાશિત કર્યું. ઘણાંજ પૂજાયેલાં અને માહામ્યનાં ભંડાર સ્વરૂપ શ્રી ચેલણ પાર્શ્વનાથની આગળ (ધર્મઋષિ-ધર્મદત્ત) મહર્ષિઓ વડે થી સુવર્ણ મુકુટ મંત્રના નામની આરાધના કરાયેલ અને ભવ્યો ને પ્રકાશિત કરેલ. તે સિંહ ગુફા પલ્લી કાળક્રમે ઢીંપુરી એ નામે પ્રસિદ્ધ નગરી થઈ. આજે પણ ભગવાન શ્રી મહાવીર અને ચેaણ પાર્શ્વનાથને સકલસંઘ તે જ ગરીમાં યાત્રાદે ઉત્સવ દ્વારા આરાધે છે. એક વખત વંકચૂલ ઉજજૈની નગરીમાં ખાતર પાડવા માટે ચૌર વૃત્તિથી કોઈક શેઠનાં ઘેર ગયો. અવાજ સાંભળીને પાછો વળ્યો. ત્યાર પછી ગણકાઓનાં સમૂહમાં માણક્ય સમાન દેવદત્તા ગણકાનાં ઘરમાં પ્રવેશ કર્યો. તે ગણકાને કોઢિઆની સાથે સૂતેલી જોઈ. ત્યા૨ પછી ત્યાંથી નીકળીને નગ૨ શેઠનાં ઘેર ગયો. ત્યાં એક આનો હિસાબમાં ખુટતો હોવાથી કઠોર વાણી વડે તિરસ્કાર કરી શેઠે પુત્રને કાઢી મુક્યો. આમ રાત્રિ પૂરી થવા આવી. જેટલામાં રાજકુલમાં જવાનો વિચા૨ કરે છે. તેટલામાં સૂર્ય ઉગી ગયો. વંકચૂલ નગરથી નીકળીને ચંદ્ધા ઘો સહarીર વાગશે દિવસ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ઢીંપુરી તીર્થ કલ્પઃ પૂરો કરીને ર્રાત્રમાં ગયો. ૨ાજભંડા૨ની બહા૨ ગોધાના પૂંછમાં લાગીને ૨ાજ ભંડા૨માં પ્રવેશ ર્યાં. ત્યાં રોષ પામેલી રાજાની રાણીએ જોયો. અને પૂછ્યું : 'તું કોણ છે.' તેનાં વડે કહેવાયું. : 'હું ચોર છું.' પટ્ટાણી વડે કહેવાયું. : ‘તું ડ૨ ર્વાહ મારી સાથે સંગમ ક.' તે બોલ્યો : 'તું કોણ?’ તે ૨ાણી બોલી : ‘હું ૨ાજાની પટ્ટાણી.' ચોર બોલ્યો જો આ પ્રમાણે છે તો તું મારી માં સમાન છે. એથી હું જાઉં છું. એ પ્રમાણે નિશ્ચય કર્યો. તે રાણીએ પોતાના અંગોને નખ વડે ફાડીને અવાજ કરી આક્ષકોને બોલાવ્યા. આરક્ષકોએ ચોરને પકડ્યો. રાણીને મનાવવા માટે આવેલાં ૨ાજાએ તે બધું જોયું. અને રાજાએ પોતાનાં પુરૂષોને કહ્યું : 'આને ગાઢ બાંધો હિ.' આરક્ષકોએ તેનું ૨ક્ષણ કર્યુ. સવા૨માં ૨ાજાએ પૂછ્યું : તેણે કહ્યું 'હે ભગવાન્ ! મેં ચોરી કરવા માટે અહીં પ્રવેશ કર્યો હતો. પાછળથી ભંડા૨માં દેવી દેખાઈ.' જેટલામાં આગળનું કશું નથી કહેતો, તેટલામાં બધો વૃત્તાંત જાણના૨ ખુશ થયેલાં ૨ાજાએ પુત્ર પણે તેનો સ્વીકા૨ કર્યાં. અને મંત્રી પદે સ્થાપન કર્યો. ૨ાજા વડે વિડંબના કરાતી દેવીનું વંકચૂલે રક્ષણ કર્યું. અરે ! કેવું નિયમોનું શુભફળ ! તેથી સતત આજ્ઞાપાલન ક૨વા લાગ્યો. એક વખત કામરૂપ રાજાને સાધવા માટે ૨ાજા વડે વંકચૂલ મોકલાયો. યુદ્ધમાં ગયો. ઘા વડે જર્જરિત થયેલો જીતીને પોતાનાં સ્થાને આવ્યો. રાજાએ વૈધોને બોલાવ્યા. ઘાને રૂંઝવા છતાં વિકાસ પામવા લાગ્યો. વૈદ્યોએ કહ્યું : 'હે દેવ ! કાગડાનાં માંસ વડે સારો થશે.' તેને પહેલાં જિનદાસ શ્રાવક સાથે મૈત્રી હતી. તેથી તે જિનદાસ ને બોલાવવા માટે ૨ાજાએ પુરૂષ મોકલ્યો. જે કા૨ણથી તેનાં વાક્યથી તે માંસ ભક્ષણ કશે. ત્યા૨ે બોલાવેલો જિનદાસે અવન્તીમાં આવતાં વચ્ચે બે દિવ્ય દેવીઓ પડતી દેખી. તેણે પૂછ્યું : ‘કેમ રડો છો ?' ત્યારે બે દેવીઓએ કહ્યું : 'અમારો પતિ સૌધર્મ દેવલોકથી ચ્યવી ગયો છે એથી ૨ાજપુત્ર વંકચૂલની અમે પ્રાર્થના કરીએ છીએ. પરંતુ તારા જવાથી તે માંસને ખાશે અને મરીને દુર્ગાતમાં જશે તેથી ૨ડીયે છીએ.' જિનદાસ વડે કહેવાયું. : 'તેવી રીતે કરીશ જેથી તે માંસ ભક્ષણ ર્વાહ કરે.' ત્યાં ગયો ૨ાજાના આગ્રહથી વંકચૂલને કહ્યું 'આ માંસને ગ્રહણ કર. સા૨ો થયા પછી એનું પ્રાશ્રિત લઈ લેજે.' વંકચૂલ બોલ્યો : 'તું જાણે છે કે અકાર્ય કર્યા પછી પ્રાર્યશ્ચત્ત ગ્રહણ કરવું તેનાં ક૨તાં પહેલાથી આચ૨ણ ન ક૨વું તે કલ્યાણકારી છે.' (કાદવનું પ્રક્ષાલન કરવું તેનાં ક૨તાં દૂરથી સ્પર્શ ન કરવું શ્રેષ્ઠ છે.) આ વાક્યથી ૨ાજાને નિષેધ કર્યો, પ્રતિજ્ઞાનું વિશેષ ૨ીતે પાલન ક૨વાથી અચ્યુત દેવલોકમાં ગયો. પાછા ફરતાં તે જિનદાસ વડે તે બે દેવીઓને પડતી દેખીને કહ્યું શા માટે ડો છો. તેણે માંચ ગ્રહણ નથી કર્યુ, ત્યારે બે દેવીઓ બોલી : ‘તે ખરેખર અધિક આરાધના ક૨વાથી અચ્યુતને પ્રાપ્ત થયો. અમારો પતિ થયો ર્નાહ.' એ પ્રમાણે જિનધર્મ ના પ્રભાવને Page #288 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૫૭) લાંબા સમય સુધી વિચારીને જિનદાસ પોતાનાં આવાસે ગયો. એ પ્રમાણે જગતનાં આનંદને ઉત્પન્ન કર્યો છે. જેને એવાં વંકચૂલ આ તીર્થનો નિર્માતા બન્યો છે. ૧ઢીંપુરી તીર્થનાં કલ્પને જેવી રીતે સાંભળ્યું તેવી રીતે આ જિનપ્રભસૂરએ કાંઈક ૨ચના કરી. વિરઘોડો ૧. વંકચૂલની કથા ધમપદેશમાલા વિવરણ (કર્તા આ.જયશંહસૂરિ ૨ચના વિ.સં. ૧૫) આદિ અનેક ગ્રંથોમાં મળે છે. I ઢીંપુરી તીર્થ વિષે - પ્રબંધ કોશમાં (પૃ.૭૫ થી ૭૮) (૨ચના વિ.સં. ૧૪૦૫, કર્તા : આ. રાજશેખરસૂરિ) પણ લખ્યું છે કે : 'આજે પણ સકલસંઘ તે જ ઢીંપુરીમાં ભગવાન મહાવીરસ્વામિ અને ચેહૂણા પાર્શ્વનાથની યાત્રા પૂજા અને ઉત્સવો કરે છે.' ત્રિપુટી મહારાજ ઉમેરે છે કે - ‘આ રીતે ઢીંપુરી એ પ્રાચીન તીર્થ છે. જે આજે સંભવતઃ માળવામાં ચંબલ નદીના કાંઠે ધુના૨ની ગુફા પાસે ચંદ્રાવતીના ખંડેરો તરીકે વિદ્યમાન છે. જૈન પરંપરાનો ઈતિહાસ, ભા.૧ પૃ.૨૦૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ ઢીપુરી ત: ઉચા વિવિધ પ્રકારનાં, પત્થરની શુભ છાયાવાળા પર્વતો વડે શોભતી અને શ્રી વીરપ્રભુ શ્રી પાર્શ્વનાથ પ્રભુ, શ્રી મુનિસુવ્રતસ્વામી અને યુગાદિદેવના બિખોથી યુક્ત અને (અટલ) નિયમવાળા વંકચૂલની પલ્લી તરીકે પૃથ્વી પ૨ પ્રસિદ્ધ હતી. તે ઢીંપુરી નગરી લાંબા કાળ સુધી વિભૂતિ વડે અભુત મંહમાને પ્રાપ્ત કરો. ||વાશા. ગગનચુંબી શિખરવાળા, મનોહર, જોનદીનાં તટ ઉપ૨ ૨હેલાં ચૈત્યને દેખીને યાત્રાળુઓ પોતાના આંખને જલ્દીથી ઠંડક આપે છે. સુંદ૨ લેપથી ઘડાયેલી શ્રેષ્ઠ વિશાળ મૂર્તિ અંન્તમ જિનેશ્વ૨ મૂલનાયક અને જમણી બાજુ ચેaણ પાર્શ્વનાથ, ઉત્તર દિશા તરફ બીજા પાર્શ્વનાથ, એક બાજુ આદિ જિનેશ્વ૨, બીજી બાજુ મુનિસુવ્રતસ્વામી એ પ્રમાણે અનેક જિનેશ્વ૨ની મૂર્તિઓ વાળું જિનાલય ચમકતા વાદળાની જેમ શોભે છે. ||3|| અહીં આગળ દ્વા૨ની નજીક રહેલી અંબિકાદેવી અને છ ભુજાઓથી શોભિત ક્ષેત્રપાલ શર્વજ્ઞ જિનેશ્વ૨નાં ચરણ કમળની સેવનાં ક૨વા માટે ભ્રમર સમાન છે. તે બન્ને ક્ષણ માત્રમાં સંઘનાં વિદનનાં સમૂહનો નાશ કરે છે. પણ પોષ વદી દશમના દિવસે લોક સમૂહથી કરાતાં યાત્રા ઉત્થાવનો મેળો જોઈને ભવ્યજનો કલ્પના કરે છે કે કલિકાલનાં ઘ૨માં 'કૃત-યુગ' જરૂ૨થી મહેમાન રૂપે આવ્યો છે. ||૧|| દેવતાઓથી પૂજાયેલાં આ તીર્થને ભુક્ત વડે આરાધીને સંપૂર્ણ ઈચ્છાઓ, સફળ કરતાં ભવ્યો સર્વભયોને જીતે છે. અથવા ઘણી સુગંધથી યુક્ત (શીતલ) ચંદનને પ્રાપ્ત કરીને તાપથી વ્યાપ્ત (તપતાં) અંગને કોણ સહન કરે ? ||૭ના વંદન ક૨વા યોગ્ય અને પાપને દઢ રીતે હણવાવાળું, ઢીંપુરી તીર્થરને આનંદ પામો, ધરણેન્દ્ર અને પદ્માવતી દ્વારા સદા સેવાતાં ચ૨ણ કમળવાળાં કલ્પવૃક્ષની જેવા મનોવાંછિત ફળ આપનારા કાઉસગ્ગ મુદ્રામાં ૨હેલાં ચેaણ પાર્શ્વનાથ બિરાજમાન છે. |૮|| શક સંવત ૧૨૫૧ (બારસો એકાવન) માં દીપાવલી પર્વના દિવસે શ્રી સંઘથી યુક્ત આ નગરીમાં આવીને પ્રભાવનાં સાગ૨ સમાન ઢીંપુરી તીર્થના સ્તોત્રને મુદત મનવાળા જિનપ્રભસૂરિએ ૨છ્યું. લા. || તિ ઢપુરી સ્તોત્રમ્ | Page #290 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ચતુરશીત મહાતીર્થનામ સંગ્રહ ક૫: પાપનો નિગ્રહ ક૨ના૨ એવાં પંચ-પ૨મેષ્ઠીની ઉપાસના કરીને. શાસ્ત્રને જાણવાવાળાઓથી જ્ઞાત ચોરાશી તીર્થનાં જિનેશ્વરનાં નામ સંગ્રહને કહું છું. તે આ પ્રમાણે શત્રુંજય ઉપ૨ ભુવનનાં દીવાસમાન શ્રી વજસ્વામીથી પ્રતિષ્ઠિત શ્રી આદિનાથ તથા પાંડવ વડે સ્થાપેલાં મૂલનાયક આનંદને વધા૨ના૨ા (નંદીવર્ધન) શ્રી આદિનાથ, શ્રી શાન્ત વડે પ્રતિષ્ઠિત કરાવેલાં પુંડરીકસ્વામી તથા શ્રી કળશ અને બીજા શ્રી વજસ્વામી વડે પ્રતિષ્ઠિત કરાવેલા પૂર્ણ કળશ. સુધાકુંડનાં જીવીત સ્વામી શ્રી શાંતિનાથ ભગવાન, પ્રથમસિદ્ધ થયેલાં શ્રી મરૂદેવી માતા. ઉજજયંતમાં પુણ્યનાં કળશ ૨સ્વરૂપ કામદેવની મૂર્તિ સમાન શ્રી નેમિનાથ. કાંચનબલાનકમાં અમૃતનાં ભંડા૨ સમાન શ્રી અરિષ્ટનેમિ, પાપામઠમાં અતીત ચોવીશીની મધ્યનાં પુણ્યનાં ભંડા૨ સમાન શ્રી નેમિસ્વર વગેરે આઠ અનિલ, યશોધ૨, કૃતાર્થ, જિનેશ્વ૨, શુદ્રમતિ, શિવંક૨, શ્યદન, સંપ્રતિ વિગેરે. ૧કાશ હદમાં ત્રિભુવનમાં મંગલ કળશ સમાન શ્રી આદિનાથ. પારકર દેશમાં શ્રી આદિનાથ. અયોધ્યામાં શ્રી ઋષભદેવ. *કોલાપુરમાં વજદેવી મજબૂત માટીનાં બનેલાંથી ભરતેશ્વરથી પૂજાયેલાં ભુવનમાં તિલક સમાન શ્રી યુગાદિદેવ. ૧. કાશહદ : ગુજરાતના અમદાવાદથી દક્ષિણ પશ્ચિમમાં ૨૦ કી.મી. દૂર આવેલ કાશીદા' તેનું પ્રાચીન નામ કાશહદ છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૧, પૃ.૩૮૧) આ ગામની બાજુના ગામમાં શ્રી આદિનાથ ભગવાનનું જિનાલય છે. આબુની તલાટીમાં પણ ‘કાયંદ્રા ગામ છે. જેનું પ્રાચીન નામ કાશહદ છે. અહીં શાંતિનાથ ભગવાનના જિનાલયમાં વિ.સં. ૧૦૯૧ નો લેખ છે. 'કાશહદગચ્છ' અહીંથી નિકળ્યો છે. જૈન તીર્થ સર્વસંગ્રહ ભા.૧, ખંડ-૨, પૃ.૨૬૧) યતીન્દ્રસૂરિ અભિનંદનગ્રંથ પૃ.૧૩૫-૧૬૫) શાહબુદ્દિન ઘોરી ગુજરાત ઉપર આક્રમણ કરવા ચડી આવ્યો ત્યારે (ઈ.સ. ૧૧૭૮ માં) ગુજરાતના ચૌલુક્ય શાસકો (મૂલરાજ બીજો) એ આબુ પાસેના કાશહદમાં એને પરાજિત કરીને ભગાડ્યો હતો. (ફાઉડેશન ઓફ મુસ્લિમલ ઈન ઈડિઆ પૃ.૫૩) અને આજ કાશહદ પાસે દિલ્લીના કુતુબુદ્દીન એબકે (વિ.સં. ૧૭) માં ગુજરાતના રાજા ભીમ બીજાને હરાવ્યો હતો. (ઉત્ત૨ભા૨તકા રાજનૈતિક ઈતિહાસ, પૃ.૫૪૬-૭) અહીં વિવિધ તીર્થકલ્પમાં સૂચિત કાશહદ ઉપરોક્ત બેમાંથી કોઈ એક હશે. ૨. કોલ્હાપુ૨ક : મહારાષ્ટ્રમાં આવેલું કોલ્હાપુર પ્રસિદ્ધ શહેર છે. અહીં મહાલક્ષ્મીનું મંદિર આજે પણ છે. (ધર્મશાસ્ત્રકા ઈતિહાસ ભા.3, પૃ.૧૪૨૫) Page #291 -------------------------------------------------------------------------- ________________ (૧૬) (શ્રી ચતુરશીતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પ) ૧સોપા૨કમાં જીવીત૨સ્વામી શ્રી ઋષભદેવની પ્રતિમા. *નગરમહાસ્થાનમાં શ્રી ભરતેશ્વરે કરાવેલ આદિનાથ. દક્ષિણ ભારતમાં ગોમટદેવ શ્રી બાહુબલી. ઉત્ત૨ભા૨તમાં 'કલિંગદેશમાં ગોમટ શ્રી ઋષભદેવ. પખંગાગઢમાં શ્રી ઉગ્રસેનથી પૂજાયેલાં પૃથ્વીનાં મુકુટસમાન શ્રી આદિનાથ, મહાનગરીનાં ઉદંડવિહારમાં શ્રી આદિનાથ, પુરમતાલમાં શ્રી અંદનાથ. તક્ષશીલામાં બાહુબલી વડે કરાવેલ શ્રી ધર્મચક્ર. મોક્ષતીર્થમાં શ્રી આદિનાથની પાદુકા. કોલ્લપાક વતનમાં માણક્યદેવ શ્રી આદિનાથ. મંદોદરીથી દેવતાનાં અવસરે પૂજાયેલ ગંગા-યમુના નદીના સંગમમાં શ્રી આદિકરનું મંડળ છે. અયોધ્યામાં શ્રી અજીતનાથ, ચંદેરીમાં શ્રી અજીતનાથ. ૧. શોર્પો૨ક : મુંબઈથી ૩૭ કી.મી. ઉત્તરે આવેલી કોંકણ જનપદની રાજધાની તરીકે સૂર્યા૨ક (સોપા૨ક) જાણીતી છે. અશોકનો એક શિલાલેખ અહીંથી મળ્યો છે. અહીં જીવંત ઋષભસ્વામની પ્રતિમા હોવાનો ઉલ્લેખ ઘણાં ગ્રંથોમાં મળે છે. (અષ્ટોત્તરી તીર્થમાલા, મુનિપ્રભસૂરેિકૃત, જૈન સત્યપ્રકાશ વર્ષ, ૧૯, પૃ.૬૪-૬૬) નગ૨મહાસ્થાન : ઉત્તગુજરાતનું વડનગર તે નગ૨મહાસ્થાન હોવાનું મનાય છે. પહેલાં એનું નામ આનંદપુર હતું. વી૨ નિ.સં. ૮૮ કે ૯૩ માં પ્રથમવાર કલ્પસૂત્ર અહીં સભાસમક્ષ વંચાયું. શુકલતીર્થ ૨સ્તોત્ર (આ. સિદ્ધસેનસૂરિકૃત) માં આનો ઉલ્લેખ છે. અત્યારે અહીં ૬જિનાલય છે. શ્રી આદિનાથ ભગવાનના જિનાલયમાં વિ.સં. ૧૨૩૪ નો જિર્ણોદ્ધા૨ સૂચવતો શિલાલેખ છે. (ધી રૂક્ય૨લ ટૅપલ્સ ઓફ ગુજરાત પૃ.૧૫૦-૧) ૩. દક્ષિણાપથ ગોમ્પટેશ્વર બાહુબલી : કર્ણાટક મા ૩ સ્થળે ગોમટ પ્રતિમાં છે. ૧ શ્રવણબેલગોલા, ૨ કારકલ, ૩ વેણૂ. અહીં શ્રવણબેલગોલા સમજવાનું છે. ઈ.સ. ૮૩ માં સેનાપતિ ચામુંડરાયે આ પ્રતિમા ભરાવેલી. ૪. કલગ દેશ : ગોમટ ઋષભદેવ ભગવાન ઓરી૨સામાં આ તીર્થ આવ્યું છે. આના વિષે અન્યત્ર ઉલ્લેખ મળતો નથી. પ. બંગાગઢ : ગુજરાતના જુનાગઢ (જિર્ણદુર્ગ) નું નામ બંગગઢ પણ છે. 'રેવંતગિરિરાસુ (ગાથા ૧૧) માં અહીં આદિનાથ જિનાલયનો ઉલ્લેખ છે. જુનાગઢના મ્યુઝિયમમાં બે પ્રતિમાઓ આ જિનાલયની હોવાનો લેખ છે. (સ્વાધ્યાય વર્ષ ૧ અંક ૪, પૃ.૪૨૮-૩૧) ૬. ચંદેરી : મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બેતવા નદીના કાંઠે આ સ્થળ આવેલું છે. ચેદિ જનપદની ૨ાજધાની ચંદેરી હોવાની લોકમાન્યતા છે. (પ્રાચીન ભારતના રાજનૈતિક ઈતિહાસ પૃ.૧00-૧0૧). Page #292 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ (૧ ૬૧) તારંગાતીર્થનાં વિશ્વકોટિ શિલામાં શ્રી અજીતનાથ. અંગદકામાં શ્રી અજીતનાથ અને શાંતિનાથની બે મૂર્તિ બ્રહ્મદ્ર દેવ વડે પૂજાયેલી (તેનાં દેરાસરની છે.) શ્રાવૃતિમાં જાંગુલી વિદ્યાનાં આંધપતિ શ્રી સંભવનાથ ભગવાન, સેગમતી ગામમાં શ્રી અભિનંદન દેવ. તેમનાં પગમાંથી નર્મદા નિકળી. કૌંચદ્વીપમાં સિંહલદ્વીપમાં, અને હંસદ્ધીપમાં શ્રી સુમતિનાથ દેવોની પાદુકા. આંબરિણી ગામમાં શ્રી સુમતિનાથ. મહેન્દ્ર પર્વતની કૌશાંબી નગરીમાં શ્રી પદ્મપ્રભ૨સ્વામી. મથુરાનગરીમાં મહાલક્ષ્મીથી નિંર્મત શ્રી સુપાર્શ્વનાથનો ૨સ્તૂપ. ગ્રીક ઈતિહાસકારોએ સંભવતઃ આ જ નગરીનો સંદ્રાવતી (ચંદ્રાવતી) તરીકે ઉલ્લેખ કર્યો છે. ('જ્યોગ્રાફિકલ એન્સાયક્લોપીડિયા ઓફ એક્યુટ એન્ડ મીડીએવલ ઈડિઆ' પૃ.૮૭) આ પ્રદેશમાંથી જૈનપ્રતિમાના પુરાવશેષો મળ્યા છે. (જૈન કલા અને સ્થાપત્ય ખંડ ૨, પૃ.૩૫૬) ચંદેરીથી ૮ કી.મી. દૂ૨ બૂઢીચંદેરીમાં પાંચ પ્રાચીન મંદિરોના ખંડેરો છે. (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, રિપોર્ટ ભા.૨ પૃ.૪૦૩, ગાઈડ ટુ ચંદેરી પૃ.૪) ચંદેરીની નજીકમાં 'ગુલિ'નો પહાડ અને ખંડા૨પહાડી' માંથી પણ જિનાલય અને જિનપ્રતિમાના અવશેષો મળ્યા છે. આજે પણ ચંદેરીમાં બે દિગંબર અને એક શ્વેતાંબર જિનાલય છે. (ગ્વાલિયર પુરાતત્ત્વ રિપોર્ટ (૧૨૪-૨૫) પૃ.૧૨) ચંદેરીને જૈન તીર્થ તરીકે ઉલ્લેખ આ. જિનપ્રભસૂરિ પૂર્વે કોઈએ પ્રાયઃ કર્યો નથી. તા૨ણ : ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ તીર્થ તારંગા તે જ 'તા૨ણ છે. પ્રભાવનચરિત્ર (પૃ.૨૦૭) મુજબ - કુમા૨પાળે પાટણના અજિતનાથ ભગવાનની માનતા કરી અને અર્ણોરાજને જીત્યા પછી તારણગિરેિ ઉપ૨ ૨૪ ગજ ઉચુ જિનાલય બનાવ્યું ૧૦૧ આંગળની અજિતનાથ ભગવાનની પ્રતિમા બિરાજિત કરી. પુરાતનપ્રબંધ (પૃ.૪૭) મુજબ અજયપાળ તારંગા મંદિર તોડવા જતો હતો. ત્યારે અમ્મટ શ્રાવક અને 'શીલનાગ' નામના અધિકારીના પ્રયાસોથી મંદિ૨ બચાવાયું હતું. આ જિનાલયમાં એક ગોખલો વસ્તુપાળ-તેજપાળે બનાવેલો. (વિ.સં. ૧૨૮૫માં) (સુકૃતકીર્તિકલ્લોલિન્યાદo પૃ.૭૫) વિ.સં. ૧૪૭૯ માં આ જિનાલયનો ઉદ્ધાર ઈડના ગોવિંદશેઠે કરાવ્યો. આચાર્ય સોમસુંદ૨સૂરિના હાથે અજિતનાથ ભગવાનનું નવું બિંબ ભરાવ્યું. અત્યારે આ જ બિંબ પૂજાય છે. (સોમ સૌભાગ્ય કાવ્ય સર્ગ - ૭. જૈન સાહિત્યનો સં. ઈતિહાસ પૃ.૪૫૩) ૨. અંબુરેણીગ્રામ : ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલ ‘આમરણ' ગ્રામ અંબરિણી હોવાનું મનાય છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૧, પૃ.૩૩૬) આજે અહીં મુનિસુવ્રતસ્વામનું જિનાલય છે. 3 માહેન્દ્ર પર્વત : ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં આ નામની પહાડી આવેલી છે. પઉમચરિક 30૧૯ માં આનો ઉલ્લેખ આવે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ (શ્રી ચતુરશીતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પ: દશપુ૨નગ૨માં સીતાદેવીથી પૂજાયેલાં શ્રી સુપાર્શ્વનાથ. પ્રભાસમાં ચંદ્રનાં લંછનવાળા, ચંદ્રકાંતમણીથી બનેલાં જ્વાલામાલની વડે પૂજાયેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી. ૧૬૨ ગૌતમસ્વામીથી પ્રર્રાર્તાષ્ઠત થયેલાં, વલ્લભીથી આવેલાં, નંદીવર્ધન વડે કરાવેલાં શ્રી ચંદ્રપ્રભસ્વામી. નાસિકપુરમાં શ્રી જીવીતવામી ત્રિભુવનમાં તિલકસમાન શ્રી ચંદ્રપ્રભસ્વામી. ચન્દ્રાવતીમાં મંદિરનાં મુકુટ સમાન શ્રી ચંદ્રપ્રભસ્વામી. વારાણસીમાં જિનેશ્વરની મધ્યે શ્રી ચંદ્રપ્રભસ્વામી. કાયાન્દ્વા૨માં શ્રી સુવિધિનાથ. પ્રયાગતીર્થમાં શ્રી શીતલનાથ. જ ૧. દશપુ૨ : મધ્યપ્રદેશમાં શિવના નદીના કાંઠે આવેલું મન્દસોર (જિલ્લાનું મુખ્ય મથક) તે જ પ્રાચીન દશપુર છે. વિતસ્વામિની પ્રતિમા લેવા ગયેલા અને ચંડપ્રદ્યોતને કેદ કરીને પાછા ફરતાં ઉદાયી ૨ાજાએ આ નગરની સ્થાપના કરી હતી. (નિશીથર્વાર્ણ ભા.૩ પૃ.૧૪૭, આવશ્યકર્ણિ ભા.૧ પૃ.૪૦૧) શ્રીઆર્યરક્ષિતજીનો જન્મ દશપુ૨માં વીર્રાન.સં. ૫૨૨ માં, તેઓનો સ્વર્ગવાસ વી.નિ.સં. ૫૯૭ માં દશપુ૨માં થયો. (આ.૨૫.ચૂ.પૃ.૪૦૦-૪૦૧, ૪૦૬-૪૧૧) દશપુરની આજુબાજુના પ્રદેશોમાંથી ઘણાં જૈન પુ૨ાવશેષો મળ્યા છે. (મધ્યપ્રદેશકે પુરાતત્ત્વકા સંદર્ભગ્રંથ પૃ.૨૭૨-૩૧૬) ૨. પ્રભાસ (પાટન) : જુનાગઢ જિલ્લામાં આવેલ પ્રભાસપાટણ સોમનાથ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ. ધનેશ્વરસૂરિ રચિત ‘શત્રુંજય માહાત્મ્ય' માં પણ અહીં શ્રીચન્દ્રપ્રભજિનાલય હોવાનું જણાવ્યું છે. વલ્લભીભંગ વખતે ત્યાંની પ્રતિમા અહીં દેવપત્તનમાં લાવ્યાના ઉલ્લેખો મળે છે. (પ્રબંધ ચિંતાર્માણ પૃ.૧૦૮-૮, પુરાતનપ્રબંધ પૃ.૮૩) કુમા૨પાળે અહીં પાર્શ્વનાથ ભ.નું જિનાલય બનાવ્યું હતું. (પ્રાક્તધ્યાશ્રય પૃ.૬૩૭) જુનાગઢ મ્યુઝિયમના લેખ મુજબ ભીમ બીજાના સમયમાં હેમસૂરિ દ્વારા જિર્ણોધ્ધા૨ કાવાયો હતો. (સ્વાધ્યાય વર્ષ ૩, અંક ૩, પૃ.૩૨૦-૪૧) વસ્તુપાળે અહીં અષ્ટાપદ પ્રાસાદ કરાવેલો. (વસ્તુપાલચરિત ૬/૫૩૭) અને તેજપાળે આદિનાથ જિનાલયનું નિર્માણ કરાવેલું. (સ્વાધ્યાય) પેથડશાહે અહીં યાત્રા કરી અને જિનાલય બનાવ્યું. (ઉપદેશતગણી) આજે અહીંની જુમા ર્માસ્જદ, માઈપુરી, મસ્જીદ અને કાજીની મસ્જીદમાં જિનાલયના અવશેષ દેખાય છે. (સ્વાધ્યાય) ૩. વલભી : ગુજરાતના ભાવનગ૨ જિલ્લામાં આવેલું વલ્લભીપુ૨ ઘણું પ્રાચીન નગ૨ છે. આ. દેર્વાર્ધર્માણક્ષમાશ્રમણની નિશ્રામાં અહીં વી.નિ.સં. ૯૮૦ (અથવા ૯૯૩) માં આગમવચના થયેલી. વિ.સં. ૬ માં લખાયેલી વિશેષાવશ્યકની પ્રતમાં વલભીનો ઉલ્લેખ છે. આ. મલ્લદિસૂરિજીએ અહીં શાસ્ત્રાર્થ કરી બૌદ્ધોને હરાવ્યા હતા. (પ્રભાવકર્ચાત્ર ૭૭-૯) વલ્લભીના ભંગ વખતે અહીંથી પ્રતિમાઓ દેવપત્તન લઈ જવાઈ. (પુ૨ાતન પ્ર.ચું. પૃ.૮૨) ૪. ‘પ્રયાગ' તીર્થનો ઉલ્લેખ ૩૬મા પાટલીપુત્ર કલ્પમાં આવે છે. તે મુજબ આ તીર્થ પાટલીપુત્ર (પટણા) પાસે છે. કેટલાક ગ્રંથકારો પુરિમતાલને પ્રયાગ કહે છે. પણ આવશ્યક નિર્યુક્ત (૩૪૨) અને ટીકા વગેરેમાં વિનીતા નગરીની બહાર રહેલા ઉધાન ‘પુરિમતાલ’માં ઋષભદેવ ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયાનું જણાવ્યું છે. (જૈન તીર્થંકા ઐતિહાસિક અધ્યયન પૃ.૯૭) Page #294 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ વિન્ધ્યપર્વતનાં મલયગિરિમાં શ્રી શ્રેયાંસનાથ. ચંપામાં વિશ્વનાં તિલક સમાન શ્રી વાસુપૂજ્યસ્વામી. કાંપિણ્યનાં ગંગામૂલમાં અને સિંહપુરમાં શ્રી વિમલનાથ. મથુરાના યમુના સરોવ૨માં તથા સમુદ્રમાં દ્વારિકામાં અને શાલપાણિ મધ્યે શ્રી અનંતનાથ. ૧૬૩ અયોધ્યાની પાસે રત્નવાહ નગ૨માં નાગદેવતાથી પૂજાયેલાં શ્રી ધર્મનાથ. કિષ્કિંધામાં લંકામાં, પાતાલ લંકામાં, ત્રિકુટગિરિમાં, શ્રી ર્કાન્તનાથ. ગંગા-યમુનાના સંગમાં શ્રી કુંથુનાથ-અ૨નાથ. શ્રીપર્વત ઉ૫૨ ર્માલ્લનાથ. ભરૂચમાં મહામૂલ્યવાન શ્રી મુનિસુવ્રતસ્વામી. પ્રતિષ્ઠાનપુરનાં અયોધ્યામાં, 'વિન્ધ્યાચલમાં, અને માણિકય દંડમાં શ્રી મુનિસુવ્રતસ્વામી. અયોધ્યાનાં મોક્ષતીર્થમાં મિનાથ ભગવાન. શૌર્યપુરનાં પશંખ જિનાલયમાં પાટલનગ૨માં, મથુરામાં, દ્વારિકામાં, સિંહપુરમાં, સ્તમ્ભતીર્થમાં, પાતાલિંગમાં, શ્રી નેમિનાથ. ૧. સિંહપુર : ગુજરાતના ભાવનગર જિલ્લાનું સિહોર તે પ્રાચીન સિંહપુ૨ છે. (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ભા.૧, પૃ.૩૫૪-૫) ૨. દ્વારકા : ગુજરાતમાં આવેલ દ્વારકા પ્રસિદ્ધ સ્થળ છે. વસ્તુપાળે અહીં જિનાલય બનાવેલું (વસ્તુપાળ ચરિત જિનહર્ષણ રચિત પૃ.૧૦૨) ૩. કિષ્કિંધા : કર્ણાટક પ્રદેશમાં બેલારી જિલ્લામાં આવેલ પંપા (અત્યારનું ઠંપી) કિષ્કિંધા હોવાનું મનાય છે. ૪. વિન્ધ્યાચલ : વર્તમાનમાં મી૨જાપુર (ઉત્તરપ્રદેશ) થી ૬ કી.મી. દૂર પહાડી છે ત્યાં વિધ્યર્વાસની દેવીનું મંદિર છે. આ મંદિરની આસપાસથી અનેક જિનપ્રતિમાના ભગ્નાવશેષો મળ્યા છે. (ખોજકી પગદંડિયા પૃ.૨૨૨-૨૭) ૫. શંજિનાલય : કર્ણાટક રાજ્યના ધારવાડ જિલ્લામાં લમેશ્વરતીર્થમાં આવેલ ‘શંખવતિ' તે શંખ જિનાલય મનાય છે. ૬. પાટલાનગ૨ : મહેસાણા જિલ્લામાં શંખેશ્વર તીર્થની નજીક પાડલા ગામ છે. તે પ્રાચીન પાટલાનગ૨ છે. આ ગામમાં એક પ્રાચીન જિનાલય હતું. જૈનોની વસ્તી ન હોવાથી આ જિનાલયના બધા પત્થરો બનાસકાંઠાના વાવ તાલુકાના બેણપ ગામમાં સ્થળાંતર કરી ત્યાં એ જ પત્થરોમાંથી જિનાલય બનાવેલું, જે આજે પણ વિદ્યમાન છે. પ્રતિમાઓ પણ અન્યત્ર લઈ જવામાં આવી છે. આ. બપ્પભટ્ટીસૂરિના ગુરુ આ.સિદ્ધસેનસૂરિ અહીં રહેતા હતા. (પ્રભાવકર્ચારત્ર પૃ.૮૦) શત્રુંજ્ય યાત્રા કરી સમાશા (વિ.સં. ૧૩૭૧માં) અહીં આવ્યા હતા. (નાભિનંદન-જિનોદ્ધા૨ પ્રબંધ ૫/૨૪૨) ૭. સ્થંભતીર્થ : ગુજરાતનું પ્રસિદ્ધ ખંભાત તીર્થ તે જ સ્તંભતીર્થ છે. વિ.સં. ૧૧૫૪ માં આ. દેવચન્દ્રસૂરિના હસ્તે ચાંગદેવની દીક્ષા થઈ. એમનું નામ મુનિ સોમચંદ્ર પડ્યું અને તેઓ. કલિકાલસર્વજ્ઞ આ.ભ.હેમચન્દ્રસૂરિ મ.સાં. તરીકે વિખ્યાત થયા. અહી અનેક જિનાલયો અને જ્ઞાનભંડારો છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪) (શ્રી ચતુરશાતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પ) અજાહરામાં શ્રી નર્વાનિધિ પાર્શ્વનાથ. તંભનમાં શ્રી ભવભય પાર્શ્વનાથ. ફલોધિમાં વિશ્વકલ્પલતા નામનાં શ્રી પાર્શ્વનાથ. કરટેટકમાં શ્રી વિરાગ્રહર પાર્શ્વનાથ, અહિછત્રામાં શ્રી ત્રિભુવન પાર્શ્વનાથ. કલિકુંડ અને નાગહદમાં શ્રી પાર્શ્વનાથ. કુક્કટેશ્વરમાં વિશ્વગજ (પાર્શ્વનાથ). માહેન્દ્ર પર્વતમાં છાયા પાર્શ્વનાથ. 'ઓકાર પર્વતમાં સહસ્ત્રફણી પાર્શ્વનાથ. વારાણસીની દંડખાતમાં ભવ્યપુષ્કરાવર્તક પાર્શ્વનાથ. મહાકાલમાં પાતાલચક્રવર્તી પાર્શ્વનાથ. મથુરામાં કલ્પદ્રુમ પાર્શ્વનાથ. ચંપાનગરીમાં અશોક પાર્શ્વનાથ. ૧. અજાહરા : જુનાગઢ જિલ્લામાં ઉના થી ૫ કી.મી. દૂર આવેલ આ તીર્થ અત્યારે “અજારા' તરીકે જાણીતું છે. રાજસ્થાનમાં રિશેહી જીલ્લામાં પિંડવાડા પાસે આવેલું ‘અજાશા' પણ ભવ્ય બાવન જિનાલય અને સ૨૨સ્વતીદેવીની પ્રાચીન મૂર્તિના કારણે જાણીતું છે. રાણકપુરના વિ.સં.૧૪૬ ના. લેખમાં અજારાના જિર્ણોદ્ધા૨ની વિગત છે. પ્રસ્તુત અજાહરા આ બેમાંથી એક હોવું જોઈએ. ૨. ક૨હેટક: ઉદયપુ૨ ચિત્તોડ રેલ્વે માર્ગ ઉપ૨ હરેડા સ્ટેશનથી ૧ કી.મી. દૂર આવેલ આ તીર્થ આજે હરેડા તરીકે જાણીતું છે. અહીંના બાવન જિનાલયની એક દેવીના લેખ મુજબ વિ.સં. ૧૦૩૯ માં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા આચાર્ય યશોભદ્રસૂરોના હાથે થઈ છે. (જૈન લેખ સંગ્રહ લે.૧૯૪૮) વિ.સં. ૧૬૫૬ માં આનો જિર્ણોદ્ધાર થયો છે. 3 નાગહદ : આજે આ તીર્થ રાજેસ્થાનમાં ઉદયપુ૨ નજીક નાગદા તરીકે જાણીતું છે. ગુહિલવંશીય નાગાદિત્યે આની સ્થાપના કર્યાનું મનાય છે. આચાર્ય મુનિસુંદ૨સૂરિએ ગુર્વાવલી (શ્લો.૯) માં આ તીર્થનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ 'નાગહદપાર્શ્વનાથસ્તોત્ર' પણ ૨ચ્યું છે. માંડવગઢના પેથડશાહે અહીં શ્રી નેમનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું હતું. (જૈન તીર્થ સર્વસંગ્રહ ભા.૨, પૃ.૩૩૬-૮). ૪. ઓંકાર પર્વત : મધ્યપ્રદેશના નિમાડ જિલ્લામાં માંધાતા પાસે નર્મદા નદીમાં એક દ્વીપ જે આજે ઓંકારેશ્વરતીર્થ તરીકે ઓળખાય છે. જ્યાં આજે મોટું શિવાલય છે. તે આ હોવાનો સંભવ છે. (જ્યોગ્રાફિકલ ડિક્શનેરી ઓફ એંડ્યૂટ એંડ મીડીએલ ઈંડિયા' પૃ.૫) એક જિનાલય અલાઉ પાર્શ્વનાથ ભગવાનનું છે. દિલ્હીના ઈલ્લુમીશ મુસ્લિમ શાસકના કાળમાં તેનો ભંગ થયો. બીજું શ્રી શાંતિનાથ ભગવાનનું છે. તે અભુતજી તરીકે જાણીતું છે. મૂલનાયક ભગવાનની પ્રતિમા ૯ ફૂટ ઉચી છે. તેના પ૨ વિ.. ૧૪૯૪ નો લેખ છે. અત્યારે જિર્ણોદ્ધાર કાર્ય ચાલુ છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૧૬૫) ૧મલયગિરિમાં શ્રી પાર્શ્વનાથ, ૨શ્રીપર્વતમાં ઘંટાકર્ણ મહાવીર, વિધ્યપર્વતમાં શ્રી ગુપ્ત પાર્શ્વનાથ, હિમાચલમાં છાયા પાર્શ્વનાથ. મંત્રાધિરાજ શ્રી સ્કૂલિંગ પાર્શ્વનાથ. શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથ. ડાકીની-ભીમેશ્વરમાં શ્રી પાર્શ્વનાથ. 'ભાઈલસ્વામીગઢમાં દેવાધિદેવ પાર્શ્વનાથ. પરામશયનમાં પ્રદ્યોતકારી શ્રી મહાવીર સ્વામી. મોઢેર, વાયડ, ખેડમાં, નાણકમાં, વપલ્લીમાં, મjડકમાં, ૧૧મુંડસ્થલમાં, ૧. મલયગિરેિ : કેરળમાં આવેલ ત્રાવણકો૨ની પહાડઓ તે મલયગ૨ હોવાનું મનાય છે. ૨. શ્રીપર્વત : આંધ્રપ્રદેશના કર્નલ જિલ્લામાં આવેલ આ પર્વત શ્રીશૈલ પર્વત તરીકે ઓળખાય છે. ૧૨ જ્યોતિર્લિંગોમાં આની ગણતરી થાય છે. અહીંના શિવાલયના મંડપમાં રહેલા થાંભલા ઉપર શક સં. ૧૪૩૩ નો લેખ છે. તે લેખમાં અહીંના પૂજારીઓએ શ્વેતાંબશેના માથા કાપ્યાની વિગત લખી છે. (જૈનીઝમ ઈન સાઉથ ઈડીઆ પૃ.૨૩) ૧૬ મા સૈકા સુધી અહીં જૈનો હોવાના પુરાવા મળે છે. પરંતુ વીરશૈવોએ શ્વેતાંબોને મારી નાંખ્યા. (શુમડુવલ જૈનીઝમ પૃ.૨૮૦-૨૮૨) ૩. ડાકિનીભીમશંક૨ : આ સ્થળ મહારાષ્ટ્રમાં પૂનાથી ઉત્તર-પશ્ચિમમાં સહ્યાદ્રિ પર્વત પ૨ આવેલું છે. ૧૨ જ્યોતિર્લિંગોમાં આની ગણના થાય છે. ૪. વિદિશા : દશાર્ણ જનપદની પ્રાચીનકાળની રાજધાની તરીકે વિદિશા જાણીતી છે. ત્રિશષ્ઠ શ.પુ.ચ. પર્વ ૧૦-૨-૬૦૪ પ્રમાણે ચંડપ્રદ્યોતે વિદિશાનું નામ ભાઈલસ્વામિ રાખ્યું. અને ત્યાં જિનાલય બનાવી ઉદાયી પાસેથી લાવેલ જીવિત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી. આ જીવિતસ્વામની યાત્રા કરવા આર્યમહાગશે અને આર્યસુર્યાસ્ત ગયેલા. (ભારતને પ્રાચીન જૈન તીર્થ પૃ.૫૭) વિદિશાની નજીકની દુર્જનપુ૨માંથી ત્રણ જિનપ્રતિમા થોડા સમય પૂર્વે મળી આવી છે. (જર્નલ ઓફ ધી ઓરિએંટલ ઈસ્ટટ્યુટ વડોદરા, ભા.૧૮, પૃ.૩૪૭) વિદિશા પાસે ઉદયંગરિ પર્વત ઉપ૨ની ૨૦ મી ગુફા માં ગુપ્તસંવત ૧૦૬ (ઈ.સ.૪૧૬) નો લેખ છે. (ઈડિઅન એંટીક્વરી ભા.૧૧ પૃ.૩૦૯-૧૦). રામસેન : ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ૨૫ કી.મી. ના અંતરે આવેલું આ તીર્થ આજે પણ રામસેન તરીકે જાણીતું છે. ગુર્નાવલીમાં (૫૭) અહીં શ્રી ઋષભદેવ ભ. નું જિનાલય છે. જમીનમાંથી મળેલા પરિક૨ ઉપ૨ લેખ છે. તે મુજબ અહીંના રાજા ૨ઘુસેને વિ.સં. ૧૦૮૫ માં ઋષભદેવ ભ.ની પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરાવેલી. (જૈન તીર્થનો ઈતિહાસ પૃ.૨૨૬-૨૨૭) અહીં તાજેતરમાં બીજું જિનાલય બન્યું છે. ૬. મોઢેરક : મહેસાણા જિલ્લાના ચાણસ્મા પાસે આવેલું મોઢેશ પ્રાચીન મોઢે૨ક છે. સકલતીર્થસ્તોત્ર (આસિદ્ધસેન સૂરિકૃત) માં આનો ઉલ્લેખ છે. આસિદ્ધસેનસૂરેિને બપ્પભટ્ટી અહીં જ મળ્યા હતા. પ્રભાવકચ૨ત્ર પૃ.૮૦-૮૧) "ભીમપ્રથમ દ્વારા અહીં વિ.સં. ૧૦૮૩ માં બનાવેલ સૂર્યમંદિ૨ ખંડે૨ બન્યું હોવા છતાં આજે પણ પ્રવાસીઓનું આકર્ષણ કેંદ્ર બન્યું છે. ૭. વાયડ : ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું આ ગામ પાટણથી ૨૩ કી.મી.ના અંતરે આવેલું છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ચતુરશીતિ મહાતીર્થનામ સંગ્રહ કલ્પઃ ભીનમાલમાં, ૧૫કેશપુરમાં, કુંડગ્રામમાં, સત્યપુરમાં, ગંગાદમાં, ટંકામાં, સકલતીર્થસ્તોત્ર (આ.સિદ્ધસેનસૂરિકૃત) માં આનો ઉલ્લેખ છે. અહીં વાયુદેવનું મંદિર હોવાની વાત પુરાણો અને પ્રબંધમાં છે. (સ્કંદપુરાણ, ધર્મા૨ણ્યખંડ ૩/૨/૨/૧, પ્રભાવકચરત્ર પૃ.૪૭) વાયડગચ્છની ઉત્પત્તિ અહીંથી થયેલી, (જૈન સાહિત્યનો સં. ઈતિ. પૃ.૩૪૧) વાયડ બ્રાહ્મણો અને વાયડ ર્વાણકોનો સંબંધ પણ આ સ્થાન સાથે છે. વસ્તુપાળે અહીં જિર્ણોદ્ધાર કરાવેલો. (સુતસંકીર્તન) ૮. ખેટક : ગુજરાતમાં આવેલ ખેડાનું પ્રાચીન નામ ખેટક હતું. સકલતીર્થસ્તોત્ર (આચાર્ય સિન્સેનસૂરિ રચિત, રચના ઇ.સ. ૧૦૬૭) માં ખેટક તીર્થનો ઉલ્લેખ છે. દંડીકૃત દશકુમા૨તિત (ઉ.૬ નિમ્બવતી કથા), પ્રબંચિતાર્માણ (પૃ.૧૦૬) પુરાતન પ્રબંધ, પ્રભાવક ચરિત્ર (પૃ.૯) વગેરે માં પણ ઉલ્લેખ છે. ભંવરલાલ નાહટાનો લેખ 'કલ્પપ્રદીપ મેં ઉલ્લિખિત ખેડા ગુજરાતકા નહીં ૨ાજસ્થાન કા હૈ' (શ્રમણ વર્ષ ૪૦ અંક ૧૧ પૃ.૨૫-૨૮) માં નાકોડા પાસેનું લવણખેટ તે પ્રસ્તુત ખેટક હોવાનો મત દર્શાવ્યો છે. નાણા : આ તીર્થ ૨ાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવ્યું છે. આ તીર્થ વિતસ્વામિની પ્રતિમાના કા૨ણે વિશેષ પ્રસિદ્ધ છે. જિનાલયમાં દસમી સદીનો લેખ છે. નાણકીયગચ્છનું ઉત્પúત્તસ્થાન પણ આ તીર્થ જ છે. (શ્રમણ વર્ષ ૪૦, અંક છ નાણકીયગચ્છ પૃ.૨-૩૪) ૧૦. પલ્લી : ૨ાજસ્થાનમાં વાંદી નદીના કાંઠે આવેલ પાલી તે પ્રાચીન પલ્લી છે. પલ્લીવાલ ગચ્છની ઉત્પત્તિ અહીંથી થઈ છે. અહીંના પ્રસિદ્ધ નવલખા મંદિરનો મૂલપ્રાસાદ 'મહાગૂર્જર' શૈલનો અને ગૂઢ મંડપ 'મહામા' શૈલિથી બનેલો છે. (મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ અંક- ભા.૧, પૃ.૩૩૨) ૯. સકલતીર્થસ્તોત્ર (વિ.સં. ૧૧૨૩માં આચાર્ય સિદ્ધસેનસૂરિચિત) માં અહીં જિનાલય હોવાનું જણાવ્યું છે. નવલખા પાર્શ્વનાથ ભગવાનના મંદિ૨માંથી મળતાં લેખો મુજબ તે જિનાલયમાં પહેલાં મૂલનાયક મહાવી૨સ્વામિ હતા. (જૈન લેખસંગ્રહ લેખાંક-૮૦૯ થી ૮૧૫) વિ.સં. ૧૬૮૬ માં જિર્ણોદ્ધા૨ વખતે શ્રી પાર્શ્વનાથ ભગવાન મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત થયા. ૧૧. મુંડસ્થલ : ૨ાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુરોડ પાસે આવેલ મુંગથળા તે પ્રાચીન મુંડસ્થળ છે. આચાર્ય મહેન્દ્રસૂરિએ ‘અષ્ટોત્તરી તીર્થમાળા' (રચના ૧૩મી સદી) માં જણાવ્યું છે કે ભગવાન મહાવી૨ છદ્મસ્થકાળમાં અહીં પધાર્યા હતા. કેશી ૨ાજાએ અહી. ભગવાન મહાવી૨નું જિનાલય બનાવ્યું. (મુંડસ્થલ મહાતીર્થ પૃ.૧૫, અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંગ્રહ લેખાંક ૪૮) વિ.સં. ૧૩૮૯ માં ધાંધલે આ જિનાલયમાં બે પ્રતિમા ર્સ્થાપત કરેલી. આજે તે પ્રતિમાઓ દેલવાડા (આબુ)ના લુણગવર્સાહ જિનાલયમાં છે. (એજન લેખાંક ૨૪૫) વિ.સં. ૧૭૨૨ માં આ જિનાલયમાં ૧૪૫ પ્રતિમાઓ હતી. (પ્રાચીનતીર્થમાલા સંગ્રહ ભા.૨,પૃ.૬0) આજે ખંડે૨ જેવા બનેલા આ જિનાલયના જિર્ણોદ્ધા૨ માટેના ચક્રો તિમાન થયા છે. ૧. ઉ૫કેશપુ૨ : ૨ાજસ્થાનના જોધપુ૨થી ૫૨ કી.મી. ના અંતરે આવેલું પ્રસિદ્ધ ઓસિયા તે પ્રાચીન ઉપકેશપુર છે. અહીંના શ્રીમહાવી૨ ભગવાનના જિનાલયના એક લેખ મુજબ વત્સરાજ (ઈ.સ. ૭૭૫ થી ૮00) ના સમયમાં આ જિનાલય બંધાયેલું અને ૧૧ મા સૈકામાં જિણોદ્વા૨ થયો. (જૈન લેખ સંગ્રહ, લેખાંક ૭૮૮) ઓસવાળોની ઉત્પત્તિ આ નગ૨માંથી થયાની વાત જાણીતી છે. અહીંના ર્રાચયામાતાના મંદિ૨માંના વિ.સં. ૧૨૪૫ ના લેખ મુજબ યશોધરની પત્ની સંપૂરણ દ્વા૨ા મહાવી૨સ્વર્ગામની ૨થશાળા માટે દાન અપાયેલું. (જૈન લેખ સંગ્રહ લે.૮૦૭) આ સોનાનો ૨થ વર્ષમાં એક વા૨ નગ૨માં ફરતો. Page #298 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૧૬૭) સરસ્થાનમાં, વીતભયમાં, ચંપામાં, અપાપાનગરીમાં, પંડૂપર્વતમાં, નંદીવર્ધનની *કોટિભૂમિમાં આ બધા તીર્થોમાં મૂલનાયક શ્રી મહાવીરસ્વામી છે. વૈભા૨ પર્વતમાં ૨ાજગૃહમાં કૈલાસમાં શ્રી રોહણાચલમાં શ્રી મહાવીર સ્વામી છે. અષ્ટાપદમાં ચોવીશ તીર્થકરો, સમેતશિખર ઉપ૨ વીસ જિનેશ્વરો, હેમ સરોવરમાં બોત્તેર જિનાલય અને કોટિશિલા એ સિદ્ધભૂમિ છે. એ પ્રમાણે પ્રસિદ્ધ જૈનતીર્થોના નામનો સંગ્રહથી જિનપ્રભસૂરિ વડે પ્રગટ કરાયો. જે કાંઈક દેખાયું, જે કાંઈક સાંભળ્યું, તે રીતે પોતાનાં તીથની નામોની પદ્ધતિ નામાવળીમાં મારા વડે લખાયું. OGGERE (નાભિનંદન જિનો દ્વા૨પ્રબંધ, એંગ્લૅટ રેરીઝ એન્ડ ટાઉન ઓફ રાજસ્થાન, પૃ.૧૮૪) ૨. કુંડગ્રામ : બિહા૨ના મુજફરપુર જિલ્લાના બસાઢ નામનું ગામ એ પ્રાચીન વૈશાલી હોવાનું મનાય છે. અહીં રાજા વિશાલના ગઢ નામના ટીલામાંથી પુરાવશેષો મળ્યા છે. આની બાજુમાં વસુકુંડ ગામ આવેલું છે. અહીંથી મળેલી એક મહો૨ ઉપ૨ વૈશાલી નામ કુંડે લખેલું છે. આ વસુકુંડ' ને કેટલાક ઈતિહાસકારો ભગવાન મહાવીરની જન્મભૂમિ માને છે. (ભારતીય સંસ્કૃતિમે જૈન ધર્મકા યોગદાન પૃ.૨૪) 3. નંદવર્ધન : ૨ાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલ નદયા વીર્થનું પ્રાચીન નામ નંદિવર્ધન છે. ભગવાન મહાવીરના મોટા ભાઈ નંદિવર્ધને આ તીર્થ સ્થાપ્યાનું કહેવાય છે. (તીર્થદર્શન પૃ.૨90) ૪. કોટિભૂમિ : પુંડ્રપર્વત : ઉત્ત૨ બંગાળમાં આવેલા કુંડવર્ધન તે પુંડ્રપર્વત, એના કોટિવર્ષ તે કોટિભૂમિ હોવાનું ઈતિહાસકાશે કહે છે. (મહાવીર જૈન વિદ્યાલ સુવર્ણમહોશવ ગ્રંથ ભાગ.૧ પૃ.૧૩૫) ૫. સમેતૃશખ૨ તીર્થ : બિહા૨ના હજારીબાગ જિલ્લામાં આવ્યું છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમવસરણ રચના કલ્પ વીર જિનેશ્વ૨ને નમસ્કાર કરીને શ્રી સમવસરણ ૨ચનાનાં કલ્પને પૂર્વાચાર્યોએ ૨ચેલી ગાથાઓ વડે જ કહીશ, વાયુકુમાર, મેઘકુમા૨ અનુક્રમે એક યોજન સુધી ભૂમિની શુદ્ધિ અને સુગંધી જલની વૃષ્ટિ કરે છે. મણિરત્ન અને ભૂમિ7 વળી કુસુમની વૃષ્ટિ વ્યંતર દેવો કરે છે. //શા સુવર્ણ, ૨ન અને મણિમય કાંગરાઓથી શોભિત ચાંદી, સુવર્ણ અને ૨ક્તમય ત્રણ શ્રેષ્ઠગઢ અનુક્રમે ભવનપતિ, જ્યોતિષ અને વ્યંતરો કરે છે.. તે ગઢોની વચ્ચે એક ગાઉ અને છશો ધનુષનું અંતર છે. એક ગાઉ તેત્રીશ ધનુષ અને આઠ અંગુલ વિસ્તા૨વાળા ગઢ છે. [૪ પાંચશો ધનુષ ઉચા ચા૨ દ્વા૨ વાળા ગઢો શોભે છે. આ સર્વે પ્રમાણ જિનેશ્વ૨નાં પોતપોતાના હાથ પ્રમાણે જાણવું. પણ ભૂમિથી દશહજા૨ પગથીયા જઈએ ત્યારે પ્રથમ ગઢ આવે. તે પચાસ ધનુષ વિસ્તા૨વાળો, ત્યાર પછી પાંચ હજા૨ પગથીયા જઈએ ત્યારે બીજો ગઢ આવે તેનું અંતર પણ પૂર્વોક્ત વિધિ પ્રમાણે જાણવું. ત્યાર પછી પાંચ હજા૨ પગથીયા જઈએ ત્યારે ત્રીજે ગઢ આવે. એ પ્રમાણે વીસ હજાર પગથીયા જાણવાં. I|Gશાળા દસ, પાંચ, પાંચ હજા૨ સર્વે પગથીયા એક હાથ ઉચા અને એક એક હાથ, વિસ્તા૨વાળા પ્રથમ ગઢની બહા૨, બીજા ગઢની મધ્યે અને ત્રીજા ગઢની અદ૨ પગથીયા જાણવાં. ||૮|| તે ગઢની મધ્યે અઢીં ગાઉ ઉચી અને બસો ધનુષ વિ૨તા૨વાળી મણિ પીઠીકા છે. તેનાં દ્વા૨ જિનેશ્વરનાં ધનુષ પ્રમાણ ઉચા છે. IITી. મણિ જડેલાં ચા૨ સિંહાસન ઉપ૨ ચા૨ રૂપવાળા પૂર્વાભિમુખ ત્રણ છત્રથી શોભિત ભગવાન પોતે બેસે છે. ||૧૦||. એક યોજનથી અધિક વિસ્તારવાળો બત્રીસ ધનુષ ઉચો અશોક વૃક્ષ છે. અને વ્યંતરો ભગવાનનાં ત્રણ પ્રતિબિંબ કરે છે. ||૧૧|| પર્ષદાની આગળ પ્રથમ મુનિવ૨, વૈમાનિક દેવીઓ, સાધ્વીજી, ભવનપતિ, વ્યંતર જ્યોતિષની દેવી, દેવો, વૈમાનિક દેવો, પુરૂષ, સ્ત્રી, નાની પતાકા, ધજાથી યુક્ત એક હજા૨ યોજન દંડવાળો ધર્મધ્વજ, બે યક્ષ ચામધારી અને ધર્મચક્ર જિનેશ્વ૨ની આગળ હોય છે. ||૧શ૧૩ણા. Page #300 -------------------------------------------------------------------------- ________________ ” શ્રી સમવસરણ રચનાકલ્પ MALOM જ્યારે પરમાત્મા દેશના આપે ત્યારે આવા પ્રકારનું સમવસરણ રચે. જેમાં ચાંદી, સુવર્ણ અને રત્ન એમ ત્રણ ગઢ હોય. જ્યારે ૧૦,૦૦૦ પગથીયા જઈએ ત્યાર. પ્રથમગઢ, ૫૦૦૦ પગથીયા જઈએ ત્યારે બીજો ગઢ, એના પછી ૫,૦૦૦ પગથીયા જઈએ ત્યારે ત્રીજો ગઢ આવે. સર્વે પગથીયા ૧ હાથ ઉંચા ૧ હાથ વિસ્તારવાળા હોય. Page #301 -------------------------------------------------------------------------- ________________ Page #302 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૬૯ ઉંચો ધ્વજ, ર્માણતો૨ણ, અષ્ટમંગલ, પૂર્ણકળશ, માળા, પુતળીયો, છત્ર અને ધૂપટિકા દરેક દ્વા૨ ૫૨ હોય છે. ||૧૪]I સુવર્ણ-શ્વેત-લાલ-શામલ વર્ણવાળા વૈનિક, વ્યંત૨, જ્યોતિષ, ભવનúત દરેક દ્વા૨ ૫૨, ૨ત્નનાં કિલ્લા ૫૨ પૂર્વાદિ પ્રતિહારો રહેલાં છે. [૧૫]ા જય, વિજય, જયંત અને અપરાજિત અનુક્રમે ગૌ૨, લાલ, સુવર્ણ અને નીલવર્ણવાળી, દેવી વાઘયુક્ત અને કંદોરા વાળી પૂર્વક્રમ વડે સોનાનાં ગઢમાં રહે છે. ]|૧|| જટા-મુગુટથી મંડિત તુંબ૨૦-ખટ્યાંગ-પુરૂષ, શ્રીમાળી બહા૨નાં ગઢનાં દ્વા૨ ૫૨ બંને બાજુ દરેક કિલ્લાની પાસે રહેલાં છે. ||૧|ા બહા૨નાં કિલ્લા ઉ૫૨ વાહનો અને બીજા ગઢમાં શત્રુ પણ મિત્ર ભાવને પામેલાં તિર્થન્ચો બેચે છે. આ બધા રત્નગઢની બહા૨ ર્માણમય છંદમાં બેસે છે. [૧૮]] બહા૨નાં ગઢની મધ્યે બે-બે ગોલ વાવડી રહેલી છે. અને સમચતુ૨સ્ત્ર સમવસ૨ણમાં એક એક વાવડી ખૂણામાં ૨હેલી હોય છે. ૧૯લા તીર્થંકરનાં ચ૨ણ કમળમાં પડતાં એવા દેવો ઉડુ આસનમાં બેસી કલકલ શબ્દથી સિંહનાદને કરે છે. ||૨0|| ચૈત્યવૃક્ષ-પીઠછંદ-આપન-છત્ર-ચામ૨ વગેરે જે પણ ક૨વા યોગ્ય છે તે વાણવ્યંત૨ ક૨ે છે. [૨૧]] આ પ્રમાણે સમવસ૨ણમાં સાધા૨ણ ૨ીતે જાણવું અને જ્યાં ઋદ્ધિવંત દેવ આવે છે ત્યાં તે એકલો પણ સમવસણ રચી શકે છે. બીજાઓની ભજતાથી [૨]] પૂર્વદિશાથી પશ્ચિમ દિશામાં અવગાહન કરતા બે-બે કમળો ભગવાનનાં ચ૨ણ કમળમાં આવે છે. અને બીજા પણ સાત કમળો ભગવાનનાં માર્ગમાં આવે છે. ||૩|| દક્ષિણ-પશ્ચિમ અને ઉત્ત૨ ત્રણે દિશામાં દેવતાએ કરેલાં ભગવાનનાં પ્રતિબિંબો હોય છે. જ્યેષ્ઠ ગણધ૨ અને બીજા દક્ષિણ પૂર્વ દિશામાં નજીક બેસે છે. ||૨૪|| જિનેશ્વરોનાં તે પ્રતિબિંબો ત્રણે દિશામાં દેવો વડે કરાયેલાં હોય છે. અને જિનેશ્વરનાં પ્રભાવથી તે પ્રતિબિંબો પણ જિનેશ્ર્વ૨ સ૨ખાં રૂપવાળા હોય છે. [૨૫][ ઉભા થયેલાં મહદ્ધક દેવો નમસ્કા૨ ક૨ે છે અને બેઠેલાં પણ પ્રણામ કરે છે. તેમને કષ્ટ, વિકથા, ભય અને ૫૨૨૫૨ ઈર્ષ્યા ભાવ હોતો નથી. [૨૬] ભગવાન સાધારણ શબ્દ વડે તીર્થને પ્રણામ કરી યોજનગામી વાણીથી સંજ્ઞી જીવોને ઉપદેશ આપે છે. [૨૭]| જે સાધુ વડે પહેલાં ક્યારેય સમવસરણ દેખાયું નથી તે સાધુ બા૨ યોજન દૂરથી પણ જલ્દીથી આવે છે. ||૨૮|| Page #303 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રી સમવસરણ રચના કલ્પ: નીકળેલી વાણી ભગવાનની તેમનાં કાનોમાં સાધારણ રૂપથી સંભળાઈ જાય છે. તો પણ તેમનાં કાન નિવૃત્ત નથી બનતાં |૨લા - શીત, ઉષ્ણ, ભૂખ, ત૨શ, પરિશ્રમ અને ભયની અવગણના કરતાં ભગવાન જે કહે છે તે સંપૂર્ણ આયુ સુધી સાંભળવાની ઈચ્છા રાખે છે. ||30|| સાડાબા૨ લાખ વૃત્તિદાન અને સાડાબાર કોડ પ્રીતિદાન ચક્રવર્તીનું હોય છે. ૩ એજ પ્રમાણે આટલા પ્રમાણવાળી ચાંદી વાસુદેવ દાનમાં આપે છે. અને મંડલીક રાજાઓ સાડાબા૨ હજા૨ જેટલું દાન આપે છે. ||શા બીજા પણ શેઠિયા આદિ ભંત વૈભવનાં અનુરૂપ જિનેશ્વ૨નાં આગમને નિયુક્ત પુરૂષ દ્વારા સાંભળીને અથવા નહિ જોડેલાં પુરૂષને દાન આપે છે. 133 રાજા અને રાજાનો મંત્રી તેઓની ગેરહાજરીમાં શ્રેષ્ઠ દેશમાં કોઈ દુર્બલ અખંડિત પૂજા યોગ્ય આઢક પ્રમાણ શાલ તોડ્યા વિના અખંડ ફ઼ળકની જેમ બંલિમાં કરાય છે. તે જ બલિમાં દેવતાઓ પણ ગંધાદિને નાંખે છે. ||૩૪||3પા. - પૂર્વદ્વા૨થી એક સાથે બલિપ્રવેશ કરાય છે. ત્રણ ગણાં આગળનાં દેવતાઓને અપાય તેનો અડધો બીજા દેવતાઓને અપાય છે. આ બલિ સર્વ રોગોને નાશ કરે છે. અને છ મહીના સુધી નવો રોગ થતો નથી. |3||૩૭ી. - રાજોપનીત સિંહાસન અને પાદપીઠ ઉપર બેસી મોટા ગણધર અથવા બીજા ગણધરો બીજા પ્રહરમાં દેશના આપે છે. ZિI આ રામવા૨ણ ૨ચનાનો કલ્પ, સૂત્રનાં અનુસારે સંક્ષેપ ઉદ્દેશથી જિનપ્રભસૂ૨ વડે લખાયેલો છે. આને ભણવો જોઈએ. શરૂઆતથી માંડી સર્વ કલ્પોમાં અનુષ્ટપુ શ્લોક સંખ્યા 3ર00 થઈ. શ્રી ધર્મઘોષ સૂરેએ પણ આ સમવસરણ ૨ચના સ્તવનરૂપે કહ્યું છે ! UKARAN IiEJ Page #304 -------------------------------------------------------------------------- ________________ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી કુંડગેશ્વર નાભેયકલ્પ સિંહસેનદિવાકરસૂરિ ગુપ્ત વેષે દર વર્ષે ફરી ઉજ્જૈનનાં કુંડગેશ્વર મંદિરમાં આવી લિંગ સામે પણ કરી સુઈ ગયા. એ વખતે પુજારીઓ મારે છે અમારા દેવની સ્તુતિ કેમ નથી કરતા. એ વખતે જોગી સ્તુતિ કરે લિંગભેદ થવાથી અંદરથી ઋષભદેવની પ્રતિમા નિકળે. જોગી પણ સાધુવેષમાં રાજાને ધર્મલાભ આપે. વિક્રમરાજા ખુશ થઈ ૧ કરોડ સોનામહોર સાધુને ચરણે ધરે. Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુડુંમેશ્વર નામેયદેવ કલ્પઃ શ્વેતામ્બ૨ ચા૨ણતિ આચાર્ય શ્રી વજ્રસેન વડે શક્રાવતાર તીર્થમાં પ્રતિષ્ઠિત કાયેલા શ્રી ઋષભદેવ જય પામો. 11/ અત્યંત તેજવાળાં, કુડંગેશ્વરનાં ઋષભદેવનાં કલ્પને સંક્ષેપથી શાસનપરિપાટીને દેખીને હું કહું છું. II॥ પહેલાં લાટ દેશનાં મંડન સમાન શ્રી ભરૂચ નગરનાં અલંકાર સ્વરૂપ શકુનિકા વિહારમાં શ્રી વૃદ્ધાદિસૂરિ રહેલા હતા. ત્યા૨ે જ જેનાં વડે છતાય તે તેનો શિષ્ય એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વાદ ક૨વા માટે દક્ષિણભા૨તમાંથી આવેલાં કર્ણાટભટ્ટ દિવાકરને જીતીને દીક્ષા ગ્રહણ કરાવી. સિદ્ધસેન દિવાકરસૂરિ એ પ્રમાણે નામ કર્યુ. ત્યા૨ પછી કેટલાક દિવસોમાં તે બધા આગમ ભણી ગયાં. એક વખત ‘બધા આગમોને હું સંસ્કૃત ક' એ પ્રમાણે વચન તેમણે ઉચ્ચાર્યા. તેથી વૃદ્ધાદિસૂરિ આ પ્રમાણે બોલ્યા : 'શું શ્રીમાન્ તીર્થંકરો, ગણધરો સંસ્કૃતમાં ક૨વાનું જાણતાં ન હતાં. તેથી અર્ધમાગધી ભાષામાં કર્યા હશે. તેથી આ પ્રમાણે બોલતાં તને મોટુ પ્રાર્યાશ્ચત્ત આવશે. તારી આગળ વધા૨ે શું કહીએ. તું પોતાની મેળે જાણે છે ?' તેથી વિચા૨ ક૨ીને દિવાક૨ સૂરિ બોલ્યા : ‘મૌનનો આશ્રય લઈશ અને બાર વર્ષ સુધી પાચિત નામનાં પ્રાયશ્ચિત્તને પાળીશ. (એટલે મુહર્પાત્ત અને રજોહણ આદિ લિંગને ગુપ્તપણે ૨ાખી જોગીનાં વેષને પ્રગટ કરીને વિચરીશ.) ४७ ગુરૂએ કહ્યું : ‘આ ઉપયુક્ત છે.' આ વચન સાંભળી દેશાન્તર, ગામ, નગ૨ આદિમાં ફરતાં બા૨ વર્ષે ઉજ્જૈનીનાં કુંડગેશ્વર દેવાલય માં ફૂલથી રંજીત, વસ્ત્રથી અલંકૃત શ૨ી૨વાળા આવીને બેઠા, 'તમે દેવને નમસ્કા૨ કેમ નથી કરતાં. ?' એ પ્રમાણે લોકો વડે કહેવા છતાં પણ કાંઈ બોલ્યા હેિ. એ પ્રમાણે માણસોની પરંપરાથી સાંભળીને સર્વ ઠેકાણે વિશ્વને ઋણ વિનાનું કરી પોતાનાં નામથી સંવત્સ૨ને પ્રગટ ક૨વાવાળા વિક્રમાદિત્ય રાજા આવીને બોલ્યો. 'દૂધ ચાટવાવાળા ભિક્ષુ ! તારા વડે શા માટે દેવને નમસ્કા૨ નથી કરાતો ?' તેથી વર્ગાદે વડે કહેવાયું : 'મારા વડે દેવને નમસ્કા૨ ક૨વાથી લિંગભેદ થવાથી આપને અપ્રીતિ થશે.' રાજા બોલ્યો : 'તમે નમસ્કા૨ ક૨ો ?' તેણે કહ્યું : 'તો સાંભળો ?' તેથી પદ્માસને બેસીને ત્રિંશદ્ર્નાર્થ્રોશકા (૩૨) તિ ૧. પ્રભાવક ચરિત્ર, પ્રબંધકોશ, વિક્રમ/રત્ર, ઉપદેશપ્રાસાદ આદિમાં બત્રીસ-બત્રીસીઓ અને કલ્યાણમંદિ૨ સ્તોત્રનો પાઠ કર્યાનું જણાવ્યું છે. કલ્યાણમંદિ૨ સ્તોત્રની ટીકામાં કલ્યાણમંદિ૨ સ્તોત્રનો પાઠ કર્યાની વિગત છે. કથાવલી, પ્રબંર્ધાચંતામણી, પુરાતન પ્રબંધસંગ્રહ અને સમ્યક્ત્વસતિકાટીકામાં બત્રીસ-બત્રીસીના પાકી વાત છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨) ( શ્રી કુંડુંગેશ્વર નર્ભયદેવ કલ્પઃ) કરી. તે આ પ્રમાણે - સ્વયંભૂ, હજા૨ નેત્રવાળા, અનેક એકાક્ષર ભાવંલગવાળા, અવ્યક્ત, અવ્યાકૃત, વિશ્વલોક સ્વરૂપ આદ મધ્યઅત્ત વિનાના અને પુણ્ય પાપ વગરનાં. એ પ્રમાણે પ્રથમ શ્લોક બોલતાં પ્રાસાદમાં રહેલી આગની શિખાનાં અગ્રભાગની જેમ લિંગમાંથી ધૂમાડો નિકળ્યો. તેથી માણસો બોલ્યા : ‘આઠ વિધાનો સ્વામી આકાલાગ્નિ રૂદ્ધ છે. ભગવાન પોતાનાં ત્રીજા નેત્રવડે ભિક્ષને ભસ્મીભૂત કરી દેશે. એટલામાં વિજળીનાં તેજની જેમ તડતડાટુ ક૨તી જ્યોતિ નિકળી. ચકેશ્વરી દેવી દ્વારા મિથ્યાષ્ટિ દેવતાને તાડન કરતાં મૂળથી લિંગના બે ભાગ થઈ પબાસને ૨હેલાં ૨સ્વયંભૂ ભગવાન ઋષભદેવ પ્રગટ થયાં. આવાં પ્રકારની શાસન પ્રભાવનાં દ્વારા પાલ્સચત પ્રાર્યાશ્ચત રૂપી સાગ૨થી તર્યા. લાલ વસ્ત્રોનો ત્યાગ કરી. ૨જોહ૨ણ મુહર્પત્ત અદથી યુક્ત સાધુ લિંગમાં પ્રગટ થઈ મહારાજાને 'ધર્મલાભ' આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. દૂરથી હાથ ઉઠાવીને ધર્મલાભ કહ્યું છતે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિને રાજાએ એક કોડ સોનામહો૨ અર્પણ કરી. ત્યાર પછી ભગવાનને ખમાવીને ૨ાજાએ સ્તુતિ કરી તે આ પ્રમાણે - પાશાંચિત પ્રાર્યાશ્ચતને પાલન કરવાવાળા શ્રી સિદ્ધસેન દિવાક૨શૂરિ પાસે પ્રતિષ્ઠિત કરાવેલાં શ્રીકુંડગેશ્વરનાં ઋષભદેવ જિનેશ્વ૨ તમાાં કલ્યાણ માટે થાઓ. ત્યાર પછી ભગવાન ભટ્ટ શ્રી દિવાકર સૂરિની દેશનાથી ‘સંજીવની ચારેચ૨કન્યાય' વડે સ્વભાવિક ભદ્રપણાંથી વિશેષથી દેશવિતામ્યત્વ મૂળ વિક્રમાદિત્ય રાજાએ ૨સ્વીકાર કર્યો. ત્યા૨ પછી ગોહરમંડલમાં સાંબદ્ધા આંદ ૧ ગામો, ચિત્રકૂટ મંડલમાં વસાવા આદિ ૮૪ ગામો. ઘંટા૨સી વિ. ૨૪ ગામો, મોહડવાસક મંડલમાં ઈસરોડા ૧. છપાયેલા વિવિધતીર્થકલ્પ (પૃ.૮૯ માં) “નામિસુનુ પાઠ છપાયેલ છે. પરંતુ અહીં લહિયાની ભૂલ થઈ જણાય છે. આ જ વિવિધ તીર્થકલ્પના પૃ.૧૧૧ ઉપ૨ એ પ્રતમાંની અનુક્રર્માણકા આપી છે. ત્યાં ૪૭ ક્રમાંકમાં કુડુંગેશ્વર પાર્શ્વ લખ્યું છે. અને પ્રર્ચાલિત કથાઓ પણ શ્રી પાર્શ્વનાથના પ્રાગટ્યની જ વાત જણાવે છે. એટલે અહીં અને આ પ્રબંધમાં અન્યત્ર શ્રી ઋષભદેવ નહીં પણ શ્રી પાર્શ્વનાથ ભગવાન જોઈએ. આ જ ગ્રંથનાં ૫ માં કલ્પમાં ૨૩ માં પેરેગ્રાફ (પૃ.૮૬) (ભાષાંત૨ પૃષ્ઠ) માં શ્રી પાર્શ્વનાથ ભગવાનના તીર્થોની સૂચિમાં “મહાકાળીજા પાતા વર્તા' ઉલ્લેખ પ્રસ્તુત તીર્થ માટે જ હોવાનો ઈતિહાસકારોનો મત છે. (વિક્રમસ્મૃતિગ્રંથ કુ.ક્રાઉઝે નો લેખ) ૨. ગોહંદ ગોધરા હોવાનું મનાય છે. લાટદેશ જેસલમે૨ની નજીકનો પ્રદેશ હોવાનું કહેવાય છે. (કુ. ક્રાઉઝે 'વિક્રમ સ્મૃતિગ્રંથ પૃ.૪૧૩) Page #308 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પ: સચિત્રઃ આદિ પ૬ ગામો પોતાનાં કલ્યાણ માટે કુંડગેશ્વર શ્રી ઋષભદેવ ભગવાનને હુકમનામાં દ્વારા અર્પણ કર્યા. આ શાસનપટ્ટિકામાં ઉજ્જયનીમાં સંવત ૧ ચૈત્રસુદ ૧ ગુરૂવારના દિવસે લાટ દેશીય મહાક્ષપટલિક પ૨માહંત શ્વેતામ્બ૨ ઉપાસક, બ્રાહ્મણ ગૌતમનાં પુત્ર કાત્યાયન પાસે રાજાએ લખાવી. જે દિવસે કુંડગેશ્વ૨ ઋષભદેવ પ્રગટ થયા તે દિવસથી માંડી સર્વાત્મથી મિથ્યાત્વનો ઉચ્છેદ કરી સર્વે જટાધારી વિ. દાર્શનિકોને શ્વેતામ્બર બનાવીને મિથ્યાદષ્ટ દેવ ગુરૂને છોડી સંપૂર્ણ પૃથ્વીને જનમુદ્રાથી અંકિત કરી. ત્યા૨પછી પ્રસન્નચિત્તવાળા શ્રી રિદ્ધિસેન દિવાકરસૂરિ બોલ્યા : 'હે રાજન્ ! ૧૧૯ વર્ષ પૂર્ણ થયે છતે તારા જેવો કુમારપાલ થશે. એ પ્રમાણે કુંડગેશ્વ૨ યુગાદિ દેવ સર્વ જગતને પૂજ્ય ખ્યાતિ ને પામ્યા. આ કુંડગેશ્વ૨ - દેવનો મનોહ૨ કલ્પ જેવી રીતે સાંભળ્યો, તેવી રીતે જિનપ્રભસૂરિએ ૨ચ્યો. હર્ષિ Page #309 -------------------------------------------------------------------------- ________________ વ્યાઘ્રી કલ્પઃ (૪૮) જે પ્રાણી આ૨ાધક થાય તે પ્રાણીનાં કીર્તનથી અવશ્ય કલ્યાણ થાય. એ પ્રમાણે હૃદય વડે વિચા૨ ક૨ીને કાંઈક વ્યાઘ્રીનાં કલ્પને હું કહું છું. |||| શ્રી શત્રુંજયનાં ઋષભદેવ ચૈત્યનાં કિલ્લાનાં દ૨વાજાને આવરીને કોઇક વાઘણ ૨હેલી હતી. [1] નિશ્ચલ અંગવાળી તે વ્યાઘ્રીને દેખીને પીડાથી આતુર મનવાળા માણસો, શ્રાવકો જિનેશ્વરને નમસ્કા૨ ક૨વા બહા૨થી આવે છે, આગળ જતાં નથી. ||ગા કોઈક ૨ાજવંશીય સાહસિક પુરૂષ તે વ્યાઘ્રીની પાસે આવ્યો. પરંતુ તે વ્યાઘ્રીએ માણસ પ્રાંત જામાત્ર પણ હિંસાની ચેષ્ટા દેખાડી હિં. ||૪|| તે વ્યાઘ્રી ઉ૫૨ વિશ્વાસ પામ્યે છતે કોઈક ર્હાત્રયે તે વ્યાઘ્રીની આગલ માંસને મૂક્યો, પરંતુ તે વ્યાઘ્રીએ નજ૨થી પણ તેની સામે જોયું નથી. પા હવે તે શ્રાવકો ડ૨ વિનાના ભયમુક્ત બન્યા. ત્યાં આવીને અનુક્રમે ૨સÁહત ખાવા પીવાનું તે વ્યાઘ્રીની આગળ મુક્યું. IIII તેને પણ નહિં ઇચ્છતી દેખીને તે વ્યાઘ્રી માટે માણસો હૃદયમાં વિચા૨ ક૨વા લાગ્યા. આને જાતિસ્મ૨ણ જ્ઞાન થયું છે. આ તીર્થ ઉ૫૨ અનશનને કરશે. IIII ચારે આહારને છોડવાવાળા, આ વ્યાઘ્રી નો તિર્ય ભવપણ પ્રશંસનીય છે. એકાગ્રતાપૂર્વક આંખથી આ દેવને દેખે છે. વા સાર્મિક બુદ્ધિ વડે શ્રાવકો ગંધપુષ્પાદિથી પૂજીને જો૨દા૨ સંગીત ઉત્સવ વડે તે વ્યાધીને સાંત્વના આપી તેની ક્તિ ક૨વા લાગ્યા.|||| આગા૨ વિનાની તેણીને પચ્ચકખાણ કરાવ્યું અને તે વ્યાઘ્રીએ મન વડે શ્રદ્ધાપૂર્વક હર્ષથી તેનો સ્વીકા૨ કર્યાં. ||૧૦|| એ પ્રમાણે તીર્થ માહાત્મ્યથી તે વ્યાઘ્રી સમૃ અને શુદ્ધ ભાવથી સાત-આઠ દિવસનાં ઉપવાસ કરીને દેવલોકમાં ગઈ. ||૧૧|| શ્રાવકોએ ચંદન, અગરૂ વડે તેનો ગ્રસંસ્કા૨ કરીને કોટનાં દ૨વાજાની જમણી બાજુ પત્થ૨ની મૂર્તિ સ્થાપન ક૨ી ||૧૨|| તીર્થમાં મુગુટ સમાન શ્રી વિમલાચલ જય પામો. જ્યાં તિર્યો પણ વિશિષ્ટ આાધનાવાળા થાય છે. ||૧૩|| આ વ્યાઘ્રી કલ્પને ૨ચીને જિનપ્રભસૂરિએ પુણ્ય ઉપાર્જન કર્યુ. તે પુણ્ય વડે શ્રી સંઘને સુખ થાઓ. ||૧૪|| Page #310 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી વ્યાધી કલ્પ છીણ AASAASAASA by 5) it શત્રુંજય તીર્થ ઉપર રામપોળ પાસે એક વાઘણ રહેલી છે. તેની સામે ખાવાનું ધર્યું છતાં તે વાઘણી ખાતી નથી. શ્રાવકોએ તે વાઘણીને પચ્ચકખાણ કરાવ્યું અને વ્યાઘ્રી આઠ દિવસના ઉપવાસ કરી તીર્થ માહાસ્યથી મરીને દેવલોક ગઈ. Page #311 -------------------------------------------------------------------------- ________________ Page #312 -------------------------------------------------------------------------- ________________ Page #313 -------------------------------------------------------------------------- ________________ അ PIKOSIC ૩ શ્રી અષ્ટાપદગિરિ કલ્પ GKC ભરતચક્રવર્તીએ પોતાનાં ૯૯ ભાઈઓનાં ૯૯ સ્તૂપો આ અષ્ટાપદ બનાવેલ. પરમાત્મભક્તિમાં તલ્લીન બનેલો રાવણ તંબુરાનો તાર તૂટતા પોતાની ભુજાની નસ ખેંચી આમાં જોડીને વગાડે છે. સામે મંદોદરી રાણી નૃત્ય કરી રહી છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદગિરિ કલ્પઃ સુવર્ણ જેવી દેહની કાંતિવાળા, ભવરૂપી હાથીને નાશ ક૨વામાં અષ્ટાપદસમાન શ્રી ઋષભદેવને નમ૨કા૨ કરીને અષ્ટાપદગિરિનાં કલ્પને સંક્ષેપથી હું કહું છું. મા. આ જ જંબુદ્વીપમાં ભ૨તક્ષેત્રનાં દક્ષિણ ભ૨તની મધ્યે નવ જજનવિ૨તા૨વાળી, બાર યોજન લાંબી અયોધ્યાનગરી હતી. તે નગરી શ્રી ઋષભદેવ, અજીતનાથ, અભoiદન૨સ્વામી, સુર્માતિનાથ, અનંતનાથાદ જિનેશ્વશેની જન્મભૂમિ હતી. તે અયોધ્યાનગરીની ઉત્તરદિશામાં બાર યોજન ગયે છતે અષ્ટાપદ નામનો (બીજું નામ કૈલાસ) મનોહર પર્વત છે, તે આઠ યોજન ઉચો, ૨સ્વચ્છ ૨સ્ફટિક શિલામય, હોવાથી લોકમાં ધવલગિરિ એ પ્રમાણે તેનું નામ પ્રસિદ્ધ થયું. આજે પણ અયોધ્યાનાં પાદ૨માં વર્તતા ઉડ્ડયન નામના કૂટની ઉપ૨ ૨હેલાં માણસોને નિર્મલ આકાશમાં તે પર્વતની સફેદ શિખ૨ની પરંપરા દેખાય છે. તે પર્વત મોટા સરોવ૨, ધન૨સ યુકતવૃક્ષ, ઝરણાં, પાણીનાં પૂરથી યુક્ત છે. વળી જેની આશપાશ વાદળ ફરે છે. મદોન્મત્ત મોશંદે પક્ષીનાં સમૂહનાં કલકલ અવાજથી મધુ૨, કિંt૨, ખેચ૨, સ્ત્રીઓથી મનોહર ચૈત્યવંદન માટે ચા૨ણ શ્રમણાદિ લોકો જ્યાં આવે છે. દેખવામાત્રથી જે ભૂખ, ત૨સને દૂર કરે છે અને નજીકમાં વર્તતા માનસરોવરથી શોભિત છે. આજ પર્વતની તળેટીમાં અયોધ્યાવાસીઓ વિવિધ પ્રકા૨ની ક્રીડા કરે છે. તે જ પર્વતના શિખર ઉપર છ ઉપવાસના તપવાળા પર્યકાસને ૨હેલાં શ્રી ઋષભદેવસ્વામી દસ હજાર સાધુઓની સાથે મહાવદી તેરસના દિવસે અંભિજીત નક્ષત્રનાં પૂર્વાહનમાં નિર્વાણ પામ્યા. ત્યાં સ્વામીની ચિતા ૨ચાઈ. દક્ષિણ દિશામાં ઈવાકુવંશના મહાપ્રભુની ચિતા કરાઈ. પશ્ચિમ દિશામાં બાકીનાં સાધુઓની ચિતા કરાઈ. ત્રણે ચિતાનાં સ્થાનમાં દેવો વડે ત્રણ સ્તૂપ કરાયા. ભરત ચક્રવર્તી વડે સ્વામીનાં સંસ્કારભૂમિની નજીક એક યોજન લાંબો, અડધો યોજન પહોળો, ત્રણ ગાઉ ઉચો, સિંહ નિષઘા નામનો પ્રાસાદ કરાવ્યો. તે ૨નનાં પ૨થી યુક્ત વેડૂર્ય૨તનમય હતો. તેનાં ચા૨ દ્વા૨ો ૨સ્ફટિક૨નમય કરાવ્યા. દરેક દ્વા૨ની પાસે સોળ ૨ચંદનનાં કળશો કરાવ્યા. દરેક દ્વા૨ ઉપ૨ સોળ અષ્ટમંગલ કરાવ્યા. દરેક દ્વા૨ પ૨ સોળ ૨ક્તમય તોરણો બનાવ્યા. તે દ્વાર પર વિશાળ મુખમંડપો, તે મુખમંડપોની આગળ ચા૨ પ્રેક્ષામંડ૫, તે પ્રેક્ષામંડપની આગળ મધ્યમાં વજમય અખાડા, દરેક અખાડાની મધ્યભાગમાં રત્નસિંહાસન છે. પ્રત્યેક પ્રેક્ષામંડપની આગળ મણિપીઠીકા છે. તે મણિપીઠીકાની ઉપ૨ ૨નમય ચૈત્ય૨તૂપ છે. તે ચૈત્યસ્તૂપની Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬) ( શ્રી અષ્ટાપદગિરિ કલ્પઃ ) આગળ દરેક દિશામાં મોટી વિશાળ મણિપીઠીકા છે. તે મણિપીઠીકાની ઉપર ચૈત્યવૃક્ષ છે. પાંચશો ધનુષ પ્રમાણવાળા ચૈત્યતૂપની સામે ૨નથી નિર્મિત પાર્વઅંગવાળા અષભદેવ, વદ્ધમાન, ચંદ્રાનન, વાંરિપેણ નામના શાશ્વત તીર્થકો પર્યકાશને બેઠેલા છે. મનોહર નંદીશ્વરદ્વીપની મધ્યે રહેલી છે, તેવી તે શાશ્વત જિનેશ્વરની પ્રતિમાઓ છે. તે ચૈત્યતૂપની આગળ દરેક ચૈત્યવૃક્ષો છે. તે ચૈત્યવૃક્ષની આગળ દરેક મણપીઠીકા છે. તે મણપીઠીકાની ઉપ૨ ઈન્દ્ર ધ્વજા છે. દરેક ઈન્દ્રધ્વજા ની આગળ પગથીયાથી યુક્ત તોરણયુક્ત ૨સ્વચ્છ જલથી પૂર્ણ, વિચિત્ર પ્રકારનાં કળશોથી મનોહર દધિમુખ પર્વતનાં આધારે રહેલી વાવડી સ૨ખી નંદા નામની વાવડી છે. સિંહ નિષધાનાં મોટા ચૈત્યનાં મણીપીઠિકા છે. તેની ઉપર વિચિત્ર ૨ામય દેવચ્છેદક છે. તે દેવછંદાની ઉપર વિવિધ પ્રકારનાં વર્ષોથી યુક્ત ચંદ૨વો છે. તે ચંદ૨વાની અ૬૨ વ્રજમય આંકડા (કડા) છે. તે કડા ઉપર લટકેલા કુંભ ૨૨ખા અને આમળાં સરખા મોટા મુક્તાફળનાં હારો છે. તે હા૨નાં અંતમાં સ્વચ્છ ર્માણપીઠીકા છે. મણિપીઠીકાની અંતમાં વ્રજમાલકા છે. - ચૈત્યની ભીંતમાં વિચિત્ર ર્માણમય ગવાક્ષોમાં બળતાં અગરૂં ધૂપનો અમૂહ ૨હેલો છે. તે દેવછંદામાં ૨0ામય ઋષભાદિ ૨૪જિનેશ્વ૨ની પ્રતિમાઓ છે. પોતપોતાનાં સંસ્થાન, માન, વર્ણથી યુક્ત પ્રતિમાઓ ભ૨તચક્રીએ કરાવેલ. તેમાં ઋષભદેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન૨સ્વામી, સુમતિનાથ, સુપાર્શ્વનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, નમિનાથ અને મહાવીરસ્વામી સુવર્ણમય છે. મુનિસુવ્રતસ્વામી-નેમિનાથ રાજાવર્તમય છે. ચંદ્રપ્રભને ઍવિધીનાથ સ્ફટિકમય છે. મલ્લીનાથને પાર્શ્વનાથ વૈદૂર્યરત્નમય છે. પદ્મપ્રભ ને વાસુપૂજય પદ્ધરાજમય છે. તેમાં સર્વે પ્રતિમાઓ પ્રતિસેકથી પૂર્ણ લોહતાક્ષનાં નખો અંક૨ાનાં છે. નખનાં અંતભાગસુધી જાવચ૨ જેવાં લોહિતાક્ષ મણિરસથી રિચાય તેને પ્રતિસેક કહેવાય. નાભિ, કેશાન્ત ભૂમિ, જીભ, તાળુ, શ્રીવા, સ્તનનાં બિંબો હાથ, પગનાં તલો સુવર્ણમય છે. નયનપા, કલીનીકા, મંગ્સ, ભૂવા, રોમ અને મસ્તકનાં બાલ અરિષ્ટ ૨નમય છે. હોઠો, વિમરત્નમય, દાંત- ૨સ્ફટિકમય, શીર્ષઘટિકા-વજમય, લોહિતાક્ષ પ્રતિસેગવાળી સુવર્ણમય નાશકા, લોહિતાક્ષ પ્રતિસેગનાં અંતભાગવાળી અંકશનમય લોચનો છે. તે પ્રતિમાઓનાં પાછળનાં ભાગમાં એકેક ૨નમય મુકતા-પ્રવાલ-જાલ-કંશ-કોરંટ મલ્લરામવાળી, સ્ફટિક મણિમય દંડવાણ, શ્વેતછત્રને ધારણ કરવાવાળી છત્રધર પ્રતિમાઓ Page #316 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ છે. તે પ્રતિમાઓની બંને બાજુ ઉઠાવેલ મણિમય ચામવાળી ચામધારીની પ્રતિમાઓ છે, ૨નમય સર્વઅંગોમાં ઉજ્જવલ પર્પપાસના કરે છે. તથા દેવજીંદામાં ૨૪ ૨rઘંટા, ૨૪ માણક્યના અરીસાઓ, સુવર્ણમય યોગ્ય સ્થાને ગોઠવાયેલી દીવીઓ, ૨rદાભડા, ફૂલદાનીઓ, મોરપીંછ, (૨ક્ષા) પોટલઓ, સુવર્ણમય ઘરેણાના દાભડા, ધૂપધાણીયાં, આત, ૨નમય મંગલદીવા, ૨0ામય ભંગાર, ૨નમયથાળ, લાલચોલ સોનાનાં પાત્રો, ૨નચંદનનાં કળશ, ૨નમય સિંહાસન, ૨નમયઅષ્ટમંગલ, સ્વર્ણમય તેલના ડબ્બા, સુવર્ણમય ધૂપભાંડ, સ્વર્ણમય કમલનો સમૂહ છે. એ પ્રમાણે દરેક પ્રતિમાઓની આગળ સમજવું. તે ચૈત્યની છત ચંદ્રકાન્તર્માણથી શોભિત હતી. વૃષભ= ઉત્તમતિના બળદ, મગર, ઘોડા, ૧૨, કિંન૨, પંખી, વાલગ, હરણ, ગાયના વાળના પાત્રો, સ૨ભ, ચમરી ગાય, હાથી, વનલતા વગેરેના ચિત્રો થી વિચિત્ર, ૨નથાંભલાઓથી ભ૨પુ૨, ધજાઓથી મનોહ૨. સોનાનાં ધજાદંડથી વિભૂષિત, તેમાં રહેલી ઘુઘરીનાં મધુર અવાજથી વાચાળ, પદ્મરાગ નામના શતાવર્ણવાળા ર્માણના કળશથી સુશોભિત, ગોશીર્ષ ચંદન ૨સનાં થાપાના લાંછનથી યુક્ત જેનો ઢોળાવ ગુમ્બજ વિચિત્રપ્રકા૨ની ચેષ્ટાવાળી માણક્યની પુતળીઓથી અધિષ્ઠત છે. જેનો પ્રવેશ દ્વા૨ બન્ને બાજુથી ચંદન૨સથી લિપ્તકળશયુગલથી અલંકૃત છે. તિર્થી = આડી બાંધેલી તેમજ લટકાવેલી તેમજ ધૂપથી વાશિત કરેલી એવી સુગંધી માળાથી મનોહ૨, પાંચવર્ણનાં ફૂલથી જેનો તળીયાનો ભાગ ૨ચાયેલો છે. કપૂર, અગરૂ, કસ્તૂરી, ધૂપનાં ધૂમથી અંધકારમય કરાયેલ, અસરાનાં સમૂહથી છલોછલ ભરાયેલ, વિધાધરીઓથી ચારેબાજુ ઘેરાયેલ, આગળ, પાછળ તથા બંને બાજુ સુંદ૨ ચૈત્યવૃક્ષથી અને ર્માણ પીઠીકાથી શોભિત એવું ચૈત્ય ભરતની આજ્ઞાથી વિધિપૂર્વક વર્ધકીને તૈયાર કર્યું. ત્યાં આગળ દિવ્યાની શિલાથી નવાણું ભાઈઓની પ્રતિમા કરાવી અને સેવા ક૨તી એવી પોતાની પ્રતિમા કરાવી. ચૈત્યની બહાર એક ઋષભદેવભગવંતનો સ્તૂપ કરાવ્યો. અને ૯ ભાઈઓનાં તૂપ કરાવ્યા. અહીં માણસોની અવર જવરથી આશાતના ન થાય તેનાં માટે લોઢાનાં યંત્રવાળા આરક્ષક પુરૂષો બનાવ્યા. તેથી આવવા જવાનું અશક્ય બન્યું. પર્વતનાં દાંતો શિખો દંત૨નવડે છેધા. એથી તે પર્વત ઉપર ચઢવાનું બંધ થઈ ગયું. મનુષ્યો ઓળંધી ન શકે તેવાં એક યોજનાના લાંબા આઠ પગથીયા મેખલારૂપે કરાવ્યા. એથી અષ્ટાપદ એ પ્રમાણે નામ પ્રશિદ્ધ થયું. ત્યાર પછી કાળક્રમે ચૈત્યના રક્ષણ માટે સગ૨ચક્રવર્તીના સાઠ હજા૨ પુત્રોએ દંડ ૨ત્ન વડે પૃથ્વીને ખોદીને હજાર યોજન ની ઉડી પરેખા (ખાઈ) કરી. ૧. એમાં નહીં સળગાવેલી અગરબત્તીઓ વગેરે અનેક જાતના ધૂપમૂકી રાખવાના હોય છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ( શ્રી અષ્ટાપદગિરિ કલ્પઃ ) દંડ૨નથી ગંગા તટને વિદારીને પાણી વડે પૂરી. તેથી ગંગા નદી ખાઈને પૂરીને અષ્ટાપદ પર્વતની નજીક રહેલાં ગામ, નગ૨ પુદને પાણીમય ક૨વા લાગી, વળી દંડ૨નથી કાઢીને કુરૂદેશની મધ્યે. હસ્તનાપુરનાં દક્ષિણ દિશાથી, કોશલદેશનાં પશ્ચિમ દિશાથી, પ્રયાગતીર્થનાં ઉત્ત૨ દિશાથી, કાશીદેશનાં ર્રાક્ષસ્કૃદિશાથી, વ દેશનાં દક્ષિણબાજુથી મગધદેશનાં ઉત્ત૨બાજુથી માર્ગમાં આવતી નદીઓને કાપતી (ગંગાનદીને) સાગ૨નાં આદેશ વડે જહુનાં પુત્ર ભગીરથકુમારે પૂર્વસમુહમાં ઉતારી. તે દિવસથી ગંગાસાગ૨ તીર્થ પ્રસિદ્ધ થયું. - આ જ પર્વત ઉપ૨ ઋષભસ્વામીનાં આઠ પૌત્રો અને વાલુ, વલિ વિગેરે ૯ પુત્રો સ્વામિની સાથે ૧૦૮ એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાથી રિદ્ધિ થયા. તે આશ્ચર્ય થયું. આ પર્વત ઉપર પોતાની શક્તિથી ચઢીને જે મનુષ્યો ચૈત્યને વાંદે તે આ જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરે. એ પ્રમાણેશ્રી મહાવીરસ્વામીએ વર્ણવ્યું હતું. તે સાંભળીને ભગવાન ગૌતમસ્વામી લંબ્ધનાં ભંડા૨ આ શ્રેષ્ઠ પર્વત ઉપર ચઢ્યા. ચૈત્યોને વાંદીને અશોક વૃક્ષ નીચે વૈશ્રમણની આગળ સાધુઓના તપથી પાતળાં બનેલાં અંગનું વખાણ કરી ૨હ્યાં હતાં. ત્યારે તેઓ પોતે પુષ્ટ શરીરવાળા છે. એથી વૈશ્રમણ ને "અરે આ તો અન્યથાવાદી (અન્યથાકારી) છે એ પ્રમાણે ઉભા થયેલ વિકલ્પને નિવા૨ણ ક૨વા માટે પંડરીક અધ્યયનની પ્રરૂપણા કરી. પંડરીક ખરેખર પુષ્ટ શરીરવાળા હોવા છતાં ભાવથી સર્વાર્થસિદ્ધવિમાનમાં ગયા. કુંડરીક દુર્બલ દેહવાળા હોવા છતાં શાતમી નરકમાં ગયા. તે પુંડરીક અધ્યયન વૈશ્રમણ દેવે ગૌતમસ્વામીના મુખથી સાંભળીને અવધાર્યું. તે વૈશ્રમણ તુંબવન નગ૨માં ધનગિરિની પત્ની સુનંદાના ગર્ભમાં ઉત્પન્ન થઈને દશપૂર્વધ૨ વજસ્વામી થયા. અષ્ટાપદ પર્વત ઉપર ચઢતાં ગૌતમસ્વામીએ કૌડિન્ય, દિ, સેવાલિ પ્રમુખ ૧૫03 તાપસોને દીક્ષા આપી. તાપસોએ લોકવાયકા અને જનપરંપરાથી આ તીર્થમાં ચૈત્યોને વાંદે તે તે જ ભવમાં મોક્ષ પામે એ પ્રમાણે વીરવચન ને સાંભળી પહલી, બીજી અને ત્રીજી મેખલામાં અનુક્રમે આરૂઢ થયા, પરંતુ ગૌતમસ્વામીને અટક્યા વિના ઉત૨તા દેખીને વિંસ્મત થઈ પ્રતિબોધ પામ્યા અને દીક્ષા લીધી. તે જ પર્વત ઉપ૨ ભરત ચક્રવર્તી પ્રમુખ કરોડો મર્યાર્ષિ સિદ્ધ થયા. ત્યાં જ સુબુદ્ધિ નામના સગર ચક્રીનો મહામંત્રી એ જહુઆદિ શગ૨પુત્રોની આગળ, આદિત્ય ચશથી આરંભી પચાસ લાખ કરોડ સાગરોપમની મધ્યે ભરત મહારાજાના વંશમાં ઉત્પન્ન થયેલાં શાર્ષિઓ ચિત્રાત૨ ગંડકામાં સર્વાર્થ સ્સિધ ગંત અને મોક્ષદ્ગતિમાં ગયેલા આ Page #318 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૭૯) અષ્ટાપદ પર્વત ઉપર પ્રવચનદેવતા વડે લવાયેલી વીમતી વડે ચોવીસ જિનેશ્વ૨ની પ્રતિમાના કપાળમાં સુવર્ણમય ૨ાથી યુક્ત તિલકો કરાયા. ત્યાર પછી તેણી ધુરારીના ભવને યુદ્ગલિક ભવને તથા દેવભવને પ્રાપ્ત કરીને દમયંતીનો ભવ પ્રાપ્ત થયે છતે અંધકારને (દૂર કરીને) પ્રભા વડે શોભતા કપાળ પ્રદેશમાં ૨સ્વાભાવિક તિલક થયું. તેનું વર્ણન કર્યું. આજ પર્વત ઉપ૨ વાલિ મહાઋષિ કાઉસગ્ગમાં સ્થિત ૨હેલાં ત્યારે વિમાનને અટકવાથી ક્રોધિત થયેલાં રાવણે પૂર્વ4૨ને યાદ કરી તલભૂમિને (નીચેની ભૂમિને) ખોદીને ત્યાં પ્રવેશ કરીને પોતાનાં વૈરીને વાલમુનિ અષ્ટાપદ પર્વતની સાથે ઉપાડીને લવણસમુદ્રમાં નાંખું એ બુદ્ધિથી હજા૨ વિદ્યાને યાદ કરીને ગિરિને ઉપાડ્યો. તે હકીકતને અર્વાધિજ્ઞાન વડે જાણીને ચૈત્ય૨ક્ષા નિમિત્તે પગના અંગુઠા વડે ગિરિનાં મસ્તકને તે વાલિઋષિએ દબાવ્યું. તેથી શંકુચિત ગાત્રવાળા રાવણે મુખથી લોહીને વમતાં મોટો અવાજ કર્યો. તે દિવસથી દશાનનનું 'રાવણ’ એ પ્રમાણે નામ પ્રશિદ્ધ થયું. પછી દયાળુ મહર્ષિ વડે મુકાયેલા તે રાવણે પગમાં પડીને ખમાવ્યા અને પોતાનાં સ્થાને ગયો. આજ લંકાધિÍતિ જિનેશ્વ૨ની આગળ નાટકો કરતાં દૈવ યોગે વીણાનો તા૨ તુટતાં નાટકનો ભંગ ના થાઓ તે હેતુથી પોતાની ભુજાથી નરાને ખેંચીને વીણામાં લગાડી. આવા પ્રકારનાં વીણાવાદનથી ભકિતની શાહરકતાથી ખુશ થયેલાં વંદના માટે આવેલાં ધરણેન્દ્ર રાવણને અમોઘ વિજયા નામની વિદ્યા શક્તિ આપી. તે જ પર્વત ઉપર ગૌતમસ્વામી વડે સિંહોનષઘા નામનાં ચૈત્યનાં ઈક્ષણ દ્વારમાં પ્રવેશ કરતાં સંભવ આંદે પ્રથમ ચા૨ પ્રતિમાઓને ત્યા૨ પછી પ્રક્ષણા આપતાં પશ્ચિમદ્વા૨માં સુપાર્શ્વનાથ આદિ આઠ પ્રતિમાને ઉત્ત૨દ્વા૨માં ધર્મ નાથાદ દશ પ્રતિમાને તથા પૂર્વદ્વા૨માં ૨હેલી ઋષભ-અજીત આદિ બે પ્રતિમાને વાંદી. આ તીર્થ અગમ્ય છે તો પણ પાણીમાં પ્રતિબિંબ પડતાં ધજા, કળશાદ ને દેખે તે ભવ્ય જીવ વિશુદ્ધ ભાવના વાળો, પૂજાન્કવણાદે ત્યાં આગળ કરે તે જાત્રાદિ કુળને પ્રાપ્ત કરે છે કારણ કે ભાવ જ ફળને આપે છે. ભરતેશ્વરે નિર્માણ કરેલાં ચૈત્ય૨તૂપમાં પ્રતિમાને જે પ્રણામ કરે છે. તે ધન્ય છે. તે પુણ્યનાં ભંડાર છે. આ અષ્ટાપદનાં કલ્પને જિનપ્રભસૂ૨ વડે નિર્માણ ક૨ાયેલ, જે ભવ્ય જીવો પોતાનાં મનમાં ધારણ કરે તે કલ્યાણને પ્રાપ્ત કરે છે. પહેલાં અષ્ટાપદમાં જે અર્થ સંક્ષેપથી કરાયો તે આ કલ્પમાં અમારા વડે વિસ્તારથી કહેવાયો. “ઈતિ અષ્ટાપદ કલ્પઃ” Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રી હસ્તિનાપુર તીર્થ સંતવઃ જગતને વંઘ શ્રી શાંતિનાથ, કુંથુનાથ અને અ૨નાથ ને વંદન કરીને ઈન્દ્રોનાં સમૂહથી સ્તુત્ય ગજપુર હસ્તિનાપુ૨ તીર્થની સ્તવના કરું છું. ||૧|| ભગવાન ઋષભદેવનાં ૧૦૦ પુત્રોમાં કુર નામનો રાજા થયો. તેના નામ ઉપરથી કુરૂક્ષેત્ર નામનો દેશ પ્રસિદ્ધ થયો. ||ચા કુરૂનો પુત્ર હસ્તી નામનો થયો, તેના નામથી અનેક આશ્ચર્યોની ખાણ ૨.સ્વરૂપ હસ્તિનાપુર નામનું નગ૨ છે. ||3|| શ્રી આદિનાથ ભગવાનનું પ્રથમ પારણું ઈસુ૨સ વડે શ્રેયાંસનાં ઘ૨માં પંચદવ્યથી યુક્ત થયું. ||૪|| શાંતિનાથ-કુંથુનાથ અને અરનાથ ત્રણે ભગવાનનો જન્મ અહીં થયેલો અને અહીં આગળ જ ત્રણે ૨ાજાઓએ ચક્રવર્તીની ઋદ્ધ ભોગવેલ. //પા. - મલ્લીનાથ ભગવાન અહીં સમવસરેલાં. જેથી અહીં આગળ શ્રાવકો દ્વારા બનાવેલાં અદ્ભૂત Íહેમાવાળાં, ચા૨ જિનાલય' દેખાય છે. ||૬|| યત્રિકોનાં ઉપદ્રવને નષ્ટ ક૨વાવાળું, જગતનાં નેત્રને પવિત્ર કરવામાં કારણભૂત એવું, અંબાદેવીનું ભવન અહીં આગળ શોભે છે. ||ળા , ઉછળતાં કલ્લોલથી જાણે Íક્ત પૂર્વક, ૨-૦નાગ ક૨વાને ઈચ્છતી ન હોય તેમ ગંગા નદી પોતાનાં તરંગોથી ચૈત્યની ભીતીને (ભીંતને) પ્રક્ષાલન કરે છે. ll૮ી. સનકુમાર, શુભૂમ અને મહાપદ્મ નામનાં ચક્રવર્તી અને પાંચ પાંડવ અહીં જ મુક્તરૂપી લક્ષ્મીને વરેલાં IIIી. ગંગદત્ત અને કાર્તિક શેઠ મુનિસુવ્રત સ્વામીના શિષ્ય થયાં, અને વિષ્ણુકુમારે નમુચિને અહીં આગળ જ દંડ કરેલ. ||૧૦||. ૧. શકસંવત ૧૨૫૩ માં આચાર્ય જિનપ્રભસૂરેએ અહીં ૪ જિનાલય હોવાનું લખ્યું છે. વિ.સં. ૧૬૨૭ માં આચાર્ય જિનચન્દ્રસૂરિ અહીં આવ્યા ત્યારે શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મંલ્લિનાથ ભગવાનના ૨તુપો અને ચંદ્રવાડમાં ચંદ્રપ્રભુ ભગવાનની યાત્રા કરી હતી. (યુગપ્રધાન શ્રી જિનચન્દ્રસૂરેિ પૃ.૫૩) મુનિશ્રી ચાર્માવજયજી સત્યપ્રકાશ (ક્રમાંક ૨૮ વિ.સં. ૧૯૪ પૃ.૧૩૩) માં લખે છે કે : ''શ્રી. શાંતિનાથજી, શ્રી કુંથુનાથજી, શ્રી અરનાથજીના સ્તૂપ બહુ દૂર નથી, પરંતુ શ્રી મલ્લિનાથ ભગવાનનો તૂપ ઘણો જ દૂર છે. યાત્રી કોઈક જ ત્યાં જાય છે.' આજે આ તીર્થ ઉત્ત૨પ્રદેશના મેરઠ જિલ્લામાં આવ્યું છે. દેરાસર-ધર્મશાળા વગેરે વ્યવસ્થા છે. વર્ષીતપના પારણાં પણ દ૨ વર્ષે અહીં મોટી સંખ્યામાં થાય છે. ૨. બ્રાહ્મણ પરંપરામાં આને મળતી વિષ્ણુ અને બલિની કથા આવે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૮૧) કલિનાં અભિમાનને નાશ ક૨વવાવાળી, વિસ્તૃત સંગીતયુક્ત, શ્રેષ્ઠ ધનને ખર્ચવાવાળી, ભક્તિપૂર્વક ભવ્યજનો યાત્રા કરે છે. |૧૧|| આજ તીર્થમાં શાંતિનાથ, કુંથુનાથ, અરનાથનાં ચા૨ કલ્યાણકો થયેલાં. જગતનાં જીવોને આoiદ ક૨ના૨ સમેતશિખ૨ ઉપ૨ મોક્ષે ગયા. વિશા ૧૬ માં, ૧૭ માં અને ૧૮ માં તીર્થકર અનુક્રમે ભાદરવા વદ ૭, ભાદ૨વા સુદ ૯ અને ફાગણ સુદ ૨ નાં દિવસે દેવલોકથી ચ્યવેલા ||૧|| જેઠ વદ ૧૩, વૈશાખ વદ ૧૪, માગશર સુદ ૧૦ નાં દિવસે જન્મેલાં ||૧૪||. જેઠ વદ ૧૪, વૈશાખ વદ ૫, મહાસુદ ૧૧ નાં દિવસે ત્રણે ભગવાનની દીક્ષા થયેલી. ||૧પણl. પોષ વદ ૯, ચૈત્ર સુદ ૩, કાર્તિક સુદ ૧૨ નાં દિવસે કેવળજ્ઞાન થયેલ. ||૧૬ના જેઠ વદ ૧૩ વૈશાખ સુદ ૧૫ માગશર સુદ ૧૦ નાં દિવસે આપ મોક્ષે પધારેલા. |૧૭ણા આપનાં જેવાં પુરૂષ૨ત્નોની આ જન્મભૂમિ છે. જે સ્પર્શ માત્રથી માણસોનાં અનિષ્ટને દૂર કરે છે. I૧૮ સ્તુતિની તો વાત જ શું ક૨વી ? તેવાં પ્રકારનાં અતિશયવાળા, પુરૂષ પ્રણીત જિનેશ્વરોનાં કલ્યાણકવડે શોભિત ગંગાના પાણીનાં રાંગથી પવિત્ર આ ગજપુર તીર્થ૨7 લાંબા કાળ સુધી જય પામો. [૧૯. આ પ્રમાણે શક સંવત ૧૨૫3 માં વૈશાખ સુદ ૬ નાં દિવસે યાત્રા માટે સંઘ સાથે આવેલાં જિનપ્રભસૂરિએ ગજપુર તીર્થનું સ્તોત્ર ૨ચેલ. ||૨| પાશ્ચાળા ળ કે: મૂળ E Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રી કન્યાનયન મહાવીર કપ પરિશેપ: સંઘતિલક સૂરિનાં આદેશ વડે વિધાતિલક મુન કન્યાનયન મહાવીરનાં કલ્પના પરેશેષ નો લેશમાત્રથી કહે છે. ભટ્ટા૨ક શ્રી જિનપ્રભસૂરિશ્રી દૌલતાબાદ નગરમાં રાજન પેથડળ, સજજના સહજા, અચલ વડે કરાવેલાં ચૈત્યોને તુક ભાંગતા હતા ત્યારે ફરમાનને દેખાડવા પૂર્વક ચૈત્યભંગનું નિવારણ કરીને શ્રી જૈન શાસનની અતિશય પ્રભાવનાને કરી અને અધ્યયનને ઈચ્છક શિષ્યોને રિદ્ધાંતની વાચના દેતા. તપસ્વીઓને અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ આંદ આગમતપને (યોગોધ્વહન) ક૨ાવતાં પોતાનાં અને બીજાનાં ગચ્છનાં મુનિઓને પ્રમાણવ્યાકરણ-કાવ્ય-નાટક-અલંકા૨ આદશાસ્ત્રોને ભણાવતાં, પ્રચંડ, પ્રખ૨ વાણીવાળા અને હલકા અનાર્ય માણસની જેમ વાદ કરનારા વાટવૃદોનાં અગણ્ય અભિમાનને દૂર કરતાં કાંઈક ન્યૂન ત્રણ વર્ષ પસાર કરે છે. આ બાજુ શ્રી યોગિનીપુ૨ (દિલ્લી) માં શંકાધિરાજ શ્રી મહમ્મદ શાહ કોઈક અવસરે પંડિતોની સભામાં આવ્યો, ત્યારે શાસ્ત્રની વિચારણામાં સંશય ઉત્પન્ન થવાથી ગુરૂનાં ગુણોને યાદ કર્યા અને સુલતાન કહેવા લાગ્યો. તે ભા૨કે અત્યારે મારી સભાને અલંકૃત કરી હોત તો મારા મનમાં આવેલાં સમસ્ત સંશયના શલ્યને ક્ષણમાત્રમાં દૂર કર્યા હોત. ખરેખ૨ પણ તેમની બુદ્ધિથી પરાજિત થયેલાં બૃહસ્પતિ ભૂમિને છોડીને આકાશ માર્ગે ચાલ્યા ગયા. એ પ્રમાણે ગુરૂનાં ગુણ વર્ણના-પ્રસંગે તે જ સમયે અવસરને જાણીને દૌલતાબાદથી આવેલાં તાજકમલ્લિ પૃથ્વી પર મસ્તક રાખી વિનંતિ કરી હે મહારાજ ! તે મહાત્મા દોલતાબાદમાં ૨હેલાં છે. પરંતુ તે નગરનાં પાણીને સહન નહિ કરી શકવાથી કશ અંગવાળા થાકી ગયેલા છે. તેથી ગુરૂગુણનાં શમૂહને યાદ કરતાં રાજાએ તે જ હમીરને આદેશ કર્યો કે 'હે મલ્લિકા ! જલ્દીથી જઈને દ્વા૨ખાનામાંથી ફ૨માનપત્ર લખાવી ત્યાં મોકલ. અને તેવાં પ્રકારની સામગ્રી મોકલો જેથી ભટ્ટા૨ક અહીં આવે. તેના વડે તે જ પ્રમાણે કરાયું અને ફરમાન મોકલાયું. અનુક્રમે તે ફરમાન અનુક્રમે દૌલતાબાદનાં દીવાન પાસે પહોંચ્યું. વિનયપૂર્વક નગ૨નાયક શ્રી કુતુલખાન વડે ભટ્ટા૨કોને પ્રયાણ ક૨વા માટે બાદશાહના શાહી ફરમાનથી ઢિલ્લીપુ૨ ત૨ફ પ્રસ્થાન માટે આદેશ આપ્યો ત્યારે દસ દિવસ પછી તૈયાર થઈને જેઠ સુદ-૧૨ ના દિવસે રાજયોગમાં સંઘ સાથે સભાથી અનુરા૨ણ ક૨તાં મોટા ઠાઠ માઠથી ગુરૂએ પ્રયાણ કર્યું. અનુક્રમે સ્થાને ૧. પેથડશાના જિનાલયમાં વિ.સં.૧૩૩પમાં આ, ધર્મઘોષસૂરિએ ભ. મહાવી૨ની પ્રતિષ્ઠા કરેલી. શહજાશાહ શત્રુંજય તીર્થોદ્ધા૨ક સમરાશાના ભાઈ થાય. (સુકૃતસાગ૨ પ્રસ્તાવના) Page #322 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી કન્યાન્યા મહાવીર કલ્પ હિ મહાબીજિન ચૈત્ય ભટટા૨કસરાઈ • દિલ્લીનાં મહમ્મદ પાતશાહની રાજસભામાં આચાર્યશ્રી રમજાએ ખુશ થઈ પોતાનાં મહેલની પાસે ‘ભદ્રારક સરાઈ’ (ધર્મશાળા) તથા મહાવીર જિન ચૈત્ય બનાવે છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ Page #324 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૮૩) સ્થાને મહોરાવપૂર્વક પ્રભાવની ક૨તાં, દુષમકાળનાં અભિમાનને નાશ કરતાં, વચ્ચે આવતાં સમરત દેશનાં માણસોને આંખમાં કુતુહલ ઉત્પન્ન ક૨તાં, ધર્મસ્થાનોનો ઉદ્ધા૨ કરતાં, દૂરથી દર્શનની ઉત્કંઠાથી ક્ષોભ પામેલ અંસ્થ૨ રીતે સ્વાગત માટે આવતાં આચાયોનાં સમૂહો દ્વારા વંદાતા, રાજભૂમિનાં મંડણ સમાન અલ્લાવપુ૨ દુર્ગમાં પહોંચ્યા. ત્યાં આગળ તેવાં પ્રકારની પ્રભાવનાને સહન નહિ કરતાં પ્લેચ્છોએ વિરોધ કર્યો. તે જાણીને તે જ ગુનાં પ્રધાન શિષ્યો રાજસભામંડન, ગુ૨૦નાં ગુણથી અલંકૃત દેહવાળા એવાં શ્રી જિનદેવ સૂરિ એ વિનંતિ કરી કે રાજાવડે બહુમાનપૂર્વક સામે મોકલીને ફરમાનથી સકલ ડૂતક, માંગલિક વસ્તુઓ મંલિકે ગુ૨ને અર્પણ કરી ત્યારે વિશેષથી જિનશાસનની પ્રભાવનાને કરતાં દોઢ માસ ત્યાં રહીને અલ્લાવપુરથી પ્રયાણ કર્યુ. વળી રાજાએ શ્રી સિરોહી મહાનગરમાં ગુરુ મહારાજની સામે કોમળ ચિનગ્ધ દેવદૂષ્યવત્ર સમાન યશવસ્ત્ર મોકલી તેમને અલંકૃત કર્યા. એટલામાં ગુ૨ મહારાજ હમીરવી૨ની રાજધાનીનાં પાદ૨ પ્રદેશને પ્રાપ્ત થયાં. આ બાજુ લાંબાકાળથી ભેગાં કે૨લાં Íતનાં શગ વડે સામાં આવેલાં આચાર્યનાં દર્શનના નિમિત્તથી પોતાના આત્માને અમૃતકુંડમાં ૨નાન કર્યા હોય તેમ ધન્ય માનતા આચાર્ય, વ્યંતિ, સંઘ, શ્રાવકના સમૂહ વડે પરિવરેલાં રાજસભાનાં મંડણ-ભૂષણ સમાના યુગપ્રધાન ભાદરવા સુદ-૨ નાં દિવસે રાજસભામાં આવ્યા. તે જ ક્ષણે આનંદથી ભરેલાં નેત્ર દ્વારા જાણે અમ્યુત્થાનનું આચ૨ણ ક૨તાં શ્રી મહમ્મદ પાતશાહે કોમલવાણીથી. કુશલપ્રવૃત્તિ પૂછી. ૨ાજા વડે ગુ૨નાં હાથને નેહપૂર્વક ચુંબન કરાયું. ઘણાં આદરથી ગુ૨૦નાં હાથને હૃદય ઉપ૨ ધારણ કર્યો. ગુરએ તત્કાલ નવાં બનાવેલાં આશીર્વાદ વચન દ્વારા રાજાનાં મનને આશ્ચર્યચકિત કર્યું. મહામહોત્સવ પૂર્વક વિશાળ પૌષધશાળામાં પ્રવેશ કર્યો. અને રાજાએ ગુ૨૦ની સાથે જવા માટે પ્રધાન પુ૨૦ષો, હિંદુરાજાઓ, મહા મલિક, દીના૨ પ્રમુખ આદિને આદેશ કર્યો. લાંબા સમયથી ઉત્કંઠાવાળા લાખો શ્રાવક લોકો પ્રણામ કરવા લાગ્યા. લાંબા કાળથી દર્શનની લાલસાવાળા નગરલોકો મળ્યા. દેશના પુનિતજનો કુતુહલથી ગુ૨ની સાથે ગયા. ત્યાર પછી બંદનાં સમહૂવડે બિરૂદાવલી કરાઈ. ત્યારે રાજાની મહેરબાનીથી ઘણાં ભેરી, વેણુ, વીણા, માદલ, મૃદંગ, પટુ, પટણ, શંખ, ભૂગલદે ઘણાં વાજીંત્રો દ્વારા દિશાઓનાં અંતરાલને અવાજ વડે પૂરતાં બ્રાહ્મણ વર્ગો વડે વેદધ્વનનાં. પાઠથી ૨સ્તુતિ કરાતાં ગંધર્વો તથા સૌભાગ્યવતી વડે ધવલ મંગલ ગીતો ગવાતાં શ્રી સુલતાન સરાયની પૌષધશાળામાં પહોંચ્યા. સંઘનાં પુરુષો વડે વર્યાપનકા (વધામણી) મહોત્સવ કરાયો. ભાદ૨વા સુદ 3 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪) શ્રી કન્યાનયન મહાવીર કલ્પ પરિશેષ: ના દિવસે સકલસંઘનાં મહોત્સવ પૂર્વક શ્રી પર્યુષણા કલ્પ વંચાયો. સ્થાને સ્થાને આગમ પ્રભાવનાનાં લેખો પહોંચાડ્યા. સકલદેશના સંઘો ખુશ થયા. રાજદિમાં બંધાયેલાં અનેક શ્રાવકો લાખો દિનાર આપીને રાજાનાં આદેશ વડે છોડી મૂકાયા. બીજા લોકો પણ કરૂણાથી કારાગૃહમાંથી છોડાયા. અપ્રતિષ્ઠિત માણસોને પ્રતિષ્ઠિત પદ આપ્યું અને અપાવ્યું. અનેક પ્રકારે જિનધર્મની પ્રભાવનાં કરી અને કરાવી. એ પ્રમાણે રાજસભામાં દ૨૨ોજ સૂરિજી આવી પંડિત, વાદિઓનાં સમૂહ ૫૨ વિજય મેળવવા પૂર્વક શાસન પ્રભાવનાં કરાતાં અનુક્રમે ચાતુર્માસ પસા૨ થયું. એક વખત ફાગણ માસમાં દૌલતાબાદથી આવતા 'મગદૂમઈજહાં' નામની પોતાની માતાની સામે ચતુરંગસેનાનાં સમૂહની સાથે જવા સુલતાન તૈયા૨ થયો. અભ્યુત્થાનપૂર્વક ગુરૂને પણ પોતાની સાથે લીધાં. ‘વડભ્રૂણ’ સ્થાનમાં માતાને ભેટી મહા૨ાજા એ બધાને ‘મોટુ દાન આપ્યું. અને શ્રેષ્ઠ ‘કબાહિ' આદિ વસ્ત્રો બધાને પહેરાવ્યા. અનુક્રમે મહોત્સવપૂર્વક ૨ાજધાનીમાં આવ્યા. વસ્ત્ર-કર્પૂદિ વડે ગુરુનું સન્માન કર્યુ. ચૈત્રસુદ ૧૨ નાં દિવસે ૨ાજયોગમાં મહા૨ાજાને પૂછીને સાઈબાણ ની છાયામાં નંદી માંડીને પાંચ શિષ્યોને દીક્ષા આપી. માલારોપણ સમ્યક્ત્વ આોપણ આદિ ધર્મકાર્યો કર્યા. થિદેવનાં પુત્ર મદનવડે દાન ખેંચાયું. અષાઢ સુદ ૧૦ નાં દિવસે નવી કરાવેલી ૧૩ પ્રતિમાઓની મહાવિસ્તાર વડે ઠાઠમાઠથી પ્રતિષ્ઠા કરાવી. બિંબને ક૨ાવાવાળાએ ઘણું ધન હેંચ્યું, વિશેષથી સજ્જન મહા૨ાજનાં પુત્ર અજયદેવ વડે ઘણું દ્રવ્ય અપાયું. એક વખત હંમેશા આવવાથી ગુપ્તે ઘણું કષ્ટ થાય એ પ્રમાણે વિચારી પોતાની મેળેજ ૨ાજાએ મહેલની પાસે નવાં ભવનોથી શોભિત નવી ધર્મશાળા બનાવી અને શ્રાવકસંઘને રહેવા માટે આદેશ કર્યો. ૨ાજા વડે 'ભટ્ટા૨ક સરાઈ' એ પ્રમાણે નામ કરાયું અને બાદશાહે ત્યાં આગળ વી૨ભગવાનનું મંદિર અને પૌષધશાળા બનાવી. સં. ૧૩૮૯ વર્ષે અષાઢ વદ છ નાં દિવસે શુભમુહુતૅ રાજાનાં આદેશથી ગીત-નૃત્ય-જિંત્ર નાટકાદિ સંપદાથી અપ્રકટ મોટા મહોત્સવપૂર્વક સ્વયં રાજા વડે મંગર્લાક્રયા ક૨ાઈ અને ભટ્ટા૨કે પૌષધશાળામાં પ્રવેશ કર્યાં. પ્રીતિદાન વડે વિદ્વાનોને સંતોષ્યા, દીન-અનાથ માણસોનો દાન દ્વા૨ા ઉદ્ધા૨ કર્યો. એક વખત માગશ૨ મહીનાનાં પૂર્વદેશની જય યાત્રા માટે પ્રયાણ ક૨તાં ૨ાજાએ પોતાની સાથે ગુબ્ને લીધા. સ્થાને સ્થાને દિજનોને છોડવાપૂર્વક જિનધર્મની પ્રભાવના કરી. મથુ૨ાતીર્થનો ઉદ્ધા૨ કર્યો. શ્રેષ્ઠ બ્રાહ્માદિ ને દાન વડે સંતોષ્યા. હંમેશા પ્રવાસથી Page #326 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૮૫ તંબુઆદિમાં કષ્ટ થાય છે એ પ્રમાણે મનમાં માનતાં રાજા વડે ખોજા જહાંમલ્લિકાની સાથે આણ૨ાનગ૨થી સત્યપ્રતિજ્ઞાવાળા ગુરુને ૨ાજધાની ત૨ફ પાછા મોકલ્યા. શ્રી હસ્તિનાપુરની યાત્રા માટે ફ૨માનને ગ્રહણ કરીને મુર્ખાનર્પત પોતાનાં સ્થાને ગયાં, ચતુર્વિધ સંઘને ભેગો કરીને ચાહડશાહના પુત્ર બોહિત્યશાહને સંઘર્પત તિલક કર્યુ. શુભમુહુતૅ આચાર્યાદિ પરિવા૨થી યુક્ત ગુરુમહારાજે હાસ્તનાપુ૨ તીર્થની યાત્રા માટે પ્રયાણ કર્યુ. સંઘપતિ બોહિત્ય વડે સ્થાને સ્થાને મહોત્સવ ક૨ાયા. તીર્થભૂમિમાં પહોંચ્યા અને તીર્થને વધાવ્યો. ત્યાં આગળ ગુરુ વડે નવાપ્રતિષ્ઠિત કરાવેલાં શ્રી શાંતિનાથ, કુંથુનાથ, અ૨નાથ, જિનેશ્વરનાં બિંબોને અને અબિકાદેવીને ચૈત્યસ્થાનમાં સ્થાપન કર્યા. સંઘપતિવડે અને સંઘ વડે સંઘવાત્સલ્ય અને મહોત્સવ ક૨ાયા. વસ્ત્ર-ભોજન, તંબોલ આદિ વડે યાચક આદિ લોકોનું પૂજા સન્માન કર્યુ. જાત્રાથી પાછાં આવતાં ગુરુએ વૈશાખસુદ ૧૦ નાં દિવસે સકલ દુરિતો અને ઉપદ્રવોને દૂ૨ ક૨શ્તા૨ શ્રી મહાવીરનાં બિંબને બાદશાહે બનાવેલાં ચૈત્યમાં મહોત્સવ પૂર્વક સ્થાપના કરી. સંઘ વડે તેવી જ રીતે પૂજાય છે. વિશેષથી દિશાયાત્રાથી મહા૨ાજા આવ્યે છતે ચૈત્યવર્ષાંત ઉત્સવો પ્રવૃત્ત થવા લાગ્યાં ૨ાજા ઉત્તરોત્ત૨ માન દેવાપૂર્વક ગુરુનું સન્માન કરે છે. ૨ાજાની પ્રભાવનાંનો યશપડહ દરેક દિશામાં જાય છે. ૨ાધિરાજાએ આપેલાં ફરમાનને હાથમાં રાખી શ્વેતાંબરો અને દિગંબરો અને સૂરિ સર્વ દેશોમાં ઉપસર્ગ રહિત વિચરે છે. ખરતગચ્છનાં અલંકા૨ભૂત ગુનાં પ્રસાદથી શક સૈન્યનો નાશ થયો. દિશાચક્ર ક૨વાથી ફ૨માન ને ગ્રહણ કરેલાં ગુરુ વડે શ્રી શત્રુંજય-ગિ૨ના૨-લોધિ આદિ પ્રમુખ તીર્થો ભય વિનાના કર્યા. ઈત્યાદિ કૃત્યો વડે પાદલિપ્તસૂરિ, મલ્લવાદીસૂરિ, સિદ્ધસેદિવાકર સૂરિ, હરિભદ્રસૂરિ અને હેમચંદ્રસૂરિ પ્રમુખ પૂર્વપુરૂષો ને પ્રકાર્યાશત કર્યા. (યાદ કરાવ્યા) ઘણું કહેવા વડે શું સૂરિચક્રવર્તીનાં ગુણો વડે આકર્ષાયેલો રાજા પણ સકલધર્મનાં કાર્યનાં આરંભમાં સ્પષ્ટપણે પ્રવૃત્ત થતો હતો. દરરોજ ચૈત્યવર્ષાત માં શંખનો અવાજ થાય છે. વી૨પ્રભુનાં ચૈત્યમાં ધાર્મિક માણસ દ્વા૨ા ગંભી૨ માદલ, મૃદંગ, ભુંગલ, નાટક આદિ દ્વા૨ા મહાપુજા કરાય છે. શ્રી મહાવી૨ સ્વામિની આગળ ભાવિક માણસો ગ્રહણ કરેલાં કર્પૂર, અગ, સુગંધી હાધૂપથી, દિશાચક્રને વસિત કરે છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬) (શ્રી કન્યાનયન મહાવીર કલ્પ પરિશેષ) હિંદુ રાજ્યની જેમ, દૂષમ શૂષમ કાળની જેમ અનાર્ય રાજ્યનાં દૂષમકાળમાં જિનશાસનની પ્રભાવનાં સ્વેચ્છાએ મુનિઓ કરે છે. વળી ગુનાં ચરણકમળમાં પાંચે દર્શનીઓ પ૨વા૨ સૃહત નોકરની જેમ આળોટે ગુનાં વચનોની પ્રતીક્ષા કરીને સ્વીકાર કરે છે. ગુરુનાં દર્શનમાં ઉસુક બનેલાં આલોક અને પરલોકનાં કાર્યનાં અર્થી પ૨તીર્થકો દ્વા૨ની બહાર ઉભા રહી સેવા કરે છે. રાજાની અભ્યર્થનાથી ગુરૂમહારાજ દ૨રોજ રાજસભામાં જાય છે. બંદીવર્ગને છોડી જિનેશ્વ૨ની આજ્ઞા અનુસા૨ યુકતયુકત વચન વડે નિરંત૨ ૨ાજાનાં મનમાં કૌતુહલને ઉત્પન્ન કરે છે. - શ્રેષ્ઠ ચારિત્રવાળા, ઉત્કૃષ્ટ ચર્યામાં તત્પર બની પગલે પગલે શાસનપ્રભાવનામાં પ્રવર્તે છે. ગંગાના પાણીની જેમ સ્વચ્છ ચિત્તવાળા પોતાનાં યશની જ્યોત્સના વડે દિશામાં અંતરાલને સફેદ કરે છે. અમૃતવચન વડે પ્રાણી લોકોને જીવાડે છે. સ્વદર્શની અને પ૨દર્શની લોકો સમસ્ત વ્યાપારમાં ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરે છે. અનન્ય સાધારણ યુક્તથી સ્વ-પ૨ સિદ્ધાંતને યુગપ્રધાન સૂરિ વખાણે છે. આવાં પ્રકારની પ્રભાવનાના પ્રકર્ષપ્રગટ દેખાય છે. હંમેશા વર્તે છે. તેને અ૫ર્માત કેટલા કહી શકે ? આ સૂરીશ્વર સેંકડો વર્ષ સુધી જીવો, લાંબા સમય સુધી જિનશાસનની પ્રભાવનાં કરો. કન્યાનય વીકલ્પનાં પરિશેષમાં જિનપ્રભસૂરિનાં પ્રભાવનાના અંગેની ગુણસ્તુતિ પણ લેશમાત્રથી કહેવાઈ. ઈતિશ્રી કન્યાન્ય મહાવીર કલ્પ: PUDICIAL PRICE ૬ સર્પ ચંડક રીતે G આપી Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુલપાકરચ ઉષભદેવ સ્તુતિ પર) શ્રી કુલપાકનાં આભરણ સમાન, સજ્જનોનાં શરણ સમાન, માણિક્યદેવ નામનાં ઋષભંજનેશ્વ૨ને નમસ્કા૨ ક૨૦ છું. શ્રી કુલપાક નગરીનાં લક્ષ્મીનાં મ૨તક મુગટ સમાન પવિત્ર પ્રાસાદની મધ્યે અધિષ્ઠિત થયેલાં જે માણક્યદેવ નામનાં ઋષભદેવ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. તેમનાં ચરણ કમલને હું નમસ્કા૨ ક૨૦ . ||૧|| હર્ષ પામેલાં ઈ% ચન્દ્ર આંદનાં મુગુટોનાં કિનારાનાં ધા૨થી જેમનાં ચરણ અને આસનનું ઘર્ષણ થાય છે. આવાં તીર્થકરોનો સમૂહ મારા ભયંકર દુ:ખો રૂપી દુ:ખે ઉખેડી શકાય એવાં વૃક્ષોની શ્રેણીને પીસવા માટે મત્ત હાથી સમાન છે. સમાનતા ધારણ કશે. ||શા હેતુ-ઉપપત્ત યુતિથી સારી રીતે વસ્તુતત્ત્વને નિરૂપિત ક૨ના૨, સ્યાદ્વાદ પદ્ધતિથી દુર્ણયના સમૂહનો જેમાં સમાવેશ કરવામાં આવેલ છે અને જે શ્રેષ્ઠ સિદ્ધવેલડીનાં વનશમન ભુવનમાં અદ્વિતીય પૂજાને પાત્ર એવા શ્રી જિનેશ્વરનાં વચનને શ૨ણરૂપે સ્વીકારું છું. [3] ગ૨૦S ૫૨ ચઢીને જે આકાશમાં વિચરે છે. તથા ત્રષભદેવનાં શાસનરૂપી આમ્રવનની શક્ષકો, તે નવાં પ૨વાળાની કાંતિ અમાન મનોહર ચક્રને હાથમાં શોભાવતી ચકેશ્વરીદેવી કલ્યાણ માટે થાઓ. | ઈતિશ્રી માણક્યદેવ ઋષભસ્તુત્ય: ||. 4 I/II , સા વિફા યઃ વિમુક્તયે ! Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમરકુંડ પદ્માવતી દેવી ૫: (૫૩) તૈલંગ દેશનાં આભૂષણ સમાન મનોહર એવાં આમ૨કુંડ નગ૨માં ગિરિશિખરભુવનનાં મધ્યે ૨હેલી પદ્મિની પદ્માવતી દેવી જય પામે છે. ||૧|| કલ્યાણને ક૨ના૨, સમસ્ત ગુણનાં સમૂહ વડે ગાઢ એવા આન્દ્રમાં આમ૨કુંડ નામનું નગર છે. ત્યાં ગગનચુંબી મનોહર હવેલીની પંક્તિઓ છે. આંખને આનંદ ઉત્પન્ન ક૨ના૨ નિધ વિવિધ પ્રકા૨નાં ઘટાદા૨ વૃક્ષથી પરિવરેલું, મધુરગુંજન ક૨તા ભમરાઓનાં સમૂહથી યુક્ત પુષ્પોનાં સૌરભના સમૂહથી સુગંધિત થયેલા દિશાવલયોવાળું નિર્મલ ૨.સ્વચ્છ પાણીથી ભરેલાં મોટા સરોવરોથી શોભિતું દુર્ગમ દુર્ગનાં કારણે શત્રુપક્ષથી ક્ષોભ સ્નહે પામવાવાળું છે. તે શ્રેષ્ઠ નગ૨નું શું વર્ણન કરીએ ? જ્યાં આગળ કેવડાનાં પુષ્પો પણ કસ્તુરીના જેવી સુગંધવાળા છે. વિશિષ્ટ સેલડીનાં સાંઠા, મોટા કેળનાં ફળો, મનોહર નારંગીઓ, અનેક પ્રકારનાં આશ્રો, ૨સવાળા ફણસો, પુન્નાગ, નાગરવલ્લી, સોપારી, ઘણાંજ સ્વાદિષ્ટ શíલ અને નોંરયલ આદિ મનોહર કુળો જોવા મળે છે. દરેક ઋતુમાં સૌરભથી ભ૨પૂ૨, દિશાઓ ને વાશિત ક૨વાવાળી શાલિઓ ફળે છે. પરીક્ષકો દ્વારા દુકાનોમાં રેશમી વસ્ત્રો પ્રમુખ વિવિધ પ્રકારનાં વસ્ત્રોનો સમૂહ, મૌક્તિક ૨સ્નાદિ અગણય વેચવા યોગ્ય વસ્તુઓ દેખાય છે. આ બાજુ જાણે એક જ શિલામાંથી બનાવેલું નગ૨ હોય તેવું ઉરાંગલ નામનું નગ૨ છે. તેની પાસે ભૂમિનાં અલંકા૨ સ્વરૂપ ગગનચુંબી શિખોની પરંપરાવાળા ઉચા શ્રેષ્ઠ ચારેબાજુ પર્વતો છે. વિત્તગુપદ બીજા પર્વતનાં સૌન્દર્યનાં ગર્વને પાડવા માટે સમર્થ પર્વતરાજ છે. તે પર્વતની ઉપ૨ મોટા વિસ્તાર અને લબાઈવાળા શ્રી ઋષભદેવ અને શાંતિનાથાદ જિનપ્રતિમાઓથી અલંકૃત, માણસોનાં મનને પ્રસન્ન ક૨ના૨, આનંદ આપનાર શુભ પ્રાસાદો (ચૈત્યો) શોભે છે. ત્યાં આગળ એક ઠેકાણે નિર્વાણ ભવનમાં મેઘચ નામના દિગંબર મુનિ છે તે કપટથી મુકાયેલાં મનવાળા, નિષ્કપટી અને વિષયસુખથી જેમનું મન જરા પણ ક્ષોભત થતું નથી તેવું સહૃદય સજ્જનોનાં હૃદયને આનંદિત ક૨વાવાળા કામદેવને જીતનારા, વિસ્મયકારી ચારિત્રની ક્રિયાથી વશ થયેલી પદ્માવતીદેવીથી મેળવેલી પ્રતિષ્ઠાવાળા શિષ્યોની પર્ષદાથી શેવાયેલ ચરણકમળવાળા છે. એક વખત શ્રાવકનાં પુજારીને કહીને બીજા સ્થાને વિચ૨વા માટે પ્રયાણ કર્યું. જ્યારે કેટલીક ભૂમિ ગયા ત્યારે પોતાનાં આભરણ સમાન પુસ્તક ન દેખાયું. ત્યારે 'અહો મારી કેવી પ્રમત્તતાં જેનાં કારણે હું પોતાનું પુસ્તક પણ ભૂલી ગયો.' એ પ્રમાણે ક્ષણ માત્ર વિષાદ પામીને, ક્ષત્રિય જાતિવાળા, માધવરાજ નામનાં પોતાનાં એક છાત્રને પુસ્તક લાવવા માટે પાછો Page #330 -------------------------------------------------------------------------- ________________ ક્રિટ શ્રી પદ્માવતી દેવી કા ક્રિ એક બાલક પદ્માવતી દેવી પાસે રહેલાં પુસ્તકને લેવાં જાય છે. દેવી પુસ્તક ખભા ઉપર મુકે છે છતાં બાલક લે છે તેથી દેવી ખુશ થઈ બાલકને ઘોડો આપે છે. બાલક પહાડીઓ વચ્ચે પદ્માવતી દેવીનું મંદિર બનાવે છે. આજે પણ છે પરંતુ તેની આગલ મોટી શીલા પડેલી છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ Page #332 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૮૯) મોકલ્યો. તે છાત્ર પાછો વળીને કપટ વિનાની બુદ્ધિથી મઠમાં જ્યારે પ્રવેશ કર્યો. ત્યારે અદ્ભુત લક્ષ્મીવાળી સ્ત્રીને તે પુસ્તકને પોતાનાં સાથલ ઉપર રાખેલી જોઈ. નિગ૨ અક્ષભિત મનવાળો જ્યારે સાથળ ઉપરથી પુસ્તકને ગ્રહણ ક૨વા માટે પ્રવૃત્ત થયો તેટલામાં તે શ્રેષ્ઠ સ્ત્રીએ તે પુસ્તકને પોતાનાં ખભાનાં ભાગ ઉપર મૂક્યું. એ પ્રમાણે છાત્રે દેવું. તેથી તે છાત્રે આ મારી માતા છે. એ પ્રમાણે વિપરિત દષ્ટિ વિના સાથળ ઉપ૨ ચરણ મૂકી ખભાથી પુસ્તકને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયો. ત્યારે તે સ્ત્રી વડે આ રાજ્યને યોગ્ય છે. એ પ્રમાણે વિચારી ને તે છાત્રનો હાથ ધારણ કરી કહ્યું : 'હે વશ ! તું કાંઈ પણ વ૨ માંગ. તે તને હું આપીશ, તારી સાહસિકતાથી હું ખુશ થઈ છું.' ત્યારપછી તે શિષ્ય કહ્યું : 'જગતમાં એકમાત્ર વંધ એવા મારા ગુ૨૦ મને બધું ઈચ્છત આપવા માટે સમર્થ છે. તેથી હે શુભડૂત! હું શું માંગુ ?' એ પ્રમાણે કહીને પુસ્તકને લઈને પોતાનાં આચાર્યની પાસે આવ્યો. તેથી સંપૂર્ણ સ્વરૂપ નિવેદન કરીને પુસ્તક આચાર્યને સમર્પણ કર્યુ. આચાર્ય બોલ્યા : 'હે ભદ્ર! તે સ્ત્રી માત્ર નથી પરંતુ તે ભગવતી પદ્માવતી દેવી છે. તેથી જ અને આ પધ લખેલ પત્ર તે દેવીને દેખાડ.' ગુ૨૦ આદેશ તહત્ત કરીને ૨-સ્વીકારીને તે શિષ્ય જલદી પાછો વળીને તે મઠમાં ગયો. તે પત્ર તે દેવીને સમર્પણ કરીને તેની આગળ ઉભો રહ્યો. દેવીએ પણ વાંચ્યું તે આ પ્રમાણે – '૮00 હાથી, ૯ કરોડ સૈનિક, નવ લાખ ૨થો, નવ લાખ ઘોડાઓ અને ભંડા૨ આને આપો ?' દેવી એ પણ પધનો અર્થને અવધારીને તે શિષ્યને ચતુર ઘોડો આપ્યો, અને કહ્યું : “આનાં ઉપર ચઢીને તું જા. આ પત્ર ઉપર જે લખેલું છે તે સર્વે તારી પાછળ આવી જશે. માત્ર પર્વતનાં માર્ગે તારે જવું, પરંતુ પાછળ જોવું નહિં.' એ પ્રમાણે તે દેવીનાં વચનને સ્વીકારીને કાર્યમાં દક્ષ ઘોડાને ગિરિની ગુફામાં પ્રવેશ કરાવ્યો. જ્યારે બા૨ યોજન સુધી ગયો ત્યારે પાછળથી આવતાં મોટા હાથીઓનાં શમૂહથી ઘટાના જો૨દા૨ અવાજ બંને કાને સાંભળીને કુતુહલપણાથી તે છાત્રે તુરંત પાછળનાં ભાગે રિસંહાવલોકન ન્યાય વડે દેવું. - જ્યારે હાથી ઘોડા આંદ ૨૧મૂહથી સંકુલ સેનાને જોઈ આશ્ચર્ય સહિત ૨સમય હદયવાળો ત્યાં જ બા૨ યોજનાનાં અંતે શ્રેષ્ઠ ઘોડા પર અધિષ્ઠિત થયેલો ત્યાં જ સ્થિત થયો. ત્યાર પછી તે માધવરાજ પ૨મ જૈન હોવાથી તે શેનાથી પરિવરેલા તેણે ત્યાં જ નગ૨ને ૨સ્થાપન કરી ને ત્યાં દેવીનું ભવન કર્યું. ફરીથી અમરકુંડ નગ૨માં આવીને રાજાઓ જેની આજ્ઞાને ચઢાવી રહ્યા છે એવો તે રાજ્યલમીને પાળવા લાગ્યો. અને ગગનચુંબી, સોનાનાં કળશ, દંડ અને ધજાથી શોભાયમાન ચૈત્ય કરાવ્યું. તે ચૈત્યમાં નમ૨કા૨ ક૨ના૨ મનુષ્યોનાં મનમાં આશ્ચર્ય પમાડનારી શ્રી પદ્માવતી દેવીની પ્રતિષ્ઠા કરી, ઉછળતાં તરંગની જેમ મનવાળો ઘણીજ Page #333 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ( શ્રી આમરકુંડ પદ્માવતી દેવીકલ્પઃ) ભંતિપૂર્વક ત્રણે કાળ અષ્ટપ્રકારી પૂજા ક૨વા લાગ્યો. ત્રણે ભુવનમાં માહાયવાળું એવું પદ્માવતીદેવીનું મંદિ૨, ઘણીજ લક્ષમીવાળું, ભવ્યજનો દ્વારા ઉપાસના કરાતું આજે પણ વિદ્યમાન છે. તે ગિરિવરનાં દ્વાર પર મોટી શિલાની પટ્ટી આજે પણ અપાયેલી છે. તેનાં કારણે સર્વે મુસાફશે અંદ૨ પ્રવેશ કરી શકતા નથી. ત્યાં આગળ શિલાને ઉઘાડીને મોટી પૂજા કરી પ્રવેશ કરીને પહેલાં આળોટતાં જવું પછી તેની આગળ બેઠા બેઠા ચાલવું. તેની આગળ મોટી જગ્યા આવે તેમાં ઉભા ઉભા ચાલી સીધુ જ દેવીનાં ભવનમાં જવાય છે. વિષ્ણોનાં સમૂહની સંભાવનાથી તે કષ્ટ ભયથી કોઈક પ્રાયઃ તે પવર્તનાં ગુફા દ્વા૨ને ઉઘાડવા માટે હોંશીયા૨ સાહસિક પણ સમર્થ નથી. એ પ્રમાણે નાની શિલાથી ઢાંકેલા દ્વા૨નાં ગુફા સ્થાનમાં જ સર્વે શ્રદ્ધાળુઓ પદ્માવતીની પૂજા કરે છે. અને બધા પ્રકા૨ની. પોતાને ઈછત અર્થની પ્રાપ્તિ કરે છે. કંકતિ ગામના રહેવાસી, માધવરાજાનાં વંશમાં ઉત્પન્ન થયેલાં પુરંટરિત્તમરાજ, પિંડકુંડિમરાજ, પ્રોદ્યરાજ દેવ, ગણપતિ દેવ છે. ગણપતિ દેવની પુત્રી અને રૂદ્રમહાદેવી ૩૫ વર્ષ રાજ્ય કરેલ. ત્યારપછી પ્રતાપરૂદ્ધ રાજ્ય કરેલ. આ કાકતીયા એ પ્રમાણે પ્રશિદ્ધ થયેલાં જિનપ્રભસૂ૨ વડે આમરકુંડનાં પદ્માવતી દેવીનો કલ્પ જેવી રીતે સાંભળ્યો. તેવી રીતે સંક્ષેપમાં કહેવાયો. ઈતિ શ્રી પદ્માવતી દેવી કલ્પ: તારિત 'IT 1 જ VVVVVVE ૧. આધ્ર પ્રદેશના વારાંગલ જિલ્લામાં રહેલા અનમકોંડ તે આમ૨કુંડ હોવાનું મનાય છે. અહીં કદલાલચ દેવીનું મંદિર છે. કાકતીય વંશના રાજાઓના નામ ઈતિહાસúરાદ્ધ છે. (ધી સ્ટ્રગલ ફોર ઍપાયર પૃ.૮૬૩) Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુર્વિશતિ જિન કલ્યાણક કલ્પઃ (૫૪) અતીત અનાગતને વર્તમાન ચોવીશ જિનેશ્વરનાં ઉત્સર્આપણી અવર્પિણીમાં થનારાં અનુક્રમે અને પ્રતિક્રમે સ્વર્ગાદિથી પૃથ્વી ઉપર ઉતરેલાં પાંચ ભરત અને પાંચ ઐરાવતમાં કલ્યાણક, માસ, ર્તાથઓ શાશ્વતી છે. પરંતુ વિદેહક્ષેત્રમાં શાશ્વતી નથી. ||૧||ચા એકાસણું-નીવી-આર્ટબલ અને ઉપવાસ અનુક્રમે ૧-૨-૩ અને પાંચ કલ્યાણકમાં ક૨વા એ પ્રમાણે સંક્ષેપ તપ વડે આરાધના કરવી જોઇએ. ||૩|| અને વિસ્તા૨થી આ૨ાધના ક૨વાવાળાએ ચ્યવન-જન્મ-કલ્યાણકમાં ઉપવાસ ક૨વો અને દીક્ષા આદિ ત્રણ કલ્યાણકમાં જિનેશ્વરે જે તપ કરેલો તે જ તપ દ્વારા આ૨ાધના કરવી. ||૪|| સુર્માતનાથ ભગવાનનું એકાસણું, વાસુપૂજ્ય સ્વામીનો ઉપવાસ, પાર્શ્વનાથ અને મલ્લીનાથ ભગવાનનો અટ્ટમ, બાકીનાં તીર્થંકરોનો છઠ. (આ દીક્ષા કલ્યાણક તપ જાણવો.) પા કેવલજ્ઞાન કલ્યાણકમાં ઋષભ-મલ્લી-નેમિ-પાર્શ્વનાથ આ ચા૨ તીર્થંકરોનો અટ્ટમ, વાસુપૂજ્યનો ઉપવાસ અને બાકીનાં જિનેશ્વરોનો છઠ તપ જાણવો. IIIા નિર્વાણ કલ્યાણકમાં ઋષભદેવનાં છ ઉપવાસ, વીરપ્રભુનો છઠ, સુર્માતનાથનો ઉપવાસ (અને એકાસણું) બાકીનાં તીર્થંકરોનો માસક્ષમણ તપ જાણવો. 1911 એ પ્રમાણે કલ્યાણકનાં તપને કરીને જે વિધિપૂર્વક ઉજમણું કરે તે જિનપદની આરાધનાંથી અનુક્રમે મોક્ષપદને પામે. 'બા ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલ અને નિર્વાણ આ પાંચ કલ્યાણકો સર્વે જિનેશ્વોનાં અને ગર્ભનું હ૨ણ એ પ્રમાણે વીપ્રભુનાં છ૧ કલ્યાણકની આ ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં જિનેશ્વોની પંચ કલ્યાણકોની જે આરાધના કરે છે તેનાં વડે દશક્ષેત્રનાં ત્રણે કાળનાં અહિંતોની ઉપાસના કરાય છે. ||૯||૧૦|| ભવ્યજનોનાં મનનાં ઈચ્છિત સંકલ્પને પૂ૨ના૨ો આ પંચકલ્યાણકોનો કલ્પ જે ભણે છે, સાંભળે છે તે ભવ્યને Áિ લક્ષ્મી સ્વયં વરે છે. ||૧૧|| (સમાપ્તમ્) ૧. ગ્રન્થકારશ્રી ખરતગચ્છીય છે. તેમના ગચ્છમાં ગર્ભસંક્રમણ પણ કલ્યાણક મનાતું હોવાથી છ કલ્યાણક લખ્યાં છે. તપગચ્છ વગેરે પાંચ કલ્યાણક જ માને છે. (કલ્પસૂત્ર કિણાવલીટીકા) Page #335 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર અતિશય વિધ્યાર પ્રથમનાં ચા૨ અતિશયો સહજ રીતે છે. ત્યાર પછી ઘાતી કર્મનો ક્ષય થવાથી અગ્યાર અંતિશયો. ઓગણીસ અતિશયો દેવનાં કરેલાં થયાં એ પ્રમાણે ચોત્રીશ અતિશય થયાં. ત્યાં પણ અપાયાપણમાંતિશય, જ્ઞાનાતિશય, વચનાતશય, પૂજાતિશય. આ ચા૨ અતિશય જાણવા. ઈતિ શ્રી તીર્થકર અંતિશય વિચાર આચાર્ય Page #336 -------------------------------------------------------------------------- ________________ Page #337 -------------------------------------------------------------------------- ________________ च्यवन कल्याणक જ શ્રી પંચકલ્યાણક સ્તવન કલ્પ ટ दीक्षा कल्याणक निर्वाण कल्याणक केवलज्ञान कल्याणक આમાં પરમાત્માનાં ચ્યવન કલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણક जतावेला छे. जन्म कल्याणक Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચકલ્યાણક સ્તવનમ્ જિનેશ્વરને નમસ્કાર કરીને તેઓનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ એ પાંચ કલ્યાણકોને હું કહીશ. કા૨તક વદ ૫ નાં દિવસે સંભવનાથ ભગવાનનું કેવલજ્ઞાન થયેલ અને બા૨સનાં દિવસે નેમિનાથ ભગવાનનું ચ્યવન અને પદ્મપ્રભ સ્વામીનો જન્મ થયેલ. ||૧|| કારતક વદ ૧૩ ના દિવસે પદ્મપ્રભ સ્વામીએ દીક્ષા લીધેલ. અને અમાવસનાં દિવસે વી૨પ્રભુ નિર્વાણ પામેલ. કારતક સુદ ૩ નાં દિવસે સુવિધીનાથ ભગવાનને અને બારસ નાં દિવસે અરનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. માગશ૨ વદ ૫ ના દિવસે સુવિધીનાથ ભગવાનનો જન્મ માગશ૨વદ છઠ નાં દિવસે સુવિધીનાથ ભગવાન અને દશમનાં દિવસે વી૨ પ્રભુની દીક્ષા થયેલ. ॥ચા માગશ૨ વદ ૧૧ ના દિવસે પદ્મપ્રભસ્વામીનો મોક્ષ માગશ૨સુદ ૧૦ ના દિવસે અરનાથ સ્વામીનો મોક્ષ અને જન્મ મહોત્સવ થયેલ. માગશ૨સુદ ૧૧ નાં દિવસે અરનાથ ભગવાનની દીક્ષા મલ્લીનાથ ભગવાનનો જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન અને નમનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. ||૩|| (૫૬ માગશ૨ સુદ ૧૪ નાં દિવસે સંભવનાથ ભગવાનનો જન્મ પૂનમનાં દિવસે દીક્ષા અને પોષવદ દશમનાં પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયેલ અને પોષવદ ૧૧ નાં દિવસે દીક્ષા પાર્શ્વનાથની થયેલ. ચંદ્રપ્રભ૨વામીની પોષવદ ૧૨ ના દિવસે જન્મ અને તેરસનાં દિવસે દીક્ષા થયેલ. ||૪|| પોષ વદ ૧૪ ના દિવસે શીતલનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. પોષસુદ ૬ ના દિવસે વિમલનાથ ભગવાનને અને પોષસુદ ૯ નાં દિવસે શાંતિનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. પોષસુદ ૧૪ નાં દિવસે અભિનંદન સ્વામીને અને પૂનમ ના દિવસે માણસોને આનંદ ઉત્પન્ન કરનારાં ધર્મનાથ ભગવાનને કેવલજ્ઞાન થયેલ. ||૫|| મહાવદ ૬ ના દિવસે પદ્મપ્રભસ્વામીનું ચ્યવન અને મહાવદ ૧૨ ના દિવસે શીતલનાથ ભગવાનનો જન્મ અને દીક્ષા થયેલ. મહાવદ ૧૩ ઋષભ જિનેશ્વરનો મોક્ષ અને અમાવસ્યાનાં દિવસે શ્રેયાંસનાથ જિનને કેવલજ્ઞાન થયેલ. |||| મહાસુદ બીજનાં દિવસે અભિનંદન સ્વામીનો જન્મ અને વાસુપૂજ્ય સ્વામીનો કેવલજ્ઞાન એ પ્રમાણે બે કલ્યાણક થયેલ. મહાસુદ ૩ નાં દિવસે ધર્મનાથ અને વિમલનાથનો જન્મ થયેલ. મહાસુદ ૪ નાં દિવસે વિમલનાથ ભગવાનની દીક્ષા અને મહાસુદ ૮ નાં દિવસે અજીતનાથ ભગવાનનો જન્મ થયેલ. IIણા Page #339 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) ( શ્રી પંચકલ્યાણક સ્તવનમ્ ) મહાસુદ ૯ નાં દિવસે અજીતનાથ ભગવાનની અને મહાસુદ ૧૨ શ્રી અભિનંદન ભગવાનની દીક્ષા થયેલ. મહાસુદ તેરસ શ્રી ધર્મનાથ ભગવાનની દીક્ષા, ફાગણ વદ છઠ નાં દિવસે સુપાર્શ્વનાથને ઉજ્જવલ કેવલજ્ઞાન અને ફાગણ વદ ૭ નો મોક્ષ થયેલ અને ચંદ્રપ્રભ સ્વામીને કેવલજ્ઞાન થયેલ. પેટા ફાગણ વદ ૯ નાં દિવસે સુવિધીનાથ ભગવાનને ચ્યવન અને ફાગણ વદ ૧૧ નાં દિવસે ઋષભદેવને કેવલજ્ઞાન. ફાગણ વદ ૧૨ નાં દિવસે શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ અને મુનિસુવ્રત ૨સ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલ. ફાગણ વદ ૧૩ નાં દિવસે શ્રેયાંશનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કરેલ. ફાગણ વદ ૧૪ નાં દિવસે વાસુપૂજ્ય સ્વામીનો જન્મ અને અમાવસ્યાએ દીક્ષા થયેલ||૯||. ફાગણ સુદ ૨ નાં દિવસે શ્રેષ્ઠ જિનેશ્વ૨ અ૨નાથ ભગવાનનો ચ્યવન થયેલ. ફાગણ સુદ ૪નાં દિવસે મલ્લીનાથ ભગવાનનું ચ્યવન અને ફાગણ સુદ ૮ નાં દિવસે સંભવનાથ ભગવાનનું ચ્યવન થયેલ. ફાગણ સુદ ૧૨નાં દિવસે મુનિસુવ્રત૨વામ ભગવાનની દીક્ષામલ્લીનાથ ભગવાનનો મોક્ષ. ચૈત્ર વદ ૪નાં દિવસે પાર્શ્વનાથ ભગવાનનો ચ્યવન અને કેવલજ્ઞાન થયેલ. ||૧૦|ી. ચૈત્ર વદ ૫નાં દિવસે ચંદ્રપ્રભ જિનેશ્વ૨નું ચ્યવન અને ચૈત્ર વદ ૮નાં દિવસે ઋષભદેવનો જન્મ અને દીક્ષા થયેલ ચૈત્ર સુદ3નાં દિવસે કુંથુનાથ ભગવાનને કેવલજ્ઞાન, ચૈત્ર સુદ પનાં દિવસે અનંતનાથ, અજીતનાથ અને સંભવનાથ ભગવાનને મોક્ષ થયેલ. ||૧૧|| ચૈત્ર સુદ «ાં દિવસે સુમતિનાથ ભગવાનનો મોક્ષ અને ચૈત્ર સુદ ૧૧નાં દિવસે કેવલજ્ઞાન. ચૈત્ર સુદ ૧૩નાં દિવસે વીરનાથનો જન્મોત્સવ થયેલ, ચૈત્ર સુદ ૧૫ના દિવસે પદ્મપ્રભુસ્વામીને કેવલજ્ઞાન, વૈશાખ વદ ૧નાં દિવસે કુંથુનાથ ભગવાનનો મોક્ષ થયેલ. Jશા વૈશાખ વદ ૨નાં દિવસે શીતલનાથ ભગવાનનો મોક્ષ, વૈશાખ વદ પનાં દિવસે કુંથુનાથ ભગવાનની દીક્ષા અને વૈશાખ વદ ૪નાં દિવસે શીતલનાથ ભગવાનનું ચ્યવન, વૈશાખ વદ ૧૦નાં દિવસે નમિનાથ ભગવાનનો મોક્ષ. વૈશાખ વદ ૧૩નાં દિવસે અનંતનાથ ભગવાનનો જન્મ અને વૈશાખ વદ ૧૪નાં દિવસે અનંતનાથ ભગવાનને કેવલજ્ઞાન તથા દીક્ષા થયેલ. ||૧૩ણા વૈશાખ વદ ૧૪નાં દિવસે નિર્મલ મનવાળા કુંથુનાથ ભગવાનનો જન્મ અને વૈશાખ સુદ ૪નાં દિવસે અભિનંદન સ્વામીનું ચ્યવન થયેલ. વૈશાખ સુદ ૭નાં દિવસે ધર્મનાથ તીર્થક૨નું ચ્યવન અને વૈશાખ સુદ ૮નાં દિવસે અભિનંદન સ્વામીનો મોક્ષ થયેલ. II૧૪|| વૈશાખ સુદ ૮નાં દિવસે સુમતિનાથ ભગવાનનો જન્મ અને વૈશાખ સુદ ૯નાં દિવસે દીક્ષા, વૈશાખ સુદ ૧૦નાં દિવસે વીપ્રભુને કેવલજ્ઞાન થયેલ. વૈશાખ સુદ ૧૨નાં દિવસે Page #340 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) વિમલ જિનેશ્વરનું અને વૈશાખ સુદ ૧૩નાં દિવસે અજીતનાથ ભગવાનનું ચ્યવન થયેલ. જેઠ વદ ૪નાં દિવસે શ્રેયાંસનાથ ભગવાનનો ચ્યવન થયેલ. ||૧૫ll જેઠ વદ ૮નાં દિવસે જન્મ અને જેઠ વદ ૯નાં દિવસે દીક્ષા મુનિસુવ્રતસ્વામિ ભગવાનની થયેલ. શાંતિનાથ ભગવાનનો જેઠ વદ ૧૩નાં દિવસે જન્મ અને મોક્ષ અને જેઠ વદ ૧૪નાં દિવસે દીક્ષા, જેઠ સુદ પનાં દિવસે ધર્મનાથ ભગવાનનો મોક્ષ. જેઠ સુદ ૯નાં દિવસે વાસુપૂજ્ય સ્વામીનું ચ્યવન કલ્યાણક થયેલ. ||૧૬. જેઠ સુદ ૧૨નાં દિવસે સુપાર્શ્વનાથ ભગવાનનો જન્મ અને જેઠ સુદ ૧૩નાં દિવસે દીક્ષા અષાઢ વદ ૪નાં દિવસે ઋષભદેવ સ્વામીનું ચ્યવન, અષાઢ વદ ૯હ્નાં દિવસે નમીનાથ ભગવાનની દીક્ષા. અષાઢ સુદ ૬નાં દિવસે વીપ્રભુનું ચ્યવન અને અષાઢ સુદ ૮નાં દિવસે નેમિનાથ ભગવાનનો મોક્ષ થયેલ. ||૧૭ના અષાઢ સુદ ૧૪નાં દિવસે વાસુપૂજ્ય સ્વામીનો મોક્ષ, શ્રાવણ વદ 3નાં દિવસે શ્રેયાંસનાથનો મોક્ષ, શ્રાવણ વદ ૭નાં દિવસે અનંતનાથ ભગવાનનું ચ્યવન, શ્રાવણ વદ ૮નાં દિવસે નમીનાથ નો જન્મ, શ્રાવણ વદ ૯નાં દિવસે કુંથુનાથ ભગવાનનો ચ્યવન અને શ્રાવણ સુદ ૨નાં દિવસે સુર્માતિનાથ ભગવાનનું ચ્યવન થયેલ. ||૧૮|| શ્રાવણ સુદ પનાં દિવસે નેમિનાત ભગવાનનો જન્મ અને શ્રાવણ સુદ ૪નાં દિવસે દીક્ષા, શ્રાવણ સુદ ૮નાં દિવસે પાર્શ્વનાથ ભગવાનનો મોક્ષ, શ્રાવણ સુદ પૂનમના દિવસે મુનિસુવ્રતસ્વામીનું ચ્યવન, ભાદ૨વા વદ ૭નાં દિવસે શાંતિનાથ ભગવાનનું ચ્યવન, ચંદ્રપ્રભ સ્વામીનો મોક્ષ. ભાદરવા વદ ૮નાં દિવસે તીર્થાધિપતિ સુપાર્શ્વનાથનું ચ્યવન થયેલ. ||૧ ભાદ૨વા સુદ ૯નાં દિવસે સુવિધીનાથનો મોક્ષ, આસો વદ અમાવસનાં દિવસે નેમિનાથને કેવલજ્ઞાન. આસો સુદ પૂનમના દિવસે તીર્થનાથ ર્નામનાથ ભગવાનનું ચ્યવન. આ પ્રમાણે સોમસૂરિની સ્તવના મારું મંગલ કરો. ||૨૦માં ઇક્વિઝ ૧. જો આ કલ્યાણકમાં ફેરફાર ગણાય તો સમજવું કે જે પ્રમાણે મૂળ ગ્રંથમાં લખેલ તે પ્રમાણે અનુવાદ કરેલ છે. સાચું તો જ્ઞાની જાણે ! Page #341 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફોઘપાક માણિક્ય દેવ કપ (પ) શ્રી કોલ્લપાક નગ૨નાં શ્રેષ્ઠ મંડન સમાન માણિક્યદેવ ઋષભદેવનાં કલ્પને અલ્પગ્રંથ વડે જેવી રીતે સાંભળ્યું તેવી રીતે લખું છું T૧|| પહેલાં ખરેખ૨ અષ્ટાપદ પર્વત ઉપ૨ શ્રી ભરતેશ્વર વડે પોત પોતાનાં વર્ણ, પ્રમાણ, સંસ્થાનથી યુત સિંહનિષધા નામના પ્રાસાદમાં ચોવીશ જિનેશ્વ૨ની પ્રતિમાઓ ૨નમય કરાવી. તે મનુષ્યને જવા માટે અશક્ય થશે. એ પ્રમાણે વિચારીને એક ઋષભદેવ ભગવાનની પ્રતિમા લોકોનાં ઉપકા૨ માટે ભ૨તે જ સ્વચ્છ મ૨કત મણિમય કરાવી. ખભામાં જટાઓનું યુગલ, દાઢીમાં સૂર્ય, ભાલમાં ચંદ્ર, નભમાં શિર્વાલિંગ કરાવ્યું. એથી માણિકદેવ એ પ્રમાણે પ્રરાજ થયા. તે માણિક્ય દેવ પ્રતિમા કાલાંતરે જાત્રા માટે આવતાં ખેચરોએ જોઈ. “આ તો અપૂર્વ રૂપવાળી છે.' એ પ્રમાણે વિરમત મનવડે વિમાનમાં તે પ્રતિમાને ૨સ્થાપીને દક્ષિણશ્રેણીનાં વૈતાઢ્યગિરિમાં સ્થાપન કરી, અને ભક્તિથી ભરેલાં ચિત્તવડે પૂજવા લાગ્યા. એક વખત ભમતાં ભમતાં નારદઋષિ વૈતાઢ્ય માં આવ્યા. તે પ્રતિમા જોઈ. વિધાધરોને પૂછ્યું : 'આ ક્યાંથી ?' તેથી તેઓએ કહ્યું : 'આ અષ્ટાપદથી લાવી છે. જે દિવરાથી અમારા વડે પૂજાવા માટે શરૂઆત કરાઈ, તે દિવસથી અમારે દિવસે દિવસે ઋક્તિ વધવા લાગી. તે સાંભળીને નારદે સ્વર્ગમાં ઈંદ્રને તે પ્રતિમાનાં માહાભ્યને કહ્યું. ઈ પણ ૨સ્વર્ગમાં મંગાવી. ભુકત વડે પૂજાવા માટે શરૂઆત કરી. ત્યારે શ્રી મુનિસુવ્રત અને શ્રી નમિનાથ ભગવાનનાં અંતરાનો સમય હતો. આ આંતરામાં લંકામાં રૈલોક્ય કંટક રાવણ ઉત્પન્ન થયો. તેની મંદોદરી નામની પત્ની પરમ સમ્યગદ્રષ્ટિ હતી. તે ૨íબંબના માહાયને નારદ મુખે સાંભળીને તેની પૂજા માટે ગાઢ અભિગ્રહ ગ્રહણ કર્યો. તે વૃત્તાંતને જાણીને મહારાજા રાવણે ઈન્દ્રની આરાધના કરી. તુષ્ટ થયેલાં ઈન્ડે મંદોદરી મહાદેવીને તે પ્રતિમાં સમર્પણ કરી. તુષ્ટ થયેલી મંદોદરી ત્રણે કાળ પૂજે છે. એક વખત રાવણ વડે સીતાદેવી અપહરણ કરાઈ. મંદોદરીએ સમજાવવા છતાં પણ તેને છોડી નહિં. તેથી સ્વપ્નમાં અધિષ્ઠાયકે રાવણનો વિનાશ અને લંકાનો ભંગ મંદોદરીને કહ્યો. તેથી તે બિંબને તેણીએ સાગરમાં પધરાવ્યું. ત્યાં આગળ દેવો વડે પૂજાય છે.' આ બાજુ કaiડ દેશનાં કલ્યાણ નગ૨માં શંકર નામનો રાજા જિનેશ્વરનો ભકત હતો. ત્યાં આગળ ક્રોધિત થયેલાં કોઈક મિથ્યાત્વી વ્યંતરે (મરકી) વિક્ર્વી. રાજા ૧. ઈતિહાસકારોના મતે આ ૨ાજા કલ્યાણીના કલ્ચરીયવંશનો રાંકર બીજે હતો. (રાજ્યકાળ ઈ.સ. ૧૧૭૭ થી ૧૧૮૦) Page #342 -------------------------------------------------------------------------- ________________ દિ શ્રી કુલ્લપાક માણિક્ય દેવ કલ્પ ફ્રિ ભરતે ભરાવેલી જેરામય પ્રતિમાને દેવલોકમાં ઇન્દ્ર પૂજે છે. નારદમુખથી વર્ણન સાંભળી મંદોદરી તે પ્રતિમાને લાવીને પૂજે છે. લંકાનો નાશ જાણી મંદોદરી સાગરમાં મૂર્તિને પધરાવે. મારી રોગને દૂર કરવા શંકરરાજા. તે પ્રતિમાને વાછરડા જોતરી લઈ જઈ સ્થિર થાય ત્યાં ચૈત્ય બનાવે પરંતુ તે પ્રતિમાં ૬૮૦ વર્ષ સુધી અર્ધ રહે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ Page #344 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) (૧૯૭) પીડાયો. તે રાજાને દુ:ખી જાણીને દેવી પદ્માવતી ત્રિમાં સ્વપ્નમાં કહે છે “જો મહારાજા ! સમુદ્રથી માણક્યદેવને પોતાનાં નગ૨માં લાવીને પૂજીશ તો કલ્યાણ થશે. તેથી રાજા સાગર પાસે જઈ ઉપવાસ કરે છે. લવણાધિપતિ સંતુષ્ટ થઈ પ્રગટ થઈને રાજાને કહે છે : 'તારી ઈચ્છા મુજબ ૨ત્નોને ગ્રહણ ક૨.” રાજા કહે : 'મારે રત્નોથી કામ નથી, મંદોદરીએ ૨સ્થાપેલા બિંબને આપ.' તેથી દેવે બિંબ કાઢીને રાજાને આપ્યું. અને કહ્યું : 'તારા દેશમાં લોકો સુખી થશે. પરંતુ માર્ગમાં જતાં ક્યાં આગળ તને સંશય થાય ત્યાં આગળ બિંબને સ્થાપવું.' ત્યા૨ પછી રાજાએ સૈન્ય સઁહેત પ્રયાણ કર્યું. દેવતાનાં પ્રભાવ વડે વાછ૨ડાના યુગલનાં ખંધે જોડેલા ગાડા ઉપ૨ બિંબને આરોપણ કરીને માર્ગથી આવે છે. દુર્ગ માર્ગને ઓળંગતા રાજા મનમાં સંશય ધારણ કરે છે. શું આવે છે કે નહિં. તેથી જ્યાં શાસન દેવીએ તેલંગ દેશનાં કુલપાક નગર કે જે દક્ષિણ વારાણસી છે એ પ્રમાણે પંડિતો વડે વખણાય છે. તે કુલપાક નગરમાં પ્રતિમા સ્થાપન કરાઈ. પહેલાં આ બિંબ ઘણું જ નિર્મલ અને મરકત ર્માણમય હતું. લાંબા સમય સુધી સમુદ્રનાં પાણીનાં સંગ વડે કઠિન અંગવાળું થયું. ૧૧,૦૮,૯૭૫ વર્ષ સ્વર્ગથી લાવ્યાને ભગવાન માણિજ્યદેવને થયાં. ત્યાં આગળ રાજાએ મોટું ચૈત્ય કરાવ્યું. અને દેવપૂજા માટે બાગામ આપ્યા. વિક્રમ સંવત ૧૮૦ વર્ષ સુધી ભગવાન આકાશમાં ૨સ્થત રહ્યા હતા. ત્યાર પછી મિથ્યાદષ્ટિનો પ્રવેશ જાણીને રિસંહાસન ઉપ૨ સ્થાપ્યા. પોતાની કાંતિથી ભવ્યજનોનાં લોચનમાં અમૃત૨સને વ૨સાવે છે. શું આ પ્રતિમા ટાંકણા વડે ઘડેલી છે. અથવા શું ખાણમાંથી લાવેલી છે ? શું નાગકુમાર વડે ઘડેલી છે ! વજમય છે ! અથવા નીલમણીમય છે. એ પ્રમાણે નિશ્ચય થયો Íહ. કદલીનાં તંભ જેવી દેખાય છે. આજે પણ ખરેખ૨ ભગવાનનાં જ્વણ જલથી દીવો પ્રજ્વલિત થાય છે. આજે પણ આંઘળા માણસો હવણની માટી આંખે બાંધવાથી દેખતાં થાય છે. આજે પણ તીર્થનાં અનુભાવથી ચૈત્યમંડપથી ઝરતી જíબંદુઓ જાત્રા માટે આવેલાં માણસોનાં વસ્ત્રને પખાલે છે. આજે પણ ભગવાનની આગળ સર્પથી દેશેલા માણસો (સાજો થઈ ઉઠી જાય છે. એ પ્રમાણે અનેક પ્રકારનાં પ્રભાવથી શોભતાં મહાતીર્થનાં માણક્યદેવની જે જાત્રા મહોત્સવ, પૂજા કરે છે. અને કાવે છે અને અનુમોદે છે. તે આલોક અને પરલોકની સુખલક્ષ્મીને પાપ્ત કરે છે. ૧માણિક્યદેવનો આ કલ્પ, શ્રી જિનપ્રભસૂરિ વડે સંક્ષેપથી કહેવાયો તે ભવ્યજનોનાં કલ્યાણને કશે. ઈતિ શ્રી માણક્ય દેવ કલ્પ: ૧. કલ્પાકજીના જનાલયમાં આજે વિ.સં. ૧333થી વિ.સં. ૧૭૬૭ સુધીના લેખો જોવા મળે છે. (જૈન સત્યપ્રકાશ વર્ષ ૬ જ્ઞાનવિજયજીનો લેખ - શ્રી કુલ્પાકતીર્થ) કુલ્પાકછતીર્થ આશ્વપ્રદેશમાં હૈદ્રાબાદમાં ૪૫ માઈલ ઈશાન ખૂણામાં આવેલું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રીપુર-અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ: (૫૮ પ્રગટ પ્રભાવશાળી શિરપુરનાં આભરણ સ્વરૂપ પાર્શ્વનાથને પ્રણામ કરીને અંતરીક્ષ તીર્થમાં રહેલી પ્રતિમાનાં કલ્પને સંક્ષેપથી હું કહું છું. પહેલાં લંકાનગરીનાં અર્ધચક્રી (પ્રતિ વાસુદેવ) શ્રી રાવણે માલિ સુમાલિ નામનાં પોતાનાં નોકરોને કોઈ કામે ક્યાંક મોકલ્યા. વિમાનમાં આરૂઢ થઈ આકાશમાર્ગે જતાં ભોજનનો સમય આવ્યો. પુષ્પ બટુકે વિચાર્યુ. મા૨ા વડે આજે જિનપ્રતિમાનો કરંડીયો ઉતાવળથી ઘે૨ ભૂલાઈ ગયો. આ બંને પુણ્યવંતો દેવપૂજા કર્યા વિના ભોજન ક૨શે નહિ. તેથી દેવપૂજાનાં અવસરે કરંડિયાને હિં દેખતાં મા૨ા ઉ૫૨ ક્રોધિત થશે. તે બટુકે વિદ્યાબલથી પવિત્ર વાલુકાથી નવાં વ જિનેશ્વ૨ શ્રીપાર્શ્વનાથની પ્રતિમાનું નિર્માણ કર્યુ. માલી-સુમલિ એ તે પ્રતિમાને પૂજીને ભોજન કર્યુ. ત્યા૨૫છી તે બંનેએ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. તે પ્રતિમાને નજીકના સરોવ૨નાં પાણીની મધ્યે બટુક વડે પધરાવાઈ. સોવ૨ની મધ્યે તે પ્રતિમા દેવતાનાં પ્રભાવથી અખંડ ધૂપવાળી ત્યાં જ તે જ રીતે સ્થિત રહી. કાળક્રમે તે સરોવરનું પાણી ઓછું થયું. પાણીથી ભરેલું ખાબોચીયા જેવું દેખાય છે. કેટલાક કાળ પછી ચિંગઉઘ્રદેશનાં ચિંગ ઉલ્લનગરમાં શ્રીપાલ નામનો રાજા થયો. તે ૨ાજા ગાઢ કોઢ રોગથી પીડાતાં સર્વ અંગવાળો હતો. એકવા૨ શિકા૨ માટે બહા૨ ગયો. ત્યાં આગળ તરસ લાગવાથી તે ખાબોચિયા પાસે ગયો. ત્યાં પાણી પીધુ, મુખ અને હાથને પ્રક્ષાલન કર્યા. તેથી તે રાજાનાં અંગનાં અવયવો સ્વચ્છ સોનાનાં કમળો સરખાં નીરોગી થયાં. ત્યા૨૫છી ઘે૨ ગયેલાં રાજાને દેખીને આશ્ચર્યપૂર્વક ૨ાણીએ પૂછ્યું : 'સ્વામી ! ક્યાં આગળ તમા૨ા વડે આજે સ્નાન કરાયું ? 'રાજાએ યથાર્વાસ્થત વૃત્તાંત કહ્યો. ૨ાણી વડે વિચારાયું : 'આ તો દિવ્ય પાણી છે!' બીજા દિવસે ૨ાજાને ત્યા લઈ જઈ રાણીએ રાજાનાં સર્વ અંગને પખાળ્યા. જેથી ૨ાજાના બધા શ૨ી૨નાં અવયવો નવાં થયાં. તેથી ૨ાણીએ લિપૂર્બાદ કરીને કહ્યું : ‘જે અહીં દેવતા વિશેષ રહેલું હોય તે સ્વયં પ્રગટ થાવો.' ત્યા૨ પછી ઘે૨ પહોંચ્યા પછી ૨ાણીને સ્વપ્નમાં દેવતાએ કહ્યું : ‘આ સરોવ૨માં ભાવી તીર્થંક૨ પાર્શ્વનાથની પ્રતિમા રહેલી છે. તેનાં પ્રભાવ વડે રાજાનાં સર્વ અંગ આરોગ્યવાળાં થયા. આ પ્રતિમાને ગાડામાં આરોપણ કરીને સાત દિવસનાં જન્મેલાં વાછડાને કાચા સૂતરનાં તાંતણાથી બાંધીને ૨ાજા પોતે સાથી થઇને પોતાનાં સ્થાન પ્રતિ આ પ્રતિમા ચલાવવી. જ્યાં ઈતિહાસકારોના મતે રાષ્ટ્રકુટનરેશ ઇન્દ્રે ચોથાનો સામંત શ્રીપાલ હતો. (જૈન તીર્થંકા ઐતિહાસિક અધ્યયન પૃ.૨૭૮) ૧. . Page #346 -------------------------------------------------------------------------- ________________ ક્રિ શ્રી શ્રીપુર-અંતરિક્ષ પાર્શ્વનાથ કલ્પ ફ્રિ . @4% 0 llotm /// / 0 માલિ સુમાલિ બહાર જતા પ્રતિમા લેવાનું ભૂલી જતા નોકર પાસે નવી પ્રતિમા બનાવાનું કહે છે. તે પ્રતિમાને પૂજી નોકર તે પ્રતિમાને સરોવરમાં પધરાવે છે. કોઢિ એવો શ્રીપાલરાજા તે સરોવરમાં હાથ મુખ પ્રક્ષાલન કરે છે. તેથી બધા અંગો સોના જેવા બન્યા તે જાણી સ્વપ્ન પ્રમાણે સરોવરમાંથી પ્રતિમા કાઢી ગાડામાં પધરાવી લઈ જાય છે. પાછળ જોતાં પ્રતિમા આકાશમાં અદ્ધર જ દેખાય છે. એ વખતે બેડાયુક્ત નારી નીચેથી નીકળી શકે તેટલી પ્રતિમા અદ્ધર હતી. Page #347 -------------------------------------------------------------------------- ________________ Page #348 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૧૯૯) આગળ ૨ાજા પાછું વાળીને જોશે ત્યાં જ પ્રતિમા સ્થાપન થશે.' પછી ૨ાજાએ ખાબોચીયાનાં પાણીને દૂર કરીને તે પ્રતમા પ્રાપ્ત કરી. રાજાએ તે પ્રમાણે કરીને પ્રતિમા ચલાવી. કેટલીક ભૂમિ ગયાં પછી ૨ાજાએ ‘શું પ્રતિમા આવે છે કે નહિં ?' એ પ્રમાણે શંકાથી સિંહાવલોકન (પાછળ જોયું) કર્યુ. પ્રતિમા ત્યાં જ આકાશમાં રહી. ગાડું આગળથી નીકળી ગયું. રાજા પ્રતિમા હિં દેખાવાથી અતિ પામ્યું ત્યાં જ પોતાનાં નામથી ઓળખાતું શ્રીપુ૨ નામનું નગ૨ વસાવ્યું. અને ત્યાં મોટું ચૈત્ય કાવ્યું. અનેક મહોત્સવ પૂર્વક પ્રતિમા સ્થાપન કરી. ૨ાજા ત્રણે ડાળ તે પ્રતિમાને પૂજે છે. આજે તે પ્રતિમા તે જ રીતે આકાશમાં રહેલી છે. પહેલાં ખરેખર બેડાયુક્ત ઘડાને મસ્તકમાં વહન ક૨તી નારી પ્રતિમાની નીચે સિંહાસન તલમાં ચાલી શકતી હતી. કાળ-ક્રમે ભૂમિનો વેગ ચડવા વડે અથવા મિથ્યાત્વથી દૂષિત કાળ નાં અનુભાવથી નીચે નીચે દેખાય છે. જ્યારે અત્યારે ખેસનો ટુકડો પ્રતિમા નીચેથી નીકળે છે. દીવા દ્વા૨ા સિંહાસન અને ભૂમિનાં વચ્ચેનો ભાગ દેખાય છે. જ્યારે તે પ્રતિમાને ગાડામાં આરોપણકરી ત્યારે અંબાદેવી અને ક્ષેત્રપાલની પ્રતિમા તેમની સાથે હતી. ઉત્સકપણાથી સિદ્ધ-બુમાંથી એક પુત્ર અંબાદેવીએ ગ્રહણ કર્યાં. બીજો પાછળ સ્થિત રહ્યો. ત્યા૨ પછી દેવીએ ક્ષેત્રપાલને આજ્ઞા આપી કે બીજો પુત્ર. તારે લાવવો. તેનાં વડે ત ઉતાવળથી ચાલતાં તે આવ્યો નહ. તેથી દેવીએ ટુંબાથી તેનાં મસ્તક ઉ૫૨ પ્રહાર કર્યો. આજે પણ તે જ પ્રહા૨ ક્ષેત્રપાલનાં મસ્તક ઉપર દેખાય છે. એ પ્રમાણે અંબાદેવી અને ક્ષેત્રપાલવડે સેવાતી ધરણેન્દ્ર અને પદ્માવતી વડે સાન્નિધ્ય કરાતી તે પ્રતિમા ભવ્ય લોકો વડે પૂજાય છે. યાત્રાળુઓ જાત્રા મહોત્સવને કરે છે. તે પ્રતિમાનું ન્હવણ જલ આ૨તીને છાંટવા છતાં પણ તે બુઝાતી નથી. હવણ જલથી અભિષેક કરાયેલ ગાત્ર વાળાનાં દર્દ, ખાંસી, કુષ્ઠાદિ રોગો ઉપશમ થાય છે. શ્રી અંતરિક્ષમાં રહેલાં પાર્શ્વનાથનો આ કલ્પ જેવી રીતે સાંભળ્યો તેવી રીતે પોતાનાં તથા બીજાનાં ઉપકા૨ માટે શ્રી જિનપ્રભસૂરિ વડે લખાયો. ઈતિ શ્રી અંર્તાક્ષ પાર્શ્વનાથ કલ્પ: ૧. મહારાષ્ટ્રના આકોલા જિલ્લામાં આવેલું સિ૨પુ૨ તે જ પ્રાચીન શ્રીપુ૨ છે. ઉપદેશસર્પાત ૨૨૧૦/૨૧૨૪, માં પણ આ પ્રમાણે વર્ણન છે. અંતરીક્ષપાર્શ્વનાથ છંદ (કર્તા શ્રી લાવણ્યસમય)માં રાવણની જગ્યાએ કુંભકર્ણનું નામ છે. અંતરીક્ષમાહાત્મ્ય (ભાવ્વવજયર્માણ કૃત) માં વિ.સં. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિ હસ્તે પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તમમનક કલ્પ શિલોચ્છઃ (૫૯ સ્તંભન કલ્પની મધ્યે વિસ્તા૨ ભયથી જે સંગ્રહિત નથી કરાયું તેને શ્રી જિનપ્રભસૂરિ સંક્ષેપથી કહે છે. ||૧|| ટૂંક પર્વતનાં રણસિંહ રાજપુત્રને ભોપલ નામની પુત્રી હતી. રૂપ લાવણ્યથી સંપન્ન તેણીને દેખીને વાસુકીને ૨ાગ ઉત્પન્ન થયો. ભોપાલને સેવતાં વાગને નાગાર્જુન નામનો પુત્ર થયો. પુત્રનાં સ્નેહથી મોહિત મનવાળા પિતા વડે તે નાગાર્જુનને સર્વે મોટી ઔર્ષાધઓ – ફળો, મૂલો, પાંદડાઓ ખવડાવ્યા. તેનાં પ્રભાવથી તે નાગાર્જુન મહર્ધાર્સાથી અલંકૃત સિદ્ધ પુરૂષ તરીકે પ્રસિદ્ધ થયો. પૃથ્વી ૫૨ ભમતો સાલાહન રાજાનો કલાગુરૂ થયો. તે નાગાર્જુન ગગનગામિની વિદ્યાનાં અધ્યયન માટે પાલીતાણા નગ૨માં પાદલિપ્તસૂરિને સેવે છે. એક વખત ભોજનનાં અવસરે પાલેપનાં બલથી આકાશ માર્ગે ઉડતાં દેખે છે. અષ્ટાપદાદિ તીર્થાંને નમસ્કાર કરીને પોતાનાં સ્થાને પાછા આવતાં તે સૂરિનાં પાદ પ્રક્ષાલન કરીને ૧૦૭ ઔષધીના નામોનો આસ્વાદન વર્ણ, ગંધાદિથી નિશ્ચય કર્યો. ગુરૂપદેશ વિનાં પાદલેપ કરીને કુકડાનાં બચ્ચાની જેમ ઉડતાં અવાડાનાંતર ઉ૫૨ પડ્યો. ઘાથી જર્જરિત અંગવાળા નાગાર્જુનને દેખીને ગુરુએ પૂછ્યું : ‘આ શું !’ તેણે યથાર્વાસ્થત વૃત્તાંત કહ્યો. તેની કુશલતાથી ચમકૃત ચિત્તવાળાં આચાર્ય તેનાં મસ્તક ઉ૫૨ હાથ આપીને કહે છે. ‘ર્ષાષ્ઠ ચોખાનાં ધોવણ વડે ઔષધને વાટીને પાલેપ કરીને આકાશમાં ઉડજે.' ત્યાર પછી તે આકાશર્ગામની ર્આને પ્રાપ્ત કરીને ઘણો ખુશ થયો. વળી ક્યારેક ગુરૂમુખથી સાંભળે છે કે શ્રી પાર્શ્વનાથની આગળ સાધનાં કરતાં સર્વસ્ત્રી લક્ષણોથી યુક્ત મહાસતી દ્વા૨ા મર્દન કરાતો ૨૪ કોટિવેધી થાય છે. તે સાંભળીને તે પાર્શ્વનાથની પ્રતિમાને શોધવાની શરૂઆત કરી. આ બાજું દ્દારામતી નગરીનાં સમુદ્રવિજયાદિ દશે દશાĚએ શ્રી નેમિનાથનાં મુખથી મર્દાતશય ને જાણીને રત્નમય શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રાસાદમાં સ્થાપીને પૂજી. દ્વા૨ામતીનાં દાહ પછી સમુદ્રમાં પ્રાપ્ત થયેલી તે પ્રતિમા તે જ રીતે સમુદ્રની મધ્યે સ્થિત રહી. ઘણાં સમય પછી કાંતીનગ૨ીનો ધનપતિ નામનો વહાણવટીનું વહાણ દેવતાનાં અતિશયથી અટકી ગયું. ‘આની નીચે જિર્નાબંબ રહેલું છે.' એ પ્રમાણે દેવવાણીથી નિશ્ચય કર્યો. નાવિકે ત્યાં આગળ સાત ચૂતનાં કાચા તાંતણાં નાખીને પ્રતિમાને ઉદ્ધ૨ી (બહા૨ કાઢી) પોતાની નગ૨ીમાં લઈ જઈને પ્રાસાદમાં સ્થાપન કરી. કલ્પનાથી પણ અધિક લાભ થવાથી ખુશ થયેલ તે દ૨૨ોજ પૂજે છે. હવે સર્વ અતિશયવાળા તે બિંબને Page #350 -------------------------------------------------------------------------- ________________ દિર શ્રી સ્તભનક કલ્પ શિલોગ્ધઃ હિર (C). SA it) • નાગાર્જુન યોગી પાદલિપ્તસૂરિના ચરણકમળમાંથી ૧૦૭ ઔષધિઓને જાણે છે. © તે ઔષધિને મેળવી પગે લેપ કરી આકાશે ઉડે છે, નીચે પડી જાય છે. કારણ ગુરુ ઉપદેશ વિના પ્રાપ્ત કરી માટે. • અભયદેવસૂરિ ઠાણાંગાદિની નવાઁગી ટીકાઓ આ જ નગરમાં રચી રહ્યા છે. Jan Education International • Page #351 -------------------------------------------------------------------------- ________________ Page #352 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૧૦૧) જાણીને નાગાર્જુને સિદ્ધ૨૨ની રિદ્ધિ નિમિત્તે પ્રતિમાને અપહરીને શેઢી નદીનાં તટમાં સ્થાપી. તેની આગળ ૨સને સાધવા માટે શ્રી સાલવાહન રાજાની ચંદ્રલેખા નામની મહાસતી દેવીને રિદ્ધચંત૨નાં સાન્નિધ્યવડે ત્યાં લાવીને દ૨રોજ ૨૨ામર્દન કરાવે છે. એ પ્રમાણે દ૨રોજ ત્યાં જવા આવવાથી તેણીએ નાગાર્જુન ને ઔષધનાં મર્દનનું કારણ પૂછ્યું ત્યારે તે નાગાર્જુન કોટિ૨શવેધનાં વૃત્તાંતને યથાર્વા૨સ્થત કહે છે. એક વખત તે મહાસતીએ પોતાનાં બે પુત્રોને નિવેદન કર્યું કે : 'ત્યાં આગળ આની આ પ્રમાણે ૨ઍસિદ્ધિ થાય છે. ૨૨માં લુબ્ધ બનેલા બન્ને ભાઈઓ ૨ાજ્ય છોડીને નાગાર્જુન પાસે આવ્યા. કપટ વડે તે ૨સને ગ્રહણ કરવા માટે ગુણવેશે ત્યાં રહ્યા. જ્યારે નાગાર્જુન ભોજન કરે છે ત્યારે ૨સશક્તિનાં વૃત્તાંતને પૂછે છે. તે મહાસતી તે ૨સ સિદ્ધિને જાણવા માટે લવણયુક્ત ૨સોઈ જમાડે છે. છ મહીના પછી તે નાગાર્જુન તે ૨સોઈ ક્ષાર વાળી છે એમ દૂષિત બતાવી. ત્યારે ઈંગિત આકા૨ વડે તે ૨Íશિવને જાણીને તે મહાસતીએ પુત્રોને જાણ કરી. તેઓએ પરંપરાથી જાણ્યું કે 'નાગાર્જુનનું મૃત્યુ દર્ભના અંકુરાથી થશે એ પ્રમાણે વાસુકિએ કહેલું છે. તેથી તે જ શસ્ત્રથી નાગાર્જુનને માયો. જ્યારે ૨૨ સ્તંભત થયો ત્યારે ત્યાં આગળ સ્તંભનક નામનું નગર ઉત્પન્ન થયું. ત્યાર પછી કાલાંતરે તે બિંબના માત્ર મુખ શિવાય બધા અંગો જમીનમાં ઢંકાઈ ગયા. આ બાજુ ચંદ્રકુલમાં શ્રી વર્ધમાનસૂરિનાં શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિનાં શિષ્ય શ્રી અભયદેવસૂરિ ગુજરાતનાં સંભાનક સ્થાનમાં વિચર્યા. ત્યાં આગળ મહાવ્યાધિનાં વશથી અંતિસાદ ોગ ઉત્પન્ન થયે છતે નજીકમાં નગરો ગામોમાંથી પંકને પ્રતિક્રમણ માટે આવવાની ઈચ્છાવાળા સર્વે શ્રાવક સંઘોને વિશેષથી મિચ્છામિ દુક્કડમ્ આપવા માટે બોલાવ્યા. અને તે૨સની અર્ધશત્રએ શાસન દેવીએ સૂરને કહ્યું : 'હે ભગવન્! જાણો છો કે સુતા છો ?' તેથી મંદ અવાજથી સૂરિએ કહ્યું : 'મારે નિદ્રા ક્યાંથી ?' દેવીએ કહ્યું : 'આ નવ સૂત૨ની કૂકડી ખોળો !' સૂરિએ કહ્યું : 'હું શંક્તિમાન નથી.' દેવીએ કહ્યું : 'કેમ શકતમાન નથી ? હજી પણ વીરપ્રભુનાં તીર્થની લાંબા સમય સુધી પ્રભાવના ક૨શો. અને નવાંગી ટીકા ૨ચશો.' સૂરે વડે કહેવાયું : 'આવા પ્રકારનાં શરીર દ્વારા કેવી રીતે કરીશ ?' દેવીએ કહ્યું : '૨તંભન નગ૨ની બહા૨ શેઢી નદીનાં કાંઠા ઉપ૨ ખાખ૨૫લાસ વૃક્ષની મધ્યે સ્વયંભૂ પાર્શ્વનાથ ૨હેલાં છે. ત્યાં તે દેવને વાંદો, જેના વડે તમે સ્વસ્થ શરીરવાળા થશો.' ત્યા૨ પછી સવા૨માં શ્રાવક સંઘ દ્વારા સૂરિ વંદાયા. સૂરિ વડે કહેવાયું : ‘અમો સ્તંભન પાર્શ્વનાથને વંદન કરીશું સંઘે વિચાર્યું. : ‘ખરેખ૨ સૂરને કોઈએ ઉપદેશ આપ્યો છે. તેથી આ પ્રમાણે આદેશ કરે છે. તેથી સંઘે કહ્યું : 'અમો પણ વંદન ક૨શું !' ત્યારપછી વાહનથી જતાં સૂરિને કાંઈક શરીરે Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી સ્તÇનક કલ્પ શિલોચ્છઃ સ્વસ્થતા થઈ,એથી ધવલક્કપુર (ધોળકા) થી આગળ પગે ચાલીને વિચરતાં સ્તંભનપુ૨ પહોંચ્યા. ગુરુ અને શ્રાવકો સર્વ ઠેકાણે પાર્શ્વનાથને શોધે છે. સૂરિ વડે કહેવાયું : ખાખ૨૫લાસ વૃક્ષની મધ્યે શોધો !' શ્રાવકોએ તેવી રીતે તપાસ કર્યે છતે પાર્શ્વનાથની પ્રતિમાનું મુખ દેખાયું. ત્યાં આગળ દ૨૨ોજ એક ગાય આવીને પ્રતિમાનાં મસ્તક ઉપર દૂધ ઝરાવે છે. તેથી ખુશ થયેલાં શ્રાવકોએ જેવી રીતે પ્રતિમાને દેખી તેવી રીતે ગુરુને નિવેદન કર્યુ. અભયદેવ સૂરિએ પણ ત્યાં જઈને મુખદર્શન માત્રથી ર્હાત કરવાની શરૂઆત કરી. ‘જત્રિભુવન શ્રેષ્ઠ કલ્પવૃક્ષ' ઇત્યાદિ તત્કાલિક શ્લોકો દ્વા૨ા તેવાં ૧૬ શ્લોક કર્યે છતે સર્વ અંગવાળી પ્રતિમા પ્રત્યક્ષ થઈ, એથી ‘જય ! પ્રત્યક્ષ જિનેશ્વર !' એ પ્રમાણે સત્તરમાં શ્લોકમાં કહ્યું. પછી ૩૨ શ્લોકમાં સ્તોત્ર પૂર્ણ થયું.' અંતિમ બે શ્લોક ને ઘણી જ દેવતાની તિ ક૨વા વાળાં જાણીને દેવી વડે વિનંતી કરાઈ. 'હે ભગવન્ ! 30 શ્લોકો વડે તમોને સાન્નિધ્ય હું કરીશ ! અંતિમ બે શ્લોકને દૂ૨ ક૨ી દો. જેથી મારું આગમન કલિયુગમાં દુ:ખકા૨ી ન થાય.' સૂરિ વડે તેવી રીતે કરાયું અને સંઘની સાથે ચૈત્યવંદન કરાયું. ત્યાં આગળ સંઘ વડે ઉંચું દેવાલય કાવાયું. ત્યા૨ પછી ઉપશાંત પામેલા રોગોવાળા સૂરિએ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ત્યાં સ્થાપી. તે મહાતીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. કાળક્રમે ઠાણાંગાદિની નવાંગી ટીકા કરી. આચારાંગ સૂયગડાંગની ટીકા તો પહેલાં શીલાંકાચાર્યે પણ કરી હતી. ત્યા૨ પછી લાંબાકાળ સુધી વી૨શાસનની પ્રભાવનાં સૂરિએ કરી. ‘ઈતિ શ્રી સ્તંભનપાર્શ્વનાથ કલ્પ:' ઈશ્વર ૧. આ તીર્થ ગુજરાતના ખેડા જિલ્લામાં આણંદ તાલુકામાં આવેલું 'થાંભણા' ગામ છે. પ્રબંધકોશ મુજબ કુમારપાળ (પૃ.૫૨-૫૩) અને વસ્તુપાળ-તેજપાળે (પૃ.૧૦૯) આ તીર્થની યાત્રા કરી છે. ગિ૨ના૨ ઉ૫૨નાં વિ.સં. ૧૨૮૮ ના લેખમાં પણ સ્તંભનતીર્થ (ખંભાત)ની સાથે તમ્ભનકનો પણ ઉલ્લેખ છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ Page #355 -------------------------------------------------------------------------- ________________ ગૌશાળા છ શ્રી ફળવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પ છ --------- 100 - ધંધલશેઠને ત્યાં ઘણી ગાયો હતી તેમાંથી એક ગાય દરરોજ એક ટેકરા ઉપર દૂધ ઝરાવતી શેઠને ખબર પડતા તે ટેકરાને ખોદાવી મૂર્તિ કાઢી દેરાસરમાં પધરાવી પ્રતિષ્ઠા કરાવે છે. સુરત્રાણ શાહબુદ્દીન તે પ્રતિમાને મ્લેચ્છો સાથે આવીને ભાંગે છે. મ્લેચ્છોનાં મુખમાંથી લોહી પડે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી લવૃત્તિ પાર્શ્વનાથ કલ્પઃ શ્રી લવૃદ્ધિ ચૈત્યમાં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વજનેશ્વરને નમસ્કા૨ ક૨ીને કલિરૂપી અભિમાનને નાશ ક૨વાવાળા તેનાં જ કલ્પને જેવી રીતે સાંભળ્યો તેવી રીતે કહું છું ||૧|| અહીં જ સપાદલક્ષ દેશનાં મેડતાનગરની પાસે વી૨ ભવનાદિ વિવિધ પ્રકારનાં દેવાલયોથી મનોહર ફ્લવૃદ્ધિ નામનું ગામ છે. ત્યાં આગળ લવૃદ્ધિ નામની દેવીનું ઉંચા શિખર વાળું ભવન રહેલું છે. તે ફલર્દ્રા ગામ ઋ-સર્મા વાળું હોવા છતાં કાળક્રમે ઉજ્જડ પ્રાયઃ બની ગયું. તો પણ ત્યાં આગળ કેટલાક વ્યાપારીઓ આવીને ૨હેવા લાગ્યા. તેમાં એક શ્રીશ્રીમાલ વંશમાં મુક્તામણી સમાન ધાર્મિક લોકનાં સમૂહમાં અગ્રણી ધંધલ નામનો પરમ શ્રાવક હતો બીજા તેવાં પ્રકારનાં ગુણવાળો ઉપકેશવાલનાં કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન બીજો શિવંકર નામનો થયો. તે બંનેને ઘે૨ ઘણી ગાયો હતી. તેમાં ધંધલ શેઠની એક ગાય દ૨૨ોજ દોહવા છતાં પણ દૂધને આપતી નથી. તેથી ધંધલે ગોવાળને કા૨ણ પૂછ્યું : 'શું આ ગાયને તું બહા૨ જ દોહી નાંખે છે. અથવા બીજા કોઈ દોહે છે? જેથી દૂધ આપતી નથી.' ત્યારે ગોવાળે શપદિ વડે પોતાને નિ૨૫૨ાધી કર્યો. ત્યા૨ પછી ગોવાલે સા૨ી ૨ીતે નિરીક્ષણ કર્યું તો એક ઉંચી જમીન ઉપ૨ બોરડીનાં ઝાડની પાસે ચા૨ સ્તનો વડે દૂધને ઝરાવતી તે ગાયને દેધી. આમ દ૨૨ોજ થતું જોઈ. ગોવાળે ધંધલને દેખાડ્યું. તેથી ધંધલે વિચાર્યું. 'ખરેખર અહીં આગળ કોઈક ભૂમિની મધ્યે યક્ષાદિ દેવતા વિશેષ રહેલાં હશે.' ત્યા૨ પછી ઘે૨ આવીને સારી રીતે સૂતેલાં ધંધલને ર્રાત્રમાં સ્વપ્ન આવ્યું એક પુરૂષ વડે કહેવાયું : 'આ ઉચી જમીનમાં ભગવાન પાર્શ્વનાથ ગર્ભગૃહ દેવકુલિકાની મધ્યે રહેલાં છે. તે પ્રતિમાને બહા૨ કાઢીને પૂજો !' ત્યા૨ પછી ધંધલે સવા૨માં જાગીને શિવંકને સ્વપ્નનો વૃત્તાંત કહ્યો. તેથી તે બન્ને કુતૂહલ પૂર્ણ મનવાળા લિપૂર્જાવધાન પૂર્વક (માણસો દ્વારા) ઉચી ભૂમિ ખોદાવીને ગર્ભગૃહ દેવકુલિકા સહિત સાત ફણાથી મંડિત ભગવાન શ્રી પાર્શ્વનાથને બહા૨ કાઢ્યા. મોટી વિડે તે બંને શ્રાવકો દ૨૨ોજ પૂજે છે. એ પ્રમાણે ત્રણે ભુવનમાં નાથને પૂજતાં વળી અધિષ્ઠાયક દેવો વડે તેઓને આદેશ કરાયો. 'તે જ પ્રદેશમાં ચૈત્યને કરાવો.' તેથી હૃષ્ટ ચિત્તવાળા તે બંને શ્રાવકોએ પોતાનાં વૈભવ અનુસા૨ ચૈત્યને કરાવા માટે શરૂઆત કરી. સૂત્રધારો કાર્ય ક૨વા માટે પ્રવૃત્ત થયાં. જ્યારે આગળનો મંડપ પૂરો થયો. ત્યારે અલ્પı નાં કા૨ણે દ્રવ્યને ખર્ચવા માટે અસમર્થ થયા. સૂત્રધારોએ કાર્ય ક૨વાનું બંધ કર્યું. તેથી બંને શ્રાવકો ઘણા જ દુ:ખી થયા. ૬૦ Page #357 -------------------------------------------------------------------------- ________________ (૨૦) ( શ્રી ફલવૃદ્ધિ પાર્શ્વનાથ કલ્પક ) ત્યાર પછી વળી શત્રમાં અધિષ્ઠાયક દેવો વડે સ્વપ્નમાં કહેવાયું કે 'વહેલી સવારે અંધારામાં દેવની આગળ દ્રમોનાં (સુવર્ણનાં પ્રાચીન રિાક્કા) સ્વસ્તિક દેખાશે. તે દ્રમો ચૈત્યનાં કાર્યમાં વાપરવા. તે બંને શ્રાવકો તે જ રીતે દેખાતા તે ક્રમને ગ્રહણ કરીને બાકી ૨હેલું કામ ક૨વા માટે શરૂઆત કરી. અને ત્રણે ભુવનનાં માણસોનાં ચિત્તને ચમત્કારિક ક૨વા વાળાં પાંચ મંડપો અને લઘુમંડપો પરિપૂર્ણ થયાં. ઘણું ખ5 ચૈત્ય નિષ્પન્ન થયું ત્યારે તેઓનાં પુત્રોએ વિચાર્યું. આ દ્રવ્ય ક્યાંથી આવે છે ?' જેથી અવછાપણે જિનાલયનું કામ અટક્યા વિના ચાલે છે ?' હવે એક દિવસ વહેલી સવારે થાંભલાની પાછળ છુપી રીતે રહીને જોવા માંડ્યા. આથી તે દિવસે દેવોએ ક્રમોનો સાથીઓ ન કર્યો. ત્યારે શેઠે 'પ્લેચ્છ રાજ્યને નજીક જાણીને પ્રયત્ન વડે આરાધના કરવા છતાં અધિષ્ઠાયક દેવો દ્રવ્યને પૂરતાં નથી. એમ વિચારી ચૈત્યનું કાર્ય તેજ અવસ્થામાં અટકી ગયું. વિક્રમ સંવત ૧૧૮૧ વર્ષ વીત્યે છતે રાજગચ્છના મંડન સમાન શ્રી શીલભદ્રસૂરિનાં પદે પ્રતિષ્ઠિત થયેલાં મહાવાદી દિગંબ૨ ગુણચંદ્ર પર વિજય પ્રાપ્ત કરી પ્રતિષ્ઠિત થયેલાં શ્રી ધર્મઘોષસૂરિ વડે પાર્શ્વનાથ ચૈત્યનાં શિખરની પ્રતિષ્ઠા ચતુવિધ સંઘ સમક્ષ કરાઈ. કાળક્રમે કલિકાલનાં માહાસ્યના કારણે વ્યંતરો ક્રીડાને પ્રિય હોય છે. અને ચપલ ચિત્તવાળા હોય છે. તેથી અને અધિષ્ઠાયક દેવો પ્રમાદને વશ પડવાથી સુત્રાણ “સાહબુદ્દીને મૂલબિંબ ભાંગ્યું. હવે મૂળબંબ ભાંગ્યું, તેથી અધિષ્ઠાયક દેવો સાવધાન થઈ ગયા. મ્લેચ્છ રાજા અને પ્લેચ્છોને અંધાપો, લોહી વમનાદ ચમત્કારો દેખાડ્યા. . ત્યારપછી સુત્રાણ વડે ફરમાન અપાયું કે આ દેવભવનનો કોઈએ પણ ભંગ કરવો નહં બીજા બિંબને ખરેખર અધિષ્ઠાયક દેવો સહન કરતાં નથી. એથી કરીને સંઘે બીજુ બિંબ ન સ્થાપ્યું. ખંડિત અંગવાળા હોવા છતાં ભગવાનનો મોટો મંહમાં જવાય છે. દ૨ વર્ષે પોષવદી દ૨૫મી જન્મ કલ્યાણકનાં દિવસે ચારે દિશાથી શ્રાવક શાંઘો આવીને અંભષેક, ગીત, નૃત્ય, વાંજત્ર, ફૂલ, આભરણ, આરોપણ ઈદ્રધ્વજદે દ્વારા મનોહર જાત્રા મહિમાને ક૨તાં, સંઘપૂજાદિ વડે શાશનની પ્રભાવના કરે છે. અને દૂષમ સમયની. ખરાબ અસ૨નો નાશ કરે છે. સુકૃતનાં મોટા ભંડારોને અર્પણ કરે છે. આ ચૈત્યમાં ઘરણેજ-પદ્માવતી-ક્ષેત્રપાલ અધિષ્ઠાયકો સંઘનાં વિદoનનાં ઢેરને શાંત કરે છે. નમ૨કા૨ કરતાં લોકોનાં મનોરથોને પૂરે છે. આ બાજુ સમાધિપૂર્વક રાત્રે ૨હેલાં ભવ્યજનોને, સ્થિ૨ દીપકને હાથમાં રાખેલા ચૈત્યની મધ્યે વિચરતાં પુરૂષોનાં દર્શન થાય છે. આ મહાતીર્થમાં પાર્શ્વનાથનો દર્શન ક૨તાં ૧. કલકુંડ, ૨. કુકડેશ્વ૨, ૩ શ્રીપર્વત, ૪. શંખેશ્વ૨, ૫. શેરીસા, ૬. મથુરા, ૭. ૧. શાહબુદ્દીન ઘોરીએ વિ.સં. ૧૨૩૫માં ગુજરાત ઉપર આક્રમણ ક૨વા આવ્યો ત્યારે લોંધમાં ભંગ કર્યો હશે. (ઉત્ત૨ ભા૨તકા રાજનૈતિક ઈતિહાસ પૃ.૪૮૨) Page #358 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ (૨૦૫) વારાણશી, ૮. અહિછત્રા, ૯. સ્તંભન, ૧૦. અજાહરા, ૧૧. પવ૨નગ૨, ૧૨. દેવપટ્ટણ. ૧૩ ક૨હેટક, ૧૪. નાગહૃદ, ૧૫. શ્રીપુ૨, ૧૬. શમણી, ૧૭. ચારુપ, ૧૮. ઢીંપુરી, ૧૯. ઉજેણી, ૨૦. શુદ્ધદંતી, ૨૧. હરિકંખી, ૨૨. લીંબોડ આદિ ૨સ્થાનોમાં વર્તતા પાર્શ્વનાથની પ્રતિમાઓની જાત્રા કરી કહેવાય છે. એ પ્રમાણે સંપ્રદાય પરંપરાગત પુરૂષોનું કહેવું છે. આ ફૂલવૃતિ નગરમાં રહેલાં પાર્શ્વ જિનેશ્વ૨નાં કલ્પને થોડો પણ સાંભળતાં ભવ્યોને કલ્યાણની નિષ્પત્તિ થાય છે. એ પ્રમાણે આપ્તજન (પ્રામામિક પુ૨૦ષ) નાં મુખથી અને કાંઈક સંપ્રદાય પુરુષો પાસેથી પ્રાપ્ત કરી ૧ફૂલવૃદ્ધિ પાર્શ્વનાથ ભગવાનનો કલ્પ જિનપ્રભસૂરિ વડે કરાયો. સમાપ્તમ ઉપાશ્રય N ૧. ફુલવૃદ્ધિ તીર્થ વિષે પુરાતનપ્રબંધ સંગ્રહ (પૃ.૩૧) ઉપદેશ તરંગણી (પૃ.૧૧૦) ઉપદેશ ૨Mતિ (પૃ.૩૨ 33) તપાગચ્છપટ્ટાવલી (પૃ.૧૨૯) આંદમાં વિગતો છે તે થોડી ફે૨ફા૨વાળી છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબિકાદેવી કપઃ ( ૧) શ્રી ઉજ્જયંત ગિરિ શિખરનાં શેખર સમાન નેમિ જિનેશ્વ૨ને નમસ્કાર કરીને વૃદ્ધ પુરૂષોનાં ઉપદેશથી કોલંડિ દેવીનાં કલ્પને હું લખુ છુ. આ જ સોરઠ દેશમાં ધન-સુવર્ણથી સંપન્ન માણસોથી સમૃદ્ધ કોડીનાર નામનું નગ૨ છે. ત્યાં આગળ ઋદ્ધ-સમૃદ્ધિ વાળો, ષટ્કર્મમાં પરાયણ, વેદાગમમાં પારંગત સોમ નામનો બ્રાહ્મણ હતો. મહામૂલ્યવાન શીલરૂપી અલંકારથી શોભિત શરીરવાળી અંબિકા નામની તેની પત્ની હતી. તે બેઓને વિષયસુખ અનુભવતાં બે પુત્ર ઉત્પન્ન થયાં. પહેલો સિદ્ધ બીજો બુદ્ધ. એક વખત પિતૃ (શ્રાદ્ધ) પક્ષ આ બે છતે શ્રાદ્ધના દિવસે સોમભટ્ટે બ્રાહ્મણોને નિમંત્ર્યા કેટલાક બ્રાહ્મણો વેદને ઉચ્ચારે છે, કેટલાક પિંડ પદાથોને અર્પણ કરે છે, કેટલાક હોમને પણ કરે છે. અંબાદેવીએ જમણવાર માટે સલ, દાલિ, વ્યંજન, પકવાળો, ખીર વગેરે તૈયાર કર્યા. સાસુ ૨નાન ક૨વા માટે ગઈ તે અવસરે એક સાધુ મા ખમણનાં પારણે તે અંબાના ઘરે ભિક્ષા માટે આવ્યા. તે સાધુને દેખીને અતિ હર્ષથી અતિશય પુલકિત થયેલા અંગવાળી અંબા ઉઠી, ભુત બહુમાન પૂર્વક નિદૉષ ભક્ત પાન વડે સાધુને પ્રતિલાવ્યા. જ્યારે ભિક્ષા ગ્રહણ કરીને સાધુ પાછા વળ્યા ત્યારે સાસુ પણ ૨નાન કરીને ૨સોઈનાં સ્થાને (૨ક્સોડામાં) આવ્યા અગ્રંશખા દેખી નહિં, તેથી કૃપિત થયેલાં સાસુએ વહુને પૂછ્યું, વહુએ યથાર્વા૨થત વૃત્તાંત કહ્યો. સાસુએ તે અંબાને ફટકારી : 'હે પાપણી ! તેં આ શું કર્યું. હજી કુલ દેવતાની પૂજા થઈ નથી, હજી બ્રાહ્મણોને જમાડ્યા નથી. હજી પિંડો પણ ભરાયા નથી, તો અગ્રશિખા શા માટે તે સાધુને આપી ?' ત્યાર પછી સાસુએ તે સર્વે વ્યતિકર સોમભટ્ટને કહ્યો. શેષ પામેલાં સોમભટ્ટ 'આ તો સ્વચ્છંદી છે. એ પ્રમાણે કહી તે અંબાને ઘરથી કાઢી મુકી. તિ૨૨સ્કા૨ થી દૂ:ખી થયેલી અંબા સિદ્ધને હાથની અંગુલીમાં ઘારણ કરીને અને બુદ્ધને કેડમાં તેડીને નગ૨ની બહાર ચાલી. માર્ગમાં તૃષાથી અભિભૂત થયેલાં બાળકોએ પાણી માંગ્યું. જ્યારે અંબા આંસુથી પરિપૂર્ણ નેત્રવાળી થઈ ત્યારે તેની આગળ ૨હેલું એક સુકું સરોવ૨ તે અંબાના અમૂલ્યશીલનાં માહામ્ય વડે તે જ ક્ષણે જળથી ભરાઈ ગયું. બંને પુત્રને ઠંડુ પાણી પાયું. ત્યાર પછી ભૂખ્યા થયેલાં બાળકોએ ભોજન માંગ્યું. આગળ ૨હેલું સુકુ આંબાનું વૃક્ષ તે જ ક્ષણે ફળીભૂત થયું. અંબાએ બાળકોને ફળો આપ્યા. તે બાળકો ૨સ્વસ્થ થયા. જ્યારે તે અંબા આંબાની છાયામાં વિશ્રામ લે છે, તે સમયે જે થયું તે સાંભળો! અંબાદેવીએ પહેલાં જે બાળકોને જમાડેલાં તેઓનાં ખાધા પછી નાંખી દીધેલી પાંદડાની થાળીઓ શીલનાં માહામ્યથી પ્રસન્નમનવાળા શાસનદેવતાએ સોનાનાં થાળ-વાટકારૂપે Page #360 -------------------------------------------------------------------------- ________________ 8 શ્રી અમ્બિકાદેવી કલ્પ [2 અંબિકા સાધુ ભગવંતને વહોરાવે છે. અંબિકા ગયા પછી રસોઈ ઘરનાં બધા વાસણો અંબિકાની પાછળ એનો પતિ લેવા જાય છે. પતિ પણ કૂવામાં પડી અંબિકા અધિષ્ઠાયક દેવી en સાસુને અગ્રશિખા નહિં દેખાવાથી ક્રોધ કરી અંબિકાને કાઢી મૂકે છે. સોનાનાં જોઈ સાસુ આશ્ચર્ય પામ્યા. ♦ પતિને જોઈ મને મારશે એમ વિચારી નેમિનાથ પ્રભુનું ધ્યાન ધરી પુત્રો સાથે અંબિકા કૂવામાં પડે છે. તેનો પતિ સિંહ થાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ Page #362 -------------------------------------------------------------------------- ________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્રઃ ૨૦૭) કરી દીધી. અને જે એંઠવાડના દાણા ભૂમિ પર પડ્યા હતા, તે સર્વે મોતીરૂપે કરી દીધા. ભાજનમાં અંગ્રશિખા તે જ રીતે દેખાવા લાગી. આવાં પ્રકા૨નાં આશ્ચર્ય જોઈ સાસુએ સોમબ્રાહ્મણને નિવેદન કર્યું. અને કહ્યું હે વશ ! આ વહુ સુલક્ષણવાળી અને પતિવ્રતા છે. આ કુલવધૂને પાછી બોલાવો' એ પ્રમાણે માતાથી પ્રેરાયેલો પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતો વહુને બોલાવા માટે સોમભટ્ટ ગયો. તે અંબાએ પાછળ આવતાં શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના પતિને જોયો. દિશા અવલોકન કર્યું. આગળ માર્ગમાં કૂવો દેખાયો. તેથી જિનેશ્વરનું મનમાં ૨સ્મરણ કરીને સુપાત્ર દાનની અનુમોદના કરી. જાતે કુવામાં પડી શુભ અધ્યવસાય વડે પ્રાણ નો ત્યાગ કરીને ચા૨ યોજનાવાળા કોહંડ વિમાનમાં સૌધર્મ કલ્પની નીચે અંબિકા નામની મહર્ષિક દેવી થઈ. વિમાનમાં નામથી તેને કોહંડ દેવી પણ કહેવાય છે. સોમભટ્ટ પણ તે મહાસતીને કુવામાં પડતી દેખીને તે જ કુવામાં પોતે. ઝંપલાવ્યું. તે મરીને ત્યાં જ દેવ થયો. અભયોગ કર્મથી સિંહરૂપવિતુર્વીને તે અંબિકાદેવીનો વાહન થયો. બીજે કહે છે કે – અંબિકાએ રૈવતગિરિથી ઝંપલાવેલ, તેની પાછળ સોમભટ્ટ પણ તે જ રીતે ઝંપલાવેલ બાકીનું તે જ પ્રમાણે જાણવું. તે ભગવતી ! ચાર ભુજાવાળી ! જમણા હાથમાં આંબાની લુંબ અને પાશને ધારણ કરે છે. ડાબા હાથમાં પુત્ર અને અંકુશ ને ધારણ કરે છે. તપેલાં સોના સ૨ખો તેનાં શરીરનો વર્ણ છે. શ્રી ર્નોમનાથ ભગવાનની તે શાશનદેવી રૈવતંગર નાં શિખ૨ ઉપ૨ નિવાસ કરે છે. મુગુટ-કુંડલ-મુકતાફૂલ-હા૨-૨ન-કંકણ-ઝાંઝર આદિ સર્વ અંગો પર ઘરેણાંઓથી. મનોહર તે દેવી સમ્યગ્દષ્ટિનાં મનોરથોને પૂરે છે. વિદoનસંઘાતને દૂર કરે છે. તે અંબા દેવીનાં મંત્ર-મંડલાદની આરાધના કરતાં ભવ્યજનો અનેક ૨૦૫થી ઋઇસમૃદ્ધિ ને દેખે છે. ભૂત-પિશાચ-શકિની આદિ દુષ્ટગ્રહો પરાભવ કરતાં નથી. પુત્રકલત્ર-મિત્ર-ધન-ધાન્ય-રાજ્ય લક્ષ્મી આદિ સંપન્ન થાય છે. अंबिआमंता इमे - वयवीयमकुलकुल जलहरिहयअकंततत्तपेआई । पणइणिवायावसिओ अंबिअ देवीइ अह मंतो ॥१॥ धुवभुवण देवि संबुद्धि पास अंकुस तिलोअ पंचसरा । णहसिहिकुलकलअब्भासिअमायापरपणामपयं ॥२॥ वागुब्भवं तिलोअं पाससिणीहाओ तइअवनस्स । कूडं च अंबिआए नमुत्ति आराहणामंतो ॥३॥ બીજા પણ કેટલાક અંબિકાદેવીનાં મંત્રો ૨સ્વ-પ૨ની રક્ષા માટે ૨મ૨ણ ક૨વા યોગ્ય માર્ગ ક્ષેમદને ક૨નાશ છે. (ગોચર ઘણાં રહેલાં છે.) તે મંત્રો તથા મંડલને અહીં આગળ ગ્રંથ વિસ્તા૨નાં ભયથી કહ્યા નથી. ગુરમુખથી જાણી લેવાં. આ અંબિકાદેવીનો કલ્પ વિકલ્પચત્તવૃત્તિ વાળાને વાંચતા અને સાંભળથી ઈચ્છિત અર્થો પૂર્ણ થાય છે. ઈતિશ્રી અંબિકાદેવી કલ્પ Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ઠિ નમરકાર (૨) ત્રણે જગતને પવિત્ર ક૨વાવાળો આ પુણ્યતમ મંત્ર પંચપ૨મેષ્ઠિ નમસ્કા૨નું યોગ ચિન્તન કરે ||૧|| આઠ પાંદડાવાળા કમળની કર્ણિકામાં સ્થિત પહેલાં સાત અક્ષરવાળું પવિત્રમંત્ર (ણમો અરહંતાણં) નું ધ્યાન યોગી પુરૂષો કરે છે. ||શા. રિદ્ધિાદિ ચા૨ પદોનું ચારે દિશામાં અનુક્રમે અને ચૂલાપદ ચતુષ્કનું ચારે વિદિશામાં ધ્યાન ધરે. ||3Jા. ત્રણ પ્રકારની શુદ્ધિ વડે ૧૦૮ વખત ધ્યાન ધ૨તો મુનિ ખાવા છતાં પણ ચતુર્થ ભકત ઉપવાસનાં ફળને મેળવે છે //૪||. આ જ મહામંત્રની આરાધના કરીને યોગી પુરૂષો પરમપદને પામેલાં ત્રણે લોકમાં પણ પૂજાય છે. પા. હજારો પાપો કરીને અને સેંકડો જીવોનો ઘાત કરીને આ મંત્રને આરાધનારા તિર્યગચો પણ દેવલોકમાં ગયા. ||ી. ગુ૨૦ પંચક નામમાં ઉત્પન્ન થયેલી વિદ્યા ૧૬ અક્ષરવાળી હોય છે. તેનો ૨00 વાર જાપ ક૨વાવાળો ચતુર્થભકત ઉપવાસનાં ફળને મેળવે છે. IIળા * લો " હા Page #364 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સમાપ્તિ થામ આ ગ્રન્થની શરૂઆતથી અંત સુધી ગ્રન્થોનું પ્રમાણ અનુષ્ઠ, શ્લોક અનુસાર 3પ0 થયાં. કયા કાર્ય માટે તૈયાર થવું જોઈએ. - જિ (અર્થાત્ જયંવિષયનું કાર્ય) નિષેધવાચી શબ્દ કયો ન (અર્થાત્ નથી.) પ્રથમ ઉપસર્ગ કયો પ્ર (પહેલાં પ્ર ઉપસર્ગ લખાય છે.) ત્રિ કેવાં પ્રકારની ભ (તારોથી યુક્ત શત્ર હોય છે.) પ્રાણીઓને કોણ પ્રિય સૂર (વિદ્વાન) આ ગ્રંથની રચના કોણે કરી જિનપ્રભસૂરિએ વિક્રમસંવત ૧૩૮૯ માં ભાદરવા વદી ૧૦ બુધવા૨નાં દિવસે પૃથ્વીમંડલમાં ઈદ્ર સમાન શ્રી હમીર મહમ્મદનાં પ્રતાપી શાસન કાળમાં દિલ્લીનગરમાં આ ગ્રન્થ પરિપૂર્ણ થયો. ||3ી. તીર્થો તથા તીર્થભકતોનાં કીર્તન વડે પવિત્ર થયેલો આ કલ્પપ્રદીપ નામનો ગ્રંથ લાંબા સમય સુધી વિજયને પ્રાપ્ત કરશે. II ઈતિ શ્રી કલ્પ પ્રદીપ ગ્રન્થઃ સમાપ્ત: || એકાગ્રતા Page #365 -------------------------------------------------------------------------- ________________ DDDD ग्रंथकारः प्रशस्ति श्री तपागच्छ मंडन कच्छ वागड देशोद्धारक दादा श्री जितविजय मुनि पुङगवस्य शिष्यवर्य १००८ श्रीमद् हीरविजय मुनि पुङ्गवस्य शिष्यवर्य १००८ श्रीमद् अनुयोगाचार्य पंन्यासप्रवर श्रीतिलकविजय गणिवर्याणां शिष्यरत्न आचार्य देव श्री रत्नशेखर सूरीश्वराणां शिष्यरत्न परम पूज्य युवाचार्य श्रीमद् विजय रत्नाकर सूरीश्वराणां शिष्यरत्न मुनि रत्नत्रयविजय, मुनि रत्नज्योतविजय मुनिवराभ्यां विविध तीर्थ कल्प (सचित्र) गुर्जरभाषानुवादेन प्रकटीकृतः श्री राजनगरे नारणपुरा मध्ये श्री वासुपूज्य स्वामि जिनप्रासाद सान्निध्ये विक्रम संवत २०५५ वर्षे आसो मासे पूर्णिमा दिने रविवासरे अयं 000000 DOODL ग्रंथो वाचक वर्गस्य कल्याण कारको भूयात् ॥ 'शुभं भवतु ' DDDD 000000 Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી સત્યપુર કેમ્પ (ર) આજથી ૩પ૦ પહેલાં થયેલા આચાર્ય જિનપ્રભુસૂરિએ સત્યપુરતીર્થની જે હકીકત લખી તે જ હેક આગળ દર્શાવવામાં આવી છે . સત્યપુર કલ્પનાં ઈતિહાસમાં (2) પ્રથમ ચિલમાં આયાર્ચ વિશ્વ જ સ્મૃષ્ટિજીનો જાહડબાલકને કામાગમ છે (2) તે નાહડે નહી પણ થતાં સોણમ જ ભીનમાંથી જ જિન/ભથમ વણાવે છે, (3) બ્રાહત થનો યુolભ૩ તથા દિલ્લી ના બાદ છ/૯ કાર જુતિને તે (4) જિનાભરમાં ગયજુમાં રસ લો હી લિ. નાં આe/tતના કણી મૂતિ (હે લઈ જતો અલ્લાઉં કીન ખીલજી. For Private & Personal use only wwjainelibrary