SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ સમાપ્તિ થામ આ ગ્રન્થની શરૂઆતથી અંત સુધી ગ્રન્થોનું પ્રમાણ અનુષ્ઠ, શ્લોક અનુસાર 3પ0 થયાં. કયા કાર્ય માટે તૈયાર થવું જોઈએ. - જિ (અર્થાત્ જયંવિષયનું કાર્ય) નિષેધવાચી શબ્દ કયો ન (અર્થાત્ નથી.) પ્રથમ ઉપસર્ગ કયો પ્ર (પહેલાં પ્ર ઉપસર્ગ લખાય છે.) ત્રિ કેવાં પ્રકારની ભ (તારોથી યુક્ત શત્ર હોય છે.) પ્રાણીઓને કોણ પ્રિય સૂર (વિદ્વાન) આ ગ્રંથની રચના કોણે કરી જિનપ્રભસૂરિએ વિક્રમસંવત ૧૩૮૯ માં ભાદરવા વદી ૧૦ બુધવા૨નાં દિવસે પૃથ્વીમંડલમાં ઈદ્ર સમાન શ્રી હમીર મહમ્મદનાં પ્રતાપી શાસન કાળમાં દિલ્લીનગરમાં આ ગ્રન્થ પરિપૂર્ણ થયો. ||3ી. તીર્થો તથા તીર્થભકતોનાં કીર્તન વડે પવિત્ર થયેલો આ કલ્પપ્રદીપ નામનો ગ્રંથ લાંબા સમય સુધી વિજયને પ્રાપ્ત કરશે. II ઈતિ શ્રી કલ્પ પ્રદીપ ગ્રન્થઃ સમાપ્ત: || એકાગ્રતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy