SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિવિધ તીર્થ કલ્પઃ સચિત્ર ) ૧૮૧) કલિનાં અભિમાનને નાશ ક૨વવાવાળી, વિસ્તૃત સંગીતયુક્ત, શ્રેષ્ઠ ધનને ખર્ચવાવાળી, ભક્તિપૂર્વક ભવ્યજનો યાત્રા કરે છે. |૧૧|| આજ તીર્થમાં શાંતિનાથ, કુંથુનાથ, અરનાથનાં ચા૨ કલ્યાણકો થયેલાં. જગતનાં જીવોને આoiદ ક૨ના૨ સમેતશિખ૨ ઉપ૨ મોક્ષે ગયા. વિશા ૧૬ માં, ૧૭ માં અને ૧૮ માં તીર્થકર અનુક્રમે ભાદરવા વદ ૭, ભાદ૨વા સુદ ૯ અને ફાગણ સુદ ૨ નાં દિવસે દેવલોકથી ચ્યવેલા ||૧|| જેઠ વદ ૧૩, વૈશાખ વદ ૧૪, માગશર સુદ ૧૦ નાં દિવસે જન્મેલાં ||૧૪||. જેઠ વદ ૧૪, વૈશાખ વદ ૫, મહાસુદ ૧૧ નાં દિવસે ત્રણે ભગવાનની દીક્ષા થયેલી. ||૧પણl. પોષ વદ ૯, ચૈત્ર સુદ ૩, કાર્તિક સુદ ૧૨ નાં દિવસે કેવળજ્ઞાન થયેલ. ||૧૬ના જેઠ વદ ૧૩ વૈશાખ સુદ ૧૫ માગશર સુદ ૧૦ નાં દિવસે આપ મોક્ષે પધારેલા. |૧૭ણા આપનાં જેવાં પુરૂષ૨ત્નોની આ જન્મભૂમિ છે. જે સ્પર્શ માત્રથી માણસોનાં અનિષ્ટને દૂર કરે છે. I૧૮ સ્તુતિની તો વાત જ શું ક૨વી ? તેવાં પ્રકારનાં અતિશયવાળા, પુરૂષ પ્રણીત જિનેશ્વરોનાં કલ્યાણકવડે શોભિત ગંગાના પાણીનાં રાંગથી પવિત્ર આ ગજપુર તીર્થ૨7 લાંબા કાળ સુધી જય પામો. [૧૯. આ પ્રમાણે શક સંવત ૧૨૫3 માં વૈશાખ સુદ ૬ નાં દિવસે યાત્રા માટે સંઘ સાથે આવેલાં જિનપ્રભસૂરિએ ગજપુર તીર્થનું સ્તોત્ર ૨ચેલ. ||૨| પાશ્ચાળા ળ કે: મૂળ E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004512
Book TitleVividh Tirthkalpa Sachitra
Original Sutra AuthorN/A
AuthorJinprabhvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy