Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૭ મા
સ્તવન સંગ્રહ (દેવવંદન સહિત)
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યાગનિષ્ઠ કવિરત્ન શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સાણંદ-ગાધાવલીના સભાવિત ગ્રહસ્થાની સહાયથી
છપાવી પ્રસિદ્ધ કરનાર,
શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ
હા. વકીલ માહનલાલ હિમચંદ્ય-પાદરા.
પ્રથમાવૃત્તિ પ્રતિ ૧૨૫૦,
વિ. સ. ૧૯૮૨. વીર મં. ૨૪૫૧.
કિંમત રૂ. ૦—૧૦—૦.
For Private And Personal Use Only
સન ૧૯૨૬.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રંથ મળવાનું ઠેકાણું—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વકીલ, માહનલાલ હિમચંદ—પાદરા. ગાંધી. આત્મારામ પ્રેમચંદ-સાણંદ
અમદાવાદઃ
શ્રી “ પ્રજાહિતા મુદ્રાલય ” પ્રેસમાં પટેલ સેમાભાઇ લપતરામે છાપ્યું. કે. શાહપુર નવી પાળ–અમદાવાદ.
For Private And Personal Use Only
>>>>>>>
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૭ તરીકે આ સ્તવન સગ્રહ (દેવવ ંદન સહિત ) ગ્રંથ પ્રગટ કરી જ્ઞાન ચિ વાંચકાના કરકમળમાં મુકતાં હ ઉપજે છે.
અધ્યાત્મજ્ઞાન ચિન્તનમાંજ લીન રહેવા છતાં વ્યવહાર અને આચાર પ્રતિ પૂર્ણ કાળજીવાળા, સાહિત્ય રત્નાકર, ચેાગનિષ્ઠ સદ્ગત ચેગીરાજ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના નામથી જૈન તેમજ જૈનેતર કામમાં ભાગ્યેજ કાઇ અજ્ઞાત હશે.
જેમની સસ્કારી ઉપકારી જ્ઞાન નિર્ઝર કલમે શતાષિક પ્રા અધ્યાત્મ, અષ્ટાંગયાગ, તત્વજ્ઞાન, ઉપનિષદ્, આદિ ગહન વિષયાપર સંસ્કૃત પ્રાકૃત હિન્દી ગુર્જર ભાષામાં ગદ્ય પદ્યમાં લખી પેાતાની પાછળ વારસારૂપે આપણને આપી ગયા છે, એવા કેવળ જ્ઞાન સાગરના હંસ સમાન શ્રીમદ્દની ઉચ જ્ઞાનના સંસ્કારવાળી કલમથી જ આ ગ્રંથ પશુ આલેખાયેલા હેાવાથી તેના ઉપયોગીપણુા માટે શું કહેવું? આ ગ્રંથમાં દેવવંદન પ્રથમાવૃત્તિનું વક્તવ્ય દાખલ કરવામાં આવેલ છે પૂન્યમાચાય શ્રીની કસાયેલી કલમથી લખાએલ છે જે વિચારવાયેાગ્ય હાવાથી આ ગ્રંથમાં દાખલ કરવામાં આવેલ છે ૧૯૭૮ ની સાલમાં આ ગ્રંથમાંના કેટલાક ભાગ છપાયલા. તે પણ અત્યારે અલભ્ય છે. તેથી તેમાં ખીજા ઉચી અક્રયાત્મદશાનાં સ્તવના સ્તુતિએ થાયેા વિગેરે ભક્તિવૈરાગ્ય તથા પ્રભુપ્રેમના સુંદર ઝરણા ઉમેરી લેવામાં આવ્યાં છે. કેટલાંક બિન્ન ભિન્ન પુસ્તકામાં આમાંનાં કેટલાંક સ્તવના વિગેરે છપાયલાં વિખરાયલાં મૌક્તિક જેવાં પડેલાં તે બધાં એકત્ર કરવાથી વાંચકાને ભિન્ન ભિન્ન સ્થળ તે શોધવાં નહીં પડે.
આમાંનાં સ્તવના વિગેરેને પરિચય કરાવવાનું કામ તે સદ્ગત ગુરૂદેવના શિષ્યરત્ન શ્રી ક્રીતિ સાગરજીએ પ્રસ્તાવનામાંજ કર્યું હાવાથી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્રે તે સંબધી ઉલેખ અસ્થાને જ ગણાય છતએ વાંચને એટલું તે કહી દેવા વિના નથી જ ચાલતુ કે જે અધ્યાત્મજ્ઞાનપર, શુદ્ધક્રિયાપર, પ્રભુભક્તિ અને વૈરાગ્યપર પ્રેમભાવ હોય તે તેવા ભવ્યાત્માને તે આ સ્તવન સંગ્રહ અમૃતથી પણ અધિક મિષ્ટ અને ઉપકારી થઈ પડશેજ.
દેવવંદનની પવિત્રક્રિયામાં આપણે જે જે વિધિ કરીએ છીએ તથા જે જે સ્તવનો સ્તુતિઓ ચૈત્યવંદને કહીએ છીએ તે તમામ આમાં ક્રિયાવિધિ સહિત વિસ્તારપૂર્વક આપવામાં આવ્યાં છે. વળી વિશેષમાં આમાં શ્રીમદ્ આનંદઘનજી શ્રી ચિદાનંદજી શ્રી દેવચંદ છે. શ્રી પદ્યવિજયજી આદિ પૂર્વ પુરૂષના જ્ઞાનનાં ઝલકારા તથા આત્મજ્ઞાનની છાંટય જણાશે તે ખપી જીવોએ અવશ્ય આ ગ્રંથનો ભક્તિભાવપૂર્વક ઉપયોગ કરવામાં પ્રમાદ ન કરવો ઘટે.
આ મંડળ પાસે સ્થાયી ફંડ હતું નહી ને પણ નહીં. માત્ર ગુરૂભક્ત જ્ઞાન રૂચિવંત ઉદાર બંધુઓ અને બહેનોની ઉદારતાએજ આ માળા નિભાવી છે. તેવી જ રીતે ભવિષ્યમાં પણ નિભાવવા વિનવી આ ગ્રંથ સૌના કલ્યાણને અર્થે હે એમ ઇચ્છી વિરમીએ છીએ આ ગ્રંથના કુફ સુધારવા માટે પ્રસિદ્ધવક્તા આચાર્ય શ્રી અજીતસાગરસૂરિજીએ તેમજ સંધવી કેશવલાલ નાગજીએ ઘણી જ ઉપયોગી સહાય કરી છે. જેમનો અંતઃકરણપૂર્વક આભાર માની વિરમીએ છીએ. ૩૪ શ્રી ગુર નમ: શાંતિઃ ૨
સાણ | શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સં. ૧૯૮૧ના આ સુદિ ૨૬ હા. ગાંધી આત્મારામ ખેમચંદ,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર.
આ ગ્રંથ છપાવવામાં જ્ઞાનપર રૂચિવાળા સજન બંધુઓએ નીચે પ્રમાણે મદદ ઉદાર ભાવે આપી છે. તે માટે તેઓ સર્વેને આ સ્થળે ખાસ આભાર માનવામાં આવે છે. પિતાની સકમાઈની લક્ષ્મીને સદુપયોગ જ્ઞાનમાર્ગે કરો એ પ્રસંશનીય છે તેમજ અનુકરણીય છે. રૂ. ૨૫૦) શેઠ અમૃતલાલ કેવળદાસ.
હા. શા. કેશવલાલ હેમચંદ. મુ. ગોધાવી. રૂ. ૧૦૧) શા. કાળીદાસ ડુંગરશીભાઈના સ્મરણાર્થે તેમના
સુપુત્ર શા. મફતલાલ કાળીદાસ વગેરે.
મુ. ગોરજ હાલ સાણંદ રૂ. ૫૧) બાઇ. મણિ. શા, મફતલાલ કાળીદાસની પત્નીના
સ્મર્ણાર્થે મુ.ગેરજ. હાલ સાણંદ. ઉપરની વિગતે આ ગ્રંથ છપાવવામાં સહાય મળી છે. ગોધાવીના શેઠ અમરતલાલ કેવળદાસ તેમજ સાણંદના રહીશ શા. અતલાલ કાલીદાસે. પૂજ્ય ગુરૂશ્રીને આ ગ્રંથમાં સહાય આપવાનું જણવીને આ ગ્રંથ છપાવવાની શરૂઆત કરાવી હતી. જે માટે પુનઃ પુનઃ તેઓન મંડળ તરફથી આભાર માની વિરમીએ છીએ અને ભવિષ્યમાં તેઓ મંડળના કાર્યમાં પોતાને યથાશક્તિ કીંમતી ફાળો આપશે એમ ઇચ્છીએ છીએ. 8 શ્રી ગુરવે નમ: શાંતિ: રૂ
સાણ, સં. ૧૯૮૧ના)
આ સરિ ૩ ઈ
શ્રી. અધ્યાત્મજ્ઞાનપ્રસારકમઠળ તરફથી છે. આત્મારામ ખેમચંદ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्ह नमः
ॐ ह्रीं श्री जैनाचार्य बुद्धिसागर सूरीश्वर गुरुभ्यो नमः
&&&&
આ પ્રસ્તાવના.
0
&&&&&&;<<<
પ્રસ્તાવના લખવાના એ હેતુ હાય છે. ૧ લેખકનું પિછાન કરાવવું તથા ગ્રંથમાંની વસ્તુની વિશિષ્ટતાનું દર્શન કરાવવું.
આ ગ્રંથ સ્તવન સંગ્રહના રચિયતા જૈન જૈનેતર વ સુપ્રસિદ્ધ વિદ્વન્ મુકુટમણિ, અધ્યાત્મજ્ઞાનની પ્રતિમાસમા. ષડ્ઝન વેત્તા, કવિકુલભૂષણુ, મહાન્ પ્રવર, શતાધિક મહાગ્રંથ પ્રણેતા. આદર્શ તત્ત્વજ્ઞ તથા સકલશાસ્ર પાર ગત, આચાર્ય મહારાજ શ્રીમદ્ ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગર સૂરીધરજી છે. જેમના નામથી ભાગ્યેજ કાઈ અજ્ઞાત હાય. એમને પરિચય કરાવવા પડે તેમ નથીજ.
એકદર આ ગ્રંથમાંની વસ્તુ વ્યવહાર અને નિશ્ચયથી ઉત્તમ હાઈ તેના અભ્યાસીને નિર્જરામાં કારણભૂત થઈ શાશ્વત સુખ નિમિત્ત રૂપ થાય તેવી હાવાથી તે વાંચકાના આત્મકલ્યાણના અર્થે હા એમ ઇચ્છાય છે.
For Private And Personal Use Only
યેાગનિષ્ઠ અધ્યાત્મયાગી કેવલ આત્મરમણુતામાં લક્ષ્ય આપી તેમાંજ મગ્ન બને અને ઉપદેશ દ્વારા તેમજ લખાણ દ્વારા જગતના ઉદ્દાર ન કરે તા તે યેાગી મહાત્મા સંસાર સમુદ્રમાં પત્રોપમા પ્રાપ્ત કરી પાતાનાજ પુનાતા આત્માને તારે જગતને તારી શકે નહિ. પરંતુ જે ચાગનિષ્ટ અધ્યાત્મયાગી આત્મરમણુતાપૂર્વક ઉપદેશામૃતનું સિંચન કરી જગ જીવાને સ્વયેાગ્ય કાર્યામાં તથા આત્મવિકાસમાં ઉત્સાહિત બનાવી પ્રયત્નશીલ કરી કસાયેલ લેખિની દ્વારા ગ્રન્થાની રચના કરી ધર્મ ધન અપી નિશ્ચિત બનાવે છે તે મહાત્મા જ્ઞાનયેાગી હાઇ મયજ્ઞનિધિપોતા ( સ્ટીમર ) ની ઉપમા પ્રાપ્ત કરે છે,
જગતના જીવાને મૃગતૃષ્ણુા સદશસાંસારિક એલ રૂખી વિવિધ લાલસાને પુર્ણ કરવા તનતા
વિષયસુખામાં લુબ્ધ શ્રમને કરતા જાણી
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સુખ ન પ્રાપ્ત થતાં વિવિધ વેદના ભાગવતા વિચારી તેમના ઉદ્ધાર કરવા જ્ઞાનયેાગી કર્યેાગી મહાત્મા અવશ્ય પ્રયત્ન કરે છે.
મનુષ્ય પેાતાનું સ્વરૂપ ભૂલી અનિત્યમાં નિત્ય અજ્ઞાનમાં જ્ઞાન અશુચિ પદાર્થાંમાં શુચિતા જાણી અહોનિશ શ્રમ ઉઠાવતા રહે તેા તે દુઃખી થાય એમાં શું આશ્ચર્યું ?
મિથ્યાત્વ-અવિરતિ–કષાય-યાગાદિ આશ્રવના ખધે અંધાતા પ્રાણીએને નિરખી જગદ્દાકર અધ્યાત્મયાગી-કમ યાગી શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વર ગુરૂરાજે ક ના બધમાંથી મુક્ત કરવા માટે ૧૦૮ એકસાને આડે તથા તદુપરાંત ગ્રન્થાની રચના કરી પેાતાની ફરજ બજાવી છે.
અનાદિકાલથી અષ્ટકર્માં ગ્રહી મલીન અનેલ આત્માને પરમાત્મરૂપ નવા આ ગ્રન્થમાં ઉપાયા દર્શાવ્યા છે.
વિષય કષાયે છતી ચૈત્ર્યાદિ ભાવના ભાવી મમતાના ત્યાગ કરી મનુષ્ય આત્મવિકાસમાં આગળ ધપવા પ્રયત્નશીલ બનવું તે આ ગ્રન્થને ઉદ્દેશ છે.
તમારા આત્મામાં અનંત શક્તિ તિરાભાવે રહેલ છે તેને આવિભાઁવ કરી પરમાત્મરૂપે મને. પૂર્ણ વિશ્વાસ રાખી આવતા વોને દૂર હઠાવા મામ પ્રતિમાધતા આત્મરમણુતામાં મગ્ન બની ઇન્દ્રિયાતીત સુખ સાગરમાં ઝીલતા ચાગનિષ્ઠ સૂરીશ્વરે સાંસારિક જ સુખમાં મસ્જીલ બનેલ ભવ્યેાને નિહાળી તે સુખને દૂર કરવા અને આત્મિકસુખને અનુભવ કરવા અજીતનાથ પ્રભુના ચત્યવંદનમાં ઉપદેશ આપેલ છે.
જય પિરણામી યત્નથી જડ સાથે છે બધ; શુદ્ધાત્મિક પારામના પુરૂષાર્થે નહિ ધ
જેમ જેમ વિષયરૂપ જડ સુખમાં પરિણામના યત્ન થાય છે. તેમ તેમ પ્રાણીઓ જડ પદાર્થોં સાથે ખૂંધાઇ રાગદ્વેષ કરી પેાતાના આત્મામાં કના અંધ કરે છે. પરંતુ જ્યારે આ જીવ દુઃખાને અનુભવ કરી સત્યાસત્યના વિચાર કરી વિવેકી બની જડ પરિણામના યત્નને દૂર કરી શુદ્ધ આત્મિક પરિણામમાં આવે છે ત્યારે કર્યાંના બધે બધાતા નથી.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માને પરમાત્મ સ્વરૂપે કરવા જીનેશ્વર ભગવાને સખ્યયેાગા જણાવેલ છે. સર્વ યેગા સમતાભાવમાં (સમઉપયાગમાં ) મળે છે અપે ક્ષાથી ભિન્ન ભિન્ન સમજાય છે. આમ સમજાવતાં ગુરૂરાજ ઉપદેશામૃતનું સિંચન કરતાં કહે છે કે~
આતમને પરમાતમ કરવા અસખ્ય યોગા ભિન્ન છે; સમ ઉપયાગે સર્વે મળતાં સાપેક્ષાથી અભિન્ન છે.
અનુભવપૂર્વક એક આત્માને જાણે સવ જગત જણાય છે તેમ સમ ઉપયેાગના અનુભવ કયે અસંખ્ય યેાગા સ્વયં અનુભવાય છે પાં બાળે, સૌ સબ્ધ જ્ઞાનૈ, એક જૈનધર્મમાં સર્વ ધર્મોના સમાવેશ થાય છે. જૈનધર્મ અનુભવપૂર્વક જાણ્યે સર્વ ધર્માંની માહિતી મળે છે
આગળ જણાવતાં કહે છે કે આત્મજ્ઞાન સર્વજ્ઞાનમાં પ્રધાન છે આ જ્ઞાનથીજ ભવ્ય પ્રાણીઓ ઘાતી કર્યાંના નાશ કરી અલ્પ સમયમાં કૈવલ્ય જ્ઞાન મેળવે છે. આત્મજ્ઞાની દ્રવ્યક્ષેત્ર કાલભાવ પ્રમાણે વતી સ્વપરના ઉદ્ધાર કરે છે. બુદ્ધિવાદીઓના હૃદયમાં પ્રાયઃ કંકાસ–વર-ભય ઉત્પન્ન થવાના સંભવ રહે છે. માટે આત્મજ્ઞાન અવશ્ય આદરણીય છે.
આત્મજ્ઞાની ખાદ્યના આડંખર-ઘટાટાપ બતાવવામાં મન દેતા નથી. ગુણા વિના ખાઘાડંબર સંસાર રક્ત મનાવી વિવિધ વેદના આપે છે ભવભીરુ ભવ્યાત્મા ચુણા પ્રાપ્ત કરવા સદા પ્રયત્નશીલ હોય છે. તથા પ્રભુની સેવા ભક્તિથી ભવ્યે પોતાના આત્માને પ્રભુના ગુણામાં રક્ત બનાવી પ્રભુમય જીવનના લ્હાવા લેછે આઠ કમેર્માંના પડદા દૂર કરી પ્રભુઅને છે. આવતા કર્માં રાકી સવભાવમાં આવી દુ:ખદાયી સંસારવાસના માં વસતા નથી. આમ જણાવતા સૂરીશ્વરજી ભક્તિરસમાં ઝીલતાને ભજ્ય હંસાને ઝીલાવતાં કથે છે કે—
નવધાભક્તિમાં પ્રભુ-પ્રગટપણે પરખાતા; આઠ કમાઁ પડદા હેઠે સ્વય... પ્રભુ સમજાતા.
પ્રભુ દેખતાં દેખવાનું ખાકી રહેતું નથી પ્રભુને ધ્યાવતાં દેહ છતાં પણ મુક્તિ મળે છે માટે ચિત્તવૃત્તિને નિરાધ કરી ભક્તિમાં એકતાનતા પ્રાપ્ત કરવી જોઇએ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામડાનો રસ પ્રતિમા
"
અસંખ્ય સૂર્યો તથા ચંદ્રમાથી પણ અતીવ પ્રકાશમય જીનેશ્વર પરમાત્માની સેવા શુદ્ધ પ્રેમ જ્ઞાનથી ભવ્યજનો કરી મોહ દશાને કર કર છે
પ્રભુની સેવા ભક્તિમાં વિષય કષાય હેતા નથી તે વિર-ઝેર iાસ ઝગડા મારામારી વિગેરે બદીઓ ક્યાંથી રહેવા પામે?
આ રૌદ્રના વિચારો કરી પ્રાણીઓને સંકટમાં ધકેલતા બાળ છે પર કરણાભાવ લાવી ગુરૂરાજ કહે છે કે
આત કરને વારીને-મન નિમલ કરવું;
એવી પ્રભુની પૂજના-એહ ધ્યાન છે ધરવું. કંકાસ-ઝગડા-નિન્દા વિકથામાં પ્રભુની સેવા ભક્તિ માનનાર જીવની બાલીશતા બહાર આવે છે. અને જ્ઞાતિ સમાજને દુઃખદાયક તે બાલવ અધોગતિ મેળવે છે. સ્વપરનું શ્રેયઃ કરવા સમર્થ બનતો નથી.
પ્રભુના ગુણોમાં રમતા કરવી તે સાચી પૂજા ભક્તિ કથાય છે. તથા અનંત જ્ઞાનમય આત્માને ભૂલી જડમાં ધર્મ માનનાર જડવાદીઓને આત્મજ્ઞાની ગુરૂરાજ પ્રતિબંધ છે.
ચિદાનંદ ધર્મજ ખરે એ ધર્મ ન તે જડ માંહે,
આત્મા વણ જડ વિષયમાં–મળે ન આનંદ કર્યા. આત્માને ધર્મ સમ્યગુદર્શન જ્ઞાનચારિત્રરૂપ છે તે જડ વસ્તુઓમાં કયાંથી મળે. જડમાં રાચીમાસી રહેતાં છ આત્મધર્મને ભૂલી જા બને છે. માટે આત્મધર્મના વિકાસમાં કટ્ટીબદ્ધ બનવું તે મનુષ્યનું આવશ્યક કાર્ય છે આરૌદ્ધ ધ્યાનના વિચાર કરી વિભાવ દશામાં આવી કેટલાએક કરૂણાસ્પદ જે રાજ્યના સુખથી લક્ષ્મીના લોભથી અને કામથી શાંતિ મેળવવા ઇચ્છે છે તેઓ પ્રતિ શાસવિશારદ સૂરીશ્વરજી કહે છે?
શાંતિ મળે નહીં લક્ષ્મીથી-નહીં રાજ્યના ભાગે શાંતિ મળે નહીં કામથી–મહા સત્તા પ્રાગે. શાંતિ ન રાગદ્વેષથી સહુ વિષયને વાગે;
શાંતિ જીનેશ્વર ભાખતા-શાંતિ આતમ ઠામે,
ધનાદિ બાહ્ય પદાર્થોની મમતા દરે કરી જ્ઞાનક્રિયાને મદ ત્યાગી નામ રૂપાદિ વાસનાનો નાશ કરી જ્યારે આ જીવ સ્વભાવમાં આવે છે. ત્યારે સત્ય શાંતિનો અનુભવ તેને આવે છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
આત્માના ઉપયેાગ વિના ભણેલ જ્ઞાન અભિમાન ઉત્પન્ન કરે છે, અને કરેલ ક્રિયા જાય ( જડતા) લાવે છે માટે કશુાનિધિ સૂરીશ્વ રજી કહે છે કે, આત્માના ઉપયોગ પૂર્વક જ્ઞાનક્રિયા સેવવાથી અલ્પ સમમાં ભળ્યેા મુક્ત બને છે.
આતમના ઉપયોગથી-રાગદ્વેષ ન હેાય; સર્વ કા કરતાં થકા-કમધ નહિ જાય. શુભાશુભ પરિણામને પરિહરી સ્થિરતારૂપ ચારિત્ર પાળવામાં પરાચણુ થઇ આત્મા સ્વાપયોગમાં રમણતા કરે છે. ત્યારે રાગદ્વેષરૂપ કર્મોથી અલાતા નથી અને જીવન મુક્ત બને છે. તથા આસક્તિ વિના સ્વયેાગ્ય કાર્યા કરતા ભચૈા સાંસારિક લની સ્પૃહા નહી હાવાથી માઁ કરે છે છતાં અક્રિય કહેવાય છે અને સ્વાપયેાગમાં હોવાથી પ્રભુ મનવા સમય અને છે.
આસક્તિવણ કર્યાં કરતાં–આતમ નહી. બધાયજી; કરે ક્રિયા પણ અક્રિય પાત-ઉપયાગે પ્રભુનાથજી.
આત્મના ઉપયાગમાં શુભાશુભ ભાવનારૂપ રાગદ્વેષની મારામારી મરી જાય છે મૈત્રી પ્રમેાદ કારૂણ્ય માધ્યાદિ ભાવનાઓથી ભાવિત બની ભવ્યા પ્રભુમય જીવનના હાવા લે. છે.
હઠયોગમાંજ મેાક્ષનુ સાધન સમજેલા મુમુક્ષુને સૂરીશ્વરજી પ્રતિમાથે છે કે,
રાજ્યગ ચારિત્રમાં–શુદ્ધ ઉપયાગ સમતા; નવચકાયની ગુપ્તિથી-પરમાત્મ રમણતા.
હૃદયાગથી શરીરની શુદ્ધિ થાય છે. મનની ક્રે આત્માની શુદ્ધિ કરવા તે સમર્થ નથી. પરંતુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ રાજયેાગ ચારિત્રથી શુદ્ધોપયાગમાં રમણુતા થાય છે અને સમતા પ્રાપ્ત કરાય છે માટે રાજ યોગ પ્રાપ્તિમાં અહાનીશ પરાયણુ બનવું તે શ્રેયસ્કર છે. તથા નૈમિનાથ પ્રભુના સ્તવનમાં જ્ઞાની ગુરૂરાજ પ્રતિખાધે છે કેઃ—
ઉં નિક્ષેપ ધ્યાવતાં–સાત નયે કરી શાન; નિજ માતમ અરિહંતપણુ જલ્દી વડે ઢાળી મેહંતુ તાન ભાડભાવને દૂર હઠાવી ચાર નિક્ષેપા અને સાત નયે કરી સ્વાભા મેં જ્ઞાનપૂર્વક ભાવતા પ્રાણો અરિહંત પદને વરે છે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થાતા અશાતાને સમભાવે વેઢા પ્રાણી જે જે અંશે મુક્ત બને છે તે તે અપેક્ષાએ પેાતાના આત્મામાં મુક્તિ મેળવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશસ્ત કાયાથી પુણ્ય બુધાય છે અને શુદ્ધ પરિણામમાં મુક્તિ રહેલ છે. માટે જે મનુષ્યને જેની ઇચ્છા હોય તે તે સ્વયેાગ્ય કાર્યોમાં લક્ષ્ય આપી આવેલા અમૂલ્ય અવસર ગુમાવવા જોઇએ નહીં
આ ગ્રન્થમાં ગુ ંથેલ સ્તુતિ સ્તવનેામાં દ્રવ્યાનુયાગના તથા આત્મ જ્ઞાનના તેમજ ભક્તિરસના ઝરણાઓમાં ઝીલતા ભવ્ય હસેા ન્યાયયંત્રાધિ વાચક-અધ્યાત્મયાગી-યશાવિજયજી મહારાજ તથા આત્મનિષ્ઠ મહાયાગી આનંદ ધનજી મહારાજ તેમજ દ્રવ્યાનુયાગી દેવચ'દ્રજી મહારાજને સ્મૃતિ પંચમાં લાવે તેમાં આશ્ચર્ય શું.
આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વર ગુરૂરાજે રચેલ આ સ્તુતિઓ તથા સ્તવમાં દ્રવ્યાનુયોગ તથા આધ્યાત્મિકયેાગ પ્રધાનપણે છે. તેથી તે ચાગના રુચિવાળા ભવ્યાને આ દેવવંદન સ્તુતિ સ્તવન ગ્રન્થ પાં ચેાગી થશે. ભક્તિયેાગવાળા ભબ્યાને સંપૂર્ણ ભક્તિરસનું આ ગ્રન્ય પાન કરાવે છે. માટે દરેક ભવભીરુ ભવ્યાત્મામાએ સ્તુતિ-સ્તવના કરું મનન નિદિધ્યાસન કરી શાંતરસનું પાન કરવા પ્રમાદ કરવા જોઈએ નહિ આ ગ્રન્થનું એક પણ સ્તવન તથા સ્તોત્ર આત્માની શુદ્ધિ માટે બસ છે. તથા ઝ લઈ મથાળા વાળા સ્તત્રો શારીરિક વ્યાધીએ નષ્ટ કરી શાંતિ અર્પે એમ છે અધિષ્ટ પ્રશંસા કરવાથી ?
આ ગ્રન્થ સ્વયં પેાતાની સુગંધ પ્રસારી ની ઇચ્છાવાળા ભવ્ય ભ્રમર ને આકર્ષે છે અને વીતરાગ પ્રવચન વિરૂદ્ધ યત્ કિંચિત્ ભૂલે ચૂકે માટે માફી માગવામાં આવે છે. જિ વહુના
આત્મજ્ઞાન રૂપ મરદ
આકશે આ લખાણુમાં આલેખાયુ" હાય તા તેને
ॐ भई महावीर शान्तिः ३
For Private And Personal Use Only
સુ. પ્રાંતીજ—ભાદ્રપદ | સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરને– બહુલ દ્વિતીયા. ચરણકમલ સેવક શ્રીતિ સાગર.
|
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ આવૃત્તિનું વાળ્ય.
ॐ अहमहावीरायनमः શ્રી “દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ” એવું આ પુસ્તકનું નામ પાડયું છે. સાણંદના શેઠ. ઉમેદ મહેતાના સુપુત્રિભોવનદાસ તથા ચુનીલાલ તથા પૌત્ર, શા. દલસુખભાઈ ગોવિંદની પ્રેરણાથી સં. ૧૯૭૭ માં સાણંદમાં ચોમાસું કર્યું હતું ત્યારે દેવવંદન “સ્તુતિ” પૂજાઓની રચના કરવાને પ્રારંભ કર્યો હતે. દેવવંદન અને સ્તુતિનો વૃન્દ ખાસ સાણંદમાં રચાય છે, તથા બીજનું સ્તવન ત્યાંથી આરંભીને વર્ધમાન તપ ઓળી રસ્તવન સુધી સ્તવન ભાગ પણ સાણંદમાં રચાયેલ છે. પહેલી ચોવીશી. સં. ૧૯૬૪ ના માણસાના ચોમાસામાં આષાઢ માસમાં રચાઈ છે અને બીજી ચેવશી. સં ૧૯૬પ ની સાલમાં ડભોઈમાં શ્રીમદ્દ ઉપાધ્યાય - શવિજયની દેરીમાં ફાગુન પૂર્ણિમાને દિન રચેલી છે. આ બે ચોવીશીઓ પહેલાં સાગ જેનેાદય બુદ્ધિસાગર સમાજ તરફથી છપાઈ હતી છતાં સ્તવનેનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય અને પુસ્તક ભેગી જળવાઈ રહે એમ જાણું આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે. પાછળનાં બે સ્તવને મેસાણામાં હાલના ચાતુર્માસમાં રચાયેલાં છે. વિવિધ સચિવાળા જીવે છે, સર્વ ની ભિન્ન ભિન્ન રુચિ છે. ભક્તિનાં સ્તવને પૈકી જેને જે અધિકાર હેય છે તેને તેવું સ્તવન રુચે છે. સ્તવને પૈકી કેટલાંક અન્યની રુચિની પ્રેરણાનુસારે રચાયેલાં છે અને કેટલાંક સ્વાનુભવ ઉદ્દગારાશથી રચેલ છે. પૂર્વ મુનિવરેએ દેવવંદન સ્તુતિ સ્તવનો વગેરેની રચના કરી છે અને તે સારી છે તે નવીન દેવવંદનાદિની રચના કરવાની શી જરૂર હતી? એમ કેટલાક પ્રાચીન પ્રિયવાદીઓ તરફથી કહેવામાં આવે તેના ઉત્તરમાં જણાવવાનું કે મનુષ્યો સર્વે કંઇ પ્રાચીન પ્રિય નથી. તથા સર્વે કંઈ વર્તમાન પ્રિય નથી. સર્વ મનુષ્યોની ભિન્ન ભિન્ન રૂચિ છે તેથી ભૂતમાં અને વર્તમાનમાં ગમે તેવાં સ્તવન વગેરેની રચના કરેલી હોય છે અગર કરાય છે પણ તે તેઓ પિતાના યોગ્ય સ્તવનને પસંદ કરે છે, કેઈને દ્રવ્યાનુયોગનાં સ્તવન રૂચે છે, કોઈને સ્વામી સેવક ભાવના અને તેમાં પણ અત્યંત પશ્ચાતાપ કરવામાં આવ્યા હોય એવાં સ્તવને રચે છે. કોઈને પ્રા ના વાવ અલિયવાળા સ્તવને રૂચે છે. કોઈને ખાતર અતિથમવાળાં
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવને રૂચે છે. એમ ભિન્ન ભિન્ન દશાવાળા છને ભિન્ન ભિન્ન સ્તવને રચે છે અને તે સ્વદશાએ પસંદ કરે છે એમ તેમની સ્વરૂચિ સ્વતંત્રતા છે. તે કોઈનાથી છીનવી લેવાય તેમ નથી. જેને જેમાં રસ પડે તે તે સ્તવન વગેરેથી પ્રભુની ભક્તિ કરીને આત્માની શુદ્ધિ કરે. બાલ મધ્યમ અને જ્ઞાની એમ ત્રણ્ય પ્રકારના છ હોય છે. એક મનુષ્યમાં ત્રણ દશાઓ પ્રગટે છે. બાલકાલમાં જે સ્તવને રૂચે છે તે મધ્યમ દશામાં રચતાં નથી અને મધ્યમ દશામાં જે રૂચે છે તે રાની દિશામાં રચતાં નથી. કેઈને ભાવમુખ્ય સ્તવને રૂચે છે. કોઈને સાહિત્ય કલાવિધાન દૃષ્ટિવાળાં સ્તવન રૂચે છે. કોઈને આત્મજ્ઞાન ગર્ભિત સ્તવને રૂચે છે. તેથી સ્તવનો અમુક રીતિ કલાએ જ રચાયેલાં હોવાં જોઈએ એ સાર્વદેશીય નિયમસિદ્ધ થતું નથી, કારણ કે તેમાં રૂચિભાવની મુખ્યતા છે અને તેવી સ્વતંત્રતા પર કોઈનાથી સાહિત્ય વિષયક કાયદાઓને ઘડીને અંકુશ મૂકી શકાતો નથી. લઘુ બાલકના અવ્યક્ત શબ્દો-કાલાઘેલા શબ્દો પણ તેના માબાપને પ્રિય લાગે છે. પિતાને જે પ્રિય ન લાગતાં હોય એવાં સ્તવને વગેરે અવશ્ય અન્યોને પ્રિય લાગે છે અને તેવી તેઓની ભાવના ખીલે છે તેથી ત્યાં અમુક નિયમ કલાવિધાન કાયદાઓની પરતંત્રતાને કઈ કરે નહિ. સત્ય રહસ્ય તે એ છે કે જેને જે રૂચે તે ગ્રહે, અને ન રૂચે તેનું ખંડન ન કરે. ભક્તિવિષય સ્તવનોથી આત્માની અશહિ તો થતી નથી તેથી તેના ખંડનની માથાકુટમાં પડવાની જરૂર રહેતી નથી. સ્તવન વગેરે કર્તાનું હૃદય છે. ઉદ્દગારવાળાં સ્તવન વગેરેમાં તેના રચયિતાની દશાનું પ્રતિબિંબ પડ્યા વિના રહેતું નથી. સમાન દશાવાળાને સ્વદય ભાવ સરખાં સ્તવને રૂચે છે તેથી અમુક સારૂં વા અમુક નરસું કહેવાનો સાર્વજનિક દષ્ટિએ અધિકાર નથી. કલાવિધાન સ્તવન નસાહિત્યમાં ભિન્ન ભિન્ન વિષયરૂચિ હોય છે તેથી એક સરખો કાયદો સર્વને લાગુ પડતો નથી, ભાવનગરના રહીશ. સુશ્રાવક કુંવરજીભાઈના પુત્ર પરમાનંદ, જે આવી દષ્ટિએ સ્તવનેની પ્રિયતાને વિચાર કરશે તે તેઓ અનેક દૃષ્ટિની અપેક્ષાનું સ્તવનસાહિત્ય સ્વરૂપ વિચારીને શાંત સાપેક્ષ દૃષ્ટિવાળા બનશે. પોતાની દૃષ્ટિએ જે પસંદ પડે છે તે કંઈ સર્વની દૃષ્ટિ માટે નથી. પોતાને જે અપેક્ષાએ સત્ય લાગે છે તે કઈ સર્વને સત્ય લાગે નહીં, તેથી પિતાને જે પ્રિય સત્ય ન લાગે તેનું ખંડન કરવા મંડી જવું તે એકાંત સંકુચિત નિરપેક્ષ દૃષ્ટિ છે. ભાષા, રાજ્ય, કેમ, પ્રજા, વપર. જે સખત નિયમ પડે છે તો તેથી ભાષા વગેરેનું મૃત્યુ થાય છે
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત ભાષા પર પણ નિયમે કાયદા શા તેથી છાતી ભાષા રહી નહી, તેમ સ્તવન વગેરે પર જે હૃદયભાવ દબાવવા નિયમો પડે તે દુનિયામાંથી ઔદગારિક સ્તવવાળી ભક્તિને નાશ થાય એમ અનુભવીઓ જાણે છે. ભાવપર કાયદે તે જીવતાં મૃત્યુ છે. જેને જે ભાવવાળાં સ્તવન વગેરે ચ્ચે તે ગ્રહણ કરે એવી ભાવનાવાળા સ્વતંત્ર ભક્તોના હૃદયમાંથી ઉત્તમ ઉદાર ભક્તિરસની ગંગાએ પ્રગટવાની આશા રાખી શકીએ. વસ્તુતઃ ખરાં સ્તવને તે એ છે કે પ્રભુની સ્તવના કરવામાં અંતરમાંથી તે કાલે સ્વતઃ ભક્તિરસમય ગદ્ય વા પદ્ય કંઈ બેલાય એવાં હાર્દિકે રસમય સ્તવને તેજ પ્રભુનાં તાજા સ્તવનો છે. એવાં સ્તવને તુર્ત બનાવીને ગાનારા જ્ઞાની ભક્ત હોય છે. બાલછાની એવી દશા હતી નથી તેથી તેઓ અન્યોનાં રચેલાં અને પિતાને પસંદ પડે એવાં સ્તવનેને મુખે કરી પ્રભુની આગળ ગાય છે અને આનંદ માને છે.
જે સ્તવન વગેરેને અર્થ સમજવામાં આવે અને તે ગાતાં શરીરમાં ભક્તિભાવના આંદલે પ્રગટે, તન વિકસે, આંખે વિકસે, આત્મામાં રસનાં ઝરણે પ્રગટે એવાં સ્તવન ગાવાં અગર તત્કાલ પ્રભુની આગળ નવાં બનાવીને ગાવાં–માતૃભાષામાં રચેલ સ્તવને, તુત સમજાય છે માટે માતૃભાષામાં સ્તવને, સ્તુતિઓ વિગેરેની રચના કરવી તે અત્યંત ઉપયોગી છે. શબ્દ બોલતાંની સાથે સહેજે અર્થ સમજાય અને હૃદયમાં ભક્તિભાવપ્રગટ થાય એવાં સ્તવને અને સ્તુતિયોને બોલવી જોઈએ, શબ્દના અર્થની માલુમ ન પડે અને પિોપટની પેઠે ફક્ત બેલી જવાય એવાં ચિત્યવંદનસ્તાન સ્તવન વગેરેથી ભક્તિરસ પ્રગટતો નથી, ભક્તિભાવના પ્રગટતી નથી, માટે જે સ્તવન વગેરેને પરિપૂર્ણ અર્થ સમજાય તે સ્તવનને મુખે કરવાં અને તદ્દદ્વારા પ્રભુની સ્તવના કરવી. જે સ્તવન વગેરેથી ભક્તિ કરનારને ભક્તિ આનંદરસ પ્રગટે તેણે તે સ્તવન વગેરેનું ગાન બાહ્ય પીગલિક સુરનરની ઋદ્ધિ પદવી મેળવવાની ઇચ્છાએ સ્તવનાદિ અનુષ્ઠાન કરવું તે ગરલ અનુષ્ઠાન છે. પરભવનાં સુખ ભોગવવાની ઈચ્છાએ કરાતું સ્તવનાદિ અનુષ્ઠાન તે વિષાનુષ્ઠાન છે બાહ્ય દેખાદેખીએ ગાડરિયા પ્રવાહે મિથ્યાત્વ બુદ્ધિથી જે. સ્તવનાદિ પ્રવૃત્તિનું કરવું તે અ ન્ય અનુષ્ઠાન છે. સમ્યમ્ દષ્ટિપૂર્વક મેક્ષની ઈચ્છાએ બાહ્ય સર્વ કામનાથી મુક્ત નિષ્કામ બની મેક્ષના હેતુએ જ્ઞાનપૂવક પ્રભુની સ્તવના કરવી તે તહેતુ અનુષ્ઠાન છે. સમજણ પડે તેવી ભાષામાં પ્રભુની સ્તવના કરવી શબ્દને આઈ સમજીને વિધિપૂર્વક પોતે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે સ્તવના કરવી. સ્તવન કરતાં આનંદરસ પ્રગટે છે અમૃતાનુષ્ઠાનવાળું પ્રભુ સ્તવન જાણવું, એવી રીતે સર્વ ધાર્મિક બાબતમાં અનુષ્ઠાન સ્વરૂપ જાણવું. પ્રભુના પર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ વધે અને સ્તવન કરતાં આનંદરસ ભાવ ઉલ્લાસ વધે તેવી રીતે સ્તવન કરવું. એમ કરવાથી આત્માની અત્યંત શુદ્ધિ થાય છે અને જ્ઞાનાનંદરૂપે આત્મ પ્રભુ પ્રાકટય ક્ષણે ક્ષણે વધતું જાય છે. એજ હેતુએ સ્વપર આત્મ જ્ઞાનાનંદ પર્યાય વિશુદ્ધિએ દેવવંદન સ્તુતિ સ્તવન ઉદગાર રચના જાણ્વી અને આદરવી. સર્વજ્ઞ વિતરાગ દેવની આજ્ઞા વિરૂદ્ધ કંઈ અજાણુથી આ પુસ્તકમાં લખાયું હોય તો તેથી પ્રભુ દેવની આગળ તથા સંધની આગળ ક્ષમા માગું છું, અને મિથ્યાદુકૃત દઉ છું. સર્વ વિશ્વને શાંતિ મળે. સર્વ જનની દષદષ્ટિ ટળે અને ગુણદષ્ટિ ખીલો.
इत्येवं ॐ अहमहावीरशांतिः ३
આશ્વિન પૂર્ણિમા. સં. ૧૯૭૮ મુ. મહેસાણા,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોધાવીમાં અંજનશલાકા તથા
• પ્રતિષ્ઠા મહોત્સવ. શેઠ, અમૃતલાલ કેવળદાસની અનુકરણ્ય ઉદારતા.
ગોધાવી ગામ અમદાવાદ નજીક સાણંદ પાસે આવેલું છે ગેધાવી એ નામજ ભૂતકાળના ઇતિહાસમાં આપણને ડૂબાવી દે છે અને પાંડવોના વનવાસને ઐતિહાસિક પ્રસંગ ક્ષણભર તો મનુષ્યના સ્મૃતિપટ ઉપર તાજો થાય છે. વૈરાટનગર (ધોળકા ) ની હરાયેલી ગાયોના ધાવનપ્રસંગઉપરથી “ ગોધાવી ” નામનું નિર્માણ અને પાંડવોએ ગાયને લઈ જતાં વાળી અટકાવી તેથી હજીએ વાળિનાથના નામથી ગોધાવીથી થોડે દૂર ઓળખાતી એક જગ્યાની હજીએ ચાલતી કિંવદતિ ગેધાવીની ઐતિહાસિકતાને પૂર્ણ સાબીત કરે છે.
આ ગેધાવીમાં ચરમ શાસનાધિપતિ શ્રી મહાવીરસ્વામીનું એક ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે. તેના સામે મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૈાતમસ્વામીનું મંદિર બાંધવાના શાસ્ત્ર વિશારા જૈનાચાર્ય શ્રીમાન બુદ્ધિસાગરસુરીશ્વરના સદુપદેશથી ગોધાવીના શ્રીસ સંવત ૧૯૭૯ ના પિોષ સુદિ ૨ ના રોજ નિર્ણય કર્યો ને તેનું ખાત મુહૂર્ત શા. છોટાલાલ મગનલાલના હસ્તથી મહાસુદિ ૫ ના દિવસે મંગલમય મુહૂર્ત કરવામાં આવ્યું. આ કામને માટે સલાટ મૂલચંદ ઉમેદરામને રોકી તેમની પાસે મંદિર તથા ગૌતમસ્વામીની પ્રતિમા વગેરે તૈયાર કરાવવામાં આવ્યાં હતાં.
આ પછી મંદિરમાં પ્રતિષ્ઠા તથા ગૌતમસ્વામીની સંઘતરફથી નવીન ભરાવેલી મૂર્તિની અંજન શલાકા વગેરે કરવાને માટે ગોધાવી પધારવાની વિનંતિ કરવા સારૂ સમસ્ત સંધમળીને સંવત ૧૯૮૦ ના ચૌત્ર વદિ ૧૦ ના રોજ શ્રીમાન બુદ્ધિસાગરસૂરીશ્વરપાસે મહુડી તાબે વિજાપુર જ્યાં સુરિશ્રી તે વખતે બિરાજતા હતા ત્યાં ગયો. ત્યાં જે શદિ ૫ ના દિવસે અંજનશલાકાનું તથા જેડ શુદિ ૭ ના દિવસે સ્થાપનાનું મુહૂર્ત નક્કો થતાં ગોધાવીના સુપ્રસિદ્ધ શેઠ અમૃતલાલ કેવળદાસે પ્રતિષ્ઠા અંજનશલાકાનું તમામ ખર્ચ પિતાના શિરે ઉપાડી લીધું અને શ્રીસંઘે ગૌતમસ્વામીની પ્રતિમા રૂ ૨૫૧) નકરાના લઈ બિરાજમાન કરવાની શેઠ અમૃતલાલ તરફથી નવકારશી કરવામાં આવી.
આ પછી શેઠ અમૃતલાલ તરફથી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશ વિદેશના જૈનસંધાને આમંત્રણ કરવામા આમંત્રણ પત્રિકા કાઢવામાં આવી તે નીચે પ્રમાણે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्ह महावीरायनमः श्री गोधावी मध्ये श्रीपरमेश्वरमहावीरजिनेश्वरगण
धरश्रीगौतमस्वामिमूर्तिप्रतिष्ठानिमित्ते
श्री संघ आमंत्रणपत्रिका. यत्पादाम्बुजयोलुंठन्ति सततं देवाऽसुरामानवा
यदयानं शिवदं भवार्णवगतानुद्धारयत्यञ्जसा ।। यन्मूर्तिःशुभदायिनी प्रणमतां सर्वार्थसिद्धिप्रदा,
श्रेयःसन्ततिमातनोतु स सदाश्रीवीरतीर्थङ्करः ॥ यत्मासादविनिर्मितिर्जनयते लक्ष्मी परां देहिनां,
यद्विम्बानि विनिर्मितानि विभवानातन्वतेऽलौकिकान् । श्रेयः श्रीः सुलभा महोन्नतिकरी यद्विम्बसंस्थापना, .. यत्पूजा वितनोति मोक्षपदवीं स्याद्वादिना भाविनाम् ।। ययानं विहितं प्रभातसमये दत्ते मनोवाञ्छित
मक्षीणोत्तममङ्गलानि सकलामृद्धिश्चदीव्यांपराम् । भक्तानामभयं वरेण्यविभवक्षेमश्चत्तं तत्त्वदं,
तन्नम्ये हितदं सदाहितधिया श्रीगौतमस्वामिनम् ॥ . यद्वचनामृतवर्षणेन सततं भव्यावनिःसत्फला,
यो योगीन्द्रशिरोमणिविनयते सत्त्वान्विधर्मोद्यतान् । यो धर्मोनतिमातनोति सकलाञ्जित्वाऽन्यवादीन्द्रकान्,
जीयात्सद्गुरुबुद्धिसागरमहासूरीश्वरः सर्वदा ॥
स्वस्तिश्री निखिल श्रेयोमङ्गलवितरणे चिन्तामणिनिधानननुपमाप्रतिमगुणगणाऽपहृतमानसानेकभव्यमुराऽसुरमानवेन्द्रवन्दनीयचरण सरोजान्समाराधनीयचतुस्त्रिंशदतिशयशालिनःसकलाजिनाधीशान
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गणाधीशान परमप्रभाविनः सद्गुरूंच प्रणिपत्य समस्तानन्द महामणि मण्डिते संसारसागर तरण्डायमान मानातीत जिनालयोपाश्रयधर्मशालादि धार्मिक धाम विराजिते तत्त्वोपदेशनादि सन्मार्ग प्रवर्तक परम पवित्र पश्चाचारसमाधारक पूज्य श्रीगुरु पादारविन्द पुनीताऽवनितले तत्रश्रेयः शालिनि
नगरे स्याद्वाद मुद्राङ्किताऽशङ्कित पवित्र धर्माराक, निरुपमाऽप्रमेय प्रभावशालि श्री वीतराग पदाम्भोज परागरञ्जित मानसालय, सुराऽसुर प्रार्थनीय पवित्रतमाऽक्षय महिममोक्ष प्रासादसरणिश्रीवीतरागशासनोपासक, अगाधाऽपार संसार पारावार निस्तारणपोतागमगदित शुद्ध पञ्च महाव्रत विभूषित सुगुरुक्रम सरोज समुपासक, शाश्वतिक शिवमुखैक जननखानि सम्यक्त्वमल द्वादशत्रत पालक, सकल सधर्म बन्धु वात्सल्य विधान वत्सल मैन्यादि सद्भावना वासित मनोवृत्ति पुण्य प्रभावक, श्रीमदाईतगुण विराजित श्री श्रमणोपासक श्री सचं प्रति
शेठजी श्री विगेरे श्री संघसमस्त योग्यश्री गोधावीथीं ली. श्रीसंबना स्नेहपूर्वक जयजिनेंद्र वांचशोजी वि. वि. अत्र अमारा सद्भाग्यना उदयथी अखिल सिद्धान्तयोग न्याय व्याकरण साहित्य प्रमुख विविध विद्यावाचस्पति, प्रवचन प्रतिपादित क्रियाकलाप समुद्धरणधुरीण, विद्यापीठादि प्रस्थान स्थान, परमपवित्रश्री सरिमंत्रसमाराधक निखिल सूरिगुण विशाल शुभालय मरिचक्रचक्रवर्ती सकलमत माननीय निरवद्यस्याद्वादनयोपेत देशनापीयूषपयोधर, भारतीय भूतल ध्वान्तनिहरणदिवाकर, धर्मशासन सार्वभौम, सतत जनसमाजोपकृतिविधानकनिवद्धपरिकर, तीर्थोद्धारविधायक, शासनोन्नतिकारक, भव्यजनतारक, योगांगधारक, सावध मार्गनिवारक, गुर्जर संस्कृत गय पद्यात्मक सिद्धान्त तत्त्व
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मय पंचसप्तति (७५) ग्रन्थकारक प्रातःस्मरणीय पूज्यपाद तपोगच्छाधिराज आचार्य वर्य श्री १००८ योगनिष्ठ श्रीमद् बुद्धिसागर सूरीश्वरजी महाराजना सदुपदेशथी अहीयांना सुप्रसिद्ध श्री मन्महावीर जिनेश्वर देवना भव्य देरासरजीनी महामे गोधावीना श्री संघे नवीन बंधावेला गौतम स्वामीना चैत्यमां शा. अमृतलाल केवळदास तरफथी श्री महावीर प्रभुना अखिललब्धि संपन्न प्रथम गणधर श्रीगौतम स्वामिनी प्रतिष्ठा (अंजन शलाका) तथा स्थापना करवानी छे. . __ आ शुभ प्रसंगे चरमजिनराज शासनाधिपति श्रीमन्महावीरमभुना देरासरजीमां श्रीशांतिनाथ भगवान् तथा श्रीपार्श्वनाथ भगवाननी प्रतिष्ठा करवानी छे. तेमज पूज्यपाद प्रात:स्मरणीय क्रीयोद्धारक जगद्विख्यात श्रीमद् रविसागरजी महाराजनी चरणपादुका प्रतिष्ठा तथा चारित्र चूडामणि क्रियायोगी गच्छाधिपति सद्गुरु श्रीमत् सुखसागरजी महाराजश्रीनी. चरणपादुका प्रतिष्ठा तेमज यक्षयक्षिणी विगेरेनी प्रतिष्ठा करवानी छे. माटे आ महामांगलिक प्रसंगे नीचे प्रमाणे मुहूर्तों निर्धारवामां आव्यां छे. वैशाख वदि ११ गुरुवारे कुंभ तथा दीप स्थापना अने बिंबप्रवेश
तेमज ते दिवसे सत्तरभेदी पूजा भणा
ववामां आवशे. ,, १२ शुक्रवारे नवपदजीनी पूजा भणाववामां आवशे.
, १३ शनिवारे विशस्थानकनी पूजा भणाववामां आवशे. ,, १४ रविवारे पंचपरमेष्ठिनी पूजा भणाववामां आवशे. "" ०) सोमवारे बारव्रतनी पूजा.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
"
"
उयेष्ट सुदि १ मंगलवारे नवाणु प्रकारनी पूजा. २ बुधवारे अष्टप्रकारी पूजा.
99
99
99
*"
""
"
"
19
99
www.kobatirth.org
77
२०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३ गुरुवारे नवग्रह तथा दिकूपाल अने नंदात्रतनुं पूजन.
४ शुक्रवारे अढार अभिषेक तेमज ध्वज दंड अने कलशादिक अभिषेक तथा यक्ष यक्षिणीनुं पूजन अने शा. सांकळचंद जुठा - भाई तरफथी सांजना नोकारशी.
५ शनिवारे अंजन शलाका ( प्रतिमा नेत्रोद्घाटन क्रिया ) विगेरे तथा जल जात्रानो वरघोडो तेमज ते दिवसे शा. मनसुखभाई सवचंदभाई तरफथी तेमनां बेन विजीबाईनी सांजना नोकारशी.
•
६ रविवारे चैत्यप्रतिष्ठा तथा वरघोडो छे तेमज सुप्रसिद्ध शेठ वीरचंदभाई दीपचंदभाई सी. आई. ई. तरफथी सांजना नोकारशी.
७ सोमवारे शा. अमृतलाल केवळदास श्री गौतम स्वामि भगवानने गादीए विराजमान करशे अने अष्टोतरी स्नात्र भणाववामां आवशे ते दिवसे शा. लवजीभाई खेमचंद तरफथी सांजना नोकारशी बाद विष्टि तथा विसर्जन,
८ मंगळवारे द्वारोद्घाटन तथा देवदर्शन तेमज ते दिवसे सत्तरभेदीपूजा भणाववामां आवशे.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वार संवत २४५० विक्रम संवत १९८० वैशाख वदि ३ बुधवार ता. २१ मे सने १९२४ मु. गोधावी.
आवा अपूर्व प्रतिष्ठा महोत्सव प्रसंगे अमारी विनयभरी बिनतिनो स्वीकार करी पूज्यपाद प्रातः स्मरणीय शास्त्रविशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञान दिवाकर श्रीमद् बुद्धिसागर सूरीश्वरजी महाराज, स्वशिष्य व्याख्यानवाचस्पति प्रसिद्धवक्ता अनेक ग्रंथ रचयिता स्वपर सर्वशास्त्र ज्ञाता जैनधर्म रक्षाकारक शान्तमूर्ति सर्वदेश प्रसिद्ध आचार्य श्री अजितसागर सूरिमहाराज तथा प्रवर्त्तक श्री ऋद्धिसागरजी महाराज तथा विहित प्रवचनोक्त क्रियाकलाप पन्यास श्री महेन्द्रसागरजी महाराज तथा स्थविरमुनि वर्यश्री वृद्धिसागरजी पंडित पदालंकृत विनेय श्री कीर्तिसागर महाराज तथा शांतमूर्ति श्री जयसागरजी महाराज तथा अध्ययनोत्सुक मुनिश्री हेमेंद्रसागरजी तथा उग्र तपस्वी मुनिश्री नरेंद्रसागरजी तथा अध्यात्मरसिक मुनिश्री उत्तमसागरजी विगेरे मुनिमंडल सहित पधारवाना छे अने प्रतिष्ठा करवाना छे. तेमनो सदुपदेश तथा साधु दर्शन, वंदन अने प्रतिष्ठा (अंजन शलाका ) विगेरे मांगलिक प्रसंगोनो लाभ लेवा आप सर्वे सपरिवार पधारी जैनशासन तथा संघनी शोभामां वृद्धि करशोजी.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ले. श्री संघसेवक. अमृतलाल केवळदास ना स्नेहपूर्वक जयजिनेंद्र स्वाकारशो.
वि. सूचना - गोधावीगाम अमदाबाद पासे आवेला साणंद स्टेशनथी मात्र एक मल दूर छे त्यां दरेक टाइमे स्टेशन उपर गाडी घोडा बिगेरे रहे है.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર પ્રમાણે આમંત્રણ પત્રિકાઓ તમામ દેશ દેશાવર મોકલવામાં આવી. પ્રતિષ્ઠા વિધિ કરવાને માટે પેથાપુરવાલા વૈદ્ય ચંદુલાલ મગનલાલની આગેવાની નીચે પેથાપુરની ટેળીને બોલાવવામાં આવી હતી.
આ શુભ પ્રસંગ ઉપર શાસ્ત્રવિશરદ જૈનાચાર્ય શ્રી બુદ્ધિશાગરસૂરિના શિષ્ય આચાર્ય શ્રીમદુ અજિતસાગરજી આદિ ઠાણું વૈશાખ વદિ ૮ ના રોજ ગોધાવી પધાર્યા અને વૈશાખ વદિ ૧૧ થી શેઠ અમૃતલાલ કેવળદાસ તરફથી અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો તથા તેજ દિવસે શેઠ અમૃતલાલ તથા તેમનાં ધર્મપત્ની સૌ. પૂરીબાઈના શુભ હસ્તથી કુંભ તથા દીપસ્થાપના અને બિંબ પ્રવેશ કરવામાં આવ્યાં હતાં તે પ્રસંગ ઉપર તેમની તરફથી ગાયને રૂ. ૫૧) નું ઘાસ નાખવામાં આવ્યું હતું. વૈશાખ વદ ૧૩ ના રોજ શ્રીમાન બુદ્ધિસાગર સૂરીશ્વર શિષ્યવર્ગ સહિત ગોધાવી પધાર્યા તે વખતે શ્રીસંઘે તેમને પ્રવેશ મહોત્સવ ઘણું ધામધૂમપૂર્વક કર્યો હતો. જેઠ સુદિ ૪ ના દિવસે શા. સાંકળચંદ જુઠાભાઈ તરફથી નવકારશી કરવામાં આવી હતી. જેઠ શુદિ ૫ ના દિવસે અંજનશલાકાગ્ય ધાર્મિક ક્રિયા શેઠ અમૃતલાલના હસ્તથી કરવામાં આવી હતી ને નેત્રદઘાટનક્રિયા ( અંજનશલાકા–પ્રતિષ્ઠા) વિજ્ય મુદ્દતે પિણાબાર વાગતાં સૂરિશ્વરના હસ્તથી થઈ હતી. તે દિવસે શા. મનસુખભાઈ શિવચંદ તરફથી નવકારશી કરવામાં આવી હતી ને સંધ તરફથી શેઠ અમૃતલાલ કેવળદાસના ખર્ચે ભવ્ય વરઘોડે કાઢવામાં આવ્યો હતો. એ વખતે સંધને સારી ઉપજ થઈ હતી. જેઠ સુદિ ૬ ના રોજ શેઠ અમૃતલાલ કેવળદાસ તરફથી ઘણું આઈબર પૂર્વક વરઘોડે કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં ગામ પરગામના સભાવિત ગૃહસ્થાએ તેમજ સાણંદ સ્ટેટના નામદાર ઠાકોર સાહેબ શ્રી જયવંતસિંહજીએ અને સાણંદના અમલદાર વર્ગે પધારી શોભામાં વધારે કર્યો હતો. ને મહુમ સુપ્રસિદ્ધ દાનવીર શેઠ વરચંદભાઈ દીપચંદભાઈ તરફથી તેમના પુત્ર રત્નાએ નવકારશી કરી હતી. જેઠ શુદિ ૭ ને સોમવારે પ્રાત:કાળમાં ૬ કલાકને ૫ મિનિટે સૂરિશ્વરની તથા સમસ્ત સંધની સમક્ષ શેઠ અમૃતલાલ કેવળદાસ તથા તેમનાં ધર્મપત્ની સૌ પુરીબાઈએ સ્વહસ્તે શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમા બિરાજમાન કરીને શેઠ શ્રીએ ઘણા ઉલ્લાસપૂર્વક મૂર્તિના કંઠમાં સુવર્ણમાળા આરોપણ કરી હતી ને આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરે સરીમંત્રથી વાસક્ષેપ કર્યો હતો આ પ્રસંગે શેઠ અમૃતલાલ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે દિવસે તેમની તરફથી અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપુરસ્સર ભણવવામાં આવ્યું હતું ને તેમની તરફથી નવકારશી કરવામાં આવી હતી.
આ વખતે શ્રી મહાવીર સ્વામીના મુખ્ય મંદિરમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા તથા શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા સ્થાપન કરવામાં આવી હતી ને સંઘ તરફથી નવીન ભરાયેલી યક્ષયક્ષિણીની પ્રતિમાઓ તથા શ્રીમદ્દ રવિસાગરજી મહારાજની તથા શ્રીમદ્દ સુખસાગરજી મહારાજની પાદુકાઓનું પણ સ્થાપન કરવામાં આવ્યું હતું. તેની ઉપજ નીચે પ્રમાણે થઈ હતી. ૮૫૧) શ્રી શાતિનાથજીની પ્રતિમા શા. સકરચંદ મહાકમદાસ તરફથી
બિરાજમાન કરવામાં આવી. ૫૦૧) શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા અમદાવાદના રહીશ શેઠ મણીલાલ
મોહનલાલ સાબુ ગોળાવાળા તરફથી બીરાજમાન કરવામાં આવી ૧૨૨) યક્ષ અને યક્ષિણીની પ્રતિમાઓ શેઠ કસળચંદ કમળશી મહુવા
વાળા તરફથી પધરાવવામાં આવી. ૩૦૧) શ્રીમાન રવિસાગરજી તથા શ્રીમાન સુખસાગરજી મહા
રાજની ચરણ પાદુકાઓ શા. મણીલાલ મહાકમદાસ તરફથી
બિરાજમાન કરવામાં આવી. ક૨૫) ગૌતમસ્વામીના મંદિરનું ધ્વજારોપણ શા. ત્રીભોવનદાસ છગનલાલ
તરફથી કરવામાં આવ્યું. ૨૦૧) ગૌતમસ્વામીના મંદિરના શિખરનું આરોહણ શેઠ કસળચંદ
કમળશી મહુવાવાળા તરફથી કરવામાં આવ્યું. તે દિવસે રાત્રિએ ગામ ફરતી ધારાવાડી દેવામાં આવી હતી તેમજ શેઠ અમૃતલાલ કેવળદાસ તરફથી રાત્રિજગે કરવામાં આવ્યો હતો. તે બાદ જેઠ સુદ ૮ ના દિવસે પ્રાતઃકાળે નવીન મંદિરનું દ્વારોદ્દઘાટન શા. અમૃતલાલ કેવળદાસના ભાણેજ શા. પ્રેમચંદ વાડીલાલે સ્વહસ્તે ૨ ૧૩૧) ના નકરાથી કર્યું હતું.
આ વખતે જે જે મૂર્તિઓ અને પાદુકાઓની પ્રતિષ્ઠા થઈ તેના લેખાની નકલ નીચે પ્રમાણે છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૌતમ સ્વામીની મૂર્તિને લેખ,
वि. सं. १९८० वर्षे ज्येष्ठ मासे शुक्लपक्ष ७ सोमवासरे गोधावी श्रीसंघेन श्री गौतमगणधरपतिमा कारापिता प्रतिष्ठिता च श्वेताम्बर तपागच्छीय जैनाचार्य बुद्धिसागरसूरिणा विराजिता च वीशाश्रीमाली शा. अमृतलाल केवलचन्द्रेण लि. जैनाचार्य अजित
सागरहरिणा शा. अमृतलाललाय बुदिसागरामपिता प्रतिष्ठितासरे
માતંગયક્ષની મૂર્તિને લેખ, ॐ अर्हमहावीराय नमः वि. सं. १९८० ज्येष्ठ शुदि पंचम्यां शनिवासरे गोधावी जैनसंघेन मातंग यक्ष मतिः कारापिता प्रतिष्ठिता च जैनाचार्य बुद्धिसागरसुरिणा गोधावीपुरे.
સિહાયિકાદેવીની મૂર્તિને લેખ. - ॐ अई महावीराय नमः वि. सं. १९८० ज्येष्ठ शुदि पंचम्यां शनिवासरे गोधावी जनसंघेन जैनशासनदेवी सिद्धायिका मूर्तिः कारापिता प्रतिष्ठिता च जैनाचार्य बुद्धिसागरसूरिणा गोधाविपुरे. શ્રીમદ્ રવિસાગરજી મહારાજની ચરણ પાદુકાને લેખ.
ॐ अहं महावीराय नमः - धर्मोद्धारक सद्गुरु श्रीमद् रविसागरजी महाराज चरण पादुका ॥
वि. सं. १९८० वर्षे ज्येष्ठमासे शुक्लपक्षे सप्तम्यां सोमवासरे परमात्म तीर्थकर प्रभु महावीरदेव पट्ट परंपरा प्रवर्तित
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्वेतांबर तपागच्छसागरशाखीय श्री मन्मुनिवर श्री रविसागरगुरु पादुका कारापिता श्रीगोधावी संवेन प्रतिष्ठापिता च शास्त्र विशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रापद् बुद्धिसागरसूरिणा लेखको जैनाचार्य श्री अजितसागरसूरिः શ્રીમદ્ સુખસાગરજી મહારાજની ચરણ પાદુકાને લેખ,
___ ॐ अहँ महावीराय नमः
चारित्र चूडामणि गच्छाधिपति श्रीमत्सुखसागरजी चरण पादुका. _ वि. सं. १९८० वर्षे ज्येष्ठ मासे शुक्लपक्षे सप्तम्यां सोमवासरे परमात्म तीर्थंकर श्री महावीर देव पट्ट परंपरा प्रवर्तित श्वेताम्बर तपोगच्छसागरशाखिनः श्रीमन्मुनिराजश्रीसुखसागर गुरुपादुका कारापिता श्री गोधावी संवेन प्रतिष्ठारिता च शास्त्र विशारद जैनाचार्य योगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमद् बुद्धिसागरमरिणा-लेखको जैनाचार्य श्री अजितसागर मुरिः
આ મહોત્સવ પ્રસંગે બહારગામથી પાલીતાણુગુરૂકુળવનિતાવિશ્રામ લતીપુરનું દેરાસર તથા સતેજને ઉપાશ્રય વિગેરેની ટીપે આવતાં તેમને યોગ્ય ટીપ ભરી આપવામાં આવી હતી. આ ભવ્યપ્રસંગઉપર દેશ પરદેશ મુંબાઈ, અમદાવાદ, સાણંદ, વિરમગામ, માંડલ, વઢવાણ, પાદરા માણસા, પેથાપુર, પાટણ, મહેસાણું, પ્રાંતીજ વિગેરે સ્થળેથી મળીને લગભગ પાંચથી છ હજાર માણસોની સંખ્યા એકત્ર થઈ હતી. મુંબાઈથી શેઠ ભેગીલાલભાઈ વીરચંદભાઈ (જે. પી.) તથા શેઠ દલસુખભાઈ વાડીલાલભાઈ વિગેરે કુટુંબ સહિત અમદાવાદથી શેઠ, સાંકળચંદ મહોલાલભાઈ તથા અન્ય અનેક સુપ્રસિદ્ધ ગૃહસ્થો આ પ્રસંગે પધાર્યા હતા. સાણંદના ઠાકરસાહેબ શ્રી જયવંતસિંહજી તથા મનીઆરના દરબારશ્રી પુલસિંહજીએ આ પ્રસંગે પધારી પિતાની રસવૃત્તિ દેખાડી આપી હતી. શેઠ, અમ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
તલાલે અઠ્ઠાઇ મહેાત્સવ, જુદી જુદી પૂજા, ગી, પ્રભાવના. અષ્ટોત્ત રી સ્નાત્ર વિગેરે ા ઉલ્લાસપૂર્વક આ પ્રસંગને અનેક રીતે ખની શકે તેટલા ઉજવળ કરવાને પ્રયત્ન કર્યાં હતા.
આ પ્રસંગે દેરાસરના કંપાઉન્ડને ધ્વજા-પતાકા અને ભવ્યમડ પેાથી શણગારવામાં આવ્યું હતું. દરેક સ્થળે વિજળીક રાશની ગાઢવી રાત્રિએ પણુ દિવસના જેવા દેખાવ કરવામાં આવ્યા હતા. શેઠ, અમૃતલાલ પાતાના ઘેર અને બજારમાં તથા મંદિરમાં અને ઠેઠ મંદિરના ઉચ્ચ શિખરે પશુ વિજળીક લાઈટ ગાઠવી ગામની રમણીયતામાં અનુપમ વધારા કરવામાં આવ્યેા હતેા. આ પ્રસંગે ગામમાં સ્થળે સ્થળે મનુાની અપૂર્વ મેદનીથી સત્ર આનંદ આનંદ છવાઇ રહ્યો હતા. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીના પ્રભાવથી અને મહેાત્સવ કરનાર સખી ગૃહસ્થ શે. અમતલાલભાઇની ઉદારતાથી અનેક વિધ્નાની સંભાવનાના અંતે પશુ સક્રિયા નિર્વિઘ્ન અને હ પૂર્વક પસાર થઈ હતી. આ પ્રસંગે બધી મળીને દેરાસરમાં ચડાવાથી આશરે આઠ હજાર રૂપીઆની ઉપજ થઇ તંતી. આવા અપૂર્વ અવસર આવા ગામમાટે ભાગ્યેજ આવે છે તેમાં ખરેખર આ પ્રસંગ તા દરેક જણને ચિરસ્મરણીય થઇ પડશે, આવા અલૌકિક અવસરથી ધર્માંની ઉન્નતિ અને શાસનશાભામાં અનેક રીતે વૃદ્ધિ થઇ હતી. આવા ઉત્સવ કરનાર ઉદાર ગૃહસ્થ શેઠ. અમૃતલાલે ખરેખર માઢુ પુણ્ય ઉપાજૅન કર્યું હતું. આ કામમાં ગામના ગરાસીઆર વગેરે અન્ય કામાએ સારી મદ્દ કરી હતી શેઠ અમરતલાલભાઇ તરફથી આ પ્રસંગની ખુશાલીમાં ભ્રાહ્મણા તથા રજપુતાને ઘરદીઠ મીઠાઇ વહેંચવામાં આવી હતી. ભાઇ, કેશવલાલ હેમચંદે પાતાની જાતી દેખરેખ નીચે આ મહત્સવના દરેક કાર્યોંમાં રાત્રિ દિવસના અખંડ શ્રમથી તનતાઝ મહેનત કરીને દરેક માર્યાં સંપૂર્ણ અને ખામી વિનાનાં કરીને તેએ આ મહાત્સવને રંગેચ ંગે પાર ઉતારવામાં જશ અને ધન્યવાદને પાત્ર થયા હતા. શ્રીગાધાવીના આગેવાનેએ અને ત્યાંના સમસ્ત સંધે દેશ વિદેશના મહેમાÀાનું સ્વાગત કરીને સધક્તિના અપૂવ લ્હાવા લીધા હતા અને આ મહાત્સવની દરેક શાલા ખરેખર ગેાધાવીના સંધના આગેવાનાની વિચક્ષણતા જાતિભેગ અને ધર્મ પ્રત્યેના અપૂર્વ પ્રેમનેજ આભારી છે. આવા અપૂર્વ અવસરે સર્વત્ર વારવાર પ્રાપ્ત થઈ દીધું શાસનેાતિ થાઓ એવી અભિલાષાપૂર્વક વિરમીએ છીએ.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાણંદ શ્રીપદ્મપ્રભુજીને પ્રતિષ્ઠા મહોત્સવની નં.
ગનિષ્ટ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગરસૂરીશ્વર જીનું સંવત ૧૯૭૭નું ચાતુર્માસ ત્યાંના શ્રી સંધના આગ્રહથી સાણંદ ગામમાં થયું હતું તેઓ શ્રી સાથે તેમના શિષ્યશ્રી રૂદ્ધિસાગરજી તેમજ પ્રશિષ્ય વૃદ્ધિસાગરજી પણ હતા. ત્યાંના દેરાસરમાં મૂળનાયક શ્રી પહાપ્રભુજીની દૃષ્ટિ શાસ્ત્ર પ્રમાણે નહી છતાં કાંઈક વધુ ઉંચી હોવાનું સુરિજીને જણાવ્યું તે વાતથી સંધને વાકેફ કરતાં તે દોષ દૂર કરવા ફરી પ્રતિષ્ઠા સુરિશ્વરજીના હસ્તે કરવા નિર્ણય કરી તે પ્રતિષ્ઠા પર પધારવા સરિઝને આગ્રહ પૂર્વક વિનંતિ કરતાં તેઓશ્રીએ બનતા પ્રયત્ન આવવા વિચાર જણાવ્યા જેથી શ્રી સંઘે સલાટ મૂલચંદ ઉમેદરામને બોલાવી ફરી પ્રતિષ્ઠા કરાવવાને લગતુ કામ શરૂ કર્યું. સૂરિજી મહારાજનું સંવત ૧૯૭૮ની સાલનું ચોમાસું મેહેસાણું થયેલું હોવાથી ચોમાસું પૂર્ણ થએ સાણંદના સંધના આગેવાનો ગુરૂશ્રીને સાણંદ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર પધારવા વિનંતિ કરવા ગયા જેથી એ ગુરૂશ્રીએ સાણદ આવવા સંવત ૧૮૭૯ ના માગશર વદિમાં મેહસાણેથી વિહાર કર્યો અને પાનસર આવી યાત્રા કરી બે દિવસ પૂજાઓ ભણાવી જે પ્રસંગે મહેસાણેથી સાથે આવેલા ભાઈઓએ બે દિવસ નકારશી જમાડી હતી ત્યાંથી આવતાં વામજ મુકામે સાણંદના ભાઈઓએ સ્વામીવાત્સલ કર્યું હતું માગશર વદિ ૧૪ ના રોજ આદરજ થઈ ત્યાંથી થળ થઈ પિસ સુદિ ૧ ના રોજ ગોધાવી પધાર્યા ત્યાં અઠવાડીયું સ્થિરતા કરી. સાણંદના ઘણા ભાઈઓ દરરોજ ત્યાં દર્શન માટે જતા હતા. એ
ત્યાંથી પિસ સુદિ ૮ ના બપોરે સાણદના સંધને ખબર આપ્યા સિવાય એકાએક ગુરૂશ્રી સાણંદ પધાર્યાં ને શ્રી સાગરગચ્છની નવીન બંધાવેલી વિશાળ જૈન ધર્મશાળાના ઉપાશ્રયે ઉતર્યા પણ નવીન કામને લીધે શરદીની અસર જણવાથી જેઠાભાઈ વેણચંદભાઈના ઉપાશ્રયે પધાર્યા પિસ વદિ ૧૪ થી પ્રતિષ્ઠા મહોત્સવની ધામધમ આનંદપૂર્વક શરૂઆત થઈ આ મહોત્સવ ઉપર પધારવા શ્રી સાણંદના સાગરસંધ તરફથી મેહસાણા. માણસા પેથાપુર, વિજાપુર, ગોધાવી, માંડલ, વીરમગામ, અમદાવાદ. મુંબાઈ, પ્રાંતીજ વિગેરે સ્થળે આમંત્રણ પત્રિકા મેલવામાં આવી હતી. જે નીચે મુજબ હતી –
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अहे श्रीमहावीराय नमः
॥ श्री पद्मप्रभु प्रतिष्ठा महोत्सव आमंत्रण पत्रिका. ॥
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्व सिद्धिस्थिताः । आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः ॥ श्रीसिद्धान्तपाठका मुनिवरा रत्नत्रयाराधकाः । पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलं ॥ १ ॥
નગરે
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિનપ્રણમ્ય શ્રી મહાશુભસ્થાને સુશ્રાવક, પુણ્યપ્રભાવક, દેવગુગુરૂભક્તિકારક, જૈનશાસનેાન્ન તિકારક, સામિક ધ્યેષ્ટિવ
ચેાગ્ય લી
ના જયંજિત વાંચશેા.
વિશેષ નિવેદન કરવાને ઉલ્લાસ થાય છે જે અત્ર શ્રીપદ્મપ્રભુજીના મંદિરમાં જગદુદ્ધારકરિત મૂલનાયક શ્રીપદ્મપ્રભુજીનેા તથા ઇતર પરિવારના પ્રતિષ્ઠા મહાત્સવ કરવાના નિરધાર કર્યાં છે. જે કાનાં શુભ મુર્તો નીચે પ્રમાણે છે.
પાષ વિ ૧૪ સામવારે અઠ્ઠાઇ મહાત્સવ પ્રારંભ, કુંભ સ્થાપના. માહ શુદ્ધિ.૧ (મીજી) ગુરૂવારે કૂવાઓનાં જળ લાવવાના વિધિ. માહ દર શુક્રવારે નંદાવર્ત્તનું પૂજન તથા ધ્વજાને અભિષેક. માહ શુદ્ધિ ૩ શનિવારે નવગ્રહ પૂજન તથા યક્ષ યક્ષિણી પૂજન રથયાત્રાના વરઘેાડા, શા, આશારામભાઇ ઘેહલાભાઈ તરફથી નવકારશી.
સાહ શુદ્ધિ ૪ રવિવારે અઢાર અભિષેક, શા. ત્રીકમલાલ લલ્લુભાઇ તરફથી નવકારશી.
માઢ હિં ૫
સેમવારે પ્રભુપ્રતિષ્ઠા, ધ્વારાહણુ અને મહેતા ચંદભાઈ કરશનભાઇ તરફથી નવકારશી.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| માહ સુદ ૬ મંગળવારે અષ્ટોત્તરી નાત્ર અને મહેતા ગકુલભાઈ સાંકળચંદ તરફથી નવકારશી.
આ ઉત્તમ મહોત્સવ પ્રસંગે આપ સહકુટુંબ પરિવાર પધારી જિતેંદ્ર ભક્તિના અપૂર્વ અવસરનો લાભ લેશે અને શાસનનતિ શોભામાં વધારે કરશે.
વિશેષ હાલમાં અત્ર વિરાજિત પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય મહાપાગી શ્રીમદ્દ વિસાગરજી મહારાજના પ્રશિષ્ય શાસ્ત્રવિશારદ કવિરાજ યોગનિષ્ઠ બાલબ્રહ્મચારી સર્વ ભારત જન જૈનેતર વગે પ્રસિદ્ધ અધ્યાત્મજ્ઞાનપ્રસારક જૈનધમ ધુરવર શ્રીમનારાય બુદ્ધિસાગર સુરીશ્વર તથા મુનિ મહારાજ શ્રી વૃદ્ધિસાગરજી તથા મુનિમાહારાજશ્રી કીર્તિસાગરજી તથા મુનિ મહારાજ શ્રી ઉત્તમસાગરજી આદિ મુનિરાજોનાં તથા સાધ્વીઓનાં દર્શન-ઉપદેશાદિને પણ અપૂર્વ લાભ પ્રાપ્ત થશે. માટે જરૂર પધારવા કૃપા કરશે. સંવત ૧૯૭૯ પિષ વદિ ૧૧ શનિવાર
-
િIN
-
1
,
}/ulljillingી. કે. 11'.
LALPIN E
'1_'!!*
N
,
'}}
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિશ વદિ ૧૪ ના પ્રાતઃકાલે મૈતા. અમરતલાલ સાંકળચંદના હસ્તે ઘણાજ ઉત્સાહપૂર્વક કુંભસ્થાપનવિધિ કરવામાં આવી અને ગુરૂશ્રીએ વાસક્ષેપ કર્યો પ્રતિષ્ઠા વિધિ કરાવવા પેથાપુરવાળા વૈદ્ય, ચંદુલાલ મગનલાલ, કેશવલાલ મનસુખરામ, તેમજ વિજાપુરવાળા ભીખાભાઈ કાળીદાસ વિગેરે પધાર્યા હતા. આ પ્રસંગે સમવસરણની રચના ઉત્તમ પ્રકારે કરવામાં આવી હતી તેમજ ચેઘડીઆ બેંડવાજા વિગેરેથી શોભામાં ઘણેજ વધારે થયો હતો. દેરાસરને વિશાળ ચોક મંડપ બાંધી વજા પતાકાઓથી શણગારવામાં આવ્યો હતો દરરોજ આંગી વિગેરેના ઠાઠ સાથે ગુરૂશ્રીની રચેલી જૂદી જૂદી પૂજાઓ રસપૂર્ણ ભણાવાતી હતી. તેમજ રાત્રે ભાવના લાઈટ વિગેરેથી ઘણે આનંદ છવાઈ રહેતો હતો. માહ સુદિ ૧ ને જળયાત્રાને તેમજ સુદિ ક રથયાત્રાને વરધોડે મેટા આડંબરથી પૂર ભભકાસાથે ચડાવવામાં આવ્યો હતો. જેમાં બેંન્ડ, હાથી, ઘેડા, રથ, બગી, મોટર, સાબેલા વિગેરેને ઠાઠ અપૂર્વ હતો. અને તે જેવા ગામ તેમજ બહાર ગામના સર્વવર્ણના માણસે એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે ચાલવાની પણ મુશ્કેલી પડતી હતી. સુદિર તથા સુદિ 8 ના રોજ અનુક્રમે નંદાવર્તનું પૂજન તેમજ યક્ષ પક્ષાણીનું પૂજન કરવામાં આવ્યું હતું, મહા સુદિ ૪ ના રોજ સર્વ પ્રતિમાજીને અભિષેક કરવામાં આવ્યા હતા મહા સુદિ ૫ ના રોજ સવારના આઠ વાગ્યાથી આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂારજીના પવિત્ર હસ્તે પ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ અને તેઓ શ્રી ઉલ્લાસપૂર્વક મધુરધ્વનિના મધુરસ્વરથી મ ચ્ચાર કરાવતા હતા. કલાક ૯. ૭ મિનિટે શુભ મુહૂર્ત રૂ ૨૧રપ) ના ચડાવાથી મેતા. રાયચંદ ભાઈ રવચંદે તથા તેમનાં પત્નીએ મૂલનાયક શ્રી પદ્મપ્રભુજી મહારાજને તખ્ત પર બિરાજમાન કર્યા હતા અને શ્રીમ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ સર્વ પ્રતિમાજીપર વાસક્ષેપ કર્યો હતો. આ વખતને દેખાવ અને આનંદ અવર્ણનીય હતો. જેને ખ્યાલ નજરે જોનારનેજ આવી શકે આ પ્રસંગે કુલ ઉપજ રૂ. ૧૮૦૦૦) યાર હજારની થઈ હતી જે નીચે મુજબ હતી.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪૮) રાયચંદભાઈ રવચંદભાઈ. ૨૧૫૩) ચતુરભાઈ કરશનભાઈ ૧૨૧૫) છગનલાલ ગીગાભાઈ, ૯૧૧) ચુનીલાલ ઉમેદભાઈ. ૯૦૦) અમરતલાલ સાંકળચંદ (૨૬) છગનલાલ ખેમચંદ. ૮૧૧) રાયચંદ કરશનદાસ ૭૧૩) અમીચંદ ભુરાભાઈ ૬૯૪) ત્રીજોવનદાસ ઉમેદભાઈ.
૫૭) દલસુખભાઈ ગોવિંદજીભાઈ. ૬૦૧) ડાહ્યાભાઈ ભુરાભાઈ. ૫૦૦) જમનાદાસ ચુનીલાલ ૪૧) ગફુલભાઈ સાંકળચંદ. ૨૬૦) ઠાકરશી ગોવિંદ ૨૫૧) મલકચંદ દેવચંદ ૨૪૭) ઝવેરચંદ હઠીસંગ. ૫૪૯) શાંતીભાઈ જેસંગભાઈ. ૧૯૮) જેસંગ હઠીસંગ. ૧૩૧) કાલીદાસ દેવકરણ.
૫૭) છગનલાલ દોલતરામ. ૨૦૧) જેમલભાઈ તલકચંદ ૧૦૧) મણીલાલ ઠાકરશી. ૨૧૧) ગપુલ મકનદાસ. ૭૫૪) હઠાસંગ ગોવિંદજીભાઈ. ૧૮૧) મગનલાલ કાલીદાસ, ૧૮૭) લલ્લુભાઈ મગનલાલ. ૨૫૧) ત્રીકમલાલ ઠાકરશી. ૧૨૩) મોહનલાલ ગીગાભાઈ, ૮૧) જેસંગ ડુંગરશી.
૨૦૧) ત્રીકમલાલ લલુભાઈ. ૨૦) આશારામ ઘેલાભાઈ ૬૭) પિપટલાલ છગનલાલ ૫૦) મણીલાલ અમુલખ.
૧) આત્મારામ ખેમચંદ ૪૩) છગનલાલ ગગલદાસ. ૨૫) મેહનલાલ ખેમચંદ ૧૧) વાડીલાલ દેલતરામ. ૧૧૭) રાયચંદ ગુલાબચંદ. ૨૫) વાડીલાલ ત્રીકમલાલ. ૧૨) વાડીલાલ રાઘવજી. ૨૨) હરિલાલ મંગળદાસ. ૧૯) ભેગીલાલ મગનલાલ. ૧૬) અભેચંદ લખમીચંદ ૧૨) બુધાલાલ ઉકાભાઈ.
૬) જીવાભાઈ મુલચંદ ૧૫) અમુલખ હકમચંદ.
૬) ભીખાભાઈ સાંકળચંદ ૧૭) સુખલાલ કાલીદાસ. ૫૫) ભાયચંદ હરચંદ ૧૮) મેહનલાલ કાલીદાસ. ૧૫ર) દેવચંદ ઠાકરશી. ૩૭) મનસુખ કચરાભાઈ ૩૨) ફકીરચંદ જેઠાભાઈ. લવાર. ૩૨) ઈશ્વરભાઈ આત્મારામ પટેલ ૧૦) પોપટલાલ વાડીલાલ ૨૫) ડાહ્યાભાઈ મકનદાસ ૧૫) મૂલચંદ હઠીસંગ.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ રીતે ભારે રકમની નહી ધારેલી ઉપજ ગુરૂશ્રીના ઉપદેશ અને પ્રભાવથી થઈ હતી. મહા સુદિ ૬ ના રોજ અષ્ટોતરી સ્નાત્ર ઘણું ભક્તિ ભાવપૂર્વક ભણાવવામાં આવ્યું હતું આપ્રતિષ્ઠા મહોત્સવમાં આશ્ચર્યકારક ઘટના એ હતી કે આટલી ભારે મેદની મળ્યા છતાં કોઈ માણસને શારીરિક કે આર્થિક ઇજા કે નુકશાની થઈ ન હતી. અને આનંદપૂર્વક મહેસવનું કામ સોપાંગ પાર પડયું હતું.
આ શુભ માંગલિક પ્રસંગને લાભ લઈ મહા સુદિ ૨ ના રોજ શેઠ. ચતુરભાઈ કરસનભાઈ, બકુલભાઈ મકનદાસ, ઠાકરશી ગોવિંદજી, અમરતલાલ સાંકળચંદ એમણે સજોડે ચતુર્થવ્રત આચાર્ય મહારાજ પાસે નાણા મંડાવી ઉચ્ચર્યાં હતાં ને શ્રીફળની પ્રભાવનાઓ કરી હતી તેમજ આશારામ ઘેલાભાઈ, ત્રીકમલાલ લલ્લુભાઈ, રાયચંદ કરશનભાઇ અને ગકુલભાઈ સાંકલચંદ તરફથી અનુક્રમે ૩-૪-૫-૬ ના રોજ નેકારશીઓ જમાડવામાં આવી હતી.
આ મહોત્સવ પ્રસંગે આવેલા સમુદાયને આચાર્ય માહારાજ શ્રીબુદ્ધિસાગર સુરીશ્વરજી એ પ્રસંગાનુસાર ધર્મોપદેશ આપતા હતા.
એ રીતે ગુરૂશ્રીના પ્રભાવથી પ્રતિષ્ઠા મહોત્સવનું કામ નિવિને ઉત્તમ પ્રકારે આનંદપૂર્વક સમાપ્ત થયું હતું.
સાણંદ. સંવત ૧૯૮ના
લેખક– આત્મારામ ખેમચંદ કાપડીઆ,
- ભાદરવા સુદ ૪
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોધાવી નિવાસી સુપ્રસિદ્ધ શેઠ, અમૃતલાલ કેવળદાસનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.
૧ આ ઉદારચરિત ગુરૂભક્ત શેઠશ્રીને જન્મ ગધાવીમાં સ. ૧૯૨૭ ના ફાગણ સુદી પંચમીના શુભ દિવસે થયો હતો બાલ્યાવસ્થામાં પિતાની જન્મભૂમીમાંજ પ્રાથામક અભ્યાસ કરી તેઓશ્રીએ સં. ૧૯૪૦ માં ભાગ્યવશાત મુંબઈ આવવાનું બનતાં ત્યાંની વિખ્યાત ધી. એલફીન્સ્ટન હાઈસ્કૂલમાં મેટ્રીક સુધીનો અભ્યાસ પૂર્ણ ખંત અને કાળજી પૂર્વક કરી આ જમાનાને જરૂરી એવું ભાષાજ્ઞાન મેળવ્યું અને મહેમ જૈનકુલ ભૂષણ નરરત્ન શેઠ. વીરચંદભાઈ દીપચંદભાઈ સી. આઈ. ઈ. જેઓ અમૃતલાલભાઇના વડીલ કાકા થતા હતા તેમના સહવાસમાં તેઓ આવ્યા આ સહવાસથી તેમનામાં, મહું શેઠના પરોપકાર દયા આદી-ઊચ્ચાદર્શ ગુણોનાં બીજ રોપાયાં અને બાલ્યાવસ્થાનાં એ સંસ્કારનાં બીજ વિકસીત થતાં પુખ્ત ઉમરે તેના મીષ્ટ ફળોના આસ્વાદને વડે પોતાના જીવનને અધીક ઉચ્ચ બનાવવા શક્તીવંત બન્યા.
૨ અભ્યાસ પૂર્ણ થયા પછી તેઓ Cotton રૂના ધંધામાં અનુભવ પ્રાપ્ત કરી તેમાં જોડાયા અને શેઠ. મોરારજી ગોકુલદાસ તથા બીજી મીલની રૂની ખરીદીનું કાર્ય તેમણે ઉપાડી લીધું તથા પ્રમાણીકતા બહેશી ખંત અને કાર્ય દક્ષતાથી મીલ એજટે તથા વેહેપારીઓનો સારો ચાહ મેળવી પોતાનો ધંધે સફળતાથી હજી સુધી ચલાવ્યેજ જાય છે.
૩ અમૃતલાલભાઈએ પોતાના જીવનમાં પ્રાપ્ત થએલી પરોપકાર દયા તથા ધર્મ ભક્તિ કરવાની અમૂલ્ય તકે વ્યર્થ જવા દીધી નથી.
દુષ્કાળ પ્રસંગે અમરતલાલભાઈએ મહેમ દાનવીર શેઠ. વીરચંદ દીપચંદભાઈ તથા અન્યદાન પ્રિય-સજન શ્રીમંતો પાસેથી મદદ મેળવી વાસ, ગરીબો માટે અનાજ વગેરે પુરૂ પાડવાની દુકાનો વગેરે ઉઘાડીને જાત મહેનત કરવા ઉપરાંત પિતે પણ આવા સતકાર્યોમાં દ્રવ્યને ફાળે આ પીને પિતાની પ૫કારાદિ વૃત્તિઓને પિષી હતી.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ છેલ્લા ઈન્ફલ્યુએન્ઝાના વખતે ગેધાવી તથા આસપાસના ગામોમાં વૈદ્યકીય મદદ માટે વઘ તથા દવાઓ કેટલાક માસ સુધી પિતાના તરફથી પુરા પાડવા ઉપરાંત ગરીબને ત્યાં વૈદ્યને વગર છીએ જેવા મેકલતા તથા દવા વગેરે પણ મોકલાવી જનસેવાનું સારું કાર્ય બજાવતા આ નિસ્વાર્થ સેવા તથા પરોપકારી કાર્યથી–આર્પાએલ જનરિવ્યુના તંત્રોએ તેમને ફેટે પ્રસિદ્ધ કરી તેની સાથે નીચે પ્રમાણે નેંધ લખી હતી.
અમદાવાદ નજીક ગામ ગોધાવીમાં પણ આ વરસે ઈલાકાના બીજા ગામોની માફક ઇન્ફલ્યુએન્ઝા ભયંકર પ્રમાણમાં ચાલતા હતા અને સારવારની ખામીથી ગોધાવી અને તેની આજુબાજુના ગામોના ગરીબોમાં ભયંકર મરણ પ્રમાણુ શરૂ થયું હતું આ વખતે તરતજ ચેતીને ગેધાવીના જાણીતા અને પરોપકારી શેઠ, અમરતલાલ કેવળદાસે પિતાના વતનમાં દવાખાનું ખેલ્યું હતું અને તેથી ગોધાવીનાજ નહીં પણ ગોધાવીની આજુબાજુના ગામનાં સેંકડો દરદીઓને રાહત મળી હતી અને અનેક કીમતી છો આ વખતસર મળેલી મદદ અને સારવારથી બચી જવા પામ્યા હતા અમને આશા છે કે શેઠ. અમરતલાલ હમેશ આવા પાપકારી કાર્યમાં ખંતથી ભાગ લેતા રહેશે અને અમે ઈચ્છીએ છીએ કે પરમાત્મા તેઓને દીર્ધાયુષ બક્ષે.
ઉપરની નોંધ ઉપરથી આ કાર્ય કેટલું ઉપયેગી હતું તે સર્વેને સહજ રીતે માલુમ પડશે આ પ્રમાણે તેઓએ અનેક વખત આવા દરદ ફાટી નીકળતાં વખતસરની વૈદ્યકીય મદદ પુરી પાડવાની તત્પરતા દેખાડી છે એવી રીતે અનેક અનુકરણાત્મક ધાર્મિક કાર્યો પિતાની ઉદારતાથી ભાઈ અમરલાલે પિતાની જીંદગીમાં કરેલાં છે.
૫ તેઓશ્રી કેટલોક સમય શ્રી બનારસ જૈન સંસ્કૃત યશવિજયજી પાઠશાળાના ઓનરરી સેક્રેટરીના હેદાપર હતા ત્યાં પણ તેમની સેવા પ્રશંસનીય હતી.
- ૬ શેઠશ્રી યોગનિષ્ઠ આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર ઉપર ઘણજ સારે ભક્તિભાવ ધરાવતા હતા ને એજ ભકિતભાવ અાપી છે તેમને ગૃહસંસાર ઘણે સુખી નિવડે છે તેમનાં સુપત્નિ બાઈ પુરી
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ .
ખાઇ પણ એવાં ઉદાર સ્વભાવી ગુણીયલ વિવેકી ધમ ભાવનાવાળા ગુરૂભક્ત તથા પતિ પ્રેમી છે અને આ દંપતીએ પાતાની ઉત્તરાવસ્થામાં ગોધાવી ખાતે તેમણે કરાવેલ અંજનશલાકામાં જે ઉત્સાહથી દ્રવ્ય વ્યયુ કરી સુયશ પ્રાપ્ત કર્યાં હતા તે તેમની ખાનદાનીને છાજતા હતા મા સંબધી વિસ્તારથી માહીતી આ પુસ્તકમાં અન્ય સ્થળે આપવામાં આવી છે.
તેઓશ્રોના સ્વભાવ મિલનસાર શાંત સંતાષી તથા માયાળુ છે કાઇને પણ મદદ કરી છુટવાને તેમના સ્વભાવ જાણીતા છે તેનું સારૂં માઠું ખેલનાર વા નુકશાન કરનાર પ્રતિ પણ તેઓ તેા મીલનસારજ રહી તેના પર ઉપકાર કરતા રહે એવા તેમના સ્વભાવ છે તથા પ્રત્યેક જીવપર પ્રેમભાવ ધરાવવાના ઉદાર સ્વભાવ જાણીતા છે. આમ પરેપકાર ક્યા સેવા ગુરૂક્તિ અને ઉદારતાના ગુણો વડે કાયલુ અને દાંપત્યપ્રેમ વડે રંગાયલું શેઠશ્રીનું જીવન સુખ પૂર્ણાંક અને 'લહાણુ લેતાં લેતાં વ્યતીત થાય છે.
૮ આવા દારાત્મા શેઠશ્રી એવાંજ ઉત્તમ કાર્યો કરવા તથા પરીપકાર ક્યા ગુરૂભક્તિ પ્રભુભક્તિ આદી ક્રાર્યાં કરતાં ચીર’જીવ રહી અનેક સુકાયે કરવા શક્તિવાન થાય અને તેમની જીવન સુવાસ અખંડ પ્રસરા ॐ शान्तिः ३
એમ ઇચ્છાય છે.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગત્ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિશ્વરજી જીવંત સ્મારક.
સ્વર્ગવાસી વિશ્વાપકારક પડીતપ્રવર અધ્યાત્મજ્ઞાનચુડામણિ કવિરત્ન યેાગનિષ્ટ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજ જેવા ધમ્મપકારી શાસનરક્ષક અનેક મહાન ગ્રંથપ્રણેતા ગીતાચે ગુરૂશ્રીના સ્વગગમનથી જૈન શાસનને અને વ્યાપક દૃષ્ટિએ સમરત દેશને ન પુરાય તેવી ખેાટ પડી છે. એવા વિશ્વાપકારી મહાન આચાય પ્રવરનું કાઇ સપયોગી સુદર જીવન્ત સ્મારક કરી તેમનું નામ અને કામ જીવત રાખવું એ પ્રત્યેક જૈન જૈનેતર બન્ધુહુનાની પવિત્ર અને પ્રથમ ફરજ છે.
ઘણાં શહેશ તથા સંધાના આગેવાના તથા અનેક બન્ધુન્હેનાના એવા મજબુત અભિપ્રાયા છે કે શ્રીમદ્દતે જ્ઞાન, અધ્યાત્મ તથા ચાગ માર્ગ પર જે અનન્ય અને અખંડ પ્રેમ ભક્તિભાવ હતા તથા તેઓશ્રીની સર્વ દેશીય વિશાળ દૃષ્ટિવાળી ચાન પરિપૂર્ણ કસાએલી કલમે આલેખાએલ સજ્ઞાનની પ્રસાદી મંડળે જે રીતે જ્ઞાનસિક જનસમાજને ચખાડી છે. તે તરફ જન સમાજની ભક્તિભરી પ્રેમષ્ટિ હાવાથી સદ્ગતના આ માને સંતુષ્ટ રાખવા જ્ઞાનાદ્વાર અને જ્ઞાન પ્રચારને મૂખ્યતા આપવી.
શ્રોમની અદ્ભુત આત્મજ્ઞાનથી છલકાતી સમાજ સુધારાની, વૈરાગ્ય, તપ, ત્યાગ પ્રરૂપતી, ઇતીહાસ, શિલાલેખા, પૂર્વાચાર્યાંનાં જીવન તથા જીવન્ત જ્ઞાનના ઝરા જેવી કૃતીઓ આદિ વિષયાનાં ગદ્ય, પદ્યમાં સંસ્કૃત, પ્રાકૃત, હીન્દી અને ગુજરાતી ભાષામાં ૧૦૮ ઉત્તમ ગ્રન્થા બનાવી પેતાની હયાતીમાંજ પ્રગટ કર્યાં છે. તેના તથા તેમણે પાછળ મૂકેલાં અંત ઉપયોગી અપ્રર્ સાહિત્યના તેમજ પૂર્વાચાયૅટૅની ઉત્તમ કૃતિઓના બહુાળા પ્રચાર કરવા.
ગુરૂ મહારાજના ઉત્તમ જ્ઞાનના ગ્રંથા છપાવી પડતર ભાવથીએ આછી કિંમતે તેના પ્રચાર કરવા સારૂ ત્રો અધ્યાત્મ જ્ઞાન પ્રચારક ભડળની સ. ૧૯૬૫ ના કાતિક શુકલ પંચમી ( જ્ઞાન પંચમી ) થી શરૂઆત કરી હતી. મંડળ પાસે ક્રાઈણ જાતનું સ્થાયી કુંડ હતું નહી, તેમજ છે પણ નહી. પશુ અધ્યાત્મ જ્ઞાનરસીક ઉદાર ભાઇઓની મદદ વડે ૧૦૮ મહાન ઉપકારક ગ્રંથ પ્રગટ થવા પામ્યા છે તે પુરાણામડળને વિસ્તૃત કરી તેને વધુ સારા સંગીન પાયાપર મૂકવું.
ચેાજના—આ માટે નીચે પ્રમાણે યેાજના કરી છે, અને તે અમ લમાં મુકાઇ ચુકી છે.
( ૧ ) ધર્મની લાગણીવાળા, સાનપર બહુ માનવાલા. શ્રો પ્રભુના વચનાના આરાધક ક્રાઇ ભાઇ અથવા વ્હેન એક સાથે રૂ. ૨૫૧) અને તેથી વધુ રકમ આપી આ મ`ડળના પેટૂન થઇ શકે,
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) એકી સાથે રૂા. ૧૦૧, આપનાર કોઈપણ ભાઈ અગર હેન લાઈફમેંબર થઈ શકે,
(૩) કેઈપણ જાહેર સંસ્થા, સભા, જ્ઞાનમંદિર અને વ્યવસ્થિત ચાલતી લાઈબ્રેરી (પુસ્તકાલય) આ મંડળમાં લાઈફમેમ્બર માત્ર રૂા. ૭૫માં થઈ શકે.
(૪) સર્વ સભ્યોને શરૂઆતમાં જ મંડળનાં પ્રગટ થયેલાં રૂ. ૨૦) ની કિંમતનાં પુસ્તકે જે યોગ્ય પ્રમાણમાં શિલિક હશે તેમાંથી એકેક નકલ તથા પેટ્રનને બબે નકલે આપવામાં આવશે તથા હવે પછી પ્રગટ થનાર તમામ પુસ્તકે એ રીતે વિના મૂલ્ય ભેટ મળશે.
(૫) ટુંક સમયમાં પ્રગટ થનાર શ્રીમદ્દ સચિત્ર દળદાર “સ્મારક અંક” તથા ગુરૂમહારાજનું વિસ્તૃત સચિત્ર અનેક ફટાઓવાળું પાકા પુઠાનું જીવન ચરિત્ર પણ ભેટ આપવામાં આવશે.
(૬) થએલ સભ્યોનું મંડળ તેજ “શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ” ગણશે, જે મંડળની બેઠક ઓછામાં ઓછી વર્ષમાં એકવાર નિણિત સ્થળે ભરવામાં આવશે, તથા જ્ઞાન પ્રચાર તેમજ ગુરૂભક્તિના વધુ સંગીનકાર્યો માટે વિચારણું ચલાવશે.
(૭) પ્રતિવર્ષ મંડળને ઉપજ ખર્ચને હિસાબ રાખી પ્રગટ કરવામાં આવશે અને શરૂઆતમાજ વ્યવસ્થાપક મંડળ નક્કી કરવામાં આવશે.
(૮) પ્રત્યેક ગુરુભક્ત, સાહિત્યરસિક, શાસનપ્રેમી, જ્ઞાનપ્રિય બધુ અને બહેનોને શ્રીમદ્દના આ સાચા જીવન્ત સ્મારકને લાભ લેવા અને યથાશક્તિ તેમાં જોડાવા અમારી નમ્ર વિનંતી છે.
(૯) આ ખાતામાં આપેલી રકમ ફક્ત જ્ઞાનમાર્ગે જ વપરાવાની હોવાથી જ્ઞાન તથા શુભકામે સંકલ્પેલી રકમ પણ આ ખાતે સ્વીકારી શકાશે.
(૧૦) કેઈપણ લાઈફ મેમ્બર રૂ. ૧૫૦) ભરી પેટ્રન બની શકશે.
મંડળ મારફતે પ્રગટ થનાર પુસ્તકે માટે મદદ આપવાની ઈચ્છા વાળા ભાઈઓ તથા બહેનોને (તેઓની મદદની નોંધ સાથે) દરેક રીતે સગવડ કરી આપવામાં આવશે. - લોકપ્રિય માસિક બુદ્ધિપ્રભાને સારા સંગીન સાહિત્યથી પૂર્ણ કરી ફરી પ્રગટ કરવાની પણ ધારણા છે. ઉપરોક્તજના પ્રમાણે બનેલા સભ્યની મુંબાઈમાં એક મીટીંગ મળી હતી અને આ યોજના અમલમાં આવી ચુકી છે. સભ્ય થવા ઈચ્છનારે નીચેના સ્થળે નામ નેંધાવવાં.
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
સ, પાદરા ( ગુજરાન )
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩.
.
સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત)ની
વિષયાનુક્રમણિકા. વિષય પૃષ્ઠ | વિષય
પુણ ચતુર્માસી દેવવંદન. ૧-૨૧ | આઠમની ચાર સ્તુતિની એક સિદ્ધાચલ સ્તવન.
સ્તુતિ
૩૧ અષ્ટાપદ સ્તવન,
અગીઆરસની ચાર સ્તુતિની આબુજિન ચૈત્ય સ્તવન. ૨૨ - એક સ્તુતિ
૩૧ સમેત શિખર સ્તવન.
ચૈત્રી પુનમની ચાર સ્તુતિની ગિરનાર નેમિજિન સ્તવન ર૩
એક સ્તુતિ સર્વ સાધારણું તીર્થ સ્તવન. ૨૪
સિદ્ધાચલની સ્તુતિ શાશ્વતા અશાશ્વતા જિન ચૈત્યવંદન,
૨૫
આંબલ તપની સ્તુતિ શાશ્વતા અશાશ્વતા જિનની સ્તુતિ. ૨૫
સીમંધર જિન સ્તુતિ મહાવીર સૈત્યવંદન પહેલું. ૨૬ મહાવીર પ્રભુની સ્તુતિ મહાવીર ચૈત્યવંદન બી. ૨૭ બીજનું સ્તવન
૩૪ મહાવીર ચેત્યવંદન ત્રીજું.
પાંચમનું સ્તવન સિદ્ધાચલ ચૈત્યવંદન.
અષ્ટમીનું સ્તવન મહાવીર સ્તોત્રમ પહેલું.
એકાદશીનું સ્તવન મહાવીર સ્તોત્રમ બીજું.
નવપદ એળી સ્તવન મહાવીર સ્તોત્રમ્ ત્રીજું.
તારંગા તીર્થ અજિત જિનેશ્વર સ્તુતિયો ૪.
સ્તવન વીર પ્રભુની ચાર સ્તુતિની એક પાનસર મહાવીર સ્તવન ૩૬ સ્તુતિ.
પંચાસર પાર્શ્વનાથ સ્તવન ૩૬ ચાર સ્તુતિની એક રતુતિ.
ચારૂપ પાર્શ્વનાથ સ્તવન ૩૭ જઘડિયા આદીનાથ સ્તવન ૩૮
મહાવીર પ્રભુ સ્તવન બીજની ચાર સ્તુતિની એક સ્તુતિ ૩૦ શ્રી સુખસાગર ગુરૂ સ્તવન ૩૯ પંચમીની ચાર સ્તુતિની એક નવપદ ઓળીનું સ્તવન ૩૯ સ્તુતિ
| વર્ધમાન બીલ ૧૫ જાન કી
.
૩૨
ર૭
હ ૨ ૧ થી ૪
૩૫
*
*
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
98
४७ ૪૭
૪૮
૪૮
૫૧
૫૩
૫૪ ૫૫
જિનેશ્વર સ્તવન ચતુર્વિશતિકા ૧. વિષય
પૃષ્ટ વિષય રૂષભદેવ સ્તવન
વિમલનાથ સ્તવન અજિતનાથ સ્તવન
અનંતનાથ સ્તવન સંભવનાથ સ્તવન -
ધર્મનાથ સ્તવન અભિનંદન સ્તવન
શાંતિનાથ સ્તવન સુમતિનાથ સ્તવન
કુંથુનાથ સ્તવન
અરનાથ સ્તવન પદ્મપ્રભુ સ્તવન
મલિનાથ સ્તવન સુપાર્શ્વનાથ સ્તવન
મુનિ સુવ્રત સ્વામી સ્તવન ચંદ્રપ્રય સ્તવન
४४
નમિનાથ સ્તવન સુવિધિનાથ સ્તવન ૪૫ નેમિનાથ સ્તવન શીતલનાથ સ્તવન
પાર્શ્વનાથ સ્તવન શ્રેયાંસનાથ સ્તવન
મહાવીર સ્વામી સ્તવન વાસુપૂજ્ય સ્વામી સ્તવન
કળશ જિનેશ્વર સ્તવન ચતુર્વિશતિકા ૨. રૂષભદેવ સ્તવન
વિમલનાથ સ્તવન અજિતનાથ સ્તવન
અનંતનાથ સ્તવન સંભવનાથ સ્તવન
ધર્મનાથ સ્તવન અભિનંદન સ્તવન
શાંતિનાથ સ્તવન સુમતિનાથ સ્તવન
કુંથુનાથ સ્તવન પદ્મપ્રભુ સ્તવન
અરનાથ સ્તવન સુપાર્શ્વનાથ સ્તવન
મહિલનાથ સ્તવન ચંદ્રપ્રભુ સ્તવન
મુનિ સુવ્રત સ્તવન સુવિધિનાથ સ્તવન
નમિનાથ સ્તવન
નેમિનાથ સ્તવન શીતલનાથ સ્તવન
પાર્શ્વનાથ સ્તવન શ્રેયાંસનાથ સ્તવન
મહાવીર સ્તવન વાસુપૂજ્ય સ્તવન
કળશ
૬૫
१७
૬૮
૭૧
૭૨
કર
૭૩
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય
સીમધર સ્તવન યુગમધર સ્તવન આહુજિન સ્તવન સુબાહુ જિન સ્તવન
વિશતિ વિરહમાન જિન સ્તવન. ( વીશી )
વિષય
જિન સ્તવન
બાલસમ્ાધ
પદ્મપ્રભુ સ્તન
જિન સ્તત્રન
સુજાતપ્રભુ સ્તવન
સ્વયં પ્રભુ સ્તવન ષભાનન સ્તવન અનતવીય જિન સ્તવન
સૂરપ્રભ સ્તવન
વિશાળ જિન સ્તવન
વજ્રધર જિન સ્તવન
ચંદ્રાનનપ્રભુ સ્તવન ચંદ્રખાહુ જિન સ્તવન
ભુજંગદેવ તવન ઇશ્વર જિન રતન
નમિ જિન સ્તવન શ્રી વીરસેન જિન સ્તવન
મહાભદ્ર જિન સ્તવન
દૈવયશાનિ સ્તવન અજિત વીર્ય સ્તવન
કળશ
www.kobatirth.org
પદ્મપ્રભુ સ્તવન
પદ્મપ્રભુ સ્તવન
શ્રી શાંતિજિન સ્તવન
પદ્મપ્રભુ સ્તવન પદ્મપ્રભુ સ્તવન જિન સ્તવન પદ્મપ્રભુ સ્તવન પૃદ્મપ્રભુ સ્તવન
પૃષ્ઠ
૭૫
૧૫
७५
છઠ્ઠું
G;
૮૧
૮૧
સર
ર
૮૩
૮૩
વિંશતિવિરહમાન જિનસ્તવન સપૂ
૮૪
૮૪
૫
૫૭
७७
૭૮
૭૮
૭૯
૭૯
७८
८०
८०
to
૫
૮૫
e;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
op
પદ્મપ્રભુ સ્તવન
પદ્મપ્રભુ સ્તવન મહાવીર સ્તવન
પાર્શ્વનાથ સ્તવન ચત્ય વંદન
સુમતિનાથ સ્તવન વિમલનાથ સ્તવન
પાર્શ્વનાથ સ્તવન શાંતિનાથ સ્તવન ચંદ્રપ્રભુ સ્તવન
મહાવીર સ્તવન પા જિન સ્તવન
ભાવસાગરજીકૃત વીતરાગ દેવ
શ્રી કેસરીયાજીનું સ્તવન
ચરમ જિનેશ્વર સ્તવન
સ્તવન
મહાવોર સ્તવન
૮૭ 'શ્રી વીર્ સ્તુતિ
શ્રી વીર નિ સ્તવન
શ્રી શાંતિ જિન સ્તવન
પૃષ્ઠ
For Private And Personal Use Only
ce
cu
૨૭
સ્તુતિ ભાવસાગરજીકૃત જિનેશ્વર સ્તવન ૯૮ મહાથીર સ્વામીનું સ્તવન સિદ્ધાચલ સ્તવન
ટહ
200
વચનામૃત
૧
ZZZZ VI
પર
૯૪
e;
et
૨૭
૧૦૧
૧૦૨
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૪
૧૦૫
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય
શ્રી વીર જિન સ્તવન સુવિધિ જિનેશ્વર સ્તવન
મહાવીર સ્તવન
નેમિનાથ સ્તવન ભેોંયણી મહિલજિન સ્તવન વીરપ્રભુ સ્તવન શાંતિજિન સ્તવન
મહાવીર સ્તવન
શ્રી મહાવીર સ્તવન
શ્રી વીર સ્તવન
મહાવીર સ્તવન
નમજિન સ્તવન
સિદ્ધાચલ સ્તવન
શ્રી વીર સ્તવન સિદ્ધાચલ સ્તવન શ્રી શાંતિનાથ સ્તવન
શ્રી સીમન્ધર સ્તવન
શ્રી વીર સ્તવન
શ્રી સપ્તેશ્વર સ્તવન અરિહંત પદ્મ સ્તુતિ સિદ્ધપદ સ્તુતિ
આચાર્ય પદ સ્તુતિ ઉપાધ્યાય પદ સ્તુતિ સાધુ પદ્મ સ્તુતિ દર્શન પદ્મ સ્તુતિ
જ્ઞાન પદ સ્તુતિ ચારિત્ર પદ તુતિ તપ: પદ સ્તુતિ નવપદ ગીત શ્રી મહાવીર પ્રભુ સ્તુતિ
www.kobatirth.org
૧૦૭
૧૦૮
૧૮
૧૦૯
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૪
૧૧૫
૧૧૬
૧૧૭
૧૧૭
૧૧૮
૧૧૨
૧૨૦
૧૨૧
૧૨૨
૧રર
૧૨૩
૧૨૪
૧૨૪
૧૨૫
પ
૧૨૬
૧૨૬
૧૨૭
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય
શ્રી વમાન જિન સ્તુતિ
શ્રી વીર સ્તુતિ
નેમિનાથ ભક્તિ સ્તવન
શ્રી વીર સ્તવનમ
શ્રી સિદ્ધાચલ દુહા શ્રી પાર્શ્વનાથ સ્તવનમ
શ્રી પાર્શ્વનાથ સ્તુતિ
શ્રી વીર પ્રભુ સ્તુતિ
પ્રભુસ્તુતિ
મલ્લિ જિન સ્તવન
ઇશ્વર સ્તુતિ
શ્રી વીર જિન દર્શન સ્તવન
શ્રી વીર પ્રભુ સ્તવનમ
શ્રી સીમંધર સ્તવનમ
શ્રી સીમંધર સ્તવનમ
શ્રી સિદ્ધાચલ તવનમ
શ્રી સિદ્ધાચલ સ્તવનમ
પુ
For Private And Personal Use Only
પ
L
૧૧-૧૨૯
૧૩
૧૪
૧૪૧
૧૪૨
૧૧૩
૧૪
૧૪૫
ixe
૧૧૭
re
are
re
૧૫૦
પ્રભુસ્તુતિ
સખેશ્વર પાર્શ્વનાથ સ્તવન પ્રભુપ્રાર્થના
૧૩૦
૧૧૩
શ્રી પદ્મપ્રભુ સ્તવનમ
શ્રી મલ્લિનાથ સ્તવનમ
શ્રી મલ્લિનાથ સ્તવનમ
ve
શ્રો શખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૧૫૨
શ્રી મહાવીર સ્તવન
ર
શખેશ્વર પાર્શ્વનાય સ્તવન
અજિત જિન સ્તુતિ મુનિસુવ્રત સ્તવન સીમંધર સ્તવન
ડભાઇ લેાઢણુ પાર્શ્વનાથ સ્તવન ૧૫૬
૧૫૭
a
૧૫૪
પા
S
૧
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
૧૬૦
૧૬૧
૧૬૨
૧૮૩
વિષય
વિષય
પૃષ્ઠ વી...ભુ સ્તવન
અહેસ્વરૂપ અલ્લા પરમાત્મા મહને હો વીરનું શરણું
ધ્યાન
- ૧૭૮ પ્રભુ વિરહેદ્દગાર
શ્રી શંખેશ્વર જિન સ્તવન ૧૮૦ પ્રભુનું શરણ
૧૬૧
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી પ્રભુ પ્રેમ દશા
સ્તવન
૧૮૧ પ્રભુ પ્રેમ ખુમારી ૧૬૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૧૮૧ પ્રિય પ્રભુને મળવાની વિજ્ઞપ્તિ ૧૪
જિનેશ્વર મેઘ–પ્રતિભવ્ય છવરૂપ પ્રભુ ભજનથી શાંતિ ૧૬૫
ચાતકની વિજ્ઞપ્તિ વીર સ્તવન
૧૬૫ સંભવ જિન સ્તવન
મહાવીરને જાપ
૧૬૬ સંભવનાથ સ્તવન
૧૮૫ મહાવીર શરણ
૧૬૬ પ્રભુને
૧૬૭ મહાવીર કેઈક તુજને જાણે ૧૮૭ કરો ઉદ્ધાર તમારો ૧૬૮ મહાવીર સ્તવન
૧૮૮ મહાવીર સ્તવન
૧૬૯ પ્રત્યે મુજ કરૂણા કરીને તારો ૧૮૮ શ્રી વીર પ્રભુ સ્તવન ૧૬૮ મહાવીર શરણ કર્યું એક લ્હારૂં ૧૮૦ સુવિધિનાથ સ્તવન ૧૭૦
મહાવીર પ્રેમ
૧૯૦ તારંગા તીર્થ સ્તવન ૧૭૧ પ્રભુ મહને કેટી ઉપાયે ઉગારા ૧૦૦ વીર પ્રભુ તારો
૧૭૧
પ્રભુ મહાવીરની માલ્લનાથ સ્તવન ૧૨
પ્રભુ મહાવીરનું દીવાળી સ્તવન ૧૧ ભેચણી મલ્લિનાથ સ્તવન
પ્રભુ ભક્તિ
૧ર મહિલનાથ સ્તવન
મેહ સાથે યુદ્ધ
૧૮૪ મહિલનાથ સ્તવન
૧૭૪ પ્રભુ મિલન
૧૯૫ મહિલનાથ સ્તવન
૧૭૪
પરમેશ્વર પાર્થના સ્તવન ૧૯૭ મલ્લિનાથ સ્તવન
૧૭૫ શ્રી મહિલનાથ સ્તુતિ
પ્રભુ સહાયની પ્રાર્થના સ્તવન ૧૯૭ ૧૭૫
પ્રભુ સહાય પ્રાર્થના ૧૭૬
૧૦૮ મહાવીર પ્રાણધાર છે. ૧૭૬
પ્રભુ બાલ
૧૮૯ આભુને વિનતિ
૧૭૭ પધારે પ્રભુ મહાવીર સ્તવન
૧૭ | કેશરીયાનાથ સ્તવન ૨૦
૧૯૧
તમ
તવન
૧૭૩ ૧૭
અહે ખુદા
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
વિષય
પણ | વિષય મહાવીર પ્રભુ પ્રાથના દયેય | શ્રી મહાવીર પ્રભુ સ્તવન ૨૦૭ સ્તવન
૨૦૦ | શ્રી મહાવીર પ્રભુ સ્તવન ૨૦૮ શ્રી મહાવીર પ્રભુ પ્રાર્થના ૨૦૧ પ્રભુ મહાવીર ભજ્યાથી પ્રગજેન થવાની મહાવીર પ્રભુ
ટતા ગુણો
૨૦ આગળ પ્રતિજ્ઞા
२०२
મહાવીર પ્રભુને આશ્રય ૨૧૦ પ્રભુ મહાવીર દેવ સ્તવનમ ૨૦૨
મહાવીર પ્રભુનું સગપણ ૨૧૧ મહાવીર સ્તવનમ્
૨૦૩
પ્રભુ મહાવીર શ્રી મહાવીર સ્તવન ૨૦૪
શ્રી વીર કુમારનું હાલરડું ૨૧૪ પરમાત્મ મહાવીર દેવ સ્તવન ૨૦૫ શ્રી મહાવીર જન્મ જયંતિ ગીત ૨૧૬ પ્રભુ પ્રેમ તાન
૨૦૬ ) શ્રી મહાવીર પ્રભુનું પારણું ૨૨૧
ર૧૭
ઇતિસ્તવન સંગ્રહ વિષયાનુક્રમણિકા સમાપ્ત,
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન સંગ્રહ ગ્રંથમાંનું
અશક્તિ શુદ્ધિ પત્રક લાઇન અશુદ્ધિ
નથુર્ણ પ્રભુના. શુ તમ વધિનાય
ધમ. ચૈત્યવંદન
૪૦
શુદ્ધિ નમુથુર્ણ પ્રભુની. શુદ્ધાતમ. સુવિધિનાથ. ધર્મ. ચૈત્યવંદન, ચોવીશ બીજ વૈયાવચ્ચી. વર્યો. ડજાત્ર. પદ્મપ્રભુ નિર્નામિરે દયેય શુધ્ધપયોગે. અર્થના. વરિચા રાગી. ભૂલથી પંખીયાં: થયો. રહ્યો. છતનગારાં પ્રભુને ભક્તિના ચિદાનંદ
ચૌવીશ આજ વધારચી વયો જામ
પ્રપલ નિનામીર દવ શુધ્ધાપયેગે. અથના. વરિયા રગી ભૂવથી પંખાયા થયે
૫૦
૮૬
૨૫
૧૨
TY8
૧૪ ૧૪૭
૧૧૧
જીવનગાર. પ્રસુતો ભક્તના ચિનનંદ નિધાર
નિર્ધાર
૨૦૫
૨૦૫
૨૦૫
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०६
*
* * *
४००
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजी ग्रन्थमाळामां
प्रगट थयला ग्रन्थो.
- - ग्रन्थाक
किंमत. * १ अध्यात्म व्याख्यानमाळा.
०-४-० - २ भजनसंग्रह भाग २ जो. ३३६ ०-८-० * ३ भजनसंग्रह भाग ३ जो. २२५ ४ समाधिशतकम्.
६१२ ०-८-० * ५ अनुभवपच्चिशी.
२४८
०-८-० * ६ आत्मप्रदीप.
३१५ ०-८-० * ७ भजनसंग्रह भाग ४ थो. ३०४ -८ परमात्मदर्शन.
०.१२.० * ९ परमात्मज्योति
५०० ०.१२.० * १० तत्वबिंदु.
२३० * ११ गुणानुराग ( आवृत्ति बीजी) २४ ०-१-० * १२-१३ भजनसंग्रहं भाग ५ मों
तथा ज्ञानदीपिका. १०० ०-६-० * १४ तीर्थयात्रानुं विमान (आ०बीजी) ६४ ।
०-२-० * १५ अध्यात्मभजनसंग्रह
०-६-० १६ गुरुखोघ. आ०२
०-४-० * १७ तत्त्वज्ञानदीपिका
१२४
-६-० • १८ गहूंळीसंग्रह भा. १
०-३-० * १९-२० श्रावधर्मस्वरूप भाग १-२ ४०-४० ०-१-० * २१ भजनपदसंग्रह भाग ६ हो. २०८ ०.१२.० * २२ वचनामृत.
०.१४.० २३ योगदीपक.
३०८ ०.१४-० २४ बैन ऐतिहासिक रासमाग,
०-४-०
REATER FREE
. *
२९०
**
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२-०-० १-३-० ०-८-० ०-२-०
०-४-०
०-४-० ०-४-० ०-६-० ०-५-०
१-०-०
* २५ आनन्दधनपद (१०८) संग्रह, ८०८ * २६ अध्यात्मशान्ति (आरति बीजी) १३२
२७ काव्यसंग्रह भाग ७ मो. १६६ * २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति ९६ * २९ कुमारपाल (हिंदी)
२८७ * ३० थी ३४ सुखसागर गुरुगीता. ३०० * ३५ षड्द्रव्यविचार.
२४० *:३६ विजापुरवृत्तांत. x ३७ साबरमती गुणशिक्षण काव्य. ३८ प्रतिज्ञापालन,
११० * ३९-४०-४१ जैनगच्छमतप्रबंध,
संघप्रगति, जैनगीता. ३०४ ४२ जैनधातुपतिमा लेखसंग्रह भा. १
४३ मित्रमैत्री. * ४४ शिष्योपनिषद्
४८ ४५ जैनोपनिषद् ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा
सदुपदेश भाग १ लो. ९७६ ४८ भजनसंग्रह भा. ८
९७६ * ४९ श्रीमद् देवचंद्रभा. १ १०२८ x ५० कर्मयोग.
१०१२ * ५१ आत्मतत्त्वदर्शन.
११२ :५२ भारतसहकारशिक्षण काव्य. * ५३ श्रीमद् देवचंद्र भा. २ १२००
५४ गहुली संग्रह भा. २ १३० * ५५ कर्मप्रकृतिटीकाभाषांतर. .५६ गुरुगीत गुंहलीसंग्रह. १९०
०-८-० ०-२-० ०-२-०
४८
३-०-० ३-०-० २-०-० ३-०-०
०.१०.०
०-४-० ३-०-०
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४१६ ५८०
२००
५७-५८ आगमसार अने अध्यात्मगीता. ४७० ०-६-० ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५ ०-४-० ६० पूजासंग्रह भा. १ लो. .
१-०-० ६१ भजनपदसंग्रह भा. ९
१-८-० ६२ भजनपदसंग्रह भा. १० ६३ पत्रसदुपदेश भा. २
५७६ ६४ धातुप्रतिमालेख संग्रह भाग २ १८० १-०-० ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् - भावार्थविवेचन. ६६ पूजासंग्रह भाग १-२
४१५ २-०-० ६७ स्नात्रपूजा.
०-२-० ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र. ०-४-० ६९-७२ शुद्धोपयोग वि. संस्कृत ग्रंथ ४ १८० ०-१२.० ७३-७७ संघकर्तव्य वि. संस्कृत ग्रंथ ५ १६८ ०-१२-० ७८ लाला लाजपतराय अने जैनधर्म. १०० ०-४-० ७९ चिन्तामणि
१२० ०-४-० ८०-८१ जैनधर्म अने ख्रिस्ति धर्मनो मुकाबलो तथा जैननिस्ति संवाद २२०
१-०-० ८२ सत्यस्वरूप.
०-६-० ८३ ध्यानविचार.
८५ ०-८-० ८४ आत्मशक्तिप्रकाश.
०-४-० ८५ सांवत्सरिक क्षमापना.
०-३-० ८६ आत्मदर्शन ( मणीचंद्रजीकृत
सज्जायो) नुं विवेचन. ८७ जैनधार्मिक शंकासमाधान.
०-२-० ८८ कन्याविक्रय निषेध
२०० . ०-६-० ८९ आत्मशिक्षा भावनाप्रकाश.
११५
.. ०-७-० ९० आत्मप्रकाश.
५६५१-८-० ९१ शोक विनाशक ग्रंथ
०-१-१
२००
१४०
१५०
-
८०
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९२ तत्वविचार.
१२५ ०-६-० ९३-९७ अध्यात्मगीता वि.संस्कृत ग्रंथ. २०५
१-०-० ९८ जैनसूत्रमा मूर्तिपूजा. . ९६ . ०-३-०
९९ श्री यशोविजयजी निबंध. २१० • १०० भजनपदसंग्रह भाग ११ । २२० ०-१२.०
१०१ , भाग १ आ. ४थी २०० ०-८-० - १०२ गुजरात बृहद विजापुर वृत्तांत
१०३-४ श्रीमद्-देवचंद्रनी विस्तृतजीवन चरित्र तथा देवविलास ...१०५ मुद्रितजैन श्वे. ग्रंथगाइड --१०६ ककावली-सुबोध . १०७ स्तवन संग्रह (देववंदन सहित) १०८ पत्र सदुपदेश भाग ३
* आ निशानीवाला ग्रंथो शिलकमां नथी. x आ ग्रंथो ब्रीटीश केळवणी खाताए मंजुर करेला छे. : आ ग्रंथो श्रीमंत गायकवाड सरकारना केळवणी. खाताए मंजुर करेला छे.
ग्रंथो मळवानां ठेकाणां १ वकील मोहनलाल हीमचंद-पादरा(गुजरात) २ शा. आत्माराम खेमचंद-साणंद. ३ शा. नगीनदास रायचंद नाखरीया-महेसाणा ४ शा. चंदुलाल गोकळभाइ-विजापुर ५ शा. रतीलाल केशवलाल-प्रांतिज ६ श्री बुद्धिसागरसूरि जैनसमाज-पेथापुर ७ शा. मोहनलाल नगनिदास भांखरीया
१९२-९४ बजार गेट, कोट, मुंबाई.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ કૃત. દેવવંદન સ્તવન સ્તુતિ સંગ્રહ.
ચાતુર્માસી દેવવંદન વિધિ. સ્થાપનાચાર્યાદિ આગળ ઈરિયાવહિયાદિ કરી, કાઉસગ્ગ કરી ઉપર લેગસ્સ કહીને પ્રથમ મંગલનિમિત્ત ચૈત્યવંદન કહેવું. પછી નમુસ્કુણું પછી જ્યવીરાય “આભવમખંડા” સુધી કહી ખમાસમણ દઈ ગષભદેવનું ચૈત્યવંદન કહેવું. પછી નમુથુણું કહી ચારે થાયે દેવ વાંદવા. પછી નસુથ્થણું કહી
જ્યવીરાય અર્ધા કહી ખમાસમણ દેઈ અજિતાદિ દેવનાં ચૈત્ય વંદને તથા થેયે કહેવી. શ્રી શાંતિનાથનું ચિત્યવંદન કરી ચારે થયે દેવ વાંદી સ્તવન કહેવું. બાકીના તીર્થકરને એક ચિત્યવંદન અને એક સ્તુતિથી વાંદવા. શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર પ્રભુને ચાર થયે સ્તવનથી વાંદવા. મહાવીર પ્રભુનું સ્તવન કહી પછી જયવીઅરાય આખા કહેવા. પછી શ્રી શાશ્વતા અશાશ્વતા પ્રભુનું ચૈત્યવંદન કરવું અને નમુક્કુણું, અરિહંતચેઈઆણું આદિકથી ચારે છે સાથે કહેવી. પછી કાઉસગમાં એક જણે કાઉસગ્ગ પારી મટી શાંતિ કહેવી. પછી કાઉસગ્ગ પારી લેગસ્સ કહી તેર નવકાર ગણવા. સિદ્ધાચલનાં તેર ખમાસમણું દેવાં. પછીથી સિદ્ધાચલ, ગિરનાર, આબુ, અષ્ટાપદ અને સમેતશિખરનાં સ્તવન કહી અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડ દે. વિધિ સમાપ્ત.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથે ચમાસી દેવવંદના પ્રારંભ.
ચૈત્યવંદન. પાનસરા મહાવીર જન, વંદુ પૂછું ભાવે; ચામાસી વીશ જિન, વંદુ ગુણગણદા. કષભાદિક ચાવશ દેવ, વંદીએ હિતકારી, આતમશુદ્ધિ સંપજે, મુક્તિ મળે સુખકારી. અતીત અનાગત કાલના એ, વંદે સર્વ જિનેશ, બુદ્ધિસાગર સંપ્રતિ, જિનવર ભાવ વિશેષ.
એમ ચૈત્યવંદન કરી નમુક્કુણું કહી “આભવમખંડા” સુધી જયવીઅરાય કહેવા. પછીથી શ્રી આદિનાથનું ચિત્યવંદન કરવું. પછી શ્રી પદ્યવિજયજી વગેરેની ચામાસી દેવવંદનની વિધિ પ્રમાણે દેવવંદન વિધિ જાણવી.
ગષભદેવ ચૈત્યવંદન. આદિનાથ અરિહંત જિન, રાષભદેવ જ્યકારી; સંઘ ચતુર્વિધ તીર્થને, સ્થાપ્યું જગ સુખકારી. પરમેશ્વર પરમાતમા, તનુને સાકાર અષ્ટકમ દૂર કર્યા, નિરાકાર નિર્ધાર. સાકારી અરિહંતજી એ, નિરાકારથી સિદ્ધ બુદ્ધિસાગર ધ્યાવતાં, પ્રગટે આતમઝદ્ધિ.
ત્રકષભદેવ સ્તવન. (કાનુડે ન જાણે મારી પ્રીત-એ રાગ.) પ્રભુજી વાષભાજનેશ્વરદેવ, હૃદયમાં હાલા લાગ્યા. પ્રભુ આવિર્ભાવે દિલ પ્રગટે, કર્મ આવરણે વિઘટે, પ્રભુછ લાગ્યું તુજથી તાન, આમિકભાવે જયારે. પ્રભુ ૧
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહને પડદો રે, થાતાં શુદ્ધાતમ કુર, પછી રહે ન કિંચિત્ ભેદ, કર્મ સહુ જા ભાગ્યાં. પ્રભુ ૨ કાચી બે ઘડીમાં મળવું, તિમાં તે ભળવું, એવું અનુભવ નિશ્ચયભાન, જીતનગારાં વાગ્યા. પ્રભુ શુદ્ધાપગે સંગી, અંતરધાને રંગી, બુદ્ધિસાગર પ્રભુ હજુર, મલ્યા નહિ માગે માગ્યારે. પ્રભુ ૪
2ષભદેવ સ્તુતિ. અષભજિનેશ્વર સમ નિજ આતમ, સત્તાએ છે ધ્યાવે, તિભાવને દૂર કરીને, વ્યક્તિભાવે લાવે; આતમને પરમાતમ કરવા, અસંખ્ય ભિન્ન છે, સમ ઉપગે સર્વે મળતાં, સાપેક્ષાથી અભિન્ન છે. ૧ ભિન્ન ભિન્ન મત દર્શન પંથે, નિરપેક્ષે મિથ્યા સદા, સાતનની સાપેક્ષાએ, જાણે સમ્યક્ત્વ જ તદા; જૈનધર્મમાં સર્વે ધર્મો, સાપેક્ષે સમાય છે, જૈનધર્મ સેવે સહુ ધર્મો, સેવ્યા દેવ ગાય છે. જિનવાણી જાણુતાં જાણ્ય, સર્વે એ નિશ્ચય ખરે, જગ જાણ્યે સહુ આતમ જાણે, એવા નિશ્ચયને ધરે, આતમશુદ્ધિ માટે સર્વે, બાહ્યાંતર ઉપાય છે, જેને જેથી શુદ્ધિ થાતી, તેને તેજ સહાય છે. બહિરાતમને અંતરઆતમ, કર આતમજ્ઞાનથી, અંતરઆતમને પરમાતમ, કર ધ્યાનના તાનથી; અંતરઆતમ તે પરમાતમ, જાણે પ્રભુને સેવતા, તેવા જ જિનતા પામે, હાય કરતા દેવતા.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતનાથ ચૈત્યવદન અજિતઅજિત પદ આપતા, ભવ્યજીવને જેહ; પુરૂષાર્થને ભાખતા, હેતુ મુખ્ય છે તેહ. જપરિણામી યત્નથી, જડસાથે છે બબ્ધ; શુદ્ધાત્મિકપરિણામના, પુરૂષાથે નહિ બધ. પુરૂષાર્થ શિરોમણિ એ, સહજાગ શિરદાર; શુદ્ધાતમ ઉપગ છે, અજિત થવા નિર્ધાર.
અજિતનાથસ્તુતિ. અજિતજિનેન્દ્ર અજિત થવાને, સમ્યગજ્ઞાન પ્રકાર્યું છે, સાપેક્ષાએ ભવ્ય લોકના મનમાં પ્રેમે વાણ્યુંજી; આતમજ્ઞાન સમ જ્ઞાન નહીં કે, ક્ષણમાં થાવે મુકિત, આતમજ્ઞાની નિર્લેપી હૈ, કર્મ કરે સહયુક્તિથી.
સંભવનાથ ચૈત્યવંદન. સંભવજિનને સેવતાં, સંભવતી નિજ ત્રાદ્ધિ; ક્ષાચિક નવ લબ્ધિ મળે, થતી આત્માની શુદ્ધિ. ઘાતી કર્મના નાશથી, અર્ધન પદવી પામ્યા; આધિ વ્યાધિ ઉપાધિને, તુજ ધ્યાનારા વામ્યા. આતમા તે પરમાતમાં એક વ્યક્તિભાવે કરવા; સંભવજિન ઉપગથી, ક્ષણ ક્ષણ દિલમાં સમરવા.
સંભવનાથ સ્તુતિ. આત્મ સ્વભાવે સંભવવું તે, સંભવ જિનની સેવા, ગુણપયો આવિર્ભવે થાતાં પિતે દેવાજી; અભેદભાવે સંભવ કરતા જ્ઞાનાનંદ સ્વભાવે છે, નિજ આતમ સંભવરૂપી છે વ્યક્ત કરે ભવી ભાવેજી. ૧
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનદન ચૈત્યવદન બાહાતર અતિશય ઘણું, અભિનંદન જિનરાજ, પ્રભુ ગુણગણને પામવા, અંતરમાં બહુ દાઝ. પ્રભુ ગુણ વરવા ભક્તિ છે, સાથે એજ મન ધરવું, ઘટેપ શો ગુણવિના, ગુણ પ્રાપ્તિમાં મરવું. પ્રભુગુણ પિતામાં છતા એ, આવિર્ભાવને કાજે, અભિનંદનને વંદતાં, પ્રકટ ગુણે થે છાજે.
અભિનંદન સ્તુતિ. આત્માનંદ પ્રગટ કરી અભિનંદે જેહ, અભિનંદન છે આતમાં ગુણપર્યાય ગેહ, આતમ અભિનંદન થતે અભિનંદન ધ્યાઈ, ધ્યાન સમાધિ એકતા લીનતા પદ પાઈ.
સુમતિનાથ ચેત્યવંદન. સુમાતનાથ પંચમ પ્રભુ, સુમતિના દાતાર, સર્વવિવનાયક વિભુ, અરિહંત અવતાર. સાત્વિક ગુણની શક્તિથી, બાહ્યપ્રભુતા ધારી ચિદાનંદ પ્રભુતા ભલી, આંતર નિત્ય છે પ્યારી. તુજમાં મનને ધારીને એ, નિ:સંગી થાનાર; કર્મ કરે પણ નહીં કરે, તુજ ભક્ત નરનાર.
સુમતિનાથ સ્તુતિ. સન્મતિ ધારે દુર્મતિ, ત્યાગી જે નરનારી, સુમતિ પ્રભુ ભક્ત ખરા, નીતિરીતિ ધારી; સુમતિ રહી શુદ્ધ ભાવથી, આત્મભાવે રમંતા, નિશ્ચયનય સુમતિ પ્રભુ, આપોઆપ નમતા.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહાપ્રભુ ચિત્યવદન. નવધા ભક્તિથી ખરી, પદ્મપ્રભુના સેવા સેવામાં મેવા રહ્યા, આપ અને જિનદેવા. નવધા ભક્તિમાં પ્રભુ, પ્રગટપણે પરખાતા, આઠ કર્મ પડદા હઠે, સ્વયં પ્રભુ સમજાતા પદ્મપ્રભુને ધ્યાવતાં એ, પૂર્ણ સમાધિ થાય; હૃદય પદ્મમાં પ્રકટતા, આત્મપ્રભુજી જણાય.
પદ્મપ્રભુ સ્તુતિ. પદ્મપ્રભુને દેખતાં દેખવાનું ન બાકી, પદ્મપ્રભુને ધ્યાવતાં અને આતમ સાખી; પદ્મપ્રભુમય થઈ જાતાં, કેઈ કર્મ ન લાગે. દેહ છતાં મુક્તિ મળે, છત કે વાગે.
સુપાર્શ્વનાથ ચૈત્યવંદન. સુપાર્શ્વનાથ છે સાતમા, તીર્થકર જિનરાજા, પાસે પ્રભુ સુપાર્શ્વ તે, આતમ જગને રાજા. આતમમાં પ્રભુ પાસ છે, બાહિર મૂખ શોધે; અંતરમાં પ્રભુ ધ્યાનથી, જ્ઞાની ભક્તો બોધે. દ્રવ્યભાવથી વંદીએ એ, દયાઈજે પ્રભુ પાસ એકવાર પામ્યા પછી, ટળે નહીં વિશ્વાસ,
સુપાર્શ્વનાથ રસ્તુતિ શુદ્ધ પ્રેમ ને જ્ઞાનથી, સુપાર્શ્વને ધ્યાવે, જડમાં સુખ ક્યારે નહીં, એવો નિશ્ચય લાવે પ્રભુ પાસે નહીં આંતરું, એવું જેને ભાસે, જેન મટી જિન તે બની, પૂર્ણ વિલાસે.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રપ્રભુ ચૈત્યવદન.
અનંત ચંદ્રની જ્યોતિથી, અનંત જ્ઞાનની જ્યાત; ચંદ્રપ્રભુ પ્રણમુ સ્તવું, કરતા જગ ઉદ્યાત. અસંખ્ય ચદ્રા ભાનુએ, ઇન્દ્રો જેને ધ્યાય; પરબ્રહ્મ . ચંદ્રપ્રભુ, જગમાં સત્ય સહાય. શુદ્ધપ્રેમથી વદતાં એ, અસંખ્યચંદ્રને નાથ; બુદ્ધિસાગર આતમા, ટાળે પુદ્ગલ સાથ.
ચંદ્રપ્રભુ સ્તુતિ.
ચંદ્રપ્રભુ વિભુ ઉપદિશે, જૈનધમ તે સાચા, નય સાપેક્ષાએ ખરી, તેમાં ભળ્યેા રાચે, આત્મજ્ઞાન ને ધ્યાનથી, કરા ખાત્મની શુદ્ધિ, શુદ્ધાતમ ચંદ્રપ્રભુ, થાતાં આનંદ ઋદ્ધિ.
સુવિધિનાથ ચૈત્યવદન.
સુવિધિનાથ સુવિધિ ચેિ, આત્મશુદ્ધિના હત; શ્રાવક સાધુ ધર્મ છે, તેના સહે સકેત. દ્રવ્ય-ભાવ વ્યવહાર ને, નિશ્ચય સુવિધિ એશ; જૈનધર્મની જાતાં, કરતાં રહે ન કલેશ. શુ તમ પરિણામમાં એ, સર્વ સુવિધિ સમાય; આતમ સુવિધિનાથ થૈ, ચિટ્ઠાનંદમય થાય,
વધિનાથ સ્તુતિ.
આાત્મિક શુદ્ધિની સુવિધિ, દ્રવ્યભાવથી સાચી, માહ્યાંતર કિરિયા ભલી, સ્વાધિકારે રાચી; કરતાં ચિદાનંદ પરિણતિ, એક સુવિધિ સાથે. ત્રણ જગતના લેાકંનાં, મન સુવિધિ માઉં,
For Private And Personal Use Only
ર
3
૧
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શીતલનાથ ચૈત્યવદન. આત્મિક ધર્મની શુદ્ધતા, કરીને શીતલનાથ; સર્વ લેાક શીતલ કરા, સાચા શિવપુર સાથે. ધર્મ સુવિધિ આદરી, શીતલ થયા જિનેન્દ્ર, સમતાથી શીતલ પ્રભુ, આતમ સ્વયં મહેન્દ્ર સમતા શીતલતાથકી એ, શીતલ પ્રભુ થવાય; બુદ્ધિસાગર આતમા, પૂર્ણાનંદ સહાય.
શીતલનાથ સ્તુતિ.
શીતલ પ્રભુ શીતલ કરે ભજે શીતલભાવે, શમ શીતલતા ધારતાં સહુ સંતાપ જાવે; રાગદ્વેષ નિવારીને આપ શીતલ થાવા, આતમને શીતલ કરી સત્ય નિશ્ચય લાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેયાંસનાથ ચૈત્યવદન
સર્વ ભાવ શ્રેયા વર્ષો, શ્રી શ્રેયાંસ જિનઇં; આત્મશીતલતા ધારીને, ટાન્યા માહના કુંદ ઉપશમ ક્ષાપશમ અને, ક્ષાયિક ભાવે જેઠુ; સત્ય શ્રેયને પામતા, સ્વયં શ્રેયાંસ જ તેહ. શ્રી શ્રેયાંસ પ્રભુસમે! એ, નિજ આતમને કરવા;. વંદા ધ્યાવેા વિજના, ધરા ન જડની પરવા.
શ્રેયાંસનાથ સ્તુતિ
દ્રવ્ય ભાવથી શ્રેયને, નિજ આત્મનું. જાણા, જાણી આચાર મૂકા, પુરૂષાર્થને આણું; આત્મજ્ઞાન ને ક્રિયા, વર્ડ શ્રેયને સાધે, શ્રેયાંસ પ્રભુની પેઠે સહુ, પૂર્ણ શ્રેયેજ વાધેા.
For Private And Personal Use Only
T
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વાસુપૂજ્ય ચૈત્યવદન ક્ષાયિક લબ્ધિ શ્રેયથી, વાસુપૂજ્ય જિનદેવ; થયા હૃદયમાં જાણીને, કરા પ્રભુની સેવ. ચિદાન વસુતા વર્ષો, વિશ્વપૂજ્ય જિનરાજ, વાસુપૂજ્ય નિજ આતમા, કરા સાધી કાજ. પ્રભુમય થૈ પ્રભુ સેવતાં એ, સ્વયં પ્રભુ જિન થાય; અનંત કેવલજ્ઞાનની, જ્યાતિ જ્યાત સહાય.
વાસુપૂજ્ય સ્તુતિ,
આતમ વાસુપૂજ્ય છે, કરા વિભાવે, નિશ્ચય નયદ્રષ્ટિમળે, બ્રહ્મભાવના દાવે; વાસુપુજ્યના ધ્યાનથી, વાસુપૂજ્યજી થાવા, ધ્યાન સમાધિ એકતા લીનતાથી સુદ્ધાવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનાથ ચૈત્યવદન.
આત્મિક સિદ્ધિ આઠ જે, આઠ વસુના ભાગી; આત્મવસુ પ્રગટાવીને, નિર્મલ થયા અયાગી. કરી વિમલ નિજ આતમા, થયા વિપુલ જિનરાજ; પ્રભુ પેઠે નિજ વિમલતા, કરવી એ છે કાજ, આત્મવિમલતા જે કરે એ, સ્વય' વિમલ તે થાય; વિમલ પ્રભુ આલખને, વિમલપણું પ્રગટાય.
વિમલનાથ સ્તુતિ.
આરૌઢને વારીને મન નિર્મલ કરવું, એવી પ્રભુની પૂજના એહુ ધ્યાન છે ધરવું; વિમલ પ્રભુ જગ ઉપદ્દેિશે સહે નિર્મલ થાવા, વિમલ થવું નિજ હાથમાં શાને વાર લગાવા.
For Private And Personal Use Only
m
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતનાથ ચૈત્યવદન
વિમલાત્મા કરીને પ્રભુ, થયા અનંત જિનેશ; અનત Āાંતિય વિભુ, નહીં' રાગ ને દ્વેષ. અનંત જીવન જ્ઞાનમય, આનંદ સહજ સ્વભાવે; દ્રવ્ય ક્ષેત્ર ને કાલથી, ભાવથી સત્ય સુહાવે. અનંત રત્નત્રયી વાઁ એ, અનંત જિનવર દેવ; બુદ્ધિસાગર ભાવથી, કરવી ભક્તિ સેવ
અનતનાથ સ્તુતિ.
અનંત આતમ દ્રવ્યથી ક્ષેત્ર કાલ ને ભાવે, જાણે અત ન થાય છે આઠ ક અભાવે; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી અંત કના આવે, અનતનાથ જણાવતા બ્રહ્મ અંત ન થાવે.
ધનાથ ચૈત્યવ‘દન,
પન્નરમાં શ્રી ધર્મનાથ, વંદું હોલાસે; અનંત આતમ ભાખિચા, કેવલજ્ઞાન પ્રકાશે, આત્મધર્મ છે આત્મમાં, જડમાં જડના ધ; વસ્તુસ્વભાવે ધર્મ છે, સમજી ટાળેા કર્મા, ચિદાનંદ ધર્માંજ ખરા એ, ધર્મ ન તે જડમાં; આત્માણુ જડ વિષયમાં, મળે ન આનંદ કાંચે.
ધર્મનાથ સ્તુતિ,
ધર્મ પ્રભુ કહે આત્મના ધર્મ ગુણુ પર્યાય, સમજે વર્તે સહજથી તેડુ ધમી સુદ્ધાયા; ધર્મનાથ નિજ આતમા કરે આવિાવે, અજ્ઞાની ધર્મ પન્થ સહુ ટળે આત્મસ્વભાવે.
For Private And Personal Use Only
3
૩
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શાંતિનાથ ચૈત્યવદન.
દન જ્ઞાન ચારિત્રથી, સાચી શાંતિ થાવે; શાંતિનાથ શાંતિ વર્યાં, રત્નત્રયી સ્વભાવે. તિરાભાવ નિજ શાંતિના, આવિર્ભાવ જે થાય; શુદ્ધાતમ શાંતિ પ્રભુ, સ્વયં મુક્તિપદ પાય. ખાહ્ય શાંતિના અત છે એ, આતમ શાંતિ અનત; અનુભવે જે આત્મમાં, પ્રભુપદ પામે સત
શાંતિનાથ સ્તવન.
( સમકિત દ્વાર ગભારે પેસતાંજી—એ રાગ ) શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજી, ગાતાં ને ધ્યાતાં હર્ષ અપારરે; શાંતિ સ્મરતાં પ્રગટે શાંતતાજી, સહજ ચેાગે નિર્ધારરે. શાંતિ ૧ મનમાં છે મેહજ તાવત દુ:ખ છેજી, માહ ટળ્યાથી સાચી શાંતિરે, તમ ને રજથી નહી' શાંતિ આત્મનીજી, સાત્ત્વિક શાંતિ છેવટે શાંતિરે. શાંતિ ૨ દેહ ને મનમાં શાંતિ નહીં' ખરીજી, શાંતિ ન માહિર ભાગે થાયરે; યાવત્ મનમાં સંકલ્પો જાગતાજી, તાવત્ન શાંતિ સત્ય સુહાયરે. શાંતિ ૭ શાંતિ અનુભવ આવે સમપણુંજી, ઉપશમ આદિ ક્ષાયિકભાવરે; સહજ સ્વભાવે વિકા ટળેજી, શાંતિ અનતી આતમ દાવરે.શાંતિજ દ્રવ્યે ને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગાવા આતમતાની; શાંતિ પ્રભુમય આતમ થૈ રહે, બુદ્ધિસાગર ભગવાન, શાંતિ પ
શાંતિનાથ સ્તુતિ.
શાંતિ મળે નહી" લક્ષ્મીથી નહીં રાજ્યના ઊગે, શાંતિ મળે નહી" કામથી ખાાસત્તાપ્રયાગે; શાંતિ ન રાગ દ્વેષથી સહુ વિષયને વામે, શાંતિ જિનેશ્વર ભાખતા શાંતિ આતમઠામે,
For Private And Personal Use Only
૧
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાંતિ ન ધ ને માનથી તેમ માયા ને લેશે, શાંતિ ન શાસ્ત્રાભ્યાસથી જડમાં મન લે; શાંતિ ન બાહ્ય પદાર્થથી હું ને મારું માને, સર્વ જિનેશ્વર ભાખતા શાંતિ આતમસ્થાને. સંકલ્પ ને વિકલપથી મન શાંત ન થાવે, અજ્ઞાન ને મેહભાવથી કે શાંતિ ન પાવે, નામરૂપનિર્મોહથી જિનવાણી જણાવે, શાંતિ આતમમાં ખરી અનુભવથી આવે. મનને મારતાં આત્મમાં સત્ય શાંતિ સ્વભાવે, મન સંસાર ને મુક્તિ છે સમજે શિવ થાવે, આતમમાં મન ઠારતાં નિજ પાસ છે શાંતિ, શાસનદેવી સહાયથી રહે નહિ કેઈ બ્રાન્તિ.
કુંથુનાથ ચિત્યવંદન. શુદ્ધ સ્વભાવે શાંતિને, પામ્યા કુંથુ જિનંદ, કુંથુનાથ નિજ આતમા, સમજે નહિ મતિમન્દ. મનની ગતિ કુંઠિત થતાં, વૈકુંઠ મુક્તિ પાસે, ક્રોધાદિક દરે કરી, તે હર્ષોલ્લાસે. બાહિર દૃષ્ટિ ત્યાગથી, આતમષ્ટિગે, કુંથુનાથ ધ્યાવે સદા, નિજના નિજ ઉપગે.
કુંથુનાથ સ્તુતિ. કુંથુનાથમય છે ને ભવ્ય, કુંથુનાથ આરાધોજી, આતમરૂપે થે ને આતમ, સિદ્ધિપદને સાધોજી, આસક્તિવણુ કર્મો કરતાં, આતમ નહીં બંધાયજી, કરે કિયા પણ અક્રિય પતે, ઉપયોગે પ્રભુ થાય. ૧
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
13.
અરનાથ ચૈત્યવદન. રાગદ્વેષા િહણી, થયા અરિહંત જે; અર જિનેશ્વર વદતાં, કમ રહે નહી રહે. આતમના ઉપયાગથી, રાગદ્વેષ ન હોય; સર્વકાર્ય કરતાં થકાં, કર્મ બંધ નહીં જોય. આત્મજ્ઞાન પ્રકાશથી એ, મિથ્યાતમ પલટાય; બુદ્ધિસાગર આત્મમાં, સહુ શક્તિ પ્રગટાય.
અરનાથ સ્તુતિ
કર્મ કરી પણ કર્મથી, રહેા નિલે પ સભ્ય જિન થાતાં પરમાર્થનાં, થાતાં કર્તવ્યા; જૈન દશામાં કર્મને, કરો સ્વાધિકારે, અર જિનવર એમ ભાખતા, શકિત પ્રગટે છે ત્યારે,
મલ્લિનાથ ચૈત્યવદન.
મદ્ય ખની ભવરણવિષે, જીત્યા રાગ ને દ્વેષ; મલ્રિ પ્રભુ તેથી થયા, ટાળ્યા સર્વે કલેશ, રાગદ્વેષ ન જેહને, પરમાતમ તે જાણ; ટ્રુડુ છતાં વૈદેહી તે, કેવલી છે ભગવાન, મહિનાથ પ્રભુ ધ્યાઇને એ, ભાવમÊતા પામી; કર્મ કરી પ્રારબ્ધથી, અની અતર નિષ્કામી,
મલ્લિનાથ સ્તુતિ.
મહિનાથ ઘટ જેહના, સમલૈંને જીતે, આતમમટ્ટ જે જાણતા, શુદ્ધધર્મ પ્રતીતે; હારે ન જગમાં કેાઈથી, કોઈ તેને ન મારે, માહશત્રુને મારતા, તેને ધ્રુવ છે વ્હારે,
For Private And Personal Use Only
M
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિસુવ્રત ચેત્યવંદન, ભાવ મુનિસુવ્રતપણું, પ્રગટાવીને જેહ, મુનિસુવ્રત પ્રભુ જિન થયા, વંદુ તે ગુણગેહ. ક્ષાયિકભાવે આત્મમાં, ક્ષાયિક લબ્ધિ ધારી; મુનિસુવ્રતને વંદતાં, રહે ન જડની યારી. મુનિસુવ્રતપણું આત્મમાં એ, જાણું પામે ભવ્ય, મુનિસુવ્રત જિન ઉપદિશે, એવું નિજ કર્તવ્ય.
મુનિસુવ્રત સ્તુતિ, સમકિત ને ચારિત્રથી, મુનિસુવ્રત થાવે, ઘાતકર્મ વિનાશતાં, પ્રભુતા ઘટ પાવે, રાજગ ચારિત્રમાં, શુદ્ધ ઉપયોગ સમતા, મન વચ કાયની ગુપ્તિથી, પરમાત્મરમણતા.
નમિનાથ ચૈત્યવંદન. આતમમાં પ્રણમી પ્રભુ, થયા નમિ જિનરાજ નમવું ઉપશમ ક્ષાયિકે, ક્ષોપશમે સુખકાજ, નમ્યા ન જે તે ભવ ભમ્યા, નમી લઠ્ઠા ગુણવૃંદ નમિ પ્રભુએ ભાખિયું, સેવા છે સુખ કંદ. આતમમાં પ્રણમી રહી છે, સ્વયં નમિ ઘટ જોવે, ધાનસમાધિ વેગથી, આત્મશક્તિ નહિ વે.
નમિનાથ સ્તુતિ નમિ જિનેશ્વર સેવા ભકિત, જગની સેવા ભક્તિ, નિજ આતમની સેવા ભક્તિ, એક સ્વરૂપે શતિજી; નામ રૂપથી ભિન્ન નિજાતમ, ધારી પ્રભુ જે ધ્યાવેજ, પ્રારબ્ધ છે કર્મને ભેગી, તે પણ ભેગી ન થાવેજ. ૧
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમિનાથ ચૈત્યવંદન બાવીશમાં શ્રી નેમિનાથ, ઘેર બ્રહ્મત્રત ધારી; શક્તિ અનંતી જેહની, ત્રણ ભુવન સુખકારી. ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રને, વાસુદેવે સવે; ચકવતિ નેમિને, સેવે રહી અગ. કૃષ્ણાદિક ભક્તો ઘણું છે, જેની સેવા સારે; એવા પરમેશ્વર વિભુ, સેવંતાં સુખ ભારે.
નેમિનાથ સ્તવન, (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગધીરે કાય-એ રાગ). નેમિ જિનેશ્વર વંદીએ, થાઈજે સુખકાર; દ્રવ્યકર્મ ને ભાવકમ જેણે હણ્યાં, ધર્મચકી નિર્ધાર. નેમિ- ૧ ચેત્રીશ અતિશયે શોભતા, બારગુણે ગુણવંત વાણુ ગુણ પાંત્રીશન ધારક જિનપતિ, રૂપારૂપી ભદંત. નેમિ- ૨ વીશ સ્થાનકમાંહી એકનું, આરાધન કરી બેશ પૂર્વ ભવે તીર્થકર નામને બાંધિયું, ટાળ્યા સર્વે કલેશ. નેમિ. ૩ ચઉનિક્ષેપે ધ્યાવતાં, સાતનચેકરી જ્ઞાન, નિજ આતમ અરિહંતપણું જહિદ વરે, ટાળી મેહનું તાન. નેમિ. ૪ તુજ અનુભવ જેણે કર્યો, તે નહીં બાંધે કર્મ, શાતા અશાતા ભેગવે તે સમભાવથી, વેદે આતમ શર્મ નેમિ૦ ૫ તિભાવ નિજશકિતને, આવિર્ભાવ જે અંશ; તે અંશે મુક્તિ ને મુક્તતા આત્મમાં, વતે છે સાપેક્ષ, નેમિ. ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાનના-પરિણમે છે અભેદ બુદ્ધિસાગર એક્તા પ્રભુની સાથમાં, પાપે અનુભવ એક. નેમિ- ૭
નેમિનાથ સ્તુતિ. દ્રવ્ય ભાવથી નેમિ સરખા, બળિયા જેને થાવેજી. જૈનધર્મ પ્રસરાવે જગમાં, શુભ પરિણામના દાવેજી શુભ તે ધર્મ પ્રશસ્ય કષાયે, કરતાં પુણ્યને બાંધે, શુદ્ધ પરિણામે વર્તતાં, મુક્તિ ક્ષણમાં સાધે છે.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ પરિણામી સમ્યગુદ્દષ્ટિ, શુદ્ધ ભાવને પામે છે, અશુભ કષાયે પ્રગટ્યા વારે, દેહાધ્યાસને વામજી, નિર્ભય નિઃસંગી બળીયે થે, કાર્ય કરે નહિ હારે, તીર્થકર સર્વે ઉપદેશે, પ્રભુપણું ઘટ ધારે. નામ રૂપમાં નિર્મોહી હૈ, પ્રભુભકતે શિવ વરતાજી, સર્વ કાર્ય કરતા અધિકારે, ભયથી ન પાછા પડતાજી; મર્દ બનીને દર્દ સહે સહુ, ધર્મ કર્મ વ્યવહારેજી, જ્ઞાન કર્મ ને ભક્તિઉપાસન –ગને અંતર ધારેજી મુક્તિ ભવમાં સમભાવી થે, ધમ કેમ નહીં મૂકેજી, જીવન્મુક્ત બને હૈયે પણ, કર્તવ્ય નહી ચૂકેજી; દેવગુરૂને કરીને સ્વાર્પણ, જેને જિન છે જાતાજી, શાસનદેવી સેવા સારે, ધર્મની સેવા ચહાતાજી.
છે
પાર્શ્વનાથ ચૈત્યવંદન. પાર્શ્વનાથ પાસે પ્રભુ, આત્મ જ્ઞાનથી દેખે, જડવણ આતમ ભાનથી, પ્રગટ પ્રભુ નિજ પેખે. જલધિમાં તારે યથા, ખેલે સ્વેચ્છાભાવે; તથા જ્ઞાની જડ વસ્તુમાં, ખેલે જ્ઞાન સ્વભાવે. પંચ વર્ણની માટીને, ખાઈ બને છે તક શંખની પેઠે જ્ઞાની બહુ નિ:સંગી સંકેત. દેખે અજ્ઞાની બહિર, અંતર દેખે જ્ઞાની, જ્ઞાનીના પરિણામની, સાક્ષી કેવલજ્ઞાની. જ્ઞાનીને સહુ આસ-સંવરરૂપે થાય; સંવરપણુ અજ્ઞાનીને, આસવ હેતુ સુહાય. પાર્શ્વ પ્રભુએ ઉપદિ એ, જ્ઞાન અજ્ઞાનને ભેદ, બુદ્ધિસાગર આત્મમાં, જ્ઞાનીને નહીં ખેદ.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પાશ્વનાથ સ્તવન,
(મારા પાસછરે લેલ-એ રાગ.) આતમ! !! પાર્શ્વ પ્રભુના પ્રેમને, અંતર ધારો લેલા પ્રગટે જે જે કષા ચિત્તમાં, તેહને વાર લેલ. આતમ ૧ પ્રભુના જૈનધર્મમાં શંકા, આદિ નહીં કરે લેલ ગુરૂ ને ધર્મની સંઘની રક્ષા –માટે ઝટ મરે રે લોલ. આતમ૨ જગમાં જેને વધવા હેતકે, સહુ સ્વાર્પણ કરે લેલ; સાધમિક દેખીને સ્વાર્પણ,-પ્રીતિ ઘટ ધરે લોલ. આતમ ૩ જિન ને જેનની સેવા ભક્તિમાં, ભેદ ન એકતારે લેલ; પ્રભુજી સંઘની સેવા તે તુજ, સેવા વિકતારે લેલ. આતમ ૪ સેવા ભક્તિમાં છે અભેદ કે, પ્રભુ ને ભકતમાંરે લેલ. પ્રભુજી એ મુજ વિશ્વાસ છે, વ્યાપે રક્તમાંરે લોલ. આતમ ૫ પ્રભુની ગુરૂની સંઘની સેવા, ભક્તિ એક છે રે લોલ; જૈનમાં જિનપણું નિરખાતું કે, સ્વાર્પણ ટેક છે રે લોલ. આતમ ૬ સેવા ભક્તિ વિના નહીં જ્ઞાન ને, કર્મયેગીપણુંરે લેલ સેવા ભકિતથી દિલ શુદ્ધિ કે, નિશ્ચય એ ભાણુંરે લોલ. આતમ- ૭ ભક્તોને પ્રભુભાવે સેવતાં, વ્યક્ત પ્રભુપણુંરે લોલ; થાત એગી આતમ દેવ કે, ક્ષણમાં જિનપણું રે લોલ. આતમ ૮ પ્રભુજી તું વદે છે સંઘને, તે છે મટકરે લોલ; પ્રભુજી તેની આગળ હું છું, સૈથી છટકેરે લેલ. આતમ૯ પ્રભુજી જીવન્મુકત થતાં હૈ, એમ ઉપદેશિયુંરે લોલ; પ્રભુજી સંઘની સેવા ભક્તિમાં, મુજ મન ઉદ્ભસ્યરે લોલ. આતમ ૧૦ પ્રભુજી સેવા ભક્તિના અંશથી, સિદ્ધપણું થતુંરે લોલ; પ્રભુજી ધર્મ કર્મ વ્યવહારથી, સંઘપણું છતું રે લોલ. આતમ ૧૧ કેવલજ્ઞાનીને વ્યવહાર કે, કરવાને ખરે લેલ તેથી તીર્થોન્નતિ કે શીખ એ, ભક્તો દિલ ધરે રે લોલ. આતમ ૧૨ પ્રભુજી તુજ પર અણસમ પ્રેમ કે, જૈન ઉપરે રે લોલ; પ્રભુજી ધારે તે લહે મુકિત કે ભવસાગર તરેરે લેલ. આતમ ૧૩
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘની દ્રવ્ય ને ભાવથી ઉન્નતિ,-હેતુ મુજ સહરે લોલ, સ્વાર્પણ કીધું એમાં તાહારી, ભક્તિ સહુ લહરે લેલ, આતમ ૧૪ સંઘની ભક્તિમાં નહિ દેષની દૃષ્ટિ ભક્તને રે લોલ, પ્રભુછ બુદ્ધિસાગર ભકતમાં, ધન્ય છે રક્તનેરે લેલ. આતમ ૧૫
પાર્શ્વનાથ સ્તુતિ.
પાર્થ પ્રભુ બેલે જગ લેકે, મેહ થતે મનમાંથી રેકે, પાડે નહિ દુઃખ પડતાં પોકે, ઉદ્યમથી પગ ઠેકે, જૈનધર્મ જગમાં પ્રસરા, સંઘ ભક્તિ આચારે લાવે, માનવ ભવને લેશે લ્હાવે, નિશ્ચય એ લાવે; જૈનધર્મશત્રુઓ હઠાવે, સંઘની રક્ષામાં લય લાવે, તન મન ધનને ભેગ ધરાવે, નિશ્ચય મુકિત પાવે, જેમાં જિનમાં નહીં ભેદ, ભકિતમાં નહીં ધારે ખેદ, પ્રભુ થવાની એહ ઉમેદ, નિર્મોહી હૈ વેદ. જૈનધર્મ જગમાંહી પ્રચારે, નામદઈ ભીતિ વારે, સંઘોન્નતિને કશ સુધારે, શ્રદ્ધા ઉદ્યમ ધારે, આત્મરૂપ જૈનધર્મને પ્યારે, ધારી માનવ ભવ નહિ હારે, જેને માટે દેહને ધારે, તેથી મુક્તિ આરે; જૈનેના દેષ સામું ન જોશો, તેથી પાપ મલીનતા દેશો, વંશ પરંપર ઉન્નત રહેશે, નહિં તે દુખથી રેશો, માટે જાગી ઐક્યથી રહેશે, સંપી હાય પરસ્પર લેશે, પરસ્પર ઉપકારને વહેશે, સહુ જિનને સંદેશ. સંઘની રક્ષા માટે છે, શ્રુતજ્ઞાન છે જગમાં દીવે, ધન્ય જેન છે જે મરજી, પ્રભુ વચનામૃત પીવે, જૈન ધર્મ સમ કઈ ન ધર્મ, બીજા ભવે છડે ભર્મ, જેથી પામે સાચું થર્મ, અધિકારે કરે કર્મ જૈને શૂ કર્મોને કરવાં, મહાજનનાં કર્મો અનુસરવા, અનાસક્તિએ હેય ન પરવા, મિચ્યા હેમા હરવા,
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
એવું જિનની વાણી પ્રકાશ, મહ રહે નહીં તેની પાસે, કાર્ય કરે પણ ફળ નહીં વછે, સ્વયં પ્રભુ એ વિલાસે. દ્રવ્યભાવ સહુ શક્તિ પ્રકાશે, બને ન આસક્તિના દાસ, જીવન મંત્રીને વિશ્વાસે, ધારી પ્રભુ થૈ જાશે, જૈનેનું જેનેને આપ, સંઘની સેવાથી જગ વ્યાપે, અશક્તિ ટળશે સહુ પાપે, દુખીનાં દુઃખ કાપો, પદ્માવતી ધરણેની ભક્તિ, પ્રગટે જેમાં સહુ શકિત, ટાળતાં દુર્મતિ આસક્તિ, આતમ ઈશ્વર વ્યક્તિ, સર્વસ્વાર્પણે ભેગી થાશે, જડતા શુષ્કપણું નહિ પાશે, દેહાધ્યાસાદિક અધ્યાસો, ટાળી સુખિયા થાશે.
પ્રભુ મહાવીર ચેત્યવંદન ત્રેિવીસ તીર્થકર કહ્યા, અનંત શકિત નાથ; પ્રભુ મહાવીર સેવતાં, છ થાય સનાથ. પ્રભુ મહાવીર વર્ધમાન, એવી શમા જિનરાજ કલિમાં મહાવીર જે બને, તેહ કરંત રાજ. દ્રવ્ય ભાવ બાહિર અને, અંતર મહાવીર થાવા; મહાવીર પ્રભુને ભજે, થશે જગતમાં ચાવા. વીર બનીને વરને, સેવતાં જીવાય; કલિમાં વીર થયા વિના, જીવતાં જ મરાય. દ્રવ્યભાવ શક્તિ વડે એ, જીવવું તે વીરભક્તિ બુદ્ધિસાગર વીરની, ધ્યાવું આતમશક્તિ.
પ્રભુ મહાવીર સ્તવન, (એ ગુણ વીરતણે ન વીસારૂ એ રાગ.) જિનવર મહાવીર વંદુ ગાવું, ધાવું જગ ઉપકારી જિનવર મહાવીર ભજતાં મહાવીર, થાતા નર ને નારીર. પ્રભુ૧ તુજ વચનામૃતમાનસસરવર, હંસ બનીને ઝરે અનુભવ મૌક્તિક ગ્રહણ કરીને, શુદ્ધસ્વરૂપે ખીલ્યરે પ્રભુત્ર ૨
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિનવનસમ હારાં વચને, શાંતિ તુષ્ટિ કરનાર, ઉપશમ ક્ષયાયશમ ને ક્ષાયિક -આરોગ્યની દેનારાંરે. પ્રભુ ૩ વિશુતિથી અનંત તિ, તાહરી અનુભવે દીઠીરે,
સાકરથી પણ અનંતગુણી, તાધરી વાણું મીઠીરે. પ્રભુત્ર ૪ વિદ્ધાર કર્યો જન્મીને, આત્મસ્વરૂપ જણાવી રે; પશુ ટાળીને માનવ કીધા, અને હિત લાવી. પ્રભુ ૫ ધન્ય પિતા સિદ્ધાર્થ ભૂપતિ, ધન્ય છે ત્રિશલા માતા, ધન્ય છે ક્ષત્રિયકુંડ નગરને, આર્યભૂમિ ધન્ય બ્રાતારે. પ્રભુ તુજ વચનામૃત પાન કર્યાથી, મારી ચક્ષુ ખૂલી રે; તુજ ગુણ ધ્યાનસમાધિગે, મિથ્યા ભ્રમ ગયે ભૂલીરે. પ્રભુત્ર ૭ આત્મમહાવીર તીર્થકર સહ, નામ અનેક ને એકરે; પરબ્રહ્મસ્વરૂપ પ્રકાશ્ય, પ્રકટ પૂર્ણ વિવેકરે. પ્રભુ ૮ આહિરાંતર દ્રવ્યભાવથી, મહાવીર થાવા કાજે, કલિયુગની પૂર્વે તું પ્રગટયે, સર્વપ્રભુ શિર છાજેરે. પ્રભુત્ર ૯ સર્વ વાતમાં મહાવીર થાવું, મહાવીરજિન ઉપદેશે, કલિયુગમાં જેનોમાં મહાવીર પ્રભુતા ચિત્ત પ્રવેશે. પ્રભુ ૧૦ સર્વ વરમાં મહાવીર બનવું, સવાશ્રમમાં ભારે બાહ્યશક્તિને આત્મશકિતથી, જીવ્યુ જગમાં જારે. પ્રભુ૧૧ જે ગુણકર્મા મહાવીર થાવા માટે છે ઉપયોગી તે ગુણ કર્મો ગ્રહણ કરીને, થાવું આતમ ભેગીરે. પ્રભુત્વ ૧૨ ઉત્પત્તિ વ્યય ધ્રુવતામય છે, મહાવીર જગમાં એકરે, તેના ગુણ કર્મો પ્રકટા, એ છે સેવા ટેકરે. પ્રભુ૧૩ દવ્યભાવથી સર્વ શકિતમય, કલિયુગમાંહી થાવું રે, આપત્કાલે આપદ્ ધમે, રહેવું એ સમજાવ્યું છે. પ્રભુ૧૪ આતમમાંહી અનંત ધર્મો, જાણ વીરને સેરે, બુદ્ધિસાગર આત્મમહાવીર, એકજ દેવેને દેવેરે. પ્રભુ ૧૫
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીર સ્તુતિ. વીર પ્રભુમય જીવન ધારે, સર્વ જાતિ શક્તિથી, દોષ ટાળી સગુણ લેશે, બનશે મહાવીર વ્યક્તિથી સ્વને પણ હિમ્મત નહિ હારે, કાર્યોની સિદ્ધિ કરે, વીર પ્રભુ ઉપદેશે કાંઈ, અશક્ય નહિ નિશ્ચય ધરે. ભાવભાવને માની લેઈ, ઉદ્યમ નહિ મૂકે જને, કર્મ પ્રમાણે થાશે માની, આળસુ નહિ ક્યારે બને; મૃત્યુ પાસે આવે તે પણ, ઉદ્યમ શ્રદ્ધા રાખશે, સર્વે તીર્થકર ઉપદેશે, તેથી શિવફલ ચાખશે. શ્રુતજ્ઞાનીને ઉદ્યમથી, સિદ્ધિ સહુ વાત થતી, માટે કાર્યોદ્યમ નહિ ચુકે, ભૂલો નહિ ઉદ્યમ ગતિ, કલિયુગમાંહી સંઘ ચતુવિધ, ઉદ્યમથી ચઢતી લહે, મહાવીરની વાણું સમજાતી, ભક્તોને શક્તિ વહે. શક્તિ અનંતી આતમમાંહી, ભૂલી કયાં ભૂલા ભમે, આત્મશ્રદ્ધા રાખે ભવ્ય, દુષ્ટવૃત્તિયો દ; સત્ય શર્મ છે આતમમાંહી, જડમાં સુખ આશા તજે, સિદ્ધાયિકા હાય કરંતી, ઉદ્યમથી મુકિત સજે.
સિદ્ધાચલ સ્તવન. (શ્રી સિદ્ધાચલને ભેટવા. એ રાગ,) સિદ્ધાચલ યાત્રા કરે, ભવી સાચા ભાવે; શત્રુજ્યને સેવતાં, રોગ શોક ન આવે. સિદ્ધાચલ. ૧ દ્રવ્યથી શત્રુંજયગિરિ, ભાવે આતમ પોતે, ધ્યાનસમાધિગથી, મળે તિજોતે. સિદ્ધાચલ. ૨ શત્રુજ્યગિરિ નામ સહુ, આતમનાં પ્રમાણે, દ્રવ્ય તે ભાવને હેતુ છે, એ નિશ્ચય આણે. સિદ્ધાચલ. ૩ આત્મા અસંખ્યપ્રદેશ છે, તેમ ગિરિ પ્રદેશો; સમકિત પ્રગટે આદિમાં, આદિનાથ મહેશે. સિદ્ધાચલ. ૪
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાચલ. ૫
દ્રવ્ય ને ભાવ સાપેક્ષથી, જેવા ભાવે ભક્તિ તેવા ફલને પામશે, તેવી થાશે વ્યક્તિ. ઔદયિકભાવથી સેવતા, કેઈ ઉપશમ ભાવે; ક્ષપશમ ક્ષાયિકથી, ભાવ સમફલ પાવે. દ્રવ્ય તીર્થ જેથી થયાં, ભાવ તીર્થધાર; વિમલાચલ વેગે વસે, જ્ઞાની થિ નરનાર. આત્મિક શુદ્ધાપગથી, પિતે તીર્થ છે દેહે, બુદ્ધિસાગર તીર્થ છે, શુદ્ધ આતમસ્નેહે.
સિદ્ધાચલ. ૬
સિદ્ધાચલ. ૭
સિદ્ધાચલ, ૮
અષ્ટાપદ. ૧
અષ્ટાપદ ૨
અષ્ટાપદ સ્તવન.
( રાગ ઉપરને. ) અષ્ટાપદ ગિરિ સેવના, ભવી ભાવથી પામે, અષ્ટકમને જીતીને, ઠરે મુક્તિ ઠામે, દ્રવ્યથી અષ્ટાપદ ગિરિ, ભાવે આતમ પોતે આઠ પગથિયાં ચગનાં, આરોહવાં તે. ચમ નિયમ આસન અને પ્રાણાયામ એ ચાર; હઠનાં પગથિયાં ચાર છે, ચાર સહજનાં ધાર, પ્રત્યાહાર ને ધારણા, ધ્યાન સત્ય સમાધિ શુદ્ધાત્મદર્શને પ્રાપ્તિ છે, નાસે આધિ ઉપાધિ. ચોવીશ તીર્થકરતણી, મૂર્તિ દેખે, દર્શન વંદન ધ્યાનથી, મેહભાવ ઉવેખે. આઠ પગથિયાં પર ચઢી, પરમાતમ જે, બુદ્ધિસાગર આતમા, સિદ્ધ મહાવીર હવે.
અષ્ટાપદ, ૩
અષ્ટાપદ, ૪
અષ્ટાપદ, ૪
અષ્ટાપદ ૬
આબુ જિનચૈત્ય સ્તવન ( એક દિન પુંડરીક ગણધરે લોલ-એ રાગ ) આબુ પર્વત રળિયામણેરે લેલ, જિનમંદિર જ્યકાર; વિમળશાહે કરાવીયારે લલ, જિન પ્રતિમા સુખકારરે. આબુ. ૧
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
વસ્તુપાલ ને તેજપાલનાંરે લાલ, મરિદેવ વિમાનરે; જિનપ્રતિમાને વદતાંરે લાલ, પ્રગટે હર્ષ અમાંનરે અવચલગઢ જિનમંદિરે લાલ, વ ંદો પૂજો ભવ્યરે; આતમ ગુણુ પ્રગટાવવારે લાલ, માનવભવ ક બ્યરે. જિનમંદિર ખીજાં ભલાંરે લાલ, દર્શનથી દુ:ખ જાયરે; ધ્યાન સમાધિ સ્થિરતા વધેરે લાલ, આરેાગ્યે આનંદ થાયરે. આપુ. ૪ દ્રવ્ય ને ભાવ એ ભેદથીરે લાલ, યાત્રા કરતાં બેશરે; બુદ્ધિસાગર આત્મમાંરે લાલ, સહજાન ંદ હમેશરે.
આપ્યુ. ૫
આયુ. ૨
For Private And Personal Use Only
આયુ.
૩
સમ્મેતશિખર સ્તવન, ( રાગ ઉપરના. )
સુક્ષ્મત
સમ્મેત. ૨
સમ્મેતગિરિ અતિ શૈાલતારે લાલ, સિદ્ધયા તીર્થંકર વીશરે; દ્રવ્ય ભાવ યાત્રા કરેરે લાલ, વિઘટે રાગ ને રીસરે. જિનમંદિર પ્રભુ વઢતારે લાલ, આનંદ પ્રગટે અપાર; યાત્રા કરે અનુભવ થતારે લાલ, નાસે કર્મ વિકારરે, ભાવ સમ્મેત શુદ્ધાતમારે લેાલ, દર્શન સ્પન થાયરે; અનુભવજ્ઞાને ધ્યાવતાંરે લાલ, પાતે પ્રભુપદ પાયરે. સાધનયાગે સાધ્ય સિદ્ધિ છેરે લાલ, મનશુદ્ધિના ઉપાયરે; જે જે દ્રવ્યથી કરવા ઘટેરે લાલ, કરવા તે હિત લાયરે. સમ્મેત, ૪ દ્રવ્ય ને ભાવથી જિનપ્રતિમા ભલીરે લાલ, દ્રવ્ય ને ભાવથી સેવરે બુદ્ધિસાગર નિજ આતમારે લેાલ, આવિર્ભાવે દેવરે, સમ્મેત. ૫
સમ્મેત. ૩
૧
ગિરિનાર નૈમિજિન સ્તવન
(સમકિત દ્વારગભારે પેસતાંજી-એ રાગ. )
ગિનિાર પર્વત નેમિ વદતાંરે, ધ્યાવતાં શિવસુખ થાયરે; દીક્ષા કેવલ ને મુકિત નેમિનીજી, કલ્યાણ ભૂમિ સુદ્ધાયરે. ગિરિનાર. ૧ નેમિનાથ ગુણ ગાવતાંજી, ગુણ પ્રકટે નિર્ધારરે; કારણુ પામી કારજ સપજેજી; યાત્રા કરી સુખકારરે, ગિરિનાર. ર
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈમિજિનેશ્વર મંદિર શૈાલતુજી, સ્વવિમાન સમાનરે; નેમિ પ્રતિમા દર્શન કરેજી, નાસે દોષની ખાણુરે. ગિરિનાર, ૩ નૈમિજિનેશ્વર સરખે આતમાજી, નેમિના ધ્યાનથી થાયરે; ટળે ઉપાધિ આધિ યાત્રથીજી, નિવૃત્તિ સત્ય પ્રકટાયરે. ગિરિનાર. ૪ નિવૃત્તિ માટે તીની સેવનાજી, આતમ નિઃસંગ થાયરે; બુદ્ધિસાગર નિજ આત્મનીજી, શુદ્ધદશા પ્રગટાયરે ગિરિનાર, પ
સર્વસાધારણ તીર્થ સ્તવન.
( રામ પીલુ ત્રિતાલ. )
સર્વ તીર્થ' જયકાર, નમું હું, સર્વ તીર્થ જયકાર, તારે તે તીજ સાર,
For Private And Personal Use Only
નમુ.
નમું.
નમ્રુ. ૧
નમુ‘. નમું. ૨
નમુ. ૩
ઉર્ધ્વ લેાક ને અધેાલેકે સહુ, તીથ જે ચાર નિક્ષેપ; મૃત્યુલેાકમાં સ્થાત્રર જંગમ, તીર્થં ભજે નહીં લેપ, વ્યવહારથી ને નિશ્ચય તીર્થો, ઉપાદાન નમિત્ત; દર્શન જ્ઞાન ને ચારિત્ર તીર્થંજ, સેવ્યાં આત્મ પવિત્ર આત્માન્નતિને આત્મશુદ્ધિ કર, સાન્નતિકર જે; ગુરૂ દેવાદિ તીર્થો સર્વે, નમીએ ધ્યાઇએ એહ. સંઘ ચતુર્વિધ સંખ્યાવૃદ્ધિ, સેવા ભક્તિ સાર; જંગમ તીથી સ્થાવર તીર્થંજ, પ્રગટે છે હિતકાર. આતમ તીર્થ છે સર્વ તીર્થના, નાયક મુખ્યાધાર; આત્મશુદ્ધિકર સર્વે તીર્થ, સેવા નર ને નાર. સાનદ શહેરે આનંદ લ્હેરે, વાંધા સહુ દેવેશ; આગણીશ સત્તાતર આશ્વિનની, ખીજ તિથિ સુવિશેષ નમું. ↑ તપાગચ્છ સાગર શાખામાં, સુખસાગર ગુરૂરાજ; ચામાસી દેવવંદન રચતાં, સિદ્ધયાં સઘલાં કાજ. સાનă સઘના ભક્તિભાવથી, ભણવા ગણવા હેત; બુદ્ધિસાગરસૂરિ સિદ્ધિ પૂર્ણાનંદને દ્વૈત,
નમુ. ૪
નમુ. ૫
નમ્રુ.
નમુ. ૮
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
શાશ્વતાઅશાશ્વત જિન ચિત્યવંદન. શાશ્વત પ્રતિમાઓ ઘણું પ્રથમાદિ સ્વર્ગે જે રહી, જિન ભાવસ્મૃતથી વંદતાં ઉપગની શુદ્ધિ વહી;
જ્યોતિષીનાં સવે વિમાને ત્યાં પ્રતિમા નિર્મલી, વ્યંતર ભુવનમાં જે રહી વંદુ હું પ્રેમે લળી લળી. ૧ જે જે જ માનવ લેકમાં તે તે જ વંદુ ભાવથી, સિદ્ધાંત આગમમાં કહી, ભાવે સ્મરૂં ગુણરાવથી; રાષભાદિ ચારે નામથી શાશ્વત પ્રતિમા સ્થાઈએ, શત્રુંજયાદિ તીર્થસ્થિત અશાશ્વતી મન લાઈએ. પાતાલ મૃત્યુ લોકમાં ને સ્વર્ગમાંહી વંદીએ; નામાદિતીથે સર્વને વંદીને કર્મ નિકદીએ પરમાત્મપ્રતિનિધિ તીર્થ જે આત્માર્થ ઉપશમ આદિયે, બુદ્ધબ્ધિ ભક્તિભાવથી ઉપયોગથી મન લાવીએ.
શાશ્વતાઅશાશ્વતા જિનની સ્તુતિ. શાશ્વત પ્રતિમાઓ સહ વંદે, સ્વર્ગ મૃત્યુ પાતાલેજ, આતમના ઉપગે રહેવા, નિજગુણ જે અજવાળે; નામાદિનિક્ષેપા ચારે, અવલંબન હિતકારી છે, નિશ્ચય ને વ્યવહારે વંદી, પામે સુખ નરનારીજી. શાશ્વતી ને અશાશ્વતી પ્રતિમા, ન નિક્ષેપે જાણોજી, અર્હત્ પ્રતિનિધિ પશમના,-ભાવે મનમાં આણો; એકમાં સર્વે સર્વમાં એકજ, એકાનેક વિચારે છે, ચઢતા ભાવે સાપેક્ષાએ, વંદીને ઘટ ધારો. પ્રભુ મહાવીર જિનવરવાણી, આગમ શાસ્ત્ર પ્રમાણુછ કલિયુગમાં આધાર ખરે એ, જાણી મનમાં આણીજી; સૂત્રોમાં જિનપ્રતિમા ભાખી, આરાધે ભવી પ્રાણજી, પ્રભુની વાણુ મુક્તિનિશાની, અનંત ગુણની ખાણી.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬
સમ્યગદૃષ્ટિ દેવા સઘળા, દેવીએ પ્રભુ ગાવેજી, પ્રભુપ્રતિમાઓને તે વંદે, પૂજે ઘટમાં ધ્યાવેજી; દ્રવ્ય ને ભાવથી વ્યવહાર નિશ્ર્ચય, ઉપાદાન નિમિત્તજી, બુદ્ધિસાગર તીર્થ પ્રતિમા, પૂન્ને નિર્મલ ચિત્તેજી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाश्वताशाश्वत यैत्यवहन हरी, नथ्थु उही, अरिहंतચેઈઆણુ –અન્નથ્થુ કહી, એક લેાગસ્ટ ચરૃસુ નિમ્મલયરા’ સુધીના કાઉસ્સગ્ગ કરી, એક જણે કાઉસ્સગ્ગ પારી, માટી શાંતિ કહેવી, બીજા કાઉસ્સગ્ગમાં સાંભળે. પછી લેાગસ કહી તેર નવકાર ગણવા, સિદ્ધાચલના દુહા કહી તેર ખમાસમણાં દેવાં,
स
?
महावीर चैत्यवंदन.
"
ॐ अर्ह श्रीमहावीर ! वर्षमान ! जिनेश्वर ! शांति तुष्टिं महापुष्टि, कुरु स्वेष्टं द्रुतं प्रभो ! सर्वदेवाधिदेवाय नमो वीराय तायिने; ग्रहभूतमहामारी, द्रुतं नाशय ! नाशय ! सर्वत्र कुरु मे रक्षां, सर्वोपद्रवनाशतः; जयं च विजयं सिद्धिं कुरु शीघ्रं कृपानिधे, त्वन्नामस्मरणादेव ! फलतु मे वांछितं सदा दूरीभवन्तु पापानि, मोहं नाशय वेगतः. ॐ ह्रीं अर्ह महावीर - मंत्रजापेन सर्वदा; बुद्धिसागरशक्तीनां प्रादुर्भावो भवेद्ध्रुवम्.
For Private And Personal Use Only
१
२
४
የ
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર ચૈત્યવદન. પ્રભુ મહાવીર જગધણી, પરમેશ્વર જિનરાજ; શ્રદ્ધા ભક્તિ જ્ઞાનથી, સાય સેવક કાજ. કાલ સ્વભાવ ને નિયતિ, કર્મ ને ઉદ્યમ જાણે, પંચ કારણે કાર્યની –સિદ્ધિ કથી પ્રમાણુ. પુરૂષાર્થ તેમાં કહ્યા, કાર્યસિદ્ધિ કરનાર, શુદ્ધાત્મા મહાવીર જિન, વંદુ વાર હજાર. મહાવીર મહાવીર ધ્યાવતાં એ, મહાવીર આપોઆપ બુદ્ધિસાગર વીરની, સાચી અંતર છાપ.
મહાવીર ચૈત્યવંદન. પ્રભુ મહાવીર વદતાં, પ્રગટ્યો હર્ષ અપાર; ઉત્પત્તિ વ્યય યુવમય, ભાખ્યાં ક સાર. બાહિર–અંતરઆતમા, પરમાતમાં ત્રણ દિ; ભાખ્યા કેવલજ્ઞાનથી, કરી ઘાતીને છેદ. હૃદયવિષે તુજને ધરી, કરી શુદ્ધ ઉપગ;
તિ ચેતિ મિલાવશું, ટાળી કર્મના રેગ. તુજ ધ્યાને રસિયા બનીને, સાધીશું નિજ કાજ; બુદ્ધિસાગર વારનું, પામીશું સામ્રાજ્ય.
- સિદ્ધાચલ ચૈત્યવંદન. સિદ્ધાચલ ગિરિ વંદીએ, દ્રવ્ય ભાવથી બેશ; દ્રવ્ય ભાવ ગિરિ જાણતાં, રહે ને મનમાં ક્લેશ. સાત નથી જાણુંને, વિમલાચલ શાનાર; અવશ્ય મુક્તિપદ લહે, શુદ્ધાતમ પદ સાર. નિર્વિકલ્પ સ્વભાવથી એ, તીર્થજ આપોઆપ બુદ્ધિસાગર સંપજે, રહે ન દુવિધા તાપ.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महावीरस्तोत्रम् ॐ अई ही महावीर ! सर्पविषं हर द्रुतम्। दुष्टरोगविनाशेन, रक्ष रक्ष महाविभो ! त्वन्नामजांगुलोमंत्र,-जापेन सर्वदेहिनाम् तक्षकादिमहासर्प,-विषं नश्यतु तत्क्षणम्. ग्रन्थिकज्वरनाशोऽस्तु, भूतबाधां विनाशय; वातपित्तकफोद्भूतान, सर्वरोगान् क्षयं कुरु. जले स्थले वने युद्धे, सभायां विजयं कुरु; ॐ अहं सौं महावीर ! वर्धमान ! नमोऽस्तु ते.
महावीरस्तोत्रम्. ॐ ही अहं महावीर ! विंशयंत्रप्रकाशक ! वृश्चिकसर्पजातीनां,-विषं नाशय वेगता. ॐ हंस क्ली महाहंस, वर्धमान ! जिनेश्वर ! सर्वजातिविषाद् रक्ष, त्वन्नामजापकस्य मे.
महावीरस्तोत्रम्. ॐ ही अई महावीर ! केवलज्ञानभास्कर ! वीतराग! महादेव ! नमोऽस्तु ते जिनेश्वर ! त्वमेव सर्वजीवानां,-जीवकासि जगत्पभो ! ब्रह्मा विष्णुहेरोसि त्वं, सर्वदा मे शिवं कुरु. पूर्णशुद्धात्मदेवस्त्वं, सोऽहं तत्त्वमसि स्वयम्; शांति तुष्टिं महापुष्टि, श्रियं च कुरु सत्वरम्. .
our
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ.
ચાર સ્તુતિ, પ્રભુ મહાવીર જિનવર ઠાઈએ, પ્રભુ ગુણને પ્રેમે ગાઈએ; ગુણ ગાઈ ગુણ પ્રગટાવીએ, નિશ્ચય મહાવીર પદ પાઈએ. ૧
વીશ તીર્થકર કેવલી, પ્રણમું વંદુ તે લળીલળી; જિનવર ઠાઈ જિનવર થાવું, આતમ પરમાતમપર ભાવું. ૨ જિનવાણું વેદાગમ જાણે, સમજીને ઉપયોગે આણ જિનવાણથી આતમ શુદ્ધિ, કરવી એવી ધારે બુદ્ધિ. ૩ યક્ષે ને યક્ષિણીઓ હા, આવે છે ભક્તની પ્રાયે, ઉપાસના ભક્તિ જે ધારે, ન્યાયે દેવ આવે હારે.
વીરપ્રભુની ચાર સ્તુતિની એક સ્તુતિ. વરપ્રભુ પરમાતમા, પરમેશ્વર દેવા, ચોવીશ તીર્થકર જિને, જેઓ આપે એવા તેઓની વાણી ભલી, શુદ્ધ આતમકારી, દેવ-દેવીઓ સેવતી, શાસન હિતકારી.
ચાર સ્તુતિની એક સ્તુતિ. પ્રણમું શ્રી મહાવીર, સર્વવિશ્વહિતકારી, વિશે જિનવર, તીર્થકર અવતારી, જૈનાગમ સૂત્ર, ગ્રન્થ જ્ઞાનપ્રકાશી, દે દેવીઓ, શાસન વેવ વિલાસી.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
चार स्तुतिनी एक स्तुति.
प्रभु महावीरदेव जिनेश्वरम्, सकलतीर्थपतिमचलेश्वरम्ः प्रतिदिनं प्रणमामि जिनागमम्, कुरु हि यक्षिणी संघसहायताम्.
ચાર સ્તુતિની એક સ્તુતિ.
વીર જિનેશ્વર કેવલી, જેનુ શાસન માજે, તીર્થંકર સર્વે નમુ, જેઆ જગમાં ગાજે; જૈનધર્મ પ્રગટાવિયા, જેના આદિ ન અંત, શાસનદેવની સહાયથી, દુઃખ પામે ન સત
બીજની ચાર સ્તુતિની એક સ્તુતિ, મહાવીર સમકિત ખીજને, કહે કેવલજ્ઞાને, તીર્થંકર સર્વે કહે, ચંદ્ર સરખી પ્રમાણે; સર્વ ધર્મનું ખીજ છે, જૈનધર્મ અનાઢિ, સિદ્ધાયિકા ટાળતી, સર્વ સંઘ ઉપાધિ,
પચમીની ચાર સ્તુતિની એક સ્તુતિ, સમવસરણુમાં એસીને, પ્રભુ વીરે પ્રકાશી, પાઁચમી સહુ તીર્થંકર, કથી જ્ઞાનવિલાસી; જિનવાણી સહુ વેદના, સત્ય વેઢ સમાની, શાસનદેવીઓ સઘની, કરે ભક્તિ વખાણી.
For Private And Personal Use Only
१
૧
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠમની ચાર સ્તુતિની એક સ્તુતિ. અષ્ટમી અષ્ટમી ગતિ દિયે, મહાવીર પ્રકાશે, સર્વે તીર્થકર કશેઆઠ કર્મ વિનાશે; કેવલજ્ઞાન પ્રકાશતી, શ્રુતજ્ઞાને આરાધે, શાસનદેવની હાયથી, સંત મુક્તિને સાધે.
અગીઆરસની ચાર સ્તુતિની એક સ્તુતિ. એકાદશી અતિ ઉજળી, વીરદેવે પ્રકાશી, કૃષ્ણ પાળી નેમના, ઉપદેશથી ખાસી, જ્ઞાનાવરણને ટાળીને, શુદ્ધજ્ઞાન પ્રકાશે, દેવ-દેવીઓ સંઘની, કરી ભક્તિ ઉજાસે.
ચિત્રી પૂનમની ચાર સ્તુતિની એક સ્તુતિ. ચૈિત્રી પૂનમ વિમલાચલે, તપ વિરે ભાખ્યું, તીર્થકર સર્વે ભલું, મુક્તિલ દાખું; સિદ્ધાચલના ધ્યાનથી, શુદ્ધજ્ઞાન ને મુક્તિ, શાસનદેવે સારતા, યાત્રીઓની ભકિ.
સિદ્ધાચલની સ્તુતિ. દ્રવ્યભાવથી સિદ્ધાચલગિરિ, બાહિર અંતર જાણો, સાત નયેની સાપેક્ષાએ, સમજી મનમાં આણેજી; નિમિત્ત કારણ ઉપાદાનથી, સિદ્ધાચલને સેજી, બુદ્ધિસાગર વિરપ્રભુજી, ભાખે ત્રિભુવનદેવજી.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
સિદ્ધાચલ સ્તુતિ.
નિમિત્ત વિમલાચલ તીરથ છે, આતમ શુદ્ધિકારીજી, ઉપાદાન આતમ શત્રુંજય, ચિદાનંદૅ ગુણધારીજી; અસખ્યપ્રદેશી કાંકરે કાંકરે, યાને સ્થિર થનારાજી, અનંત સિદ્ધયા સીઝશે સાધુ, મુદ્ધિસાગર પ્યારાજી.
આંબિલ તપની ચાર સ્તુતિની એક સ્તુતિ. વીરપ્રભુએ આંખિલ તપને, ભાખ્યું ભવિ હિતકારીજી, અર્જુન સિદ્ધ ને સૂરિ વાચક, મુનિ સેવા સુખકારીજી; દન જ્ઞાન અને ચારિત્રજ, તપ સેવા શ્રુતધારીજી, શાસનદેવા સ્હાય કરે સહુ, દ્રવ્યભાવ સુખકારીજી.
સીમધર જિન સ્તુતિ.
મહાવિડે સીમ ધરજિન, વૈદેહી ઈંડું છતા, કેવલજ્ઞાની આતમરામી, ઉપકારી જગમાં છતા; દ્રવ્યભાવથી અંતર આહિર, ઉપશમ આદિ ભાવથી, સીમ ધરિજન વંદુ ધ્યાવુ, આત્મિક સીમાદાવથી
શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ.
ઉદ્ભયિક ભાવે પ્રશસ્ય વીશ, વઢે ધ્યાવે ભાવથી, ઉપશમ ક્ષયાપશમ ભાવે સહુ, વીરા ધ્યાવે દાવથી; સર્વ વીરના પ્રભુ મહાવીર, શુદ્ધાતમ ધ્યાવુ પ્રભુ, બ્રહ્માદિક ધ્યાવે છે જેને, એવા વીર નમ્ર વિભુ, ક્ષાયિકભાવે પ્રભુ મહાવીર, આતમ થાવે જ્ઞાનથી, આતમ તે પરમાતમ પોતે, સત્તા ને વ્યક્તિથકી; દેખા દિલમાં આતમ મહાવીર, ભાખે સર્વે જિનપતિ, શુદ્ધાત્મા થાવાથી સહુમાં, ભેદ રહે નહિ કંઇ તિ
For Private And Personal Use Only
૧
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
આગમ-વેદ-શા સર્વે, સાતન જાણ્યાથી સમ્યગ આતમજ્ઞાન પ્રકાશે, જ્ઞાની જાતે નહિ છકી સાપેક્ષાએ સર્વે ત, જાણી આતમમાં રમે, આત્મશુદ્ધિ હેતે સહ શાસ્ત્રા, જાણે તે નહિ ભવ ભમે. આત્માની જ્ઞાનાદિ શક્તિ, ઉપાદાનથી દેવતા, દર્શન જ્ઞાનમયી છે આતમ, જૈને તેને સેવતા; નિષ્કામી આતમને સેવે, દેવ દેવીઓ મુદા, દ્રવ્યભાવથી મહાવીર ભક્ત, શક્તિમંત સર્વદા.
સ્તવને.
બીજનું સ્તવન (એક દિન પુંડરીક ગણધરૂરે લાલએ રાગ. ) બીજ તિથિએ જૈનધર્મનુંરેલાલ, બીજ રહે સમકિતરે હુંવારીલાલ દેવ ગુરૂ ને જૈનધર્મનીલાલ, શ્રદ્ધા સમક્તિરીતરે હુંવારીલાલ. બીજ. ૧ અનંત ચાર કષાયનેરેલાલ, ત્રણ મોહની તેમરે, હુંવારીલાલ - સાત પ્રકૃતિ ઉપશમે ત્યારેલાલ, ત્યારે સમકિત મરે હુંવારીલાલ બીજ ૨ સાતને ક્ષપશમ ક્ષયેરેલાલ, શોપશમ ક્ષાયિકરે હંવારીલાલ; વ્યવહાર સમતિ સાધતાંરેલાલ, નિશ્ચય સમતિ એકરે હુંવારીલાલ.
- બીજ, ૩ નિશ્ચય સમકિત મુનિ પણેરેલાલ, ચારિત્ર ભેગું સુહાયરે હુંવારીલાલ ચાર નિક્ષેપે સાતન કરીલાલ, સમકિતગુણ પ્રગટાયરે હુંવારીલાલ.
- બીજ ૪ ચારિત્રમેહ નિવારતેરેલાલ, ચૂકે ન ઉદ્યમ તેહરે હુંવારીલાલ સમક્તિ તે દર્શન ભલુંરેલાલ, ચરણે લહે શિવહરે હુંવારીલાલ. બીજ. ૫ સમકિત ઉત્કૃષ્ટ ભાવથીરેલાલ, ક્ષણમાંહી મુકિત થાયરે હુંવારીલાલ સમકિત સડસઠ બાલછેરેલાલ, જ્ઞાને નિશ્ચય પાયરે હુંવારીલાલ. બીજ. ૬ નિશ્ચયના ભેદ છેરેલાલ, પામે રહે નહીં ખેદરે હુંવારીલાલ સમકિતરૂચિ દશ જાતનીલાલ, જાણ ટાળે ભેદરે હુંવારીલાલ, બાજ, ૭
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ
જલપંકજવત સમકિતીલાલ, નિલેપી કર્તવ્યરે હુંવારીલાલ ગુરૂશ્રદ્ધા-ભકિતવડેરેલાલ, શ્રવણાદિકથી ભવ્યરે હુંવારીલાલ. બી. ૮ શુદ્ધાતમ નિશ્ચય થતાંરેલાલ, અનુભવ આનંદ થાયરે હુંવારીલાલ બુદ્ધિસાગર સમકિતીરેલાલ, સમ્યગજ્ઞાને સુડાયરે હુંવારીલાલ, બીજ, ૯
પાંચમનું સ્તવન. (પંચમી તપ તમે કરો પ્રાણ- રાગ.) પાંચમે જ્ઞાન આરાધના કરતાં, જ્ઞાનાવરણ પલાયરે; મતિ મૃત અવધિ ને મનપર્યવ, કેવલ પ્રગટ સુડાયરે. પાંચમે. ૧ ચક્ષુ અચક્ષુ અવધિ ને કેવલ-દર્શન પ્રગટી સહાયક મતિ-શ્રુતનું અજ્ઞાન ટળે ને, વિભંગ ઝટ વિણસારે. પાંચમે. ૨ મતિ અઠ્ઠાવીશ ત્રણસેં ચાલીશ -ભેદે ઘટ પ્રગટાયરે; ચોદ વીશ ભેદે શ્રુતજ્ઞાની, કેવલી સરખો થાય. પાંચમે. ૩ અવધિજ્ઞાન અસંખ્ય પ્રકારે, મનપર્યવ બે ભેદરે; કેવલજ્ઞાનમાં ભેદ ન બીજે, પ્રગટે ફળતી ઉમેદરે. પાંચમે. ૪ ગુરૂગમથી મતિ-થુન બે પ્રગટે, આત્માનુભવ થાય; બુદ્ધિસાગર ગુરૂની સેવા, કરતાં જ્ઞાન અડાયરે. પાંચમે. છે
અષ્ટમીનું સ્તવન. (વીર જિનવર એમ ઉપદિશે–એ રાગ,) મહાવીર પ્રભુ તપ ઉપદિશે, અષ્ટમીનું સુખકારરે, આઠ પ્રકારે મદ ત્યાગતાં, અષ્ટમી ગતિ મળે સારરે. વીર નું ૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ને, સાધતાં થાય સમાધિરે;
ગની દૃષ્ટિ આઠ છે, પામતાં હેય ન આધિરે. વીર, ૨ અષ્ટાંગ યેગની સાધના, અનુકમથી કરનાર; સાધ્ય સિદ્ધિપદ ઝટ લહે, આનંદ પૂર્ણ અપારરે. વીર. ૩ અષ્ટમી દિન કલ્યાણકે, તીયેશનાં થયાં બેશરે, બુદ્ધિસાગર શુદ્ધ આતમા, સાધ્ય સિદ્ધ ટળે કલેશરે. વીર. ૪
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશીનું સ્તવન.
(વીર જિનવર એમ ઉપદિશે-એ રાગ.) મહાવીર જિનવરે ઉપદિશ્ય, એકાદશી તપ બેશરે કૃણે આરાધન આદર્યું, ટાળવા રાગ ને દ્વેષરે. મહાવીર૦ ૧ બહુ જિનવર કલ્યાણકે, એકાદશી દિન જાણુરે; નિષ્કામભાવથી સેવતાં, પ્રગટ થતું શુદ્ધ જ્ઞાન. મહાવીર૦ ૨ જ્ઞાન પ્રથમ દયા છે પછી, જ્ઞાન પછી ક્રિયા જોય, જ્ઞાન પછી તપ પ્રગટતું, જ્ઞાનથી ચારિત્ર હાયરે. મહાવીર છે શુપગથી જ્ઞાનીને, કર્મ હોય ન બંધરે, સર્વ કરે છતાં સંવરી, કર્મ ક્રિયામાં અબંધરે. મહાવીર. ૪ એકાદશી તપ સેવતાં, અષ્ટસિદ્ધિ નવનિધિરે; બુદ્ધિસાગર ગુરૂ સેવતાં, ક્ષાયિકલબ્ધિ સમૃદ્ધિરે. મહાવીર. ૫
નવ
૧
નવપદ ઓળી સ્તવન,
(એ ગુણ વિરતણે ન વિસાએ રાગ) નવપદ ઓળી તપ આરાધન-કરતાં શિવસુખ થાવેરે; રોગ શેક દુર્બુદ્ધિ વિઘટે, અષ્ટસિદ્ધિ ઘર આવે. દ્રવ્ય ને ભાવથી નવનિધિ પ્રગટે, નવપદ ધ્યાનને ધરતાં, બ્રહ્મચર્ય નવ વાડા ધારી, નરનારી સુખ વરતાં. નવપદરૂપી આતમ પોતે, ઉપાદાનથી જાણી; નિમિત્તથી પર જાણી ભાવે, આરાધંત જ્ઞાની રે. ષકેમાં નવપદધ્યાને, આત્મસમાધિ પ્રગટેરે;
એકતા સ્થિરતા લીનતા ચેગે, ઘાતી કર્મ વિઘટે. જિનવર મહાવીર દેવે ભાખી, નવપદ ગુણ ગુણ ભાવે રે બુદ્ધિસાગર આત્મસ્વરૂપી, નવપદ સત્ય સુહાવેરે.
નવ૦ ૨
નવર છે.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારંગા તીર્થ અજિત જિનેશ્વર સ્તવન
" (રાગ ઉપરનો.) તારંગા ગઢ અજિત જિનેશ્વર, પૂજતાં સુખ થાય; અજિત બને નિજ આતમને, મેહ તે ભાગ્યે જાય. તારંગા. ૧ ભ્રમરી સંગે ઈયલ બ્રમરી,-રૂપને ધ્યાને પાયરે, તેમ પ્રભુના ધ્યાને રહેતાં, આતમ તદ્રુપ થાય. તારંગા૨ દ્રવ્ય ભાવથી યાત્રા કરવી, પ્રભુની સગુણ વરવારે સેવા પૂજા ગાયન ભક્તિ, પ્રભુ ગુણને અનુસરવારે. તારંગા૩ પ્રભુ સમ ગુણ નિજ આતમમાંહી, તેહને આવિભાવરે, કરવા સાધન યાત્રાદિક સહ, યુકે ન સમકિતી દાવરે. તારંગા. ૪ આતમની શુદ્ધિ કરવાને, તુજ અવલંબન લીધુંરે, બુદ્ધિસાગર સાચ્ચેપગે, નિજ સુખ નિજને દીધું. તારંગા પ.
માનસર૦ ૨
પાનસર મહાવીર સ્તવન
( રાગ ઉપરનો.) પાનસરા મહાવીર જિનેશ્વર, વાંધા ભેટયા ભાવે, પૃદયથી દર્શન પૂજા, કીધી આતમ દાવે. પાનસરા ૧ પ્રભુદર્શન કરતાં નિજદશન, આત્મપ્રભુતા જાગે, શ્રદ્ધાપ્રેમથી આત્માર્પણને, કરતાં મેહની ભાગેરે. મતિ-શ્રુતજ્ઞાન પ્રગટતાં દર્શન, ભાવથી પ્રભુનું થાય; આત્માનુભવ ઝાંખી થાતાં, પ્રભુતા નિજ પ્રગટાયર. પાનસરા-૩ સુજ રૂપ થાતાં તુજ રૂપ થાવું, નિશ્ચય છે નિર્ધારરે, પતિવ્રતા સમ નવધા ભક્તિ, તાહૃારી શિવ દાતારરે. પાનસરા. ૪ કલિકાલે તુજ શરણું કીધું, સ્વાર્પણ કરીને સર્વ રે, નામ રૂપને મેહ રહે નહીં, તુજ ભક્તિમાં અગરે. પાનસરા. ૫ અપઈ તુજમાં હું ભાવે, કરું તે હારી ભક્તિ, બુદ્ધિસાગર આત્મમહાવીર, પ્રગટે અનંત શક્તિશે. પાનસરા. ૬
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
දඟ
પંચાસર પાન્ધનાથ સ્તવન, ( પાર્શ્વ સખેશ્વરા સાર કર સેવકા–એ રાગ. ) પાર્શ્વ પંચાસરા જગમાં જયકરા, પૂર્ણ આનંદ શ્થિા સહાયા; શુદ્ધ આત્મપ્રભુ વીતરાગી વિભુ, પૂર્ણ જ્યોતિ સ્વરૂપે મેં ધ્યાયે. પાર્શ્વ ૧ રાગ નહિં શાક નહિ સ ચિંતા રહિત, સર્વ ભીતિ રહિત આત્મ વરવા; શુદ્ધ ક્ષાયિક તુજ રૂપ સંભારતાં, તત્ક્ષણ મેહ નહીં શાક પરવા પાર્શ્વ ૨
O
જેવું છે તારૂ રૂપ આવિ: ભલું, માહ્યરૂં તેહવું રૂપ નક્કી; માહ્યરી તાઘરી એકતા અનુભવી, જીવતાં મુક્તિની આંખી વકી. પાર્શ્વ ૩ ભાર શા ? દુ:ખના જ્ઞાન આગળ ટકે, ભાનુ ત્યાં તમ રહે કેમ ક્યારે; તુજ દેખે થતા આત્મઉપયોગ મુજ, પૂર્ણ આનંદ વહેતા જ ત્યારે. પા ૪
મારા તાારા ભેદ જ્યાં છે નહીં, એક આનંદરૂપે પ્રકાશ્યા; બુદ્ધિસાગર પરિપૂર્ણ શક્તિમયી, આતમા આત્મરૂપેજ ભાસ્યા. પાર્શ્વ પ
ચારૂપ પાર્શ્વનાથ સ્તવન
( સાંભળો। સુનિ સંયમ રાગે એ રાગ ) ચારૂપ પાર્શ્વજિનેશ્વર વંદું, ગાવુ ધ્યાવું પ્રેમેરે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે અનતુ, સત્યરૂપ છે ક્ષેમેરે શુદ્ધ સ્વરૂપે પરિણમવામાં, ભક્તિયોગ ને સેવારે; તુજ ઉપયાગ તે જ્ઞાનયોગ છે, પ્રગટ રૂપ નિજ દેવારે. ચા આત્માપયેાગે કર્મ ન લાગે, તન્મય તુજથી થાતાં; અનંત પૂર્વભવાનાં કર્મા, ક્ષણમાં દૂર પલાતાંરે. એક એક ચેાગે જગલેાકા, અનંત મુક્તિ પામ્યારે; અસંખ્ય ચેાગા જાણી જ્ઞાને, જ્ઞાનીએ વિશ્રામ્યારે. સર્જનચેાની સાપેક્ષ દૃષ્ટિ, ચગે ચાગે અભેદરે; બુદ્ધિસાગર શુદ્ધાતમમાં, રહે ન યેાગના ખેતરે.
-
For Private And Personal Use Only
ચા
ચા૦ ૩
ચા૦ ૪
ચા પ
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
અઘડિયા આદિનાથ સ્તવન.
( રાગ ઉપરન. )
આદિ જિનેશ્વર ગાતાં ધ્યાતાં, રહે ન ઝઘડા કાયરે; શુદ્ધપ્રેમથી પ્રગટ પ્રભુતા, આનદ ડેલી જોયરે. મન વાણી કાયા તુજ હુકમે, વર્તતાં નિજ રાજ્યરે; આત્માના તાને સહુ ચોગો, એજ પ્રભુ સામ્રાજ્યરે. રત્નત્રયી સ્થિરતા લીનતામાં, પ્રગટે નિશ્ચય તાનરે; બુદ્ધિસાગર આત્નેપચેાગે, પ્રભુ મળ્યા મન માની.
આ
આ૦ ૨
આ૦ ૪
મહાવીર પ્રભુ સ્તવન.
( શું કહું કથની મારી હા રાજ-એ રાગ. ) મહાવીર જિનવર દેવ હા રાજ ! તાઘરે શરણે આવ્યે; તારા તારા પ્રભુ મુજ તારા હારાજ ! તુજ શ્રદ્ધા દિલ લાવ્યેા. સાત્ત્વિક પરાભક્તિએ પ્રગટા, મનમ′દિરમાં પધારા; તુજ વણુ ખીજું જગમાં ન ઇચ્છું, ભાવે મુજને સુધારા હા રાજ. તાહ્યરે. પ્રભુ. ૧
જેવા તેવા પણ હું છું તારા, મુજને પાર ઉતારા; પ્રાણાંતે પણ પકડયા ન છેાડું, ઉધર્યા વણુ નહી આરો હો રાજ.
તા. પ્રભુ. ૨
માગણુ પેઠે હું નહીં માગું, તું છે પ્રાણથી પ્યારી; તુજ સ્વરૂપ રહેવું એ નિશ્ચય, વિનતડી અવધારા હા રાજ. તા. પ્રભુ.
For Private And Personal Use Only
માહ્યરું ત્યારૂ રૂપ ન જૂદું, હવે ન જાઉં હું હાર્યાં; આતમ તે પરમાતમ નક્કી, નિશ્ચય એવા ધાયાઁ હા રાજતા. પ્રભુ, ૪ આતમમાં આનંદ પ્રગટાવેા, જન્મ મરણ દુ:ખ વારા; બુદ્ધિસાગર આત્મમહાવીર, ચારામાં તું પ્યારા હેા રાજ, તા. પ્રભુ. પ
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુખસાગરગુરૂ સ્તવન,
(નાથ કૈસે ગજકે બંધ છુડાએ રાગ.) નમું મુનિ સુખસાગર ગુરૂરાયા, સુરનર-મુનિ ગુણ ગાયા, નમું, વૈયાવચ્ચી શાંત દાંત સંત, જીવદયા ગુણદરિયા પંચમહાતપાલન પૂરા, સાગર ઉપમા વરિયા.
નમું. ૧ વિદ્યમાન મુનિ સંઘ સવાયા, સરલ સ્વભાવે સુહાયા; પંચ સમિતિ ધારક શૂરા, ગુપ્તિએ ચગી ગવાયા. નમું. ર ગુરૂ વૈવાચ્ચી પ્રેમી પૂરા, ઉત્તમ પદવી પાયા; સમતા ગંગા નીર વહાયા, સેવક એમાં ન્હાયા.
નમું. ૩ પ્રભુમાં લીન કરી મન જીવ્યા, રાગ ને રષ સમાયા; બાલ્યથકી બ્રહ્મચારી સાચા, ધર્મ કમાણુ કમાયા, એગણિશ અગત્તર ચોમાસું, અમદાવાદમાં આવ્યા; અષાડ વદિ ત્રીજ સૂર ઉગમે, ધ્યાને સ્વર્ગે સિધાવ્યા. નમું, ૫ ગુરુગુણ ગાવું ગુરૂ દિલ ધ્યાવું, ગુરૂગુણ જગમાં છવાયા; ગુરૂકૃપાએ આતમ અનુભવ, પાયા પ્રભુ પ્રગટાયા. નમું. ૬ સહાય કરો ગુરૂ શિષ્યને પ્રેમ, ગુરૂ નામ જાપ જપાયા; બુદ્ધિસાગર સદ્દગુરૂ ધ્યાયા, મેસાણ ગુણ ગાયા. નમું, ૭ સં. ૧૯૭૮ આષાઢ શુક્લ દ્વતીયા. ગુરૂજતીગાન.
નવપદ એળીનું સ્તવન. (પ્રીતલડી બંધાણીરે અજિત જિમુંદશુ–એ રાગ,) નવપદ ળીરે કીજે અતિશય ભાવથી, શ્રીપાલમયણ પિઠે નર ને નારજે, અરિહંત સિદ્ધ ને સૂરિ વાચક મુનિવરા, દર્શન જ્ઞાન ચરણ તપ નવ સુખકારે.
વપદંડ: 1 પદ પદ આંબિલ નવકારવાલી વીશને, ગણીએ કરી ષ આવશ્યક બેશજે; કર્મ નિકાચિત રેગે આ ભવમાં ટળે, ઉપસર્ગો સંકટ નાસે સહુ કલેશ જે.
નવપદ૦ ૨
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આતમ નવધા ક્ષાયિક ઋદ્ધિ સપજે, જન્મ જરા ને મૃત્યુ ભયના નાશો; આતમ તે પરમાતમભાવે ઉલ્લુસે, અનંત આનંદ અનુભવ પ્રગટે ખાસજો. ગુરૂગમ લહીને નવપદ ધ્યાને રીઝીએ, સમતાભાવે સુખદુ:ખ સહીએ સો; દુઃખની વખતે દીનપણું નહિ ધારીએ, સત્તા લક્ષ્મીના નહીં કરીએ ગર્વજો. દ્રવ્ય ભાવ વ્યવહાર ને નિશ્ચય નયથકી, ભેદાભેદે નવપદ સત્ય સ્વરૂપજો; બુદ્ધિસાગર આરાધંતાં આતમા, નિજમાં નવદં દ્ધિ પ્રગટે અનુપજો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
નવપદ ૩
નવપ૦ ૪
નવપદ૦ ૫
વધુ માન આંખિલતપ સ્તવન
(દાન સુપાત્રે દીજેહા ભવિકા દાન સુપાત્રે દીજે-એ રાગ. ) વર્ધમાન જિન વંદું હા ભાવે વધમાન જિન વંદુ; આતમ ભાવે આણુંઠ્ઠુ હા ભાવે વમાન જિન વંદું. વર્ધમાન આંખિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક આંખિલ એમ ચઢતાં, શત આંખિલ એમ કરવાં. હા ભાવે ૧ એક આંખિલ કરી ઉપવાસ પશ્ચાત્, એ આંખિલ ઉપવાસે; ચઢતે આંખિલ ઉપવાસ અંતર, વીશે વિશ્રામ વાસે, નવપદમાંથી ગમે તે પદના, જાપ તે વીશ હજાર; ખાર ખમાસમણુ લાગસ ખારને, કાયાત્સગ વિચાર. હેા ભાવે ૩ ગુરૂમુખથી વિધિપૂર્વક ઉચ્ચરી, પૂર્ણ થતાં ઉવીએ; તદ્ભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂઠું કાંઈ ન લવીએ. હા ભાવે૦ ૪ ચાદ વર્ષ ત્રણ માસ ને ઉપરે, વીશે દિવસે પૂરે; વિશ્રામવણુ તપ આરાધતાં, તપ ન રહે અધૂરા.
હા ભાવે૦ ૨
હા ભાવે ૫
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ હજાર પશ્ચાશ છે આંબિલ, ઉપવાસ શત નિધોર પૂર્ણ કરે વડભાગી તપિયા, લબ્ધિ શક્તિ ભંડાર. હે ભાવે. ૬ આહારાદિ વિષયમાં રસવણ, આતમ આનંદ રસિયા, ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લસિયા. હા ભાવે. ૭ અંતગડ સૂત્રને આચારદિનકરે, શ્રીચંદ કેવલી સાધ્યું; બુદ્ધિસાગર આત્મલ્લાસે, મહાસેનજીએ આરાધ્યું. હે ભાવે ૮
જિનેશ્વરસ્તવનચતુર્વિશતિકા.
(૧) ૧ રાષભદેવ સ્તવન,
(રાગ શાખ,) પરમપ્રભુતા તે વયે, સ્વામી અષભજિણુંદ ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. પરમ. ૧ અંતરંગપરિણામથી, નિજ શક્તિ પ્રકાશી; ક્ષાયિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી.
પરમ, ૨ કત કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે; અપાદાન અધિકરણતા, શુદ્ધ ક્ષાયિકભાવે. ૫રમ. ૩ નિત્યાનિત્ય સવભાવ ને, સદસત્ તેમ ધારે, વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારે.
પરમ, ૪ આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, ષ ગુણ સામાન્ય સાતનથી વિચારતાંપ્રભુવ્યક્તિ સુમાન્ય. પરમ. ૫ મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હેતુ તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ
પરમ. ૬ સલિબનમાં તું વડે, નિરાલંબન પતે, બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ તે. યમ, ૭
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિત. ૧
અજિત, ૨
૨ અજિતનાથ સ્તવન.
(શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ.) અજિતજિનેશ્વરદેવની,-સેવા સુખકારી; નિશ્ચય ને વ્યવહારથી, સેવા જયકારી. નિમિત્ત ને ઉપાદાનથી, સેવન ઉપકારી; દ્વેષ ખેદ ને ભય તજી, સેવો હિતકારી. દુર્લભ સેવન ઈશનું, ધાતોધાતે મળવું; પર પરિણામને ત્યાગીને, શુદ્ધભાવમાં ભળવું. ષષ્કારક છવદ્રવ્યમાં, પરિણમતાં જ્યારે;
ત્યારે સેવન સત્ય છે, ભવપાર ઉતારે. નિર્વિકલ્પ ઉપગથી, નિત્ય સેવે દેવા; નિજ નિજ જતિની સેવના, મીઠા શિવમેવા. પરમપ્રભુ નિજઆતમા, સેવનથી હવે બુદ્ધિસાગર સેવતાં, નિજરૂપને જોવે.
અજિત. ૭
અજિત. ૪
અજિત. ૫
આજત, ૬
સંભવ, ૧
૩ સંભવનાથ સ્તવન
(રાગ ઉપરને.) સંભવજિનવર જાગતે, દેવ જગમાં દીઠે; અનુભવ-જ્ઞાને જાણતાં, મન લાગે મીઠે. પ્રગટે ક્ષાયિક લબ્ધિ, સંભવજિનધ્યાને સંભવચરણની સેવના, કરતાં સુખ માણે. સંભવધ્યાને ચેતના, શુદ્ધ ઋદ્ધિ પ્રગટે; વિદ્યાસની વૃદ્ધિથી, મોહ-માયા વિઘટે. સંભવ-દૃષ્ટિ જાગતાં, સંભવજિનસરિખે; આલંબન સંભવપ્રભુ, એક્તાએ પરખે. સંભવસંયમસાધના, સાચી એક ભક્તિ; બુદ્ધિસાગર ધ્યાનમાં, જ્ઞાન-દર્શનવ્યક્તિ.
સંભવ. ૨
સંભવ, ૩
સંભવ, ૪
સંભવ. ૫
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩
૪ અભિનંદન સ્તવન (રાગઉપરના.)
અભિન'દનઅરિહંતનું, શરણું એક સાચુ; લેાકેાત્તર ચિન્તામણિ, પામી દિલ રાચુ લેાકેાત્તર આનંદના, પરમેશ્વર ભાગી; શાતા—અશાતાવેદની, ટળતાં સુખ ચાગી. ઉજ્વલ ધ્યાનની એકતા, ખેચી પ્રભુ આણે; પુગલને દૂર કરી, શુદ્ધરૂપ પ્રમાણે પિ‘ડસ્થાકિ ધ્યાનથી, પ્રભુ દર્શન આપે; બુદ્ધિસાગર ભક્તિથી, સત્ય—આનંદ વ્યાપે,
૫ સુમતિનાથ સ્તવન. ( રાગ ઉપરન. )
સુમતિચરણમાં લીનતા, સાતનયથી ખરી છે; સમકિત પામી ધ્યાનથી, ચેાગિયાએ વરી છે. નૈગમ સગ્રહ જાણજો, વ્યવહાર વિચાર; સૂત્ર વર્તમાનના, પરિણામને ધારા. અનુક્રમ ચરણુ વિચારને, નયા સપ્ત જણાવે; શબ્દ અર્થ નય ચરણને, અનેકાંત ગ્રહાવે, દ્રવ્ય અને ભાવ ભેદથી, ચઉ નિક્ષેપ ભેદ્દે; તુજ ચારિત્રને ધારતાં, આઠ કર્મીને છેકે. અજર-અમર અરિહંત ! તું, ભેદભાવને ટાલે; બુદ્ધિસાગર ચણુથી, શિવમંદિર મ્હાલે,
હું પદ્મપ્રભ સ્તવન
( રાગ ઉપરના. ) પદ્મપ્રભુ ! જિનરાજ ! તુ, શુદ્ધચૈતન્યયેાગી; ક્ષાયિકચેતનઋદ્ધિના, પ્રભુ ! તું વડ ભાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અભિ.
અભિ ૨
અભિ. ૩
અભિ.
સુમતિ. ૧
સુમતિ, ૨
સુમતિ. ૩
સુમતિ. ૪
સુમતિ, પ
પદ્મ. ૧
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ હર બ્રહ્મા તું ખરા, જડભાવથી ન્યારી; અષ્ટઋદ્ધિભાક્તા સદા, ભવપાર ઉતારા. નામ—રૂપથી ભિન્ન તું, ગુણુ—પર્યાયપાત્ર; શુભ્રંપ આળખાવવા, ગુરૂ તું— હું છાત્ર, સત્તાથી સરખા પ્રભુ, શુદ્ધ કરશેા વ્યક્તિ; બુદ્ધિસાગર ભાવથી, પ્રભુરૂપની ભક્તિ,
ત
૮ ચંદ્રપ્રભ સ્તવન ( રાગ કેદાર. )
ચંદ્રપ્રભુજિનવર જયકારી, હું જાઉ" બલિહારીરે; કેવલજ્ઞાન ને કેવલર્શન, ક્ષાયિકસમકિતધારીરે અગુણ, આટક ને ટાળી, ધ્યાને પ્રભુ શિવ વરિયા ભાવક રાગ-દ્વેષને ટાળી, ભવસાગર ઝટ તરિયારે. શુભાશુભપરિણામ હઠાવી, શુદ્ધપરિણામને ધારિ ધ્યાનવડે ગુણુઠાણું ચઢતાં, માડુ-મદ્ય ખૂબ હારિ. ચંદ્રની જ્ગ્યાતિપેઠે નિર્મળ, ચેતનન્ત્યાતિ દીપેરે બુદ્ધિસાગર ચેતનëાતિ, સાતિને જીપેરે.
For Private And Personal Use Only
પદ્મ. ૨
પદ્મ, ૩
૭ સુપાશ્વનાથ સ્તવન. ( રાગ કેદારા. )
શ્રી સુપાર્શ્વજિનેશ્વર પ્યારા, ભવજલધિથી તારા, સ્થિરઉપયાગે દિલમાં ધાર્યાં, મેાહ-મહામટ્ટ હાર્યાર્. શ્રી સુપાર્શ્વ, ૧ મનમ ંદિરમાં દીપકસરખા, રૂપ જોઇ જોઇ હઝ્યારે; ષટ્કારકના દિવ્ય તું ચરખા, પરમ પ્રભુરૂપ પરખ્યારે, શ્રી સુપાર્શ્વ, ૨ ક્ષાયિકગુણુધારી-જયકારી, શાશ્વતશિવસુખકારીરે; બુદ્ધિસાગર ચિહ્નનસંગી, જય! જય! જિન ! ઉપકારીરે.
શ્રી સુપાર્શ્વ. ૩
પદ્મ. ૪
ચક્ર. ૧
ચ. ૨
ચંદ્ર. ૩
ર. ૪
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯ સુવિધિનાથ સ્તવન
(રાગ કેદારે,) સુવિધિજિનેશ્વર સુવિધિધારી, વરિયા મુક્તિ-નારીરે, પર પરિણામે બંધ નિવારી, શુદ્ધદશા ઘટ ધારીરે. સુવિધિ. ૧ યમ-નિયમ-આસન જ્યકારી, પ્રાણાયામ અભ્યાસે પ્રત્યાહાર ને ધારણું ધારે, ચેતનશક્તિ પ્રકાશેરે. સુવિધિ. ૨ ધ્યાન-સમાધિ એ યોગનાં અંગે, પાર લહ્યાં જિનદેવારે, બુદ્ધિસાગર સુવિધિજિનેશ્વર,-સેવા મીઠા મેવારે. સુવિધિ. ૩
શીતલ, ૧
૧૦ શીતલનાથ સ્તવન.
(રાગ કેદારે.) શીતલજિનપતિ ! યતિતતિવંદિત, શીતલતા કરનારા અજ-અવિનાશી-શુદ્ધ-શિવકર! પ્રાણથકી તું પ્યારારે. ઉપાદાન શીતલતા સમરે, નિમિત્ત સેવે સાચું રે, સમતાથી ક્ષણમાં છે મુક્તિ, શીતલ રૂપમાં રાચું રે ઉપશમ-ક્ષપશમ ને ક્ષાયિક -ભાવે સમતા સારરે, જ્ઞાનાનંદી સમતા સાધી, ઉતરશે ભવપારરે. સહજાનંદી શીતલચેતન, અંતર્યામિદેવરે; બુદ્ધિસાગર શુદ્ધરમણુતા, શીતલજિનપતિસેવરે.
શીતલ ૨
શીતલ. ૩
શીતલ, ૪
૧૧ શ્રેયાંસનાથ સ્તવન.
(રાગ કેદારે.) શ્રી સજિનસાહિબસેવા, શાશ્વતશિવસુખમેવારે દ્વવ્યાર્થિક-પર્યાયાર્થિકલ્ય,શુદ્ધ નિરંજન દેવાશે. શ્રી શ્રેયાંસ. ૧ યેગી ભેગી, ગતભય-શોકી, કર્ણાટકથી ભિન્ન શુદ્ધપાગી, સ્વપરાશક, ક્ષાયિકનિજ ગુણલીનરે. શ્રી શ્રેયાંસ ૨ અવગુણ-પર્યાયની અસ્તિ, સમયે સમયે અને તીરે, પરવળ્યાદિકની નાસ્તિતા, સમયે અતી વહેતી. શ્રી શ્રેયાંસ ૩
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્તિ-નાસ્તિમય શુદ્ધસ્વરૂપી, સંગ્રહનયથી અનાદિર, વ્યકતપણું શબ્દાદિકનયથી, સર્વ જીવોમાં આરિરે. શ્રી શ્રેયાંસ. ૪ અગ્નિથી જેમ અગ્નિ પ્રગટે, શુદ્ધ ચેતનથી શુદ્ધ, બુદ્ધિસાગર પુછાલંબન ઉપાદાન-ગુણ બુદ્ધરે. શ્રી શ્રેયાંસ, ૫
વાસુ. ૧
વાસુ. ૨
૧૨ વાસુપૂજ્ય સ્વામી સ્તવન
(રાગ કેદારે. ) વાસુપૂજ્યની પૂજા કરતાં, પિતે પૂજ્ય તે થાય; જિનવર-પૂજા તે નિજપૂજા, શુદ્ધ વિચારે સદાય નિર્વિકલ્પ-ઉપયોગે પૂજા, ભાવ-નિક્ષેપે સારીરે,
ગ–અસંખે પૂજા ભાખી, તરતમગ વિચારી. સાલંબન પૂજાથી એટી, નિરાલંબન ભાખરે, રૂપાતીત પૂજાથી મુકિત, છે બહુસૂત્ર ત્યાં સાખી. અષ્ટપ્રકારી આદિ પૂજા, દ્રવ્યપૂજા સુખકારી રે; એકાંતવાદી-પૂજન મિથ્યા, સમજો સૂત્ર વિચારી રે. નય-નિક્ષેપે પૂજા ભેદે, કરશે તે સુખ પામે બુદ્ધિસાગર પૂજ્યપણું લહી, ઠરશે ધ્રુવપદકામેરે.
વાસુ. ૩
વાસુ. ૪
વાસુ. ૫
૧૩ વિમલનાથ સ્તવન.
(શ્રી શ્રેયાંસજિન અંતર્યામીએ રાગ.) વિમલજિનેશ્વર ચેતન ભાવે, ગાવે બહુ મન ધ્યારે; સંગ્રહનયથી નિર્મળ ચેતન, શબ્દાદિકથી બનારે. વિમલ, ૧ પ્રતિપ્રદેશે જ્ઞાન અનંતુ, છતિ સામર્થ્ય-પર્યાયરે ક્ષપશમથી-ક્ષાયિકભાવે, કાલેક જણાયરે. વિમલ. ૨ અસંખ્યપ્રદેશચિઘનરાયા, અનંતશકિતવિલાસીરે, આવિભાવે ચેતનમુક્તિ, નાસે સકલ ઉદાસીરે. વિમલ, ૩ અનત ગુણની શુદ્ધ ક્લિાને, સમયે સમયે ભગીરે; બુદ્ધિસાગર શુદ્ધ ક્રિયાથી, સિદ્ધ-સનાતન-ગીરે. વિમલ. ૪
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ અનંતનાથ સ્તવન,
( રાગ ઉપરના. )
અનત. ૩
અનંત ગુણુ–પર્યાયનું ભાજન, અનંતપ્રભુ મન ધ્યાવુંરે; પરપરિણમતા દૂર હઠાવી, શુદ્ધ રમણતા પાવુંરે, જ્ઞાનસ્વરૂપી જ્ઞેયસ્વરૂપી, પરજ્ઞેયાદિક ભિન્ન; જ્ઞેય અનંતા જ્ઞાન અનંતુ, જ્ઞાતા જ્ઞાનાભિન્નરે. ગુણ અનંતા સમયે સમયે, યાત્પત્તિતા પાવેરે; દ્રવ્યરૂપ ત્રણ કાલમાં ધ્રુવ છે, કેવલજ્ઞાની ગાવેર, અનંતગુણુમાં અસ્તિ—નાસ્તિતા, સમયે સમયે જાણારે; અસ્તિ-નાસ્તિથી સમભંગીની, ઉત્પત્તિ ચિત્ત આગ્રેારે અનંત. ૪ એક સમયમાં સર્વ ભાવને, કેવલજ્ઞાની જાણે; સર્વાંગીથી ધર્મ પ્રમાધે, ઉપદેશક ગુણુઠાણુરે વિશેષ સ્વભાવે ગુણ અનંતા, ભેદ પરસ્પર પાવેરે; બુદ્ધિસાગર જાણે તેના, મનમાં અનંતપ્રભુ આવેરે.
અનંત. પ
અનંત. ૬
૧૫ ધર્મનાથ સ્તવન
( રાગ ઉપરના. )
ધર્મજિનેશ્વર પરમકૃપાળુ, öી ભવભય ટાળું; ધર્મજિનેશ્વરધ્યાન કર્યાંથી, અન્તરમાં અજવાળુંરે. વસ્તુ-સ્વભાવ તે ધર્મ પ્રકાશે, કેવલજ્ઞાને સાચારે; નય–નિક્ષેપે ધર્મીને સમજી, શુદ્ધસ્વરૂપમાં રાચેારે ધર્માદિક ષદ્ધવ્યને જાણે, અનન્તગુણ-પર્યાયરે; સૈંયાપાદેયડેયના જ્ઞાને, વસ્તુ-ધર્મ પરખાયરે. ચેતનતા પુદ્ગલપરિણામી, પુદ્ગલ-કર્મ કરે છે; ચેતનતા નિજરૂપરિણામી, કર્મ-કલંક હરે છેરે. જડ–પુદ્ગલથી ન્યારા ચેતન, જ્ઞાનાદિકણુ ધારી; બુદ્ધિસાગર ચેતન-ધર્મ, પામે સુખ નરનારીરે,
For Private And Personal Use Only
અનંત. ૧
અનત. ૨
થ. ૧
ધર્મ. ૨
ધર્મ. ૩
ધર્મ. ૪
ધ.
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ શાન્તિનાથ સ્તવન,
( રાગ કેદારે. ) શાન્તિજિનેશ્વર અલખ અરૂપી, અનન્તશાનિસ્વામી, નિરાકાર-સાકાર દે ચેતના –ધારક છે નિનામીરે. શાનિત. ૧ પરમબ્રહ્મસ્વરૂપી, વ્યાપક,–જ્ઞાનથકી જિનરાયારે; વ્યક્તિથી વ્યાપક નહિ જિનજી, પ્રેમે પ્રણમું પાયારે, શાન્તિ. ૨ આનંદઘન-નિર્મલ પ્રભુવ્યકિત, ચેતનશક્તિ અને તીરે, સ્થિરેપગે શુદ્ધરમણુતા, શાન્તિજિનવરભકિતરે. ' શાન્તિ. ૩ કમ ખર્યાથી સાચી શાન્તિ, ચેતનદ્રવ્યની પ્રગટેરે, શાતિસેવે પુદ્ગલથી ઝટ, ચેતન–દ્ધિ વછૂટેરે. ચઉનિક્ષેપે શાન્તિ સમજી, ભાવ–શાનિ ઘટ ધારો, બુદ્ધિસાગર શાન્તિ લહીને, જાહિદ ચેતન તારે.
૧૭ કુંથુનાથ સ્તવન,
( રાગ કેદારે. ) કુંથુજિનેશ્વર કરૂણાનાગર, ભાવદયાભંડારરે, ચિદાનંદમય ચેતનમૂર્તિ, રૂપાતીત જયકારરે. ત્રણ ભુવનને કર્તા ઈશ્વર, કરતા વાદી પક્ષ સૃષ્ટિકર્તા નહિ છે ઈશ્વર, સમજાવે જિન દરે. નિમિત્તથી કર્તા ઈશ્વરમાં, દે આવે અને કરે, વિના પ્રયજન જગને ક, હેય ન ઈશ્વર છેકરે. સૃષ્ટિ કાર્ય તે હેતુ ઉપાદાન, કેશુ? કહે સુવિચારીરે ઉપાદાન ઇશ્વરને માને, દેષ અનેક છે ભારીરે, સૃષ્ટિરૂપ ઈશ્વર કરતાં તે, જડરૂપે થયે ઈશરે, આગમ ચકિત વિચારે સાચું, સમજે વિશ્વાવીશરે. પરપુગલકર્તા નહિ ઈશ્વર, સિદ્ધ-બુદ્ધ નિર્ધારરે, સ્વાભાવિક નિજગુણના કર્તા, ઈશ્વર જગ જયકારરે. ચેતન ઈશ્વર થાવે સહેજે, ધ્યાન કરી એકરૂપરે, બુદ્ધિસાગર ઈશ્વર પૂજે, ચિદાનંદ–ગુણભૂપરે.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ અરનાથ સ્તવન. ( શ્રીરે સિદ્ધાચળ ભેટવા-એ રાગ. ) શ્રીઅરનાથજી વંદીએ, શુદ્ધજ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ ઉદાસી. સંગ્રહનય એકાન્તથી, એક સત્તા માને; સજીવના આતમા, એક દ્ગિલ પિછાણે. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિના સત્તા કદી, કાઇ નજરે ન પેખે, સામાન્ય ને વિશેષની, એક દ્રવ્યે સ્થિતિ; વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. માયા પુદ્દગલ-ભાવથી, છતી શાસ્ત્ર ભાખી; ચૈતન્ય ભાવે જાણજો, માયા અછતી દાખી, એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકલાવા; બુદ્ધિસાગર ધર્મ છે, સ્યાદ્વાદસ્વભાવા.
શ્રી અર. ૧
શ્રી અર, ૨
For Private And Personal Use Only
શ્રી અર. ૩
શ્રી અર. ૪
શ્રી અર. પ
શ્રી અર. હૈ
૧૯ મલ્લિનાથ સ્તવન.
(હે સુખકારી! આ સંસારથકી જો મુજને ઉત્ક્ર–એ રાગ. ) ઉપયોગ ધરી, મિિજનેશ્વર પ્રણમી શિવસુખ ધારીએ; તજી ખાહ્ય-દશા, શુદ્ધરમણુતાયેાગે કર્મ નિવારીએ. પ્રભુ ! મુજ સત્તા છે તુજસમી, નિમ લવ્યક્તિ મુજ ચિત્ત ૨મી, તે અશુદ્ધ-પરિણતિ તુર્ત દમી, ઉપચાગ. ૧ નિજભાવરમણુતા રંગાશું, અંતર્યામી પ્રભુને ગાશું, પ્રભુવ્યક્તિસમા અન્તર થાણું. ચેતનતા નિજમાં રંગાશે, પ્રભુ ! તુજ મુજ અંતર સહજાનંન્રી ચેતન થાશે.
ઉપયાગ. ૨
ઝટ જાશે, ઉપયાગ. ૩
પ્રભુ ! વાતુ-ધર્મ તન્મય થાવું, મુજ સત્તાધર્મ ગુણુઠાણું ગુણ સહુ નિપજાવું. પ્રભુધ્યાને શુદ્ધદશા જાગે, વેગે જયડંકા જગ વાગે, બુદ્ધિસાગરજિનવરાગે,
પ્રગટ પાવું, ઉપયોગ. ૪
ઉપયાગ. પ
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મન.
૨૦ મુનિસુવ્રતસ્વામી સ્તવન. (શ્રીસંભવજિનરાજજીરે, તાહરૂ અકળ સ્વરૂપ, જિનવર
પૂજે–એ રાગ.) મુનિસુવ્રતજિન ! તાહરે, અલખ-અગોચરરૂપ; મનમાં ધ્યાવું. અસંખ્યપ્રદેશી આતમારે, પરમેશ્વર જગભૂપ, ધ્યાવું ધ્યાવું અનુભવયોગે, શુદ્ધધ્યાને ધ્યેવસ્વરૂપ. મન. ૧ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથીરે, ચેતનવ્યકિત શુદ્ધ
મન. પરવ્યાકિનાસ્તિતારે, ક્ષાયિક-કેવલબુદ્ધ.
મન. ૨ સાદિ-અનંતિભંગથીરે, પામ્યા પરમાનંદ, પ્રદેશ પ્રદેશપ્રતિ જ્ઞાનમાંરે, ભાસે ય અનંત. પારદ્રવ્ય-પર્યાયાવંતનુંરે, એક પ્રદેશ કરે તેલ
મન, એક સમયમાં જ્ઞાનથી, ચેતન દ્રવ્ય અમલ, પરપુદ્ગલ દૂરે કરી, થયા પ્રભુ! કૃતકૃત્ય;
મન. ચેતનવ્યક્તિ સમારવારે, તુજ આલંબન સત્ય, મન, ૫ ત્રિયેગે પ્રભુઆદર્યો, અનંતશતિ નાથ ! એકમેક તુજ ધ્યાનથી, થઈ ઝાલું તુજ હાથ. મન. ૬ અરૂપી અરૂપીને મળેરે, સાચી વસગાઈ;
મન, બુદ્ધિસાગર જાગિયેરે, આવી મુકિત વધાઈ
મન, ૭.
મન
મન, ક
- મન. ૪
મન,
૨૧ નમિનાથ સ્તવન (થાપર વારી મારા સાહિબા કાબીલ મત જાજે-એ રાગ.)
નમિજિનવર નમું ભાવથી, મારે મેઘ મલેક ધર્માદિદ્રવ્ય-શકિત, એક ગુણના ન લે. શુદ્ધધ્યાનમાં આવીને, રગેરગમાં વસિયે; ધાધાત મળી ખરી, લેશ માત્ર ન ખસિયે. સ્વ સ્વ જાતિ મળી ખરી, જડ–ભાવ વિદૂરે, ધ્યાતા ધ્યેયના તાનમાં, સત્ય-સુખડ પુરે.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવતાળી લાગતાં, આનંદ-ખુમારી, પરમપ્રભુ-આદમાં, જોઈ જાતિ મેં મારી શુદ્ધદ્રવ્ય જેવું તાહરૂં, તેવું મારું દીઠું; સત્તાએ સરખા પ્રભુ, મને લાગ્યું મીઠું તારું ધ્યાન તે મારું, દોષ મુજથી નાસે; શુદ્ધદશાના ધ્યાનમાં, એકમેકતા ભાસે. એકમેકતા એગમાં, મનમંદિર આણ્યા; તાયા જાએ નહિ વ્યક્તિથી, પણ શાને તાણ્યા. ૭ શુક્રયાકારી જ્ઞાનથી, એકરૂપે ભળિયા તુજ સેવાકાર વ્યક્તિથી, વેગે છે ટળિયા. નિવિકલ્પ-ઉપગથી, શુદ્ધ રૂપમાં મળશું, બુદ્ધિસાગર શિવમાં, જ્યોતિ તિમાં ભળશું.
૨૨ નેમિનાથ સ્તવન
( રાગ ઉપરને.) રાજુલ કહે છે શામળા, કેમ પાછા વળિયા મુજને મૂકી નાથજી, કેનાથી હળિયા. પશુદયા મનમાં વસી, કેમ હારી ન આણે સ્ત્રીને દુઃખી કરી પ્રભુ! હઠ ફેગટ તાણે. લગ્ન ન કરવાં જે હતાં, કેમ અહી આવ્યા પિતાની મરજી વિના, કેમ બીજા લાગ્યા. બાષભાદિ તીર્થંકરા, ગ્રહવાસે વસિયા, તેનાથી શું તમે જ્ઞાની કે, આવી રે ખસિયા. શુકન જોતાં ન આવડયા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું એમ જે હતું, વાત પહેલાં ન જાણું. જાદવ કુળની રીતડી, બેલ બેલી ન પાળે, આરંભી પતું મૂકે, તે શું ? અજુવાળે..
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળા કામણગારડા, ભીરૂ થઇ શું ? વિળયા; હુકમથી પશુ દૈયા, આણુ માનત મૂળિયા, વિરાગી જો મન હતું, કેમ તારણ આવ્યા; આઠ ભવાની પ્રીતડી, લેશ મનમાં ન લાવ્યા. મારી દયા કરી નહિ જરા, કેમ અન્યની કરશે; નિર્દય થઈને વાલ્લુમા, કેમ ઠામે ઠરશેા. વિરહવ્યથાની અગ્નિમાં, ખળતી મને મૂકી; કાળાથી કરી પ્રીતડી, અરે પોતે હું ચૂકી. જગમાં કાઈ ન કાઇનું, એમ રાજુલ ધારે; રાગિણી થઈ વૈરાગિણી, મન એમ વિચારે. સંકેત કરવા ચારીને, પ્રાપતિ ! અહિં આવ્યા; હરિશુક્રયાથી બહુ દયા, પ્રભુ ! મુજ પર લાવ્યા. ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિથી માણી; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. હું ભેાળી સમજી નહીં, સાચી જગમાં અમળા; નાથે નેહ નિભાવિચા, ધન્ય સ્વામી સખળા, સેાગાવલીના જોરથી, ગૃહવાસમાં સિયા; ઋષભાદિક તીર્થંકરા, લલનાસ`ગરસિયા. ભાગાવલીના અભાવથી, મારે સંગ ન કીધેા; બ્રહ્મચારી મારા સ્વામિજી, જશ જગમાં લીધેા. સ્ત્રીને ચેતાવવા- આવિયા, સ્વામી ઉપકારી; આઠ ભવાની પ્રીતડી, પૂરી પાળી સારી. હાથેાહાથ ન મેળબ્યા, સ્વામી ગુણુરાગી; સ્વામીના એ કૃત્યથી, હું થઈ વૈરાગી, ત્રિજ્ઞાનીના કાર્ય માં, કાંઈ આવે ન ખામી; રાજુલ વૈરાગણ મની, શુદ્ધ-ચેતના પામી, જૂઠાં સગપણુ માઠુથી, માહુની એ માયા; ભ્રાંતિથી જગ જીવડા, નાહક ફુલાયા.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧
૧૮
૧૯
૨૦
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર કે નારી હું નહિ, પુદગલથી હું ત્યારે, પુદ્ગલ-કાયાખેલમાં, શુદ્ધ-બુદ્ધતા હારી. નામરૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ, ક્ષત્રિયાણ વ્યવહારથી, કે મારી ન જ્ઞાતિ. અનંતકાળથી આથડી, સંસારમાં દુખી; વિષયવિકારે સેવતાં, કઈ થાય ન સુખી. જડસંગે પરતંત્રતા, મેહ-વૈરીએ તાણી; ઉપકારી સાચા પ્રભુ ! સત્ય પંથમાં આણી. બની વૈરાગણ નેમિની,-પાસે ઝટ આવી, ઉપકારી સ્વામી કર્યો, સંયમલય લાવી. શોભા સતીની મટકી, જગ રાજુલ પામી; રહેનેમિને બેધથી, થઈ ગુણવિશ્રામી. એક ટેકી થઈ રાજુલે, ભાવ–સ્વામી કીધા; અદ્દભુત ચારિત્ર ધારીને, જગમાં જશ લીધા. સાચી ભક્તિ સ્વામીની, અંતરમાં ઉતારી, નવરસ–રંગે ઝીલતી, લહે સુખ ખુમારી, ચેતન-ચેતના ભાવથી, એક સંગે મળિયાં ક્ષપકશ્રેણિનિસરણિથી, શિવમંદિર ભળિયાં. કર્મ-કટક સંહારીને, તેમ-રાજુલનારી, શિવપુરમાં સુખિયાં થયાં, વંદુ વાર હજારી. શુદ્ધ ચેતન સંગમાં, શુદ્ધ ચેતના રહેશે, બુદ્ધિસાગર ભકિતથી, શાશ્વત સુખ લહેશે.
૨૩ પાર્શ્વનાથ સ્તવન.
( રાગ ઉપર. ) પાર્શ્વપ્રભુ પ્રભુતામયી, મારે મેટું શરણું, મેરૂ અવલંબી કહે, કેણુ ઝલે તરણું.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવચિંતામણિ તું પ્રભુ ! શાશ્વત સુખ આપે; ચનિક્ષેપે ધ્યાવતાં, ભવનાં દુ:ખ કાપે. તારૂં મારૂં આંતરૂ, એકલીનતા ટાળે; સાહિ–અનંતિ સંગથી, દુ:ખ કોઇ ન કાળે. શુદ્ધદશાપરિણામથી, નિશદિન તુજ ભેંટું; શુદ્ધ દ્રષ્ટિથી દેખતાં, લેશ લાગે ન છેટું. તુજ મુજ અંતર ભાગશે, સંયમ ગુણયુક્તિ; ક્ષેત્રભેદને ટાળીને, સુખ લહિશું મુક્તિ. મુક્તિમાં મળશું પ્રભુ, એમ નિશ્ચય ધાર્યો; ધ્યાને રંગ વધામણાં, માહુ ભાવ વિસાર્યાં, તુજ સંગી થઇ ચેતના, શુદ્ધવીર્ય ઉલ્લાસી; બુદ્ધિસાગર જાગિયા, ચેતન વિશ્વાસી.
૨૪ મહાવીરસ્વામી સ્તવન ( રાગ ઉપરના )
ત્રિશલાનંદન ! વીરજી ! મનમંદિર આવે; ભાવ–વીરતા માહરી, પ્રભુ ! પ્રેમે જગાવા. ભાવ–વીર સંચારથી, પ્રભુ ! માહ ન આવે; દ્રવ્ય–વીર સંચારમાં, મેાહનું જોર ફાવે, ચાર નિક્ષેપે ધ્યાઇએ, ભાવ–વીના ધારી; સમકિત ગુણુઠાણુાથકી, પ્રભા ! તું સંચારી. ભાવ–વીર્ય પ્રગટાવવા, આલેખન સાચું; ક્ષાપશમ-ક્ષાયિકમાં, મન મારૂં શર્યું. ક્ષયાપશમે તે હેતુ છે, ક્ષાયિકગુણુકાજ; ક્ષાયિક-વીર્યતા આપીને, રાખા મુજ લાજ. અસખ્યપ્રદેશે ક્ષાયિક,—ભાવ વીર્ય અનત; ચાગ-ધ્રુવતા ધારીને, લહે વીર્યને સંત. મતિ-સગી પુદ્દગલવિષે, જે વીર્ય કહાતું; થાગતણી ધ્રુવતાથકી, ધ્યાને લેશ ન જાતું.
For Private And Personal Use Only
m
૫
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ય
ભાવ–વીર ! પ્રભુ આતમા, અંતર્ ગુણુભાગી; લઘુતા એકતા લીનતા, સાધનથી ચેાગી. ભાવ–વીર્ય નિજમાં બન્યું, વાગ્યે જિતનગારૂં, ક્રૂમ્યા વિજયના વાવટા, ક્ષાયિકસુખ સારૂં. આનંદમગલ જીવમાં, જ્ઞાન-દિનમણિ પ્રગટ્યા; દર્શન-ચદ્ર પ્રકાશિયા, તબ મેહજ વિઘટશે. અનંતગુણુ–પર્યાયનેા, જીવ ભાગો સવાયા; બુદ્ધિસાગર મદિર, ચૈતન અઢ આયા.
For Private And Personal Use Only
૧
૧૧
કળશ.
(એવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે એ રાણ)
ચાવીશ જિનવર ભક્તિથી, ગાયા ગુણુશગે; ગાશે ધ્યાશે જે પ્રભુ, તે અન્તર જાગે. અન્તરના ઉદ્યોતથી, હાય મગળમાળા; મનમદિર પ્રભુ આવતાં, ટળે માહના ચાળા, જિનભકિત નિરૂપ છે, ચેતન ઉપયાગી; અનંતગુણુ–પર્યાયના, સમયે હાય લાગી. ઝળહળ જ્ઞાનની જ્યેાતિમાં, જડ-ચેતન ભાસે; ચેતન પરમેષ્ઠી સદા, એમ જ્ઞાની પ્રકાશે. ચેતનની શુદ્ધભકિતથી, શુદ્ધચેતન પરમ્, અનેકાન્તનય–દૃષ્ટિથી, પ્રભુ ગાઈને હરખું. સંવત ઓગણીશ ચાસઠે, પુનમ દિન સારા; અષાઢ શુક્લ પક્ષમાં, ગામ માણસા ધારે. સેામવાર ચઢતા દિને, ચાવીશ જિન ગાયા; અન્તર્ના ઉપયોગથી, સત્ય-આનંદ પાયા સુખસાગરગુરૂ પ્રેમથી, બુદ્ધિસાગર ગાવે, ગાશે ધ્યાવશે જે ભવી, તે શિવસુખ પાવે.
૧
૨
MX
3
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયા
જિનેશ્વરસ્તવનચતુર્વિશતિકા.
(૨)
૧ ગષભદેવસ્તવન. (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ- એ રાગ.) અષભજિનેશ્વર! વંદના, હશે વારંવાર પુરૂષોત્તમ ભગવાન નિરાકાર સંત છે, ગુણપર્યાયઆધાર એ ટેક ઉત્પત્તિ-વ્યય ધ્રુવતા, એક સમયમાંહિ જોય, પર્યાયાર્થિકનયથી વ્યય-ઉત્પત્તિ છે, દ્રવ્યથકી ધ્રુવ હોય. ર૦૧ સત કરતાં સામર્થ્યના, હય પર્યાય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનન્ત શક્તિ સ્વતંત્ર. - ૨ પરમભાવ ગ્રાહક પ્રભુ, તેમ સામાન્ય વિશેષ,
ય અનન્તનું તોલ કરે પ્રભુ! તાહરે, ક્ષાયિક એક પ્રદેશ. ૪૦ ૩ સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય, અનન્તગુણ નિજ કાર્ય કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય. બ૦ ૪ ગુણ અનન્તની ધ્રુવતા, દ્રવ્યપણે છે અનાદિ, ગુણની શુદ્ધિ અપેક્ષા પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિ. ૦૫ સાદિ અનંતિ મુક્તિમાં, સુખ વિકસે છે અનંત, સુખ યાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરૂ, જ્ઞાન અનંત વહેત. . ૬ રાગદ્વેષ–યુગલ હણી, થઈયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ. વદ છ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
૨ અજિતનાથસ્તવન
(શ્રી સ’ભજિત ! તાહરૂર, અલખ અંગેાચર રૂપ-એ રામ )
અજિતજિનેશ્વરસેનનારે, કરતાં પાપ પલાય; જિનવર સેવા. સેવા સેવારે વિકજન ! સેવા, પ્રભુ શિવસુખદાયક મેવા, પ્રભુ સેવે સિદ્ધિ સુહાય. મિથ્યા-માહે નિવારીનેર, ક્ષાયિક–રત્ન ગ્રહાય; ચારિત્ર-માહ હઠાવતાર, સ્થિરતા ક્ષાયિક થાય, ક્ષપ–શ્રેણિ આરાહીનેરે, શુક્લ-ધ્યાનપ્રયાગ; જ્ઞાનાવરણીયાદિક હણીર, ક્ષાયિક નવગુણુભાગ. અષ્ટકર્મના નાશથીરે, ગુણ-અષ્ટક પ્રગટાય; એક સમય સમશ્રેણિએરે, મુક્તિસ્થાન સુહાય. નાટ્યતાભાવ મુક્તિનારે, જડમમયી નિહ ખાસ; ચૈામપરે નહિ વ્યાપિનીરે, નહિ બ્યાવૃત્તિ-વિલાસ, સાદિ અનંત સ્થિતિથીરે, સિદ્ધ બુદ્ધ ભગવ'ત; ઝળહળ જ્યેાતિ જ્યાં ઝગમગેરે, જ્ઞેયતણા નહિ અંત. પરજ્ઞેય ઘ્રુવતા ત્રિકાલમાંરે, ઉત્પત્તિ-વ્યયસાથ; નિજજ્ઞેય ધ્રુવતા અનન્તનારે, પર્યાયસહ શિવનાથ. પર જાણે પરમાં ન પરિણમેરે, અશુદ્ધભાવ વ્યતીત; બુદ્ધિસાગર ધ્યાનથીરે, થાવે ધ્યાની અજિત.
૩ ભવનાથસ્તવન.
(ઢેખા ગતિ દૈવનીરે—એ રાગ. )
સભજિન ! તારશે રે,
તારશેા ત્રિભુવનનાથ ! સંભજિન ! તારશેારે. 'નિમિત્તના પુષ્ટાલમનેરે, સાધ્યની સિદ્ધિ કરાય; ઉપાદાનની શુદ્ધતારે, નિમિત્તવિના નહિ થાય. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથીરે, નિમિત્તના બહુ લે; જ્ઞાન દર્શન ચારિત્રનારે, નિમિત્ત ટાળે ખેા.
For Private And Personal Use Only
જિનવર. જિનવર.
જિનવર. ૧
જિનવર.
જિનવર. ૨
જિનવર.
જિનવર. ૩
જિનવર.
જિનવર. ૪
જિનવર.
જિનવર. ૫
જિનવર.
જિનવર. ૬
જિનવર. જિનવર. ૭
સંભવ. ૧
સંભવ, ૨
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
શુદ્ધદેવગુરૂ હેતુ છેરે, ઉપાદાન કરે શુદ્ધિ; ઉપાદાન અભિન્ન છેરે, કાર્યથી જાણા બુદ્ધ. કાર્ય દ્રવ્યથી ભિન્ન છેરે, નિમિત્ત હેતુ વ્યવહાર; શુદ્ધાદિક ષટ્ ભેદ છેરે, વ્યવહાર નયના ધાર. ભિન્ન નિમિત્ત પણ કાર્યમાંરે, ઉપાદાન કરે પુષ્ટિ; નિમિત્તવણ ઉપાદાનથીરે, થાય ન સાધ્યની સૃષ્ટિ. પુષ્ટાâમન જિનવિભુરે, આતો મન ધરી ભાવ; ઉપાદાનની શુદ્ધિમાંરે, ખનશે શુદ્ધ બનાવ. ત્રિકરણયાગથી આરિ,. મન ધરી સાધ્યની દૃષ્ટિ; બુદ્ધિસાગર સુખ લહેર, પામી અનુભવ-સૃષ્ટિ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારના
For Private And Personal Use Only
સભવ. ૩
સંભવ. ૪
સભવ. પ
સભવ. ૨
૪ અભિનંદનસ્તવન.
અભિ. ૧
અભિ. ૩
(પદ્મપ્રભુ ! તુજ મુજ આંતરૂં—એ રાગ ) અભિનન્દનજિનરૂપને, ધ્યાનમાં સ્મરણથી લાવુંરે; ધ્યાનમાં લીનતાયાગથી, સુખ અનન્ત ઘટ પાવુંરે. મન–વચ–કાયાના ચેાગની, સ્થિરતા જેહ પ્રમાણુરે; તદનુગત વીર્યતા ઉદ્ભસે. ભાવ થયેાપશમ સુખખાણુરે. અભિ. ૨ અસ ખ્યપ્રદેશમયી વ્યક્તિમાં, ધ્યાનથી એકતા થાયરે; પંડિત–વીર્ય ત્યાં સ'પજે, ઉજ્જવલ અધ્યવસાયરે. ક્ષણુક્ષણ ઉજજવલ ધ્યાનમાં, પ્રગટતા સહજ આનન્દરે; ખાહ્ય જડ વિષયના સુખના, વેગથી નાસતા ક્ન્દરે. અન્તરશુદ્ધપરિણતિથકી, ભાવથી હાય નિજ મુક્તિરે; શુદ્ધનયસ્થાપના સહેજથી, પ્રગટતે એ તત્ત્વની યુક્તિરે. અભિ, ૫ ક્ષયાપશમ જ્ઞાન–વીર્ય થી, ક્ષાયિક-ધર્મ ગ્રહાયરે; નિર્વિકલ્પઉપચાગમાં, શ્રુતજ્ઞાન એક સ્થિર થાયરે ભાવશ્રુતજ્ઞાનઆલમને, જીવ તે જિનરૂપ થાયરે; બુદ્ધિસાગર શિવસ‘પદા, મંગલશ્રેણિ પમાયરે,
અભિ, ૪
અભિ. ૬
અભિ. ૭
સંભવ. છ
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ સુમતિનાથસ્તવન.
સુમતિ ૨
સુમતિ૦ ૩
( વિરતિ એ સુમતિ ધરી આદરો એ રાગ ) સુમતિજિનેશ્વર શુદ્ધતા, યુદ્ધતા પરમ સ્વભાવ; અસ્તિતા નાસ્તિતા એકતા, જ્ઞાતૃતા નહિ પરભાવરે, સુમતિ॰ ૧ ભિન્ન અભિન્નતા નિત્યતા, તેમ અનિત્ય પર્યાયરે, એક સમયમાંહિ સપજે, પર્યાય ઉપજે વિલાયરે અનુરૂલઘુ પર્યાયનો, શક્તિ અનન્તી સદાયરે; પરિણમે અસંખ્યપ્રદેશમાં, કારક ષટ્ ઉપજાયરે, આદિ અનાદિ ષટ્કારકા, વ્યક્તિપણે એકેક પ્રદેશ; અનાદિ અનન્ત સ્થિતિ શક્તિથી, કારક ષટ લહેા એશરે. સુમતિ॰ ૪ એક અનેકતા વસ્તુમાં, નિત્ય અનિત્યતા ધારરે; સમય સાપેક્ષ વિચારતાં, હાય અનેકાન્ત વિસ્તારરે. સદસત્ કચ્છ અકથ્ય છે, જિનવર ધર્મ અનન્તરે; જ્ઞાનમાં ગેયની ભાસના, જાણે એક સમય ભદ્દન્તરે, સમ્યજ્ઞાનપ્રભાવથી, પ્રભુ ! તુજ રૂપ જણાયરે; ચાર પ્રમાણ ને ભંગથી, ધમ અનેક પરખાયરે. મન-વચ-કાયઅતીત તું, આદીઁ યાગથી સારરે; તુજ મુજ એકતા સંપજે, બુદ્ધિસાગર નિર્ધારરે.
સુમતિ॰ પ્
સુમતિ૦ ૬
સુમતિ॰ ૭
સુમતિ૦ ૮
હું પદ્મપ્રભસ્તવન.
(વિરતિ એ સુમતિ ધરી આદર-એ રાગ. )
૫૦ ૧
પદ્મપ્રભુ અલખ નિરંજન, સિદ્ધના આઠ ગુણુધાર ૨; સાકાર ઉપચાગે ચેતના, નિરાકાર જયકારીરે. અજર અમર અગેાચર વિભુ, નામ ન રૂપ ન જાતિ; જગદ્ગુરૂ જય શ્રીચતામણિ, ત્રભુવનમાંહિ ખ્યાતિરે. પદ્મ ૨ ઉપમાતીત પરમાતમા, અનુભવવિણ ન જણાયરે; િિશ દેખાડી આગમ રહે, અનુભવે પ્રભુ પરખાયરે.
For Private And Personal Use Only
૫૦ ૩
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્ય
૪
પ. ૫
સદ્દગુરૂ તીર્થ ઉપાસના, સ્યાદ્વાદ સૂત્રને ધરે, પરંપર ગુરૂગમ જોડતાં, કરે ભવી જિનવરશીધરે. જ્ઞાનના માનમાં ધ્યાન છે, ધ્યાનથી હેય સમાધિરે, પરમ પ્રભુ એક તાનમાં, ભેટતાં જાય ઉપાધિરે. અનુભવ–અમૃત સ્વાદતાં, ચિત્ત અન્યત્ર ન જાય; ચકેર જેમ ચંદ્ર તેમ રાચતું, પરમ પ્રભુરૂપમાં દરે. સુખ અનંતની રાશિમાં, જીવનમુક્તપદ પાયરે; બાહ્યનાં સુખ રૂચે નહિ, નિશ્ચયસુખ નિજમાંદ્યરે. પરપરિણતિરંગ પરિહરી, શુદ્ધ પરિણુતિમાંહિ રંગરે; બુદ્ધિસાગર જિનદર્શન, દેખવા પ્રેમ અભંગરે.
પદ્ય ૬
પ૦ ૭
પઘ૦ ૮
૭ સુપાર્શ્વનાથસ્તવન.
(નદી યમુનાને તીર-એ રાગ) સુપાર્શ્વપ્રભુ! જિનરાજ ! કૃપાળુ તારશે, વિનતડી મુજ પ્રેમ ધરીને સ્વીકારશે; રાગ દ્વેષ અન્યાય નૃપતિ જેર ટાળશે, શુદ્ધરમણતા સન્મુખ દૃષ્ટિ વાળશો. વિષયવાસનાપાસથી પ્રભુજી! છોડાવજે, પરમ દયાલ! દેવ! દયા દિલ લાવજો, અનુભવ-અન્તરદૃષ્ટિની સૃષ્ટિ જગાવજો, પરમાનન્દનું પાત્ર ચેતન મુજ થાવજે. કેવલજ્ઞાનની જ્યોતિમાં ય અભિન્ન છે, પરદ્રવ્યાદિક સેયથકી વળી ભિન્ન છે;
યાકારે જ્ઞાન પરિણમે જાણજે, ભિન્નભિન્નસ્વરૂપ અનેકાંત આણજે. યાપેક્ષે જ્ઞાન અનતું જિન કહે, યની પાસે જ્ઞાન ગયાવણ સહુ લહે,
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્પણ કયાંઈ ન જાય દર્પણમાં સમાય છે, રેયાકારી ભાવો એ ત ન્યાય છે, રવતી જે ય જ્ઞાનમાંહિ ભાસતો, જ્ઞાન અચિત્યસ્વભાવ હૃદયમાં આવતા
વિના સહુ જ્ઞાનની શૂન્યતા જાણીએ, ષ દ્રો પર્યાય અનન્ત મન આણુએ. અસ્તિવિના ન નિષેધ ઘટે કેઈ દ્રવ્યને, દ્વિ વણ નહિ અતિ નિષેધ કેમ સર્વને; દ્વતનું જ્ઞાન થયાવણ અદ્વૈત શું કહો, ભાસે જ્ઞાનમાં દ્વત સત્યભાવ સહે. દ્રવ્ય અને પોયથી ય અનcતા, વસ્તુધર્મ સ્યાદ્વાદ ત્યાં એકાનેતા ધ્રુવતા રેયના દ્રવ્યપણે નિત્યતા ખરી, ઉત્પત્તિ-વ્યય શેયઅનિત્યતા અનુસરી. છવદ્રવ્ય એક વ્યક્તિ અનાદિ-અનંત છે, ગુણ-પર્યવઆધાર ચેતનછ સન્ત છે, બુદ્ધિસાગર જિનવરવાણી સહે, સમકિત-શ્રદ્ધાગે અપેક્ષા સહુ લહે.
૮ ચંદ્રપ્રભુસ્તવન, (એ અબ શભા સારી હે મલ્લિજિન–એ રાગ.) ચંદ્રપ્રભુ! પદ રાચું છે ચિફઘન! ચંદ્રપ્રભુ! પર રાચું; મન માન્યું એ સાચું છે ચિદઘન ! ચંદ્રપ્રભુ! પર રાચું. શુદ્ધ અખંડ અનન્ત ગુણ-લક્ષમી, તેના પ્રભુ! તમે દરિયા સત્તાએ જ્ઞાનાદિક લક્ષમી, વ્યક્તિ પણે તમે વરિયા હે ચિ. ૧ અનાદનન્ત, ને આદિ-અનન્ત, સત્તા-વ્યક્તિ સુહાયા; અસ્તિનાસ્તિમય ધર્મ અનન્તા, સમય સમયમાં પાયા હે ચિ. ૨
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
હા ચિ. ૩
ક્ષપકશ્રેણિયે ઉજ્જવલધ્યાને, ઘાતક કર્મ ખપાવ્યાં; દુગ્ધરજીવત્ કર્મ અઘાતી, તેરમે ચૌદમે નસાવ્યાં કેવલજ્ઞાને શેય અનન્તા, સમય સમય પ્રભુ ! જાણા; અવ્યાખાધ અનન્તુ વીર્ય, સમય સમય પ્રભુ ! માણેા હૈ। ચિ. ૪ ઋદ્ધિ તમારી તેવીજ મારી, કક્રિય ન મુજથી ન્યારી; ચંદ્રપ્રભુ-આદર્શ નિહાળી, આત્મિકઋદ્ધિ સભારી નિજ સ્ત્રજાતીય સિંહ નિહાળી, અજવૃન્દગત હૅહિર ચેત્યા; નિજ સ્વજાતીય સિદ્ધ સંભારી, જીવ સ્વપદમાં વહેતા હૈ। ચિ. ૬ અન્તર-દૃષ્ટિ અનુભવ–યેગે, જાગી નિજપદ રહિયે; બુદ્ધિસાગર પરમ મહેાદય, શાશ્વતલક્ષ્મી હિં
હા ચિ. ૫
હા ચિ. ૭
૯ સુવિધિનાથસ્તવન.
(નદી યમુનાકે તીર—એ રાગ. )
સુવિધિજિનેશ્વર ! દેવ ! યા દીનપર કરી, કરૂણાવત મહંત વિનતિ એ દિલ ધરા; ભવસાગરની પાર ઉતારા કર ગ્રહી, શક્તિ અનન્તના સ્વામી કહાવા મહી. તમના શેા છે ભાર કહા રવિ આગળે, કીડીના શે। ભાર કે કુંજરને ગળે; કર્મ તણા શા ભાર પ્રભુજી! તુમ છતે, સિંહતા શા ભાર અષ્ટાપદ્મ ત્યાં જતે. શું ખઘાતનું તેજ શિવ જ્યાં ઝળહુળે, તેમ શું માહનું જોર કે ઉપયોગ નીકળે; સસલાનું શું જોર સિંહ આગળ અહા ! અનેકાંત જ્યાં જ્યાતિ એકાંતનુ શું કહેા. પરમપ્રભુ વીતરાગ રાગ ત્યાં શું કરે, દેખી ઈન્દ્રની શક્તિ કે સુર સહુ કરગરે;
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાળુજીવન વીતરાગ હૃદયમાં મુજ વસ્યા, તે દેખી માહાય કે સહુ દૂરે ખસ્યા. ગુણ–પર્યાયાધાર ! સ્મરણુ ત્હારૂ ખરૂં, ધ્યાન-સમાધિયેાગે અલખ નિજપદ વડું; પરમબ્રહ્મ ! જગદીશ્વર ! જય જિનરાજજી! શરણે આણ્યેા સેવક રાખેા લાજજી. વાર વાર શી? વિનતિ જાણા સહુ કહ્યું, વાર લગાડા ન લેશ દુ:ખ મેં અહુ સહ્યું; બુદ્ધિસાગર સત્ય ભક્તિથી ઉદ્ભાર, વૈજ્જૈન વાર હજાર વિનતિ એ સ્વીકારો.
૧૦ શીતલનાથસ્તવન
( પ્રીતલડી ધાણીરે અજિત જિદ્દેશું—એ શગ )
પ્રીતલડી ખંધાણીરે શીતલ જિષ્ણુ દશું, પ્રભુવિના ક્ષણમાત્ર નહિ સાહાયજો; પ્રેમીવિના નહિ બીઝે તે જાણી શકે, રૂપ પ્રભુનુ` દેખી મન હરખાયજો. અન્તરના ઉપયાગે પ્રભુજી દિલ વસ્યા, ભક્તિ આધીન પ્રભુજી પ્રાણ સનાથ; અનુભવયેાગે રંગ મઠના લાગિયા, ત્રણભુવનના સ્વામી આવ્યા હાથો. જેમ પ્રભુનાં દર્શનમાં સ્થિરતા થતી, તેમ પ્રભુજી આનન્દ આપે એશજો; આનન્દદાતા—ભાતાની થઈ એકતા, ચઢી ખુમારી યાદી આપે હુમેશજો, આત્માઽસખ્ય પ્રદેશે શીતલતા ખરી, અવધૂત ચાંગી પ્રગટાવે સુખક દો;
For Private And Personal Use Only
ܡ
પ્રીતલડી. ૧
પ્રીતલડી. ૨
પ્રીતલડી, ૩
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતલડી. ૪
પ્રીતલડી. ૫
દયિકભાવ નિવારી ઉપશમ આદિથી, ટાળે સઘળા મહતણ મહાકુંદ. ગુણરથાનક-નિ:સરણિ ચઢતો આતમા, ઉજજવલયેગે પામે શિવપુર મહેલ, ક્ષાયિકભાવે સુખ અનંતે ભેગવે, નિજપદ વતા ધારી કરતે સહેજે. બાહ્ય–ભાવની સર્વ ઉપાધિ નાસતાં, પ્રભુવિરહનો નાશ થશે નિર્ધાર અનુભવગે રંગાયે જિનરૂપમાં, થાશું પ્રભુસમા અન્ત જ્યકારો. નિજ ગુણસ્થિરતામાં રંગાવું સહજથી, વસ્તુધર્મ-જ્ઞાનાદિક તું આધારજો; બુદ્ધિસાગર અનુભવ-વાજાં વાગિયાં, ભેટયા શીતલજિનવર જગ જયકારજે.
પ્રીતલડી. ૬
પ્રીતલડી. ૭
૧૧ શ્રેયાંસનાથસ્તવન.
(શ્રી વિરપ્રભુ! ચરમ–એ રાગ.) શ્રેયાંસપ્રભુ! અન્તર્યામી ક્ષાયિક-નવલબ્ધિધણી ત્રાતા ભ્રાતા, પરેપકારી નિર્ભય ચેગી દિનમણિ. પ્રભુ શુદ્ધસ્વરૂપ લ્હારૂં જેવું, પ્રભુ! શુદ્ધસ્વરૂપ હારૂં તેવું, ઉજજવલપ્પાને ખેંચી લેવું,
શ્રેયાંસ. ૧ પ્રભુ! નામ-રૂપથી ભિન્ન ખરે, પ્રભુ! અનન્તસુખને ભવ્ય ઝરે, મેં સ્થિરઉપયોગે દિલ ધર્યો.
શ્રેયાંસ. ૨ ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતાભેગી, ગાતીત પણ નિર્મલગી, કર્માતીતથી તું નીરોગી.
શ્રેયાંસ. ૩ ધ્યાને પ્રભુની પાસે જાવું, સાધનથી સાપણું પાવું, કાનાદર્શ પ્રભુ ઘટ લાવું.
શ્રેયાંસ, ૪
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ! દર્શન દેજે શિવરસિયા, પ્રભુ પ્રેમે હારા દિલ વસિયા, સ્થિરઉપગે જિન ઉલૂસિયા, - શ્રેયાંસ ૫ પ્રભુ ! પરમમહોદય પદ આપે, પ્રભુ! જિનપદમાં મુજને થાપે, કર્યો કર્મ અનાદિ સહુ કાપે,
શ્રેયાંસ. ૬ પ્રભુ ! ઉપાદાન મેગે આવે, ભક્તિથી નિજ ગુણ વિરચાવે; બુદ્ધિસાગર મળિયે લ્હાવે.
શ્રેયાંસ, ૭
૧૨ વાસુપૂજયસ્તવન
(ગિરૂઆરે ગુણ તુમતણએ રામ ) વાસુપૂજ્ય ! ત્રિભુવનધણી, પરમાનન્દ વિલાસીરે; અકળકળા નિર્ભય પ્રભુ, ધ્યાને નાસે ઉદાસીરે. વાસુપૂજ્ય. ૧ જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવારે વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પદવારે. વાસુપૂજ્ય. ૨ આદિ-અનન્ત તે વ્યક્તિથી, એભૂતથી ચગીરે. અનાદનન્ત સત્તાપણે, ગુણપર્યવને ભેગીરે. વાસુપૂજ્ય. ૩ વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતા રેય અભેદી, ભિન્નભિન્ન સ્વભાવ છે, વેદરહિત પણ દીરે. વાસુપૂજ્ય. ૪ પરમમહદય ચિન્મણિ, અજરામર અવિનાશી રે, નિત્ય નિરંજન સુખમયી, વ્યક્તિ શુદ્ધ પ્રકાશીર. વાસુપૂજ્ય. ૫ નિરક્ષર અક્ષર વિભુ, જગબંધવ જગત્રાતા, ક્ષાયિક નવલબ્ધિ ધણ, રેય અનન્તના જ્ઞાતા. વાસુપૂજ્ય. ૬ પુરૂષોત્તમ પુરાણ તું, તુજ ધ્યાને સુખ લહીશું; બુદ્ધિસાગર શુદ્ધતા, પામી જિનપદ રહીશું. વાસુપૂજ્ય. ૭.
૧૩ વિમલનાથસ્તવન.
(જ્યાં લગે આતમતત્વનું એ રાગ.) વિમલજિનચરણની સેવના, શુદ્ધ ભાવે કરશું; અન્તર જોતિ ઝળહળે, શિવસ્થાનક કરશું.
વિમલ. ૧
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુદગલભાવના ખેલથી, ચિત્તવૃત્તિ હઠાવું, પરમાનન્દની મેજમાં, નિર્મલ પદ પાવું. વિમલ. ૨, અન્તર રમણતા આદરી, ધ્રુવતા નિજ વરશું; મનમેહન જગનાથના, ઉપયોગથી તરશું. વિમલ. ૩ અસંખ્યપ્રદેશી આતમા, નિત્યાનિત્ય વિલાસી; સ્યાદ્વાદસત્તામયી સદા, જેતા ટળતી ઉદાસી. વિમલ. ૪ પુદગલ-મમતા ત્યાગીને, અન્તરમાં રહીશું, અનુભવઅમૃતવાદથી, અક્ષયસુખ લહીશું.
વિમલ, ૫ કાયા–વાણું-મનથકી, વિમલેશ્વર જ્યારે; શુદ્ધ પરિણતિભક્તિથી, ભેટીશું પ્રભુ પ્યારે. વિમલ. ૬ સ્થિરઉપગપ્રભાવથી, એક ધાતથી મળશું, બુદ્ધિસાગર ભક્તિથી, તિ તિમાં ભળશું. વિમલ. ૭
૧૪ અનંતનાથસ્તવન. (શાંતિજીન! એક મુજ વિનતિ-એ રાગ.) અનન્ત જિનેશ્વર નાથને, વન્દતાં પાપ પલાયરે રવિ આગળ તમ શું? રહે, પ્રભુ ભજે મેહ વિલાયરે. અનન્ત. ૧ અનન્ત ગુણપર્યાયપાત્ર તું, વ્યક્તિ એવંભૂત સાર; સંગ્રહનય પરિપૂર્ણતા, ધ્યાતા તે વ્યક્તિથી ધારરે. અનન્ત. ૨ ઉપશમભાવ ક્ષયોપશમથી, સાધ્યની સિદ્ધિ કરાયરે, ધર્મ નિજ વસ્તુસ્વભાવમાં, સ્થિર ઉપયોગ સુહાયરે. અનન્ત, ૩ જ્ઞાનદર્શનચરણ-ગુણવિના, વ્યવહાર કુલઆચારરે; સાધ્યલયે શુદ્ધ ચેતના, જાણે શુક્રવ્યવહારરે. અનન્ત. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી, પયય દ્રવ્ય અનન્તરે શુદ્ધ આલંબન આદરી, વ્યક્તિથી થાય ભદંતરે. અનન્ત. ૫ સ્વકીય દ્રવ્યાદિકભાવથી, અનંતતા અસ્તિપણે સારરે, પદ્રવ્યાદિક અસ્તિની,-નાસ્તિતા અનન્ત વિચારરે. અનન્ત. ૬ વીર્ય અનઃ સામર્થ્યથી, ઉત્પાદ-વ્યય પ્રતિદ્રવ્યરે; છતિ પર્યાયથી ધ્રુવતા, સમય સમયમાંહિ ભવ્યરે અનન્ત ૭
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
ધર્મ અનન્તના સ્વામી તું, ધ્યાનમાં ધ્યેયસ્વંરૂપરે બુદ્ધિસાગર નિજ દ્રબ્યુની, શુદ્ધિ તે જય ! જિનભૂપરે, અનન્ત. ૮
૧૫ ધમનાથસ્તવન
( ધર્મજિનેશ્વર ગાઉ રંગનું-એ રાગ )
જગમાં. ૧૦ ૨ જગતમાં.
ધર્મજિનેશ્વર વંદુ ભાવથી, વસ્તુધર્મ દાતાર, વસ્તુસ્વભાવ તે ધમ જણાવતા, ષડ્મબ્યામાંહિ સાર. ૉય ધ્યેય આય જણાવતા, સકલ દ્રવ્ય છેરે જ્ઞેય; ઉપાદેય ચેતનના ધર્મ છે, પુદ્ગલઆદિરે હેય, ભાવક તે રાગદ્વેષ છે, કાલ અનાદિથી જાણુ; દ્રવ્યકનું કારણ તેડુ છે, નાકમ નિમિત્તે આણુ જગમાં, ૪૦ ૩ અશુદ્ધપરિણતિચેાગે અંધ છે, શુદ્ધપરિણતિથી છે મુક્તિ; જગતમાં, અન્તરચેતનસન્મુખ યાગથી, શુદ્ધ ઉપયાગની યુક્તિ, જગમાં, ૪૦ ૪ ફ્ક્ત હર્તો ચેતન કર્મના, માહિર-અન્તર યોગ; જગમાં. આત્મસ્વભાવે રમણતા આદરે, પ્રગટે શિવસુખભાગ, જગમાં, ૪૦ ૫ સુખ અનન્તની લીલા ધ્યાનમાં, ચેતન અનુભવ પાય; જગમાં. ધ્રુવતાયાગતણી સ્થિરતા હાવે, વીર્ય અનન્ત પ્રગટાય, જગમાં, ધ૦ ૬ સવિકલ્પસમાધિ શુભઉપયાગમાં, ધ્યાતા ધ્યેયના ભેદ, જગતમાં, શુદ્ધઉપયાગે શુદ્ધસમાધિમાં, તળતા વિકલ્પના ખેદ. જગતમાં, ધ૦ ૭ અન્તરમાં ઉતરીને પારખેા, નિલ સુખનારે નાથ; જગમાં. બુદ્ધિસાગર સમતા એકતા, લીનતા ચેગે સનાથ. જગમાં, ૧૦ ૮
For Private And Personal Use Only
જગતમાં. જગમાં. ધ૦ ૧ જગતમાં.
૧૬ શાન્તિનાથસ્તવન
( સાહિબ સાંભળેરે સંભવ અજ હમારી.~~એ શય ) શાન્તિનાથજીરે ! શાન્તિ સાચી આપે; ઉપાધિ હરીરે, નિજ પદ્મમાં નિજ થાપા, શાન્તિ કેમ લહુરે, તેના માર્ગ બતાવા વિનતિ માહરીરે, સ્વામી દિલમાં લાવે.
શાન્તિ. ૧
શાન્તિ. ૨
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાતિ પ્રભુ કહેર, ધન્ય! તું જગમાં અન્ય પ્રાણી શાન્તિ પામવારે, મનમાં ઉલટ આણું. શાનિત. ૩ જડ તે જડપણેરે, ચેતન જ્ઞાનસ્વભાવે; ભેદજ્ઞાનના ચેગથીરે, સમકિત-શ્રદ્ધા થા. શાન્તિ. ૪ સદ્દગુરૂ પરંપરા, આગમના આધારે, ઉપશમભાવથીરે, શાતિ ઘટમાં ધારે. શાનિ. ૫ સાધુસંગતેરે, પામી જ્ઞાનની શક્તિ; સમતાગીરે, પ્રગટે શાન્તિ–વ્યકિત. શાતિ. ૬ ચિંતન દ્રવ્યનુંરે, કરવું ધ્યાન જ ભાવે, ચંચલતા હરેરે, સાચી શાંતિ આવે. શાનિ. ૭ સત્યસમાધિમાંરે, શાન્તિ સિદ્ધિ બતાવે રસિયા ચેગિરે, શાન્તિ સાચી પાવે. શાન્તિ. ૮ સિદ્ધસમા થઈરે, શાતિરૂપ સુહાવે; સ્થિરઉપગથીરે, બુદ્ધિસાગર પાવે. શાન્તિ . ૯
૧૭ કુંથુનાથસ્તવન. (સાંભળજે મુનિ યમરાગે -એ વાગ.) કંફ્યુજિનેશ્વર જગ જયકારી, ચેત્રીશ અતિશય ધારીરે, પાંત્રીશ વાણું ગુણથી શોભે, સમવસરણ સુખકારી રે. કુંથુ ૧ વસ્તુધર્મ સ્યાદ્વાદ પ્રરૂપે, કેવલજ્ઞાનથી જાણી રે, ધર્મ ગ્રહી પાળી શિવ લેવે, જગમાંહિ બહુ પ્રાણીરે. કુંથુ. ૨ સપ્તભંગી ને સાતથી, ષદ્ધાને જણાવે; ઉપાદેય ચેતનના ધર્મો, બેધી શિવ પરખાવેર. શુદ્ધ આત્મસ્વરૂપ બતાવી, મિથ્યા-ભ્રમણ હઠાવે, અતિનાસ્તિમયધર્મ અનન્તા-દ્રવ્ય દ્રવ્યમાં ભારે. કુંથુ. ૪ ચાર નિક્ષેપે ચાર પ્રમાણે, વસ્તુસ્વરૂપને દાખેરે, દ્વવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, વસ્તુસ્વરૂપને ભાખેરે.
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનન્તકારી ગહિતકારી, શુષુપોયાધારીરે; ઉત્પત્તિ-વ્યય-ધ્રુવતામયી પ્રભુ, શાશ્વતપદ સુખકારીરે. કુંથુ૦ ૬ જિનસ્વરૂપ થઈ જિનવર સેવી, લડ્ડીએ અનુભવમેવારે; બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સહેજયોગ પદ્મસેવારે.
કુંથુ॰ ૭
૧૮ અરનાથસ્તવન
( તુમ બહુ મંત્રીને સાહિમા—એ રાગ. ) અજિનવર ! પ્રભુ ! વન્દના, હાજે વારંવાર; ક્ષાયિક રત્નત્રયી વચ્ચે, શુદ્ધ બુદ્ધાવતાર. અષ્ટકર્મના નાશથી, અષ્ટ ગુણેાને ધરંત, ગુણુ એકત્રીશને તેં ધર્યો, સાધ્યસિદ્ધિ વરંત. ક્ષપકશ્રેણિ—રણક્ષેત્રમાં, હુણ્યા માહ પ્રચંડ; ત્રિભુવનમાં સામ્રાજ્યની, ચલવી આણુ અખંડ ઘાતિકર્મ-પ્રકૃતિ હરી, જામ્યા કેવલજ્ઞાન; પુરૂષાત્તમ અરિહા પ્રભુ, દીધું દેશના દાન. ચેાવિકાર શમાવીને, શેષ ક જે ચાર; હુણીને શિવપુર પામિયા, ધન્ય ! ધન્ય ! અવતાર. અર. પ તુજ પગલે અમે ચાલજી, પામીને પરમા અનુભવ રંગે ભેટીને, પ્રભુ થઈશું સનાથ. પ્રેમ ભક્તિ ઉત્સાહમાં, શ્રુતજ્ઞાને દિલ લાય; બુદ્ધિસાગર ધ્યાનમાં, પ્રભુતા ઘટમાંહિ પાય.
૧૯ મહિનાથસ્તવન. (સ્વામી સીમંધર વિનતિ-એ રાગ. ) મĮિજિન સહેજ સ્વરૂપનું, વર્ણન કહેઃ કેમ થાયરે; વખરી વર્ણન શું કરે, કંઇ પરામાંહી પરખાયરે, પરમબ્રહ્મ પુરૂષાત્તમ, અનંગી અનાશી સદાયરે; વિમલ પરમ વીતરાંગતા, અખય અચલ મહારાયરે,
For Private And Personal Use Only
અર. ૧
અ. ૨
અર. ૩
અર. ૪
અર. ૬
સર. ૭
મિક્ષ. ૧
મલ્લુિ ર
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
w
ટ્ટિ ૩
મદ્ઘિ, જ
નિયદેશના વાસી જૈ, અજર અમર ગુણુખાણુ સંહુજ સ્વતંત્ર આનન્દમાં, ભાગવા શિવ નિર્વાણુર. ચેતન અસંખ્યપ્રદેશમાં, વીર્ય અનંત પ્રદેશરે; છતિ શુ સામર્થ્ય ભાવથી, વાપરા સમયે નિ:ક્લેશરે ત્રિભુવનમુકુટશિરામણિ, પરમ મહેાય ધરે; જગગુરૂ પરમબંધુ વિભુ, સાદિ અનન્ત સુશ રે. અલખ અગાચર દિનમણિ, અવિચલ પુરૂષ પુરાણુરે; સત્ય એક દેવ ! તું જગધણી, ધારૂં હું શિર તુજ આણુરે. મલ્રિ. ૬ મહિજિન શુદ્ધ આલેખતે, સેવક જિનપણું પાયરે; બુદ્ધિસાગર રસ રંગમાં, લેટિયા ચિદ્ધનરાયરે.
મિક્ષુ. પ
સિંધુ. ૭
૨૦ મુનિસુવ્રતસ્તવન
( તાર્ હા તાર પ્રભુ ! મુજસેવક ભણી-એ રાગ ) તાર હા તાર પ્રભુ ! શુદ્ધ દિનકર વિભુ ! શરણુ તું એક છે મુજ સ્વામી; જ્ઞાન-દર્શન ધણી, સુખ ઋદ્ધિ ધણી, નામી પણ વસ્તુત: તું અનામી. ભાગી પણ ભાગના ફંદથી વેગળા, ચેાગી પણ ચેાગથી તું નિરાળા; જાણતા અપર ને અપરથી ભિન્ન તું, વિગતમાહી પ્રભુ ! શિવ મ્હાલે, દ્ભવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આત્મદ્રવ્યે પ્રભુ ! તું સુહા; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતી, શુદ્ધકારકમયી વ્યક્તિ પાસે. શુદ્ધ પરબ્રહ્મની પૂર્ણતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ ! તું ગવાયે; કમ દાષા હરી હર પ્રભુ ! તું થયે, સત્ય મહાદેવ તું છે સવા૨ે.
For Private And Personal Use Only
તાર. ૧
તા. ૨
તાર, ૩
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાર. ૫
તાર, ૬
શુદ્ધરૂપે રમી રામ તું જગ થયે, શુદ્ધ આનન્દતાને વિલાસી; રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તું, શુદ્ધ ચૈતન્યતા ધર્મકાશી. નામ ને રૂપથી ભિન્ન તું છે પ્રભુ જાણત તત્વ સ્યાદ્વાદજ્ઞાની; શરણું તારું ગ્રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નહિ વાત હે નાથ! છાની. ભક્તિના તેરના જેરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓઘ પ્રગટ્યા; જાણું પણ કહી શકું કેમ નિવચ્ચને સકળ વિષયેતણા ફંદા વિઘટ્યા. એક્તા લીનતા ભક્તિના તાનમાં, ઘેન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ.
તાર. ૭
તાર, ૮
૨૧ નમિનાથસ્તવન. ( એ ગુણ વીરતણે ન વિસારૂંએ રાગ. ) નમિજિનવર પ્રભુ! ચરણમાં લાગું, શુદ્ધ રમણતા માગુંરે, બહાપરિણતિ ટેવ નિવારી, શુદ્ધાપગે જાગુંરે, નમિ, ૧ અન્તરદષ્ટિ અમૃતવૃષ્ટિ, સહજાનન્દ સ્વરૂપરે, તન્મયતા પ્રભુસાથે કરતી, શુદ્ધ સમાધિ અનુપરે. નમિ. ૨ અસંખ્યપ્રદેશી ચેતન ક્ષેત્ર, ગુણ અનંત આધારરે, ઉત્પત્તિ વ્યય ધ્રુવતા સમયે, દ્રવ્યપણું કારરે.
નમિ. 8 જ્ઞાન-ચરણપયોયની શુદ્ધિ, મુકિત પ્રભુ મુખ ભાખે; અસ્તિ નાસ્તિની સપ્તભંગીથી, વદ્દાને દાખેરે.
નમિ. ૪ શખાદિક નય શુદ્ધ પરિણતિ, ઉત્તર ઉત્તર સાર
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમિ. ૫
કારણે કાર્યપણું નીપજાવે, દ્રવ્યભાવે નિર્ધારરે નિમિત્ત પુર્ણાલંબન સેવી, ઉપાદાન ગુણ શુદ્ધિ શુદ્ધ રમણતા યોગે કરતો, પામે ક્ષાયિક ધિરે. નમિ. ૬ સુખસાગર ફ્લેલે ચઢિયે, લહી સામર્થ્ય પર્યાય શુદ્ધ પરિણતિ–ચંદ્ર પ્રકાશે, આનન્દ ક્યાંયે ન મારે. નમિ ૭ શુદ્ધ પરિણતિ–ચરણ શરણમાં, શુદ્ધોપગે રહીશું; બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સ્વપરપ્રકાશી થઈશુરે.
નમિ. ૮
milli
રર નેમિજિનસ્તવન ( તુમ બહુ મંત્રીરે સાહિબા એ રાગ.) નેમિજિનેશ્વર! વન્દના, હોશે વાર હજાર; ત્રિકરણગેરે સેવના, પ્રીતિ ભક્તિ ઉદાર. નેમિ. ૧ સાલંબન ધ્યાને પ્રભુ ! દિલમાં આ સનાથ; ઉપગે તુજ ધારણા, આવાગમન તે નાથ ! નેમિ, ૨ નામાદિક નિક્ષેપથી, આલંબન યકાર નિરાલબના કારણે, તુજ વ્યક્તિ સુખકાર, સવિકલ્પ સમાધિમાં, ભાસો હદયમઝાર; અન્તરઅનુભવ-તિમાં, નિવિકલ્પ વિચાર, નેમિ. ૪ ભેઠાભેર સ્વભાવમાં, અનન્ત ગુણ-પર્યાય, છતિ સામર્થ્ય પર્યાયની, શક્તિ-વ્યક્તિ સુહાય. નેમિ. ૫ ઝળહળ જ્યોતિ જ્યાં જાગતી, ભાસે સર્વપદાર્થ બુદ્ધિસાગર જ્ઞાનમાં, સિદ્ધ બુદ્ધ પરમાર્થ. " નેમિ ૬
૨૩ પાર્શ્વનાથસ્તવન (સાહિબ સાંભળેરે સંભવ-એ રાગ ). પૂણુનન્દમાંરે, પાપ્રભુજ્યારી; ધ્રુવતા શુદ્ધતા, શાશ્વત સુખ ભંડારી. પૂર્ણ
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ
૩
કેવલજ્ઞાનથી, કાલેક પ્રકાશે; ધ્યાતા ધ્યાનમાંરે, સાહિબ! નિજ ઘર વાસે. પૂણું. ૨ સહજાનન્દનારે સમયે સમયે ભેગી; : રત્નત્રયી પ્રભુરે! ક્ષાયિક ગુણગણગી.
વ્યક્તિ તુજ સમીર, ભક્તિ તુજ મુજ કરશે, તુજ આલંબને, ચેતન શિવપુર ઠરશે.
પૂર્ણા૪ સાચા ભાવથીરે, જિનવરસેવા કરશું; શુદ્ધ સ્વભાવમાંરે, ક્ષાચિક સગુણ વરશું. પૂર્ણ ૫ ઝટપટ ત્યાગીને, ખટપટ મનની કાચી, મળશું ભાવથી, અનુભવ યુક્તિ એ સાચી.
પૂર્ણા. ૯ હળિયે દેવશુંરે, તે જન શિવસુખ પાવે; સાચી ભક્તિથીરે, આવિર્ભાવ સુહાવે. પૂણ. ૭ પાસ જિનેશ્વરારે, આપોઆપ સ્વભાવે, આતમ ભાવથી, બુદ્ધિસાગર ગાવે.
પૂર્ણા. ૮ ૨૪ મહાવીરસ્તવન, ( સાહિબ સાંભળેરે સંભવ અરજ હમારી–એ રાગ.) શ્રી મહાવીર પ્રભુરે! લળી લળી પાયે લાગું; શ્રી મહાવીરપણુંરે, પ્રભુ! તુજ પાસે માગું. શ્રી. ૧ દ્રવ્યભાવ બે ભેદથીરે, નિક્ષેપે તેમ જાણે, સાતવડે રે, મહાવીર મનમાં આણો. નવધા ભક્તિથીરે, મહાવીર પ્રભુથી હળશું, સ્વાતિ ધ્યાનથી, આવિર્ભાવે મળશું. શ્રત ઉપયોગથી, પ્રગટે વીર્ય સ્વભાવે; ધ્રુવતા ચેગનીરે, મહાવીર ઘટમાં આવે. ધાતાધાતથી, હળતાં મળતાં શાન્તિ; શુદ્ધ સ્વભાવમાંરે, રમતાં લેશ ન બ્રાન્તિ. સત્તાએ રહીર, વીરતા ધ્યાને પ્રગટે શબ્દાદિકયેરે, કમ મલીનતા વિઘટે.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
અનુભવ ગમારે, મહાવીર નયણે દેખે; મિથ્યાહનેરે, આપસ્વભાવે ઉવેખે. શુદ્ધ સ્વભાવમાંરે, મહાવીર પ્રભુ ઘર આવે; વીર્ય અનન્તતારે, બુદ્ધિસાગર પાવે;
શ્રી
૭
શ્રી
૮
કલશ.
ગાઈ ગાઈરે એ જિનવર વિશી ગાઈ અન્તર-અનુભવયોગે રચના, જિન આણાથી બનાઈરે. એ જિદ જિનભક્તિથી શક્તિ પ્રગટે, પ્રગટે શુદ્ધ સમાધિ મિથ્યા-મેહક્ષયે સમકિત ગુણ, નાસે ચિત્તની આધિરે. એ જિ. ૧ જિનગુણના ઉપગે નિજગુણ, પ્રગટે અનુભવ સાચે તિભાવને આવિર્ભાવ છે, પ્રેમ ધરી ત્યાં રાગેરે. એ જિ. ૨ અનેકાન્તનય-જ્ઞાન પ્રતાપે, પંચાચારની શુદ્ધિ, , ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક –ભાવે પ્રગટે અદ્વિરે. એ જિ૦ ૩ પ્રભુગુણ ગાવે ભાવના ભાવે, નાગકેતુપરે મુક્તિ, શુદ્ધ રમણતા ભાવપૂજા છે, સાલંબનની યુકિતરે. એ જિ. ૪ સાલંબન યેગી જિનધ્યાને, નિરાલંબન થાવે, કારણ-કાર્યપણે ત્યાં જાણે, જ્ઞાની હૃદયમાં ભારે. એ જિ. ૫ જિનભકિત નિજ શકિત વધારે, શુભ ઉપગના દાવે, શુદ્ધોપગે સહેજે આવે, સ્યાદ્વાદી મન ભાવેરે. ગામ જોઈ યશવિજય ગુરૂ-ચરણનો યાત્રા કીધી, ઉપાધ્યાયની દેરીમાં રચના, પૂર્ણ ચોવીશીની સિદ્ધિરે. એ જિ૦ ૭ ઉપાધ્યાય ગુરૂ-ચરણ પસાય, ભકિત-રંગ ઉર ધારી, ભાવપૂજા જિનવરની કરતાં, જયજય મંગલકારી રે. એ જિ૦ ૮ સંવત ગણિશ પાંસઠ સાલે, ફાલ્ગનપૂણિમા સારી; રવિવાર દિન ચઢતે પહેરે, પૂર્ણ રચી જયકારી. એ જિ૯ લેઢણુ પાર્શ્વજિનેશ્વર પ્રેમે, જે ભણશે નરનારી, બુદ્ધિસાગર પગ પગ મંગલ, પામે સંઘ નિર્ધારીરે. એ જિ.૧૦
એ જિ. ૬
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે
વિશતિ વિહરમાન જિન સ્તવન
(વિશી)
૧ સીમંધર સ્તવન. (ઓચ્છવ રંગ વધામણું—એ રાગ ) સીમંધર જિન રૂપમાં, હું રહિયો રાચી, ભાવ કર્મને ટાળવા, શુદ્ધ પરિણતિ સાચી. ભાવકર્મના નાશથી, દ્રવ્ય કર્મ ટળે છે. નાયક મરવાથી યથા, સૈન્ય પાછું વળે છે. રાગ દ્વેષ ભાવ કર્મ છે, કવ્યકર્મ પ્રહાવે; રાગ દ્વેષ ટળવાથકી, દ્રવ્ય કર્મ ન આવે. નિશ્ચય શુદ્ધ ચારિત્રથી, રાગ દ્વેષ ટળે છે; રાગ દ્વેષ ટળવાથકી, નિજ લક્ષમી મળે છે. ચેતન શુદ્ધ સ્વભાવમાં, લીનતા ક્ષણ થા; ત્યારે સહજાનંદને, અનુભવ મન આવે. ક્ષપશમજ્ઞાનેકરી, પ્રભુ શ્રેણિ ચઢિયા; શુલ ધ્યાન મહાશસ્ત્રથી, મેહસાથે લઢિયે જયલક્ષમી અંગીકરી, નવ ત્રાદ્ધિ પાયે; બુદ્ધિસાગર ધ્યાનથી, પ્રભુ અંતર આયે.
૨ યુગમંધર સ્તવન, (થાપર વારી વાલહમ, કાબીલ મત જાજે –એ રાગ ) યુગમંધર જિન સેવના, મુજ મનમાં મીઠી, સ્યાદ્વાદ દૂષ્ટિથકી, જિનસેવા મેં દીઠી. જેવું તારું રૂપ છે, સેવા પણ તેવી
ગાતીતની સેવના, એગથી કેમ કહેવી. લેશ્યાતીતની સેવના, લેશ્યાથી ન થાશે, ક્રિયાતીતની સેવના; કેમ કરીને કરાશે.
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ ભકિતથી સહુ થશે, ભકિતથી પ્રભુ પાસે; બુદ્ધિસાગર સેવના, શુદ્ધ ભક્તિથી થાશે.
૩ બાહુજન સ્તવન,
(રાગ ઉપર.) બાહુ જિનેશ્વર બાપજી, એક શરણું તમારું ભાવ શરણ પ્રભુનું કર્યું, મન માન્યું મારું. શુદ્ધ સ્વભાવ જે તાહરે, નિત્ય તે અનુસર; પરભાવ દરે ત્યાગીને, સ્વામી દિલ ધર. મેહની શીખ નિવારતાં, શુદ્ધ શરણું થાશે; વ્યકિતભાવ શુદ્ધાત્મને, ત્યારે શીધ્ર કરાશે, ઉપશમ આદિ ભાવથી, શરણું તુજ સાચું;. બુદ્ધિસાગર ભાવથી, પ્રભુ શરણથી રાવ્યું.
૪ સુબાહુજિન સ્તવન
(રાગ ઉપર. ) સ્વામી સુબાહુ સોભતા, ક્ષાયિક ગુણધારી; પારિણમિક ભાવથી, જીવન જયકારી,
દયિકભાવ નિવારિયે, શુદ્ધ વ્યકિત સમારી, અકળ કળા જિનદેવની, અંતરમાં ઉતારી. ધ્યાને પ્રભુ દિલ આવીને, મારું વન વધારે બુદ્ધિસાગરને પ્રભુ, તું પ્રાણથી પ્યારો.
સ્વામી ૧
સ્વામી. ૨
સ્વામી, ૩
૫ સુજાતપ્રભુ સ્તવન,
( રાગ ઉપર.) સ્વામી સુજાત સહામણું, અંતરમાં ઉતાર્યો, ધાદિ ચાર વૈરિયે, પ્રભુ દેખી હાય.
સ્વામી ૧
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી. ૨
ત્યાં પ્રભુસ્થાનની જગુલિ, મોહાનિ પ્રચાર પ્રભુમરણ શુદ્ધ ભાવના, ટાળે વિષયવિકાર ઉપશમાદિક ભાવના-જ્ઞાને સમ્યગ ભાસે; બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ થાશે.
સ્વામી, ૩
૬ સ્વયંપ્રભુ સ્તવન
( રાગ ઉપરને.) સ્વયંપ્રભુ જિન જ્ઞાનથી, કાલોક પ્રકાશી; ક્ષાયિક નવ દ્ધિ લડી, ટાળી સકળ ઉદાસી. શક્તિ અતિ આત્મની, નિર્મળ ઘટ પ્રગટી, મહદશા જે અનાદિની, ક્ષણમાંહે વિઘટી. સમવસરણમાં બેસીને, શુદ્ધ તત્ત્વ પ્રકાશ્ય; શ્રદ્ધા સમક્તિ એગથી, ભવિજન મન વાર્યું. તુજ વાણું અવલંબને, ભવજલધિ તરશું; બુદ્ધિસાગર ટેકથી, નિર્મલ સુખ વરશું.
૭ ગઢષભાનન સ્તવન, ( નદી યમુનાને તીરે ઉડે દેય પંખિયાં–એ રાગ. ) ઋષભાનન જિનરાજ કૃપાળુ જગધણી, ભાવતિમિર હરવા પ્રભુ જગમાં દિનમણિક રત્નત્રયીના નાથ સેવક હાથ ઝાલજે, જાણે બાલ તમારે જ પ્રેમે પાળજે. લેાકોત્તર તું દેવ ખરેખર જાણિયે, વીતરાગ ભગવત હૃદયમાં આણિયે; તવ આજ્ઞામાં ધર્મ ખરેખર મેં લો, વસ્તુ ધર્મ સ્યાદ્વાદ ખરે દિલ સદો. ભાવ ધર્મ ચિન્તામણિ પુણ્ય મેં લહ્યું, કાલ અનાદિ મિથ્યાવિષ ઝટ દૂર થયું, -“ભાવ ધર્મ શુદ્ધ ચરણ કૃપા કરી આપજો,
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શાશ્વત સુખમય ક્ષાયિકપદમાં થાપ, ણુસ્થાનક નિસ્સરણિએ પ્રભુજી ચઢાવો, પરમ પ્રભુનાં દર્શન સત્ય કરાવો; તારક નામ ધરાવી શા માટે ન તારતા, સાચા સ્વામી, સેવક દ્વાષ નિવારતા. કેવલજ્ઞાનથી છાનું ન બહુ હું શું કહું, શુદ્ધ સ્વરૂપ તમારૂં હૃદયમાં હું વડું; બુદ્ધિસાગર અકળ કળા ધણી તારશેા, જાણી ખાળ તમારી જગતથી ઉદ્ધારશેા.
૮ અનતવીય જિન સ્તવન.
( વંદા વીર જિનેશ્વર રાયા-એ રાગ. ) અનંતવી જગમાં જયકારી, ભાવયા ઉપકારીરે; તાયા જગમાં નર ને નારી, વાણીની અલિહારીરે, ગૃહાવાસ ઠંડી અનગારી, કેવળજ્ઞાનના ધારીરે; જહિતકારી કર્મ નિવારી, શુદ્ધ રમણતા સારીરે, ચઉરૂપધારી સુખની ક્યારી, તવ મૂત્તિ ગુણકારીરે; કનકકમળથી પૃથ્વીવિહારી, અકળકળા પ્રભુ તારીરે. ક્ષયાપશમ મળયેાગે ધ્યાને, ક્ષાયિક વીર્ય વધારીરે; બુદ્ધિસાગર શિવ સંચારી, સિદ્ધ યુદ્ધ અવતારીરે,
૯ સૂરમલ સ્તવન. ( રાગ કેદારો. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અ
અ॰ ૨
અ૦ ૩
અ॰ ૪
ઢાષ અઢાર રહિત સુરપ્રભ, અર્જુન જંગ યકારીરે; હાસ્ય અરતિ રતિ અજ્ઞાન ને ભય, શાક દુગંછા નિવારીરે, ઢો૰૧ શગ દ્વેષ વિરતિ કામ ટાળી, મિથ્યા નિદ્રાપહારીરે; દાનાદિક અંતરાય નિવારી, દેવ થયા સુખકારીરે, દેવનાં લક્ષણુ સાચાં તુજમાં, વીતરાગ પદ ધારીરે, બુદ્ધિસાગર દેવ લો। મે, વંદન વાર હજારીરે.
ઢા ૨
ઢા
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈટ
૧૦ વિશાળજિન સ્તવન ( રાગ કેદારો. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંદુ ભાવે વિશાળ પ્રભુજી, જેની મીઠી વાણીરે; સાકર હારી તૃણુમાં પ્રવેશી, પીલે માનવ ઘાણીરે, કારણુ પંચથી કાર્યની સિદ્ધિ, કોંઘમ ભાવીભાવરે; કમલ સ્વભાવ એ પંચથી જાણા, બનતા કાર્ય બનાવરે. એકાન્તપક્ષે મિથ્યાવાદી, ત્રણસે ત્રેસઠ વાદીરે; પંચ કારણે કાર્યની સિદ્ધિ, માને સ્યાદ્વાદવાદીરે. તુજ શાસન અમૃતરસ પીધું, મિથ્યાવિષ દૂર કીધુંરે; બુદ્ધિસાગર સમ્યગ્નાને, પરમાનંદપદ લીધુંરે.
૧૧ વજી ધરજિન સ્તવન ( સાહિમ સાંભળેરેએ રાગ. )
વાધર પ્રભુરે, વેગે મુજ ઘર આવે; દર્શોન ચેાગથીરે, કશું ભક્તિ વધાવા, સ્વામી તું મળેરે, ભાભવ ભાવડ ભાગી; પ્રભુ શુશુ ઓળખીરે, થઇયા તુજ પદ રાગી. ગુણુથી જે હન્યારે, તે તે કહેા કેમ છેડે; સત્તા તવ સમીરે, વ્યક્તિથી પ્રભુ જોડે. તન્મયતા લહીરે, પ્રભુની સંગે રહીશું; બુદ્ધચબ્ધિ એમ ભગેરે, પ્રભુગુણુ વ્યક્તિથી લહીશું.
૧૨ ચંદ્રાનનપ્રભુ સ્તવન. ( રાગ ઉપરન. )
ચંદ્રાનન પ્રભુરે, કેવલજ્ઞાનના દરિયા; અનંતગુણ પર્યાયથીરૂ, સમયે સમયે ભરિયા. ઉત્પત્તિ વ્યય ધ્રુવતારે, સમયે સમયે સાચી. આત્મદ્રત્યમાં તે કહીરે; તેમાં રિતુ હું રાચી,
For Private And Personal Use Only
૧૦ ૧
૧૦ ૨
વ૦૩
૦ ૪
ર
3
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય ધન્ય વીતરાગતારે, શુદ્ધામૃતરસ ભેગી, મારા મન વસીરે, સાધુ નિજગુરુ ચાગી. શરણું તાહરૂ, કીધું જ્ઞાનથી સાચું બુદ્ધિ દિલ વસ્યુરે, અહનિશ તુજ ગુણ સારું.
૧૩ ચંદ્રબાહુજિન સ્તવન. ( તુમે બહુ મંત્રીરે સાહિબાએ રાગ.) ચંદ્રબાહુ જિન સાંભળો, મારે કરશે ઉદ્ધાર; શરણાગત રે તારતાં, થાશે બહુ ઉપકાર. ચંદ૦ ૧ પ્રભુ તુજ ભક્ત અનેક છે, મારે તે મન એક પુષ્ટાલંબન તું વડે, મનમાં તારીરે ટેક. ચંદ્ર- ૨ ઉપકારી અરિહંતજી, તારે ત્રિભુવન રાજ; કરૂણ કરીનેરે તારતાં, રહેશે સેવક લાજ, ચંદ્ર ૩ શુદ્ધ રૂપ તારું ખરું, મરતાં ટાળેરે કલેશ, બુદ્ધિસાગર ધ્યાનથી, આનંદ હાય હમેશ. ચંદ્ર. ૪
૧૪ ભુજંગદેવ સ્તવન.
( રાગ ઉપરને. ) ભુજંગદેવ ભાવે ભજે, ભય સઘળા હરનાર; પુરષોત્તમ ભગવાન છે, ભાવદયાના ભંડાર. ચેત્રીશ અતિશય શોભતા, વાણી ગુણ છે પાંત્રીશ; શાસનપતિ ત્રિભુવનધણી, પરમબ્રહ્મ જગદીશ. ભુ. ૨ મરણ મનન તારું કર્યું, ઉપગે ધર્યો દેવ, બુદ્ધિસાગર પારખી, તારી સાચી છે સેવ, ભુગ ૩
૧૫ ઈશ્વરજિન સ્તવન.
(પ્રથમ જિનેશ્વર પ્રણમિયે-એ રાગ.). અરિહંત ઈશ્વર મન વશ્ય, સ્વામી શિવપુર સાથ; તારક ત્રિભુવનપતિ તમે પ્રેમે ઝાલજો, બાળકને ગટ હાથ. અગ ૧
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
જય જય જગચિંતામાંણુ, જગદ્ગુરૂ જ્ઞાનાવતાર;
તુજ સરખા સ્વામી મુજ મસ્તક ગાજતા, શા છે કમના ભાર અ૦ ૨ ચાર નિક્ષેપે તું વડા, શરણાગત રખવાળ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવસરણમાં ચાર મુખે ઘે! દેશના, કરતા મંગળમાળ, ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, શુદ્ધ નિરંજન દેવ; બુદ્ધિસાગર તન્મયતા પ્રભુ સાથમાં, શુ સ્વભાવે છે સેવ. અ૦ ૪
૧૬ નમિજિત સ્તવન.
( રાગ ઉપરના. )
નમિ જિનવર પ્રભુ ચરણુમાં, નિ`લ ચેતન લીન; નીચા નમતા ઉંચા ચઢતા સિદ્ધિમાં, ક્ષાયિકભાવે પીન. જ્ઞાન દર્શન ચારિત્રનેા,-તુજમાં આવિર્ભાવ; રત્નત્રયીની એક્યતા ચરણસેવનથકી, ખનશે શુદ્ધ બનાવ. ચરણસેવન તે ધ્યાન છે, દન જ્ઞાન સ્વરૂપ; બુદ્ધિસાગર ચરણુશરણુ એકલીનતા, આનંદઘન ચિરૂપ.
૧
For Private And Personal Use Only
અ૦ ૩
ન ૨
૧૭ શ્રીવીસેનજિન સ્તવન, ( રાગ ઉપરના ) વીરસેન જિન વિનવું, વીનતડી ક્ષિ ધાર;
વી૦ ૨
ભવદુઃખ વારીને તારક શિવસુખ દીજીએ, કર મેટો ઉપકાર. વી૦ ૧ અનંત ગુણુ ભાગી તું પ્રભુ, કરુણાવંત મહંત; પ્રતિપ્રદેશે ક્ષાયિક સુખઅનંતથી, ભરચા તું ભગવંત અનંત ગુણથીરે ધ્રુવતા, પરપુગળ નહિ સંગ; કારણુ કાર્યપણે સમયે ગુણ પરિણમે, નિર્માંળ પ્રભુ ગુણ ચેંગ. વી૦ ૨ ઉપયાગી સહુ દ્રવ્યના, લેાકાલેાક પ્રત્યક્ષ; મુદ્ધિસાગર અંતર અનુભવે, ચિદાનંદ ગુણુ દક્ષ.
વી જ
ન ૩
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
૧૮ મહાભદ્રજિન સ્તવન.
( ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરારે-એ રાગ. ) મહાભદ્ર જિનવર પ્રભુ ઉપદિશેરે, દ્રવ્ય વિશેષ સ્વભાવ; પરિણામિકતા કર્તૃતા તથારે, જ્ઞાયકતા સુખ દાવ. ગ્રાહકતા ભાતૃતા જીવમાંરે, રક્ષણુતા યકાર; વ્યાખ્યાડાવ્યકતા સાપેક્ષથીરે, અનેકાન્ત મત ધાર, આધારાધેયતા તેમ જાણજોરે, જન્યુજનકતા બેષ; અનુરૂલઘુતા વિભુતા હેતુતારે, કારકતા ઘટ શેષ, પ્રભુતા ભાવુકતા ભાવુકતારે, સ્વકાર્યપણું સુખકાર; સપ્રદેશપણું તેમ જાણજો રે, ગતિ સ્વભાવ વિચાર. સ્થિતિ સ્વભાવ ને અવગાહુકપણું રે, અખંડતા નિર્ધાર; અચલ અસંગપણું અક્રિયતારે, સક્રિયતા યકાર. ધ્યાને ધારા દિલમાં ભાવનેરે, નિર્મળ રૂપ પમાય; બુદ્ધિસાગર વસ્તુ સ્વભાવમાંરે, શાશ્વત ધર્મ સદાય.
૧૯ દૈવયશાજિન સ્તવન.
( અભિનંદન જિન દર્શન તરસીએ—એ રાગ. ) દૈવયશા જિનદન મીઠડું, નય ગમ ભંગ વિચાર; તત્ત્વ સ્વરૂપેરે વસ્તુ વિચારતાં, દર્શન જગ જયકાર. પરિપૂર્ણાશેરે વસ્તુ દેખતાં, ન રહે કિંચિત્ ભેદ; અલ્પાંશે જન દેખે વસ્તુને, તેના મનમાંરે ખેદ ષદ્દર્શન પણ જિનદર્શનવિષે, સાપેક્ષેરે સમાય; અનેકાંત જિનદન સેવતાં, ચેતન ધર્મ પ્રમાય. સ્યાદ્વાદવાદીરે ધર્મને પારખે, પામે દર્શન ધર્મ, બુદ્ધિસાગર નિર્મલ દઈને, અનંત શાશ્વત શર્મ.
For Private And Personal Use Only
મ૰૧
મ
મ૦ ૩
મ
મ૦ ૫
મ
દે૦ ૧
દે ૨
ૐ ૩
૦ ૪
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ૦ ૩
અ. ૪
૨૦ અજિતવીર્ય સ્તવન.
| ( શિરુઆરે ગુણ તુમતણા–એ રાગ.) અજિતવીર્ય જિનવર નમું, જગબંધવ જગત્રાતા, દીનદયાલુ દિનમણિ, નિષ્કામી સુખદાતારે.
અ. ૧ વ્યક્તિભાવ અનંતતા, ગુણપર્યાય વિલાસીરે, અગુરુલઘુ અવગાહના, લેકાંતે નિત્ય વાસીરે,
અ૦ ૨ દ્રવ્ય ભાવ બે કર્મને, ધ્યાનથકી તે બાળ્યું રે; સાદિઆનંતિ ભંગથી, અંતર્ધનને વાળ્યું. અસંખ્યપ્રદેશે નિર્મલી, તિ અનંત પ્રકાશીરે; કેવલજ્ઞાન પ્રમાણથી, બનિયે હું વિશ્વાસીરે. રંગાયો તુજ દર્શને, ઉપગે ઘટ જારે, સમતિ શ્રદ્ધા ભેગથી, જિત નગારું વાગ્યુરે.
અ૦ ૫ અનુભવ વાજાં વાગિયાં, ધ્યાનમેઘ ખુબ ગાજે, દાનાદિક અંતરાય તે, મનમાં અતિશય લાભેરે. અ૬ નિર્મળ સુખ વધામણું, ચેતન ગૃહમાં આવ્યું બુદ્ધિસાગર ધ્યાનથી, શાશ્વત શર્મ પમાયું રે.
કલશ
(રાગ ધન્યાશ્રી) ગાયા ગાયારે વીશ જિનવરના ગુણ ગાયા; વિહરમાન જિનવર ગુણ ગાતાં, અનુભવાનંદ પાયાર. વી. ૧ અંતરના ઉદ્ગારકી મેં, જિનવર ભક્તિ કીધી, નવધા ભક્તિ જિનવરની છે, ભક્તિ શક્તિ પ્રસિદ્ધિ ૨. વી. ૨ મન વાણી કાયાના દે, ભક્તિ કરતાં નાસે, રત્નત્રયીની લક્ષ્મી પ્રગટે. પરમ પ્રભુતા પ્રકાશેરે. વી. ૩ સવત એગણેશ ચોસઠ સાલે, આષાઢ પંચમી સારી, કૃષ્ણ પક્ષ શનિવારે રચના, સ્થિરતા જય કરનારીરે. વી. ૪ વિહરમાનની વિંશી ગાશે, સ્થાવશે તે સુખ લેશે, જિનભક્તિ પ્રગટાવે શક્તિ, પરમ પ્રભુ ઉપદેશે. વી. ૫
અ૦ ૭
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચૈતન્ય શક્તિ ભક્તિ યોગે, પ્રગટે છે જયકારી; શુદ્ધ સ્વરૂપ મણુતા ચેગે, આનદ મંગલકારીરે. માણસાનગરે ચાતુર્માસમાં, વિહરમાન જિન ગાયા; સુખસાગર ગુરૂયેાગે શાન્તિ, બુદ્ધિસાગર પાયારે.
વી દ
વીંછ
( બુદ્ધિપ્રકાશ ગાયન સંગ્રહમાંથી, ) પદ્મપ્રભુ સ્તવન ( મરાઠી સાખીની દેશી )
--
( સ્વાથ સાધન કરવા સારૂ કામ પડે છે એવું—એ શગ. ) પદ્મપ્રભુ છે. પરમ ધર્મના, દાયક દેવ દયાળુ, દર્શન દીઠે મીઠું લાગે, આત્મિક ગુણ ગણવાળુ; પ્યારા મ્હારારે........................ન રહેા કદીએ ન્યારા. અલખ અકલ ગતિ અરિહંત તારી, અતિ એપે અવિકારી; શાંત સુધારસની આ ક્યારી, મૂર્તિની અલિહારી, જાઉં વારીરે................ ..........જય જિનવર જયકારી. ૨ દ્રવ્યથકી પ્રભુ પ્રગટ થઈને, ભાવ અપૂરવ આપે; સાણંદ પદ્મપ્રભુ મંડળીના, કઠણ કને કાપેા. છાપા મનમાં.........................સુબુદ્ધિ સુખ સ્થિરતાથી. 3
For Private And Personal Use Only
પદ્મપ્રભુ સ્તવન.
(ગણિકાના ઘરમાં રોઝ ગયા નિજ કુળની મુકી લાજરે-એ રાગ.) પદ્મપ્રભુ છે. પરમ દયાળુ, કરૂણાનિધિ કૃપાળુ, રક્તવર્ણ છે શ્રી જિનરાય, અંતરંગ શત્રુ દુ:ખદાય; કાપાટાપ પ્રત્યક્ષ જણાય, હુણુવા કર્મીની જાળરે, અહા જયવંતા પરમ નિયતા, મુનિવર શ્રેષ્ઠ મહંતા; દાયક દર્શન ક્ષાયિક દાન, દન ચરણુ અનંતુ જ્ઞાન; પૂર્ણાનંદી પરમ પ્રધાન, અતિશય સુખ સુવિશાળરે. સાણંદ જૈન મંડળી માગે, તુજ ગુણગણ શુભ રાગે; વંદન વિનય અધિક મહુમાન, જિનઆજ્ઞા ભવજળધિયાન; આપે। સમુદ્ધિ સુખખાણ, પાપ અમાપ પ્રજાળરે.
૫૦ ૧
૫૧૦ ૨
૫૧૦૩
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૦ ૨
૦
શ્રીશાતિજિન રતવન. અવર મદન અલબેલા આતા દીસે–એ રાગ) શાતિ જિણુંદ સુખકારી, જગત વિષે શાન્તિ જિ. (એ ટેક) પરમ શાન્તરસ પૂર્ણ પ્રભુની, છબિની જઉં બલિહારી. જ૦ ૧ નયનાનંદન કરૂં અભિનંદન, વિશ્વપતિ અવિકારી. દયા અનુપમ દેવની દીસે, ચરિત્ર સુણી લે ધારી. જ અપરાધીને એ અરિહંતા, અતુલ થયા ઉપગારી. જ૦ ૪ સેવકને સમભાવ સમર્પ, નિજ પદવી દિયે સારી. જ. ૫ સાણંદ પાપ્રભુ મંડળને, આપ બુદ્ધિ સુધારી. સુખસાગરમાં આત્મ ઝીલાવા, સમરથ પ્રભુ જયકારી. જ૦ ૭
૯ માં ૨ ૮
પદ્મપ્રભુ સ્તવન. (નેમ ન જાણે મારી પ્રીત–એ રાગ.) ચિત્ત સ્થિર થાયે એવી નાથ,!! યુક્તિ કરૂણાથી સમર્પોરે. ચિ (એ ટેક) ઘડીએ જે ઘરમાં રહીને, ખેળું ખજાને વ્હાલા, છટકે મરકટવત્ છોડી સાથ છટકે છરરરરરરરરે.
ચિ. ૧ મેહમદિરામાં, મૂર્ખ મૂઝાઈ મરે,
જ્યાં ત્યાં સટકે સ્વચ્છતા સાથ સટકે સરરરરરરરરે ચિ૦ ૨ સાણંદ પદ્મપ્રભુ, મંડળી ગાવે ગુણ, દેશે દયાથી શિવ સંગાથ જિનજી યુકિત સમાપીર. ચિ. ૩.
પપ્રભુ સ્તવન. (જાળી છવડા ઝાંઝવા જે શું રાચે–એ રાગ) શ્રીપપ્રભુ, વિનતિ કરૂં છું આજે,વિનતિ કરવી તે તે શ્રીવીતરાગને છાજે.
તીન ભુવન નભમણિ સમો, પૂજે ચેસઠ ઇ;
રાગ દ્વેષ રહિત પ્રભુ, ટાળે દુ:ખના ફંદરે. પ્રભુની મૂરતિ,નિરખી હરખું આજે શ્રીપદપ્રભુ વિનતિકરૂં છું આજે વિ.૧
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમવસરણ દેવે રચ્યું, ત્યાં બેસી જિનરાજ
વાણુ ગુણ પાંત્રીશથી, સારે વંછિત કાજ રે. દેવતાઈ નિવાણમાંહી ગાજે, શ્રી પ્રભુ વિનતિ કરૂં છું આજે.વિ૨
સત્તાવીશ ગુણ શબ્દના, આઠ અથના જોય,
વાણી ગુણ પાંત્રીશથી સાંભળતા સુખ હાયરે. બુદ્ધિને એવી વાણી ચિત્ત વિરાજે, શ્રી પદ્મપ્રભુત્વ
વિ. ૩
* જિન સ્તવન. (કોઇ દૂધ લે દિલરંગીરે ખીલા શાણા ઉમગી–એ રાગ.) જેઈ જિનને ધરે પ્યારરે, દેખો આ સંસાર અસારરે, જોઈ જિનને ધરે યારરે.
ઈ. ૧
મેહી સ્ત્રી મમતા કરે, લેભી મન લલચાય;
પટી કપટે રાચી રહ્યો, જ્ઞાની પ્રભુને ધ્યાય રે. ઉપાધિ સંસારની, દુ:ખકારી છે એ છોડી તેને જિન ભજે, લેશે શિવસુખગેહરે. તન મન ધનથી ભક્તિમાં, જે કાઢે નિજ કાળ; બુદ્ધિસાગર સુખ લહી, પામે મંગળમાળરે.
જોઈ. ૨
જોઈ. ૩
બોધ.. (મધુર સ્વર ક્યાંથી આ સંભળાય—એ રાગ.) ચતુર નાર આ સંસાર અસાર, ત્યજે એ સુખકાર, ચ૦ ટે) સ્વારથિયાં દીસે સહુ કાઈ, સઘળે જુઓ નરનાર; શું મેહીને રાખે મમતા, તારૂં નથી ત્યાં લગાર. ચ૦ ૧ તવથકી તું જેને તપાસ, લાવી વિવેક વિચાર અંતર અદ્ધિ જેને અખંડિત, ત્યાગી બાહ્યપ્રચાર. ચ૦ ૨ કાગ દ્વેષને દૂર નિવારી, આતમપર કર ! પ્યારે; સાણંદ પાપ્રભુ જિન મંડળી, બુદ્ધિ લહે સુખ સાર. ચ૦ ૩
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મપ્રભુ સ્તવન. (મને સહાય કરશે મોરારીરે -એ રાગ.). પ્રભુ પદ્ય છે પ્રાણથી પ્યારારે, રહે નાથ નિમિષ ન ન્યારા. (એ ટેક) આપ સુધારા કાઢે રે કુધારા, કર્મગ્રંથિ કાપવાને કુઠારા, સુભક્તિ દ્વારા વ્યાપિ જ્ઞાનામૃત ધારા,સારા શમથી સ્વભાવ સુખકારા. ધ્યાન દ્વારા ધ્યેયરૂપે, આપ ધ્યાતાં તારનારા. પ્ર. ૧ સાણંદ મંડળી ઈછે સુભાવથી, સુબુદ્ધિ વૃદ્ધિ ઉદારા; દેવાધિદેવ દયા કરીને દયાળુ, દૂર કરશો કુચાલ જે નઠારા. આપ આજ્ઞા પાળીએ જેમ, તેમ પ્રેરશે પ્રભુ પ્યારા. પ્ર. ૨
પપ્રભુસ્તવન, (આતમ વિશ્વપ્રકાશક પૂરણ છે પરમાતમારે–એ રાગ) પદ્મપ્રભુ જિન મેટા દેવ હૃદયમાં ધારીએ રે; ફરીને મળ કયાં આ મનુષ્ય જન્મ પ્રસંગ, ધરીને અભંગ રંગ ઉમંગે દુઃખ નિવારીએરે. એ ધ્રુવ. સદગુરૂ દેવ ધર્મ એ તત્વ નિત્ય વિચારીએ રે, થાવા સત્વર પ્રાણધાર સિદ્ધને સંગાપદ્મપ્રભુ ૧
સાખી પ્રભુનું જે ચિંતન કરે, તે તન્મય થઈ જાય; ઈલી ભમરી સંગ , મુજ મન એહ સહાય. ઘડી ઘડી મંગળકર પ્રભુ નામ મુખે ઉચ્ચારીએ રે; પાપ પલંકથી દૂર થાવા જાણે ગંગ પ પ્રભુત્ર ૨
સાખી કાલ અનાદિ ભવ ભમે, પુદગલ સંગે જીવ, નરકતણું દુઃખ ભેગવ્યાં, પાડતાં બહુ રીવ. પુણ્ય મનુષ્ય જન્મ પામીને કર્મ નિવારોએરે, ત્યજીએ રાગ દ્વેષ કુટિલતા ને કઢંગ
દ્મપ્રભુ ૩
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી રાગ દ્વેષ મહેકરી, આસવ કર્મ ઉપાય; અજ્ઞાને આ આતમા, ચાર ગતિ ભટકાય. લાખ રાશી જીવનીતિથી નિસારીએ, કર્મવિનાશક તારક સમકિત ધર ચિત્તચંગ
...પદ્મપ્રભુ૪
અન્નાદિક ભક્ષણ કર્યું, જલ પીધાં બહુ વાર; ક્ષુધા તૃષા નવી મટી, નહિ થઈ શાંતિ લગાર. રાજા કે શેઠ દેવ દાનવપણે સુખ હારીએ, થાવર વિકલેન્દ્રિયમાં પાયે નાના અંગ.........
સાખી દિન દયાળ કૃપા કરી. ભાખે શ્રી જિનરાજ, ભવસાગર કેમ ઉતરું, કહે કિમ રહે મુજ લેજ, વળતું પદ્મપ્રભુજી ભાખે કર્મ નિવારીએ રે, ત્યાગી કુગુરૂ કરજે સદગુરૂનો સત્સંગ. ..પઘપ્રભુત્ર ૬
સાખી નિદ્રા વિકથા પરિહરી, ધ્યાને આતમ ધ્યાન, શ્ચાતા ધયેયના તાનથી, પામો કેવલજ્ઞાન. સુણી વચનામૃત એવું પ્રભુમાં ચિત્ત રમાવીએ, આત્મસ્વભાવે રમવા લાગે છે દૂરંગ પદ્મપ્રભુત્ર છ
સાખી મારું તારું પરિહરી, પ્રભુ દર્શન કરૂં આજ; કર જોડી વંદન કરૂં, ભાવે શ્રી જિનરાજ. સાણંદ પદ્મપ્રભુ જિન મંડલીને ઉદ્ધારીએ, બુદ્ધિસાગર દિલમાં ઉછળે હર્ષ તરંગ
પ દ્મપ્રભુ૮
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન સ્તવન, (નેમ ન જાણે મારી પ્રીત–એ રાગ) મુજ મન મર્કટવર્તી ભટકાય, નાથે કહે કિમ સ્થિર થાવેરે. મુજ ઘટમાંથી પટમાં ત્યાંથી, ઘરમાંહી મુજ મન સટકે; છટકે જાણે છૂટ્ય તીર, ક્ષણમાં સરરરરરે. મુજ૦ ૧ આતમ જ્ઞાને ધ્યાને, મનને જેડું છું જ્યારે ત્યારે મન મર્કટ અકળાય, ભાગે ભરરરરરે.
ગુજ૦ ૨ ક્ષણમાંહી આડુ અવળુ, ભમે છે ભૂતની પેરે, માયા મેહ વ્યાપી જાય, પલકમાં પરરરરરે. મુજ૦ ૩ ધ્યાન સાંકળથી મનડું, આતમ ખીલે બાંધ્યું; થાકી વશમાં થાવે જિમ કીર, કરમાં કરરરરરે.
મુજ૦ ૪ મન કપિ વશમાં થાવ, શિવસુખ સહેજે પાવે; બુદ્ધિસાગર ધ્યાને સ્થિર, ધર્મો ધરરરરરે. મુજ૦ ૫
બાલ સધ.
( બાંધી લિયે તરવાર–એ રાગ) કરીએ તવાભ્યાસ, બાળકે કરીએ તત્વાભ્યાસ. બની સદ્દગુરૂના દાસ, બાળકે કરીએ તસ્વાભ્યાસ. રમવું હરવું ફરવું ત્યાગી, ત્યજી વિષયની આશ. બાળકેટ ૧ માતપિતાને નમન કરીને, જઈ સદગુરૂ આવાસ. મન ચંચળતા દૂર નિવારી, કર્માષ્ટક કરે નાશ. બાળકે૩ વિનય વિવેક વધે ગુણ પ્રગટે, થાવ તત્વ પ્રકાશ. બાળકે ૪ તત્ત્વાભ્યાસ વિના નરભવને, જાણે પશુ સમ ખાસ, બાળક૫ પદ્મપ્રભુ જિનમંડલીને છે, તત્ત્વતણે બહુ પ્યાસ. બાળકે ૬ બુદ્ધિ શિવપદ શાશ્વત પામી, ગેડે કર્મના પાશ. બાળકે છે
ખા
૧૨
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મપ્રભુ સ્તવન.
(થયા છે૨ે અમ સફળ દિવસ તુમ દર્શનથી આજે-એ રાહુ,}
થયા છૅરે અમ મનના મનારથ એ જિન કરવા સેવ. પદ્મપ્રભુજી પરમ ધર્મના,-દાયક પરમ સુદેવ, રૂખી કાંતિ, ટળી ભ્રાંતિ, લહી શાંતિ,
અગમ અનુપમ સુખકમલ દરસથકી, તળી અનાદિ કુટેવ થયા છે‹૦ ૧ માહ અને મિથ્યાત્વ મહા અરિ, દર્શનથી દૂર જાય, સુખકારી, જાઉં વારી, અલિહારી,
થયા છેરે૦ ૨
દર્શન દર્શીન દેવ દયાળુ, ઘેને અતિ સુખદાય. વિનતિ સ્વિકારી જૈન ખાળની, સેવા ઘે સુખકાર, ધરી પ્રીતિ, રૂડી રીતિ, શુભ નીતિ, જૈનતત્ત્વ સમુદ્ધિ વધે તેા, સલ મનુષ્ય અવતાર. થયા છેરે. ૩
જિન સ્તવન.
(નથી જગમાં સાર સુન્દરી, વિના ત્રિભુવનનાથ-એ રામ.) નથી શરણુ સંસાર જિનેશ્વર, વિના અવર આધાર. માત પિતા સુતદારા સર્વે, સ્વાથિયા સંસાર,
કનક રતન ધન ભુવન સકળ એ, અનિત્ય નાશ થનાર; જળ કુશાગ્ર દીસે જેવું, વળી નભમાં વાદળ તેવુ,
આ અસ્થિર નષ્ટ થનાર, ચતુર નર ચિત્તમાં કરો વિચાર. નથી. ૧
સાખી.
દુર્લભ અતિશય આ લહ્યા, નરભવ આર્ય સુદેશ; સામગ્રી વળી ધર્મની, પ્રગટે પુણ્ય વિશેષ.
મળી મહા સુખકાર, સાધવેા જરૂર ધર્મ જયકાર, છે એજ પ્રાણ આધાર, સર્વ સુખકર ભુજો નરનાર. નથી. ૨
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી. વિવિધ શુદ્ધિથી જિનતણી, ત્રિવિધે કીજે સેવા રત્નત્રયી આરાધતાં, સુખ શાશ્વત નિત્યમેવ. રેનબાળને સાર બુદ્ધિ ઘે, કરે અતિ ઉપકાર.
નથી. ૩
પદ્મપ્રભુ સ્તવન. ( સખી કેમ ન આવ્યા નાથ હજી-એ રાગ. ) પ્રભુ પદ્ય જિનેશ્વર સ્મરણ કરૂં, કદિ વિષય વિકટ વન ના વિચરૂં.
પ્ર. ૧ તારક ધ્યેય છે તત્ત્વ સ્વરૂપી, આપનું અહનિશ ધ્યાન ધરૂ. પ્ર. ૨ દીનદયાળ દયા કરી દેશે, ક્ષાયિક દાન તે ભવથી તરૂં. પ્ર. ૩ અન્ય કુદેવ કદાપિ ન માનું, એ દઢ સંકલ્પ કરું. પ્ર... ૪ અંતર વયરી દૂર કરે પ્રભુ, તે અક્ષય સુખ વેગે વરૂ. પ૦ ૫ જેન બાલની વિનાત સ્વીકારે, બિરૂદ સફલ કરે નમન કરૂં. પ્ર. ૬ સકળ વિના ટળતાં પ્રભુહાચે, સ્થિર આત્મિક બુદ્ધિએ ઠરૂં. પ્ર૭
પદ્મપ્રભુ સ્તવન પદ્મપ્રભુ સેવા સાચા ભાવે, જન્મ મરણ દુઃખ જાવે. ૫૦ એ આંકણી. અલખ નિરંજન અકળ ગતિ તુજ, સમરતાં સુખ થાવે; કર્મ ભર્મ તુજ ધ્યાને નાસે, કમ લંક કરાવે. પથપ્રભુ- ૧ સિદ્ધ બુદ્ધ પરમાતમ સ્વામી, સમજી જે ભવિ ધ્યાવે, ધાતા ચેયપણું પ્રગટાવી, ચિદાનંદ કહાવે. પદ્મપ્રભુત્ર ૨ છેડી કંચન કામિની જે ભવી, આતમમાં ચિત્ત લાવે, સમક્તિ ભાવે પાપ હઠાવે, શિવપદ ભેગી કહાવે. પથપ્રભુ છે પદ્મપ્રભુ જિન સાણંદ મંડળી, ચરણે શીશ નમાવે; બુદ્ધિસાગર શિવસુખ હેતે, નિશદિન તુજ ગુણ ગાવે પીપલુ છે
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર સ્તવન, ગા ગા ગાવે રે, મહાવીર પ્રભુ ગુણ ગાવે. ગા. એ ટેક, આઠ કરમ ક્ષયકીધા સ્વામી, નિશદિન નમન પ્રભુ ચારે. મહાવીર. ૧ ત્રિશલાનંદન જગજનવેદન, તીન ભુવનમાં ચારે. મહાવીર. ૨ સિદ્ધારથસુત વંદે ભાવે, જેથી શિવસુખ પારે. મહાવીર પદ્મપ્રભુ જિન મંડળી ગાવે, વિરપ્રભુને વધારે. મહાવીર. ૪ બુદ્ધિસાગર તન મન ધનથી, વીરપૂજા વિચારે. મહાવીર. ૫
પાર્શ્વનાથ સ્તવન પ્રભુ પાસ સે હિત લાય, રેગ સોગ દુર જાયરે. પ્રભુ પાસ સેવે સેવે સે ભવિ હિતાય, કર્મ કલંક કટારે. પ્રભુ પાસ પાર્શ્વપ્રભુ પૂજા કરશું નિત્ય, ઉલટ એહવી થાયરે. પ્રભુ પાસ) પાર્શ્વ પ્રભુ વદ ધરી બહુ પ્યાર, તીન ભુવન વખણાયરે. પ્રભુ પાસ પદ્મપભુ મંડળ પૂરે આશ, બુદ્ધિસાગર ગુણ ગાયરે. પ્રભુ પાસ
ચૈત્યવંદન, પદ્મપ્રભુ જિન સેવીએ, આણું મનમાં પ્યાર; પદ્મપ્રભુ જિનદેશના, સાંભળતાં ભવપાર. આઠ કર્મના નાશથી, પામ્યા શિવપુર સાર; આપ પસાયે દાસને, લાગે શિવપર ચાર. કરે કર્મના અંતને, વરવી મુક્તિ નાર; બુદ્ધિસાગર દિલ ધરી, આશા શિવપદ સાર.
સુમતિનાથ સ્તવન, (શીખવજીરે અરજી કરે તે સ્વીકારે-એ રાહ) પ્રભુ સુમતિરે સુમતિ આપે પ્યારા, મુજ પ્રાણતણું આધારા પ્રભુ કેઈક દિનની વેળારે, સંસારમાં રીમિયા ભેળારે, ખાતા પીતારે રમતા હરતા ફરતા, સુખ દુઃખની વાત કરતા. પ્રભુ ૫
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળ પ્રીતિ નો કીધી, મિત્રાઈ અનાદિ પ્રસિદ્ધિર, ચાર ગતિમાંરે સગપણ કરી બહુ ભમિયા, બેઉ સુખદુઃખ સાથે ખમિયા.
પ્રભુ. ૨ પુણ્યગે મનુષ્ય અવતારરે, પામી કીધા વિષયવિકારરે, ધન કામની સાર ગણી મકલાયા, બહુ પ્યારી ગણું વળી કાયા.
પ્રભુત્ર ૩ પાપ કીધાં અપરંપારરે, મરી ગયા નરક મેઝારરે. ક્ષેત્રવેદનારે ભેગવી ત્યાં બહુ ઘર, કરી દુઃખથી શોરબકેર. પ્રભુ ૪ પાપકર્મ ત્યાં ઘણું ખપાવીરે, ત્યાંથી મનુષ્ય ગતિમાં આવીરે, કરી ચોરી કૂડ કપટ ને જારી, થઈ તિર્યંચ દુઃખ લા ભારી. પ્રભુ ૫ ભૂખ તરશ ટાઢ ને તાપરે, કરી અજ્ઞાને બહુ પાપરે, આર્તધ્યાને મરી નરક મોઝાર, જઈ પામ્યા દુઃખ અપાર પ્રભુત્વ ૬ બેઉ જણે બહુ ભવ ભટકાયારે, પુણ્યગે મનુષ્ય ભવ આયારે, કાળ લબ્ધરે જૈનધર્મ તે પાયા, કરી કર્મ નાશ શિવ જાયા. પ્રભુત્ર ૭ તમે કર્મરહિત થયા સ્વામીરે, હું તે સેવકપણે શિવગામીરે, કેવી મિત્રાધરે તેડી શિવપદ લીધું, મારું કપટ એ સ્વામી કીધું.
પ્રભુત્ર ૮ મોટું કપટ એ કર્મનું જાણુંરે, એમાં કોઈને દેષ ના આરે, કર્મ આડુંરે આવે કેણ ત્યાં સખાઈ શું કરવી સંસારે સગાઈ
પ્રભુ છે વળતું સુમતિ પ્રભુ બેલેરે, થવું હોય જે મારી તેલેરે, સાચે મારગરે મુક્તિપુરીને સ્વીકારે, ખરે મિત્ર તું હોય જે મારે,
પ્રભુત્ર ૧૦ પ્રભુ સુમતિ મિત્ર શિખ ધરણ્યરે, કરી કર્મનાશ શિવ વરશ્ય રે, કાસંદ્વારે મંડણ સુમતિનાથ, બુદ્ધિસાગર કરજે સનાથ. પ્રભુ ૧૧
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલનાથ સ્તવન. વિમલ પ્રભુ સેવે ભવિ પ્રાણુ, હવે જન્મ મરણ દુઃખ હાણ. વિમલ. ૧ દોષ અઢાર રાહત પ્રભુ સેવા, કરીએ સમજી શિવપદ લેવા. વિમલ. ૨ સેવા સેવા સહજન કહેતા, પરમારથ તસ વિરલા લેતા. વિમલ. ૩ સેવક સેવક નામ ધરાવે, પરમારથ તસ વિરલા પાવે. વિમલ. ૪ ભય ચંચળતા મનની નિવારી, સ્થિર ભાવે સેવા સુખકારી. વિમલ. ૫ વિધિ બહુમાન ને અવિધિત્યાગ, સેવા લક્ષણ શિવપદ રાગ. વિમલ. ૬ દ્રવ્ય ભાવે જે સેવા કરશે, પરમાતમપદ તે ભવિ વરશે. વિમલ. ૭ ગામ મેરેયા પ્રતિમા તમારી, બુદ્ધિસાગર જગ જયકારી. વિમલ. ૮
પાશ્વનાથ સ્તવન (શે સુખકર વિરાગ રવિ વિલસી રહ્યા-એ રાગ) શું પાર્શ્વપ્રભુજી મુખશોભી રહ્યું, શોભી રહ્યું ભુવન શોભાવી રહ્યું. શું પાશ્વ
કર્માષ્ટકના નાશથી, નિર્મળ આત્મ સ્કુરાય;
અનંત ગુણ પ્રગટ્યાથકી, શોભા અનહદ થાય. રાગાદિક દુર્ટો ભય પામીને નાશયા, જન્મમરણ દૂર નાશી ગયું, નાશી ગયું સુખ વસાવી ગયું. શું પાW૦ ૧
દુહા. શિવનગરીને રાજી, વસે મહાસુખમાંહ્ય
જ્ઞાન દર્શને ચારિત્રથી, બાકી નહીં ત્યાં કાંય. જ્ઞાન ગુણ તે યથી હેય ફરતે રે, પર્યાય અવાંતર નામ ક્ષણક્ષણ ધસ્તર.
દુહા. શુદ્ધ સ્વચ્છ પરમાતમા. અખંડ નયનાનંદ,
અકલ અચળ નિર્મળ પ્રભુ, ટાળે ભવભય ફં મને મંદિર સ્થાને પધારતાં, સ્મરણ ભક્તિથી સુખ ધ્યાને બ્રહ્યું. શું પાW૦ ૨
દુહા. ધ્યાન હિમાલય ગિરિથી, પ્રગટી સમતાગંગ; આ મહંસ ત્યાં ઝીલતે, થાવે સ્વચ્છ સુચંગ.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામધેનુ તુજ મંત્રનિશદિન ઉરે, ક્ષણ ક્ષણ મંગળ નામ પદને ગાઉર.
દુહા. ચિંતામણિ તુજ ધ્યાનથી, મનવંછિત સુખ પાઉં;
કર્મોપાધિ ત્યાગીને, શુદ્ધ સિદ્ધ સમ થાઉં. મારે નઠારે દુઃખદાઈ ભવાબ્ધિને, તરવા ચારિત્ર વહાણ પ્રેમે લછું.
શું પાર્થ૦ ૩
દહા.
રેગ શેક વિયોગ ને, આધિ વ્યાધિ જંજાળ;
કલેશ કજીયા વિક્ત ને, જન્મ જરા ને કાળ. ઈત્યાદિક સહુ દોષને ક્ષય થાવેરે, શાશ્વત અનુપમ સુખનું ઘર પાસે,
દુહા. પાર્શ્વપ્રભુ પદભ્રંગ સમ, થાતાં કર્મ કટાય;
બુદ્ધિસાગર સુખ લહી, જય જય મંગળ ગાય. સાણંદ પટ્ટપ્રભુ જિન મંડળી, ગાતાં પ્રભુજી ગુણ સુખ વહ્યું.
શું પાર્શ્વ. ૪
શાંતિનાથ સ્તવન, (ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાશ્વજિન પાયા-રાગ.) નમું શાંતિનાથ ભગવંત, જે બાર ગુણ ગુણવંત. પ્રભુ સમતારસ દરિયા, સંસાર સમુદ્રને તરિયા તુમ શિવસુખ સહેજે વારયા, થયા સંત, ગુણવંત, અતિશયવંત, કેવલજ્ઞાન મહંત,
નમું ૧ ઘનઘાતી કર્મ હઠાવી, પ્રભુ શુકલ ધ્યાન ચિત્ત ધ્યાયી, ભાવ જિન પદવી પાઈ, થયા સિદ્ધ, પામ્યા છે રિદ્ધ, કર્મ દુર કીધ, પ્રભુ સુખવત,
નમું ૨ ચાતા જે ધ્યાને ધ્યાવે, તે અજર અમર પદ પાવે, ઈમ બુદ્ધિસાગર ગુણ ગાવે, પ્રભુ તું દયાળ, નમે તુજ બાલ, એ તારે બાળ, કરે કર્મને અંત.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રપ્રભુ સ્તવન. ચંદ્રપ્રભુ મુજ નાથ રે, ગુણ ગાઉ તમારા. ગુણ(૨) ગાઉં તમારા, ગુણ મન હરખી, થાઉ તેથી સનાથરે. રાગ દ્વેષ નિવારી જગમાં, જિનજી નામ ધરાય. આઠમા તીર્થંકર ગુણદરીઆ અનંત ધર્મે સુહાયરે. હું ૨ ગી ને આપ નીરાગી, પ્રીતિ કીમ દૂર થાયરે. હું અજ્ઞાની આપે છે જ્ઞાની, અંતર મેટું જણાયરે. હું સંસારી ને તુમ સિદ્ધજ, અંતર કી દૂર જાય. નાયકા ગામે જિનવર ભેટી, પ્રણમું પ્રભુજી પાયરે હું મેહી ને આપ અહી, મુક્તિપુરી કેમ પાઉરે. બુદ્ધિસાગર શિવમુખ હેતે, નિશદિન તુજ ગુણ ગાઉરે.
ગુણ- ૧ ગુણ ગુણ૦ ૨. ગુણ ગુણ૦ ૩ ગુણ ગુણ. ૪ ગુણ૦ ગુણ- ૫
મહાવીર સ્વામી સ્તવન. (ધીરે ધીરે ચાલેને મારી નેમ ગિરનાર, ધીરે ચાલેને-એ રાગ) ચરમ જિનેશ્વર વીરપ્રભુદેવ, ચરમ જિનેશ્વર દેવ. જન્મથકી ચેસઠ સુરપતિ દિલ, ભાવ ધરીને શુભ સારે સેવ. ચરમ ૧ ચરણે ડ ચંડકેશીએ તેને, કીધે વૈમાનિક તતખેવ. ચરમ૦ ૨ વાદના અથી મૈતમને તમે, આ શાશ્વતપદરૂપમેવ. ચરમ. ૩ રાય સિદ્ધાર્થનંદન નભમણિ, ત્રિશલા માતા જગદાધાર. ચરમ૦ ૪ ચૈત્રશુદિ તેરસે જનમ્યા, તીન ભુવનમાં હર્ષ અપાર. ચરમ પ ત્રીશ વર્ષ ગ્રહવાસે વસિયા, દીક્ષા લહી ગ્રહો સયમભાર. ચરમ૦ ૬ બાર વર્ષ છઉમધ્યે વિચર્યા, ત્રીશ વર્ષ કેવલ સુખકાર. ચરમ- ૭
તેર વર્ષનું આયુષ્ય પૂરૂ, દીવાલી દિન મુક્તિ મઝાર. ચરમ૦ ૮ એવા પ્રભુને વંદન કરતાં, બુદ્ધિસાગર લહે ભવપાર. ચરમ૦ ૯
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭
પાશ્વજિન સ્તવન,
(રાગ માઢ.) પ્રભુ પાસ જિનેશ્વર, અચિત કેશર, ત્રિભુવનના નાથ. પ્રભુત્વ અષ્ટપ્રકારી પૂજા રચું હું, ભાવું ભાવના સાર; આપ શિવપદ યારા મારા, એડીજ પ્રાણધારરે. પ્રભુ પાસર ૧ સુરતરૂ પામી પુણ્ય પ્રગટ, બાઉલ દે કેણ બાથ; જગચિન્તામણિ જગગુરૂબંધવ, ઝાલે પ્રભુ મુજ હાથરે. પ્રભુ પાસ. ૨ એક સમયમાં સર્વ ભાવના જ્ઞાતા છે તુમ દેવ; શુદ્ધ નિરંજન અકલગતિ જિન, પ્રેમ કીજે સેવરે. પ્રભુ પાસ. ૩ વામાન ન જગજનવંદન, વિશ્વસેનકુલચંદ; આતમ ભાવે ગાતાં ધ્યાતા, ગેડે ભવભય ફંદરે. પ્રભુ પાસ. ૪ હસ્ત નવ પરિમાણની કાયા, એક શત આયુ ધાર; કાશી દેશ વાણારસી ગામે, પાસ પ્રભુ અવતારરે. પ્રભુ પાસ. ૫ ધરણેન્દ્ર પદ્માવતી દેવી, સેવે નિશદિન પાય; બુદ્ધિસાગર શાશ્વત શિવપદ,-તે પ્રભુગુણ ગાય. પ્રભુ પાસ :
શ્રી ભાવસાગરજીકૃત
વીતરાગદેવ સ્તુતિ. દેવ વીતરાગ નમે રેગે, ભવિક તમે પૂજે નવ અંગે. દાન લાભ ને ભેગ ઉપગ, ઓર વીર્ય અંતરાય; એ પચે અંતરાયના ક્ષયથી, દેવપણું સહાય. હાસ્ય રતિ અરતિ ભય કુચ્છા, શોક ન જાસ લગાર; એહ દેવ તજ અન્ય સ્થાનકે, ભમે તેહ ગમાર. દેવ. ૨ કામ કદર્થના નહિ જિનેને, નહીં મિથ્યાપણું જાસ નિદ્રા ને અજ્ઞાનનાક્ષયથી, અવતને હાય નાશ. દેવ. ૩ રાગ દ્વેષ નહિ કરે પ્રભુજી, સમભાવે આતમરામ, અનંતશક્તિ જેને પ્રગટ થઈ છે, ન કરે ગર્વ તે નામ દેવ. ૪
૧૩
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈ આવી કરી છેદે અંગને, કઈ કરે પૂજા સાર, શત્રુ મિત્રને સમ કરી જાણે, ખેદ ન હોય લગાર, દેવ અમીભરી તુજ મૂર્તિ રચી છે, ઉપમા ન ઘટે કેય; તુજ મૂતિ નિરખતા સ્વામી, સમભાવિતપણું હોય. દેવ, અન્ય દેવની મૂતિ જોતાં, વધે વિષયવિકાર; પુષ્પચંદ કહે જિનમૂર્તિનાં નિત્ય નિત્ય જાઉં બલિહાર. દેવ. ૭
શ્રી ભાવસાગરજીકૃત
- જિનેશ્વર સ્તવન. નાથજી મને મહેર કરી તમે તારે. માહરે મોક્ષનગરમાં જાવું, માહરે સિદ્ધ અવસ્થા થાવું. નાથજી મને, મારી વિનતિ સુરે, અરજ દિલમાં ધરે; હું શરણે આ સ્વામી, તું છે મુજ અંતરયામી, હવે કેમ રાખું ખામી, વિસરામી જગચંદારે. નાથજી મને ૨ શ્રી ચિન્તામણ પાર્શ્વજીરે, નિજરૂપ દિયે નાથ; નિજરૂપ જે ક્રિયા સાધે, તેથી અધ્યાતમ રસ વધે, આતમ અનુભવ ગુણ લાધે, બહુ સુખકારી રે, નાથજી મને. ૩ અધ્યાતમ વિરે, જે જે કિયા કરે, તે ચાર ગતિને લેખે, સિદ્ધગતિને તે નવિ દેખે, આતમ ગુણને તે નવિ પેખે, બહુ ભાવ રૂગેરે, નાથજી મને ૪ માટે શુદ્ધ જ્ઞાનેર, ક્રિયા કરો બહુ માને; કિયા કરશે તે તરશે, ભવજલને પાર ઉતરશે, તસ આતમ કારજ સરશે, ભવ નહિં ભમે. નાથજી મને, ૫ અશ્વસેન તાતાજીરે, વાયારાણું માતજી, તસ કુખે પ્રભુજી જાયા, પિશદશમી દિન આવ્યા, મેં બહુ આનંદ પાયા, ઉલટ આજે ઘણેરે. નાથજી મને કમઠસુર દુખ દીધુંરે, ધરણેન્દ્ર સુખ કીધું રે,
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સમવૃત્તિને લીધી, બલિહારી કીધી, પર પરિણાતને તજી દીધી, સમર્થપણેરે. નાથજી મને. ૭ જેણે દુઃખ દીધું છે, કારજ તેનું સિચ્યું તે તાર્યો કમઠ અઘરી, સમકિત દીધું ગુણધરી, હું જાવું બલિહારી તારી, તુજ દવા જેઈરે. નાથજી મને ૮ કરૂણાનિધિ મેટેરે, માહારી વખત થયા છે; એ અપર્ણનું શું કામ, પણ તું સંપૂર્ણ સ્વામ, મને તારને ગુણધામ, આપ સમ કરે. નાથજી મને ૯ માહરા જે દીન નહીં રે, તારા જે પ્રભુ નહીં રે, એ જુગતે જોડે મલિયે, પ્રભુ દીઠે દહાડે વળિયે, માહરે સકલ મરથ ફલિયે, પ્રભુ મુખ જોઈનેરે. નાથજી મને ૧૦ આ સ્તવના મેં કરી રે, ભૂલચૂક જે પડીરે; ગુણે પાસે માગી લઉં છું, મિચ્છામિ દુક્કડ દઉં છું, સૌ સંઘની સાખે કહું છું, નમનતાઈથી. નાથજી મને. ૧૧
મહાવીર સ્વામીનું સ્તવન.
(ગીરૂઆરે ગુણ તુમતણું-એ રાગ.) ચરમ જિનેશ્વર વિનતિ, શાસનનાયક સ્વામી રે; કર જેડી ઉભું રહું, ચરણકમલ શિર નામીરે. (ચરમ) ૧ અનંતજ્ઞાન ગુણે કરી, સકલપદારથ જ્ઞાતા, રાગદ્વેષ દૂર કર્યા, ભવ્યજીવ જગત્રાતારે. (ચરમ) ૨ ચિસઠ ઈન્દ્ર પૂજિત પ્રભુ, જગબંધન જગન્નાહારે, વાણુ ગુણ પાંત્રીશથી, દેશના દ્ય સુખદાતારે. (ચરમ) ૩ દેષ અઢાર રહિત પ્રભુ, હું અવગુણથી ખૂબ ભરિયેરે, સંસાર સમુદ્રમાં હું પડશે, સંસાર સમુદ્ર તે તરિયેરે. (ચરમ) ૪
પરમાતમ પદ તે લહ્યું, પ્રભુ તેહતણે હું રાગીરે, - તુજ મુજ અંતર અતિઘણું કહી જાય કેણી પરે ભાગીરે. (ચરમ) ૫
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાષ્ટક દરે ગયાં, પ્રભુ તુજથકી ભય પામી અહે કમપંજરમાં હું પડ્યો, ચાર ગતિ ભયગામીરે. (ચરમe૬ તમે મેહરિપુ સંગ્રામમાં, વર્ષ શિવરમણ વરમાળારે, પ્રભુ તેહથકી હું હારિ, હું દીન તમે છે દયાલારે. (ચરમ૦) ૦ તુજ આગમદર્પણ જેવતાં, મુજ આતમરૂપ દેખાયરે, તારક વારક ચઉગતિ, તુજ આગમ મોક્ષ ઉપાય. (ચરમ૦) ૦ તુજ ગુણ નિર્મલ જલથકી, મુજ પાપપંક દૂર થાય; તુજ ધ્યાને મુજ આતમા, પરમાતમ પદને પાયરે. (ચરમ) ૯ વિનતિ તેહીજ ઉન્નતિ, આતમ ગુણની દાખી; બુદ્ધિસાગર સુખ અનુભવે, ધ્યાનામત રસ ચાખી. (ચરમ૦) ૧૦
સિદ્ધાચલ સ્તવન (આદિત અરિહત અમ ઘેર આવોરે એ રાગ. ) સિદ્ધાચલ ગિરિરાજ વદ ભાવે રે, ભવભવનાં પાતિક જય શિવસુખ પાવે શાશ્વતગિરિ એ પ્રાય ભરત મઝારેરે, પંચમ આરે ભવિ પ્રાણીને ઝટ તારે રે. સિદ્ધાચલ૦ ૧ પૂર્વ નવાણું વાર પ્રથમ જિસંદરે, સમવસર્યા હિતકાર ભવ દુઃખ અંતરે. સિદ્ધાચલ૦ ૨ પંચકેડ મુનિ સાથ પુંડરિક આવે, પંડરગિરિ નામ પ્રસિદ્ધ ભવિજન ધ્યાવેરે, આદિનાથ ભગવંત ગિરિવર રાયારે, માતા મરૂદેવાનંદ પુણ્ય પાયારે.
સિદ્ધાચલ૦ ૩ નાભિરાયા કુળ દિનમણિ ગુણ દરિયારે, ભવિ પ્રાણિ કાકને ઉદ્વરિયારે, પાપ અનંતાં મેં કર્યા નહિ ખામીરે, ભવ ભ્રમણ કર્યો મેં અનંત સુણ મુજ સ્વામી રે. સિદ્ધાચલ ૪
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારણહાર તું મને ભવપારરે, તારક બિરૂદ જે સાચું તે મુજ તારરે, સુખસાગર ગુરૂરાય પ્રણમી પાયરે, બુદ્ધિસાગર સુખ પાય પ્રભુ ગુણ ગાય રે.
સિદ્ધાચલર ૫
- વચનામૃત. દર્શન દર્શન સા કરે, દર્શન આતમરૂપ; કરતા શિવસુખ સંપજે, પડે ન ભવજલ કૂપ. પ્રભુ દર્શનથી સંપજે, દર્શન શિવસુખ સંગ; દર્શને તેહિજ મુજ હજો, તે દર્શન મુજ રંગ. આત્મધ્યાન કરતાં થકાં, શિવસુખ સહેજે થાય; કર્મક અનાદિનું, શાંત થઈ દૂર જાય.
શ્રી કેશરીયાજીનું સ્તવન. કેશરીયા તીર્થ બડા ભારી, ભવિક તુમ પૂજે નરનારી શરણ એક ઋષભ પ્રભુ ધારી, કપટ એર નિંદાકુ વારી. કે. સંવત એગણીશ બાસઠમેં, વિજાપુરને સંઘ, દર્શન કરવા નીકળ્યો, આણું હર્ષ ઉમંગ. શક સહુ ચિતાને વારી, ગણ સબ મિથ્યા જગયારી. કે૧ કૃષ્ણ પક્ષ છઠ મંગલે, માસ રૂડે હે પિષ, પ્રથમ જિનેશ્વર ભેટિયારે, પાયા મન સતેષ. ધર્મ છે ઉપગે ધારી, જિનાજ્ઞા જાણ સુખકારી. હરિ હર બુહા તું અરેરે, શિવ શંકર મહાદેવ રોષ અઢારે ક્ષય કયોર, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મ દશા તારી. કે. ૭ અલવેશ્વર અરિહંતજીરે, ચાર અતિશયવન્ત; અજરામર નિર્મલ પ્રભુ, સેવે સજજન સન્ત. અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જ્યકારી. કે. ૪
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુંહિ હિ તું હું સમરૂપે, વ્યક્તિથી હે ભેદ પિંડમાં પરગટ પેખતાંરે, વતે ભેદભેદ. લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. અલખ અરૂપી તું પ્રભુરે, “બુદ્ધિસાગર ધાર; કર્મશગુકું છતીએરે, કરી કેશરિયાં સાર. ધરી ઘટ ધ્યાનદશા સારી, લો ઝટ મુક્તિવધુ પ્યારી.
કે. ૬
ચરમ જિનેશ્વર સ્તવન, ચરમ જિનેશ્વર અતિ અલસર, સખી હું નિશદિન ધારે, પરિપૂર્ણ સ્યાદ્વાદ સ્વરૂપ, સમનથી વિચારે. ચરમ૧ ગુણ અનંતા અજ અવિનાશી, કાર્ય ફલે ભિન્ન રહીએ, તેમ પર્યાય અનન્તા આતમ, સમયે સમયે વહીએ. ચરમ- ૨ અસ્તિતા–પર દ્રવ્યાદિકની, સમયે સમયે અનતિ રે; ચેતન દ્રવ્ય નાસ્તિતા તસ, સત્યપણે તે વહતિરે. ચરમ૦ ૩ યદિ નાસ્તિતા વતે નહીં તે, પરપરિણામિ હેયરે; આત્મ અસ્તિતા પરમાં વતે, નાસ્તિરૂપે અવલેયરે ચરમ૦ ૪ અસ્તિ નાસ્તિતા સમયે સમયે, આતમદ્રવ્યું ધરીએ, કર્મવર્ગણ ભિન્ન વિચારી, નિજગુણુતા અનુસરીએ.
ચરમ૦ ૫ ગુણ પર્યાય અનન્તા તેથી, ભિન્ન ન આતમ કયારે ભિન્નભિન્ન સ્વરૂપે વર્તે, નિર્મલ નિશ્ચય ધારેરે. ચરમ૦ ૬ પૂર્ણ કર પરમાતમ પ્રેમે, મનમંદિરમાં સ્મરીએ, બુદ્ધિસાગર” અવસર પામી, ભવજલસાગર તરી એરે. ચરમ૦ ૭
શ્રી વીરજિન સ્તવન.. વીર જિનેશ્વર વચન સુધારસ, પીતાં અવિહડ પ્રીત જગીરી મિથ્યા પરિણતિ ભ્રમણ ભાગી, સુરતા વીરપદ જાય લગીરી. વીર. ૧ અજ અવિનાશી અટલ અનાદિ, આત્મા સંખ્યપ્ર દેશપણેરી, નિર્મળ શુદ્ધ સનાતન શાશ્વત, પ્રતિપ્રદેશે શકિત ઘણેરો. વીર૦ ૨
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
આતમ વીર્ય અનંતુ ધારક, આવિભાવપણે જે ઝહેરી; વીર નામ જિનવરનું જાણે, ઘટ ઘટ શક્તિ નિત્ય લહેરી. વીર૩ તિભાવ નિજ શકિત પ્રગટે અસ્તિનાસ્તિસ્યાદ્વાદમયીરી; અલખ અગોચર અજરામરવર, વીર વીરતા પ્રગટ ભરી. વીર. ૪ સમયે સમયે નિજ ત્રાદ્ધિ અનતિ, રત્નત્રયી થઈ શુદ્ધ છતીરી ચેતના પરગટ દે ઉપગે, વર્ગ રહિત અપવર્ગ ગતિરી. વીર. ૫ પ્રતિપ્રદેશે કર્મવર્ગણા, લાગી અનતિ દૂર ગઈરી; ષટુ કારક શુદ્ધ ઘટ પ્રગટયાં, સ્થિતિ સાદિ અનન્ત થઈરી. વર૦ ૬ તેહિજ વિરપણું તુજમાંહી, બ્રાન્તિ ભ્રમણ દૂર કરીરી; બુદ્ધિસાગર ધ્યાતાં પ્રગટે, સત્તા વીર સમાન ખરીરી. વીર. ૭
શ્રી શાતિજિન સ્તવન,
(મરાઠી સાખીને રાગ) શ્રીશાન્તિ જિન અલખ અગોચર, દીનાનાથ દયાળુ, દિનમણિ દીને દ્ધારક દીનપર, કરૂણા કરજે કૃપાળુ.
મેરા સ્વામી, ભવપાધિ તા. ૧ કેધ કપટથી મનડું મેલું, આડું અવળું ભટકે; તુજ ગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે. મેરા. ૨ મોહ પ્રમાદે આયુષ્ય ગાળું, લીધાં વ્રત નવી પાળું ડહાપણુના દરિયામાં ડૂલી, દીધું સંવર તાળું.
| મોરા૦ ૩ દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પિષી; દગા પ્રપ નિશદિન કરતાં, બનિયે ભારે દેષી. મેરા. ૪ સાચે સાહિબ નિરખી નયણે, શરણ ગ્રહું સુખકારી; દેષને ટાળી પાપ પખાળી, થાશું નિજગુણ ધારી. મારા. ૫ સેવા ભક્તિ નિશદિન કરશું, તુજ આણા શિર ધરશું; બુદ્ધિસાગર' અવસર પામી, અજરામર થઈ ઠરશું. મારા ૬
(અ, દ, ભ)
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪.
સ્તવન. પ્રભુજી તવ દર્શન સુખકારી, તવ દર્શથી આનન્દ પ્રગટે,
જગજનમલકારી. પ્રભુજી ૧ તપ જપ કિરિયા સયમ સવે, તવ દર્શનને માટે દાન ક્રિયા પણ તુજ અ છે, મળને નિજ ઘર વાટે પ્રભુજી ૨ અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવ ચગે, ક્ષાયિકભાવે શુદ્ધ સ્વભાવે, તે નિજગુણ ભેગે. પ્રભુજી ૩ દેશ વિદેશે ઘરમાં વનમાં, દર્શન નહિ પામીજે; દર્શન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજીજે. પ્રભુજી ૪ ચેતન દર્શન સ્પર્શન ગે, આનન્દ અમૃતમેવા, બુદ્ધિસાગર સાચે સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ૫
(અમદાવાદ)
વીર,
મહાવીર સ્તવન. વીર પ્રભુ વ્હાલારે મારા, લાગે મનમાં અતિશય પ્યારા, વીર. ત્રિશલાનન્દન જ્ઞાની, પાંત્રીશ ગુણથી શેભે વાણી. વીર. ૧ દુનિયાદારી ત્યાગી, આતમ ગુણથી પ્રીતિ લાગી. ત્રીશ વર્ષે દીક્ષા, લીધી જગજન કરવા શિક્ષા. વીર. ૨ કેવલ કમલારે પામ્યા, જન્મ જરાદિક દુઃખડાં વામ્યા. વીર. બુદ્ધિસાગર સેવા, ભાવે કરતાં શિવ સુખ મેવા. વીર. ૩
(અ. દ. ભી
શ્રી અભિનન્દન સ્તવન, અભિનન્દન જિન વંદીએ, સમતા રસ ભડારરે, દેષ અઢાર ક્ષય ગયા, ઉપન્યા ગુણ સુખકારરે. અભિ૦ ૧ સુરઘટ સુરતરૂ ઉપમા, પ્રભુને કહે કેમ છાજેરે; આત્મિક સુખની આગળ, ચિન્તામણિ પણ લાજેરે. અભિ- ર
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
લોકાલોક પ્રકાશતા, મહિમા અપરંપાર રે તારક વારક ચઉગતિ, સત્યસ્વરૂપધારશે.
અભિ૦ ૩ શુદ્ધ બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનન્દરે; પામી સુરતરૂ પુણ્યથી, સેવે બાઉલ કોણ મન્દરે. અભિગ ૪ અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, નિશદિન મનમાં રાચું રે; બુદ્ધિસાગર જિન ધાવતાં લાગ્યું સ્વરૂપ શુદ્ધ સાચું. આભ૦ ૫
(હૈદરા.)
શ્રી વરસ્તુતિ.
( દુહા.) વીર જિનેશ્વર વંદીએ, ત્રિશલાનન્દન ધીર; ભયભંજન ભગવન્તજી, સર્વ વીરમાં વીર. પ્રણમું પદકજ પ્રેમથી, જયજય શ્રી જગદીશ અદભુત ચરિત્ર આપનું, જાણું વિશ્વાવીશ. સ્મરતાં ચરિત્ર તાહારું, ગુણ આવે નિજ અ, રામ રામ વ્યાપે અહ, વૈરાગ્યાદિ અભ
જ્યાં સર્ષપ ને સુરગિરિ, તુજ મુજ અન્તર્ એમ; વારંવાર હું વિનવું, ભારે પ્રભુજી કેમ. નથી યોગ્યતા ધર્મની, નથી ચગ્ય ચારિત્ર, નથી શક્તિ તુજ ભક્તિમાં, મન પણ નહીં પવિત્ર. અન્તર્ ત્યાગ ન વસ્તુને, બાહા વસ્તુમાં રાગ; પર નિન્દા જિલ્લા ગ્રહે, મનમાં કાળે કાગ. અદેખાઈ ભડાર હું, ઉપશમ નહીં લગાર, સદા કેધથી ધમધમું, પાપીને શિરદાર. ક્ષમા નહીં તલમાત્ર ને, પજવું સન્ત સદાય પર લવરીમાં રક્ત હું, નિષ્ફલ આયુ જાય. સાધુ સન્ત ન પારખું, કરૂં ન સેવા લેશ; વાદ વિવાદે રક્ત થઈ, પાકું મિથ્યા કહેશ,
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tet
અહુ ભાવમાં વ્યર્થ હું, ગાળું નિશદિન કાળ; સ્મરણુ કરૂ નહીં તાહ્યરૂં, મુંઝી માયા ઝાળ, દોષ ન દેખ* આત્મના, પરદેાષામાં રકત; કર્ ન ભક્તિ સન્તની, થયા સિભત, પરીપદેશે દક્ષતા, વાણી વદું રસાળ; જાણા છે જિન એ સહુ, દીનાદ્વાર દયાળ. હાસ્ય કુતુહુલ મેં કર્યા, કીધાં લક્ષ અભક્ષ્ય; જિનવર ભાષિત ધર્મમાં, કદિ ન રાખ્યું લક્ષ્ય. ઘડી ન કીધું ધ્યાન મેં, ઇચ્છાં પૂજા માન; કદિ ન ગાયા જ્ઞાનીને, ગાયાં કૂડાં ગાન. નમ્યા ન સદ્ગુરૂ દેવને, ધરી ન આણી શીસ; શિક્ષા āતાં સન્તપર, કીધી મનમાં રીસ. જનમનરંજન હેતુથી, કીધાં ધાર્મિક કર્મ આત્મિક શુદ્ધ સ્વભાવના, ભૂછ્યા સત્યજ ધર્મ, ક્યાં પ્રભુની નિ:સતા, કયાં પ્રભુના દૃઢ ર, ત્રિશલાનન્દન જગધણી, સત્યજ તારા સ રાગારિજયથી થયા, રત્નત્રયી ગુણધામ; રાગારિ વશમાં પડયા, સર્વ દોષનું ઠામ. તુજ ઘટમાં ઋદ્ધિ સહુ, પ્રગટી આવિર્ભાવ; તિરાભાવ મુજમાં સહિં, પામ્યા હજી ન દાવ. નિપદ સેમી તુ સહિ, કરૂં હું પુદ્ગલભેગ; રાગી થેાગી હું સહી, ઘટે ન તુજમાં જોગ. અજરામર નિર્મલ તુદ્ધિ, શાશ્વત સુખ ભડાર; અદ્ભુત શક્તિ તાઘરી, કાઇ ન પામે પાર. શરણુ શરણુ તારૂં ગ્રહુ, રાખી નિજ ઉપયોગ; શુદ્ધ સ્વરૂપાકારના, ધ્યાને શિવસુખ ભાગ. આતમ વ્યક્તિ સમારવા, તુજ સેવા સુખકાર; આતમ તે પરમાતમા, ઘટમાં નિશ્ચય ધાર.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૧
૨૨
૨૩
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
فه
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગ જોગ અબ આતમા, પ્રભુ પદ્મ પ′જ સેવ; સિદ્ધ સમાવટ તું સહિ, જાગે તેા તુ દેવ. સ્તુતિ પચ્ચિથી ગાઇ મેં, હૃદય ધરી વિવેક; બુદ્ધિસાગર આત્મના, ધમે સાચી ટેક,
For Private And Personal Use Only
૨૫
( વળાદ. )
શ્રી વીર જિન સ્તવન,
(અલી સાહેલી ગુરૂ વદન કરવાને ઉભી રહેને ) શ્રી વીરપ્રભુ, ચરમ જિનેશ્વર વી વિનંતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ,–રસના પ્યાલા પીજીએ. પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર્ માઢું, પણ ધ્યાનથકી લાગ્યું છેટું, આત્મિક અનુભવી મન તે ખેાટુ, સિદ્ધશાશ્વત પદ સુખના રસિયા, અક્ષયસ્થિતિ ગુજ મનન્તિરથી નવી ખસિયા. પ્રભુ ક સ કરે ટાળી, આત્મિક ઋદ્ધિને વર્ષો મુક્તિવધૂ ઝટ લટકાળી.
જ્ઞાન દર્શન ચરણુ એ રત્નત્રયી, વ્યાપી સિદ્ધ મિથ્યાત્વ દશા સખ દૂર ગઈ.
૪
શ્રી વરૂ ૧
સિદ્ધશિલા વસિયા, શ્રી વીર. ૨
અનુવાળી,
વ્યક્તિ
શ્રી વીર. ૩
ગુણમયી, શ્રી વીર. ૪
સભાર, શ્રી વીર. ૫
શ્રી વી.
શ્રી વીર. ૭
ટ ભાગે,
શ્રી વીર. ૮
''
સુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણ વીર ગુણ નવી કહે આતમને કેમ કરી તારૂં. હું ક્રોધી કપટી ને દ્વેષી, મેહી રાગી ભાગી કલેશી, હું ભવ અટવીમાં રહ્યો એશી. નિરાગીથી કેમ રાગ કરૂ, જો રાગદશા ઝટ પરિRsરૂ', તા ભવજલષિ હું સહેજે તર્
પ્રભુ ધ્યાનદશા જો ચિત્ત જાગે, તે તુજ મુજ અન્તર્ એમ સેવક ગુણુગાવે રાગે, ધ્યાતા જો ધ્યેયસ્વરૂપ થાવે, તેા ધ્યાન દશા લેખે બુદ્ધિસાગર એમ ગુણ ગાવે,
આવે,
શ્રી વીર. (વિજાપુર. )
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
સુવિધિ જિનેશ્વર સ્તવન. સુવિધિ જિનેશ્વર સાહિબ સેવા, આપે શિવપુર મેવા.
સદા ઘટ૦૨
સદા ઘટ૦૩
સદા ઘટ અન્તર્યામી, પ્રેમ લાવીને પ્રભુ પાય પડું છું, દુ:ખડાં મારાં રડું છું. સદા ઘટ૦ ૧ અષ્ટ પ્રકારી હુ તે પૂજા રચાવુ, ભાવે ભાવના ભાવું. સદા ઘટ એલેા પ્રભુ જરા પ્રેમ ધરીને, યાની દૃષ્ટિ કરીને. શાને માટે મને તારા ન સ્વામી,કડેશે તે ગુણુની છેખામી, સદા ઘટ પ્રેમ ધરીને તે ગુણાને આપા, જેથી જાય ખળાપા, કહેશે। જો ચેાન્યતા નથી તારામાં, આપે તે ચેાગ્યતા મારામાં. સદા ઘટ૦ કહેશેા સમયે તુજ ચેાન્યતા આવે, આપેા સમય તે ભાવે, સદા ઘટ૦ ૪ કહેશેા કે દિલ નથી મુકિતનું સાચું, તે પણ ભાવથી યાચું: સદા ઘટ૦ કહેશે! જો જ્ઞાન નથી તુજનેરે મારૂં, તેથી હું કેમ કરી તારૂ, સદા ઘટ૦ ૫ તે પણ જ્ઞાન મને ઘડીમાં આપે, શાને માટે તમે નાપા. સદા ઘટે॰ કહેશે! કે શ્રદ્ધા નથી તુજ સાચી, શ્રદ્ધા તેવી મેં ચાચી, સદા ઘટ॰ હું મેાડા વહેલા શિવ તમે પમાડા, શિશ્નને વાર લગાડા. શ્વાસેાશ્વાસે ભકિત જો જાગે, ખેલ્યા પ્રભુગુણ શગે. સદા ઘટ૦ અન્તર્યામિની ભક્તિ તે કરશું, તન્મય થઇને વિચરશું. સદા ઘટ॰ અનુભવનયને અગમપન્થ જાશું, પેાતાની રૂદ્ધિ કમાશું સદા ઘટ૦ ૯ જરામર અજ જે આવનાશી, સુખ અનન્ત વિલાસી, સુદૃા ઘટ॰ નામરૂપ નહિ નિલજ્ઞાની, બુદ્ધિસાગર સેવા જાણી. સદા ઘટ૦ ૯
સદા ઘટ
( પેથાપુર )
મહાવીર સ્તવન.
વિમલાચલના વાસી મારા વ્હાલા એ રાગ )
મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આણુ ધરૂ શિર ધ્યાન ધરૂં, નિજ ભાવે રમું ભાવે રચ્યું. ઘાતી કર્મોના નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન;
આતમ તે પરમાતમ જાણી, વ્યાપ્યું શુકલ ધ્યાન સદા મહા
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
રત્નત્રયીની સ્થિરતા પામ્યા, જામ્યા ભવ જજાલ;
મહા॰ ૩
પમાતમ પરમેશ્વર પરગટ, કરતા મલમાલ. સદા॰ મહા૦ ૨ સમવાયી પચ્ચે તુજ મળિયાં, બળિયાં કમાં આડે; કારણ પચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્તે પાઠ, સદા સમ્મતિ શાસન ત્હારૂં પામી, ઉદ્યમના સમવાય; કરતાં કારણુ પૃચ્ચે પામી, પરમાતમ યુદ્ધ થાય. સત્તા॰ મહા॰ ૪ આતમ તે પરમાતમ સાચા, નિર્મલ સિદ્ધ સમાન; મુદ્ધિસાગર ઘટમાં શેાધા, ત્રણ્ય ભુવનના ભાણુ, સદા॰ મહા૦ ૫
(માણુસા.)
નેમિનાથ સ્તવન.
વ્યારા
પ્યારા ૨
પ્યાસ તેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારોરે; કોષ્ટક ક્રોધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નિવારોરે. જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુકિત સ્ત્રી લટકાળી; વ્હાલા દીનદયાળુ સેવકને સભાળજોરે. કર્મ ન લાગે પ્રભુજી તમને, સમય સમય લાગે પ્રભુ અમને; વેગે દુઃખનાં વાદળ સુથી દૂરે ટાળજોરે. શી ગતિ થાશે એ ! ! ! પ્રભુ મારી, ચારગતિ ભટકયા દુઃખભારી; વેગે તુજ પદપડું જ શરણ ગ્રહ્માને ઉગારોરે. ારા ૪ શરણાગતવત્સલ ભયભ~ન, અકલર્ષાંત તુ ધ્રુવિનરન; પ્રેમે બુદ્ધિસાગર ભવજલ પાર ઉતારોરે,
વ્યાસ ૩
For Private And Personal Use Only
પ્યારા ૫
( વિજાપુર. )
ભેાંચણી મક્ષિન્જિન સ્તવનો
મિલજન વિન્દ્રએ શિવ ભાવે?, સુરાસુર મુનિવર ગુણ ગાવે. મલિ પ્રભુ માત કૂખે જખ આયારે, ઈન્દ્રાદ્રિ સુરગિરિ લાયા, અાઠ જાતિ ક્ળશે નવરાવ્યા.
મલિ૦ ૧
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ જ્ઞાને પ્રભુ ગુણવન્તરે, પ્રતિબધ્ધા મિત્ર મહન્તર, ભાવે દીક્ષા ગ્રહી સુખવન્ત.
મલિ ૨ પ્રભુ વિચર્યા દેશ વિદેશરે, પરભાવતણે નહિ લેશર, ટાળે મોહભાવ સંકલેશ.
મલ્લિ૦ ૩ પ્રમાદ દશા દૂર ટાળીરે, શ્રેણિ ક્ષેપક વ લટકાળી રે, મેહરાયતણો મદ ગાળી.
મલ્લિ ૪ ચાર ઘાતી કર્મ ખપાવીરે, ધ્યાનાન્તરીએ પ્રભુ આવીરે, કેવલ કમલા ઘટ પાવી.
મદ્વિટ ૫ પ્રભુ સમવસરણમાં સુહાયારે, મળ્યા ઈન્દ્રાદિક નર રાયારે, નવ તત્વ જિનેશ્વર ગાયા.
મલિ. ૬ પ્રભુ વાણુ ગુણ પાંત્રીશરે, અતિશય સેહે ચોત્રીશરે, સિદ્ધ બુદ્ધ પ્રભુ જગદીશ.
મહિ૦ ૭ શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂ૫ સહાયારે, બુદ્ધિસાગર એમ ગુણ ગાયા.
મલ્લિ૦ ૮ ( વિજાપુર.)
વીરપ્રભુ સ્તવ
(ભુજંગી છંદ) નમો વીર વિષે સદા સખ્યકારી, પિતા માત ભ્રાતા ચ દુઃખાપહારી; કથી દેશના ભવ્ય કલ્યાણું જાણું, નમું વીર પ્રેમે બહુ પ્યાર આણું. કહૈ મુક્તિમાર્ગ ક્રિયા જ્ઞાન ભેદે, ગ્રહી ભવ્ય છે મહાકર્મ છે, કહ્યાં દ્રવ્ય પદ્દા સદા જે અનાદિ, નમે ભાવથી સત્ય સ્યાદ્વાદવાદી.
(સાણંદ)
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શાન્તિજિન સ્તવન.
જય જય શાન્તિ જિનર્દે, જગમાં જય જય શાન્તિ જિન્દ; આપ તર્યાં ને પરને તારા, સેવે ચાસડ ઇન્દ્ર. પૂરણ શાન્તિ પ્રેમે લીધી, દેષ કરી સહુ દૂર; જન્મજરામરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર. સમવસરણમાં દેશના દેઈ, તાર્યો પ્રાણી અનેક સેવક તારા કૃપા કરીને, આપે! સત્ય વિવેક. પાપ ર્યા મ્હેં ભવમાં ભારે, ગણતાં નાવે પાર; શરણુ કર્યું મે તારૂં સ્વામી, હાથ ગ્રહીને તાર. નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ થાય; બુદ્ધિસાગર એ કર જોડી, વન્દે ત્રિભુવન રાય.
For Private And Personal Use Only
જગમાં૦ ૧
જગમાં
જગતમાં૦ ૨
જગમાં જગમાં ૩
જગમાં
જગમાં૦ ૪
જગમાં જગમાં ૫
(અ॰ ૪. ભ. વં.)
મહાવીર સ્તવન.
(અમ હમ અમર ભએ ન મરેંગે-એ રાગ.) સાથી વીર પ્રભુ મુજ વ્હાલા, વીર પ્રભુ॰ વીર વીર નિત્ય રટન કરૂ હું, પીવા પ્રભુ ગુણ વીરની સેવા મીઠા મેવા, વીર રટન ઘટ સાચું; વીર વચનામૃત પીધુ' જેણે, લાગે સહુ તસ કાચુ વીરની ભક્તિમાં સહુ શક્તિ, ભક્તિ વિના સહુ મેળુ; વીરનામે ભય સઘળા નાસે, મનડુ હવે ધાળુ પ્રેમે પ્રભુની ભક્તિ કરૂ નિત્ય, ભક્તિ સુખકર સાચી; બુદ્ધિસાગર હું તેા વીરના,-નામે રઢિયા રાચી,
સાથી પ્યાલા. સાથી૰૧
સાથી ર
સૌથી ૩
સાથી ૪
( સાણંદ. )
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી મહાવીર સ્તવન.
(વૈદરભી વનમાં વલવલે-એ રાગ.) વીર જિનેશ્વર વન્દના, હાજે વારંવાર; લળી લળી વિનવું પ્રેમથી, મારા પ્રાણાધાર, વીર. ૧ ભટ ભવમાં ભૂલથી, વેઠયાં દુઃખ અપાર; જન્મ જરા મરણાદિકે, સ્થિરતા નહીં લગાર. વિર૦ ૨ પુયે મનુજભવ પામિ, મળ્યા ત્રિભુવનનાથ, શરણુ શરણ સાચું ગ્રહ્યું. ઝાલા સેવક હાથ. વીર. ૩ સાચી સેવા સ્વામીની, બીજું આળપંપાળ; તુજ દર્શન રાચી રહું, મેઘ ચાતક બાળ. વીર. ૪ બાળકના બહ દેષને, ટાળે તાત કૃપાળ; ત્રાતા મારા છે સદા, દેઉં ટાળો દયાળ. વીર. ૫ બાળક માની આગળ, બેલે મનની વાત તુમ આગળ મુજ વિનતિ, માને એ અવકાત. વીર. ૬ તારે બાપ બાળને, સરશે સઘળાં કાજ; સેવકને નહિ તારતાં, જાશે આપની લાજ. વીર. ૭ ચન્દનબાળા બાકુલે, લીધું શિવપુર રાજ; અપરાધી કઈ તારીઆ, કરજે સેવક સાજ. વીર. ૮ શરણાગત મુજ સાહિબા, સાચો તુજ વિશ્વાસ, ચરણકમળની સેવના, પૂરે સઘળી આશ. વિર૦ ૯ વીર વીર હૃદયે વસે, શરણું સાચું એક બુદ્ધિસાગર બાળને, વીર ભક્તિની ટે. વીર. ૧૦
(સાણંદ)
શ્રી વીર સ્તવન. (ઓધવજી સંદેશે કહેશો શ્યામને એ રાગ. ) પરમ કૃપાળુ પુરૂષોત્તમ પરમાતમાં, વીર જિનેશ્વર ત્રિશલાનન્દન દેવજે;
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ બુદ્ધ ત્રાતા જ્ઞાતા સહુ વસ્તુના, પરમ ભક્તિથી પ્રેમ કરું હું સેવ જે. પરમ કૃપાળુ ૧ ક્ષાયિકભાવે પામ્યા સિદ્ધિ સ્થાને, સેવક ભમતે દુઃખદાયી સંસાર; આપ અરૂપી સેવક રૂપી કર્મથી, નિર્મોહી તુમ સેવક મહી ધાર. પરમ કૃપાળુ ૨ કામાદિક શત્રુ છત્યા તે ધ્યાનથી, પીડે કામાદિક સેવકનું ચિત્તો આશા તૃષ્ણ વારી આપ સ્વભાવથી, આશા તૃષ્ણ દુઃખ દે છે સુજ નિત્યજે. પરમ કૃપાળુ છે પરપુદગલમાં મનડું મારું હાલતું; બંધાણું સંસારે સુખની આશ, કરૂણસિંધુ કરૂણામૃતથી સિંચજે, કરશે કામે જનજી તારે દાસજે. પરમ કૃપાળુ. ૪ ધન કીર્તિમાં મમતા ભાવે મારીઓ, પ્રેમી મનડું પ્રમદા દેખી થાય, જાણે જનજી એ સહુ દુઃખની વારતા, દીનદયાળુ દર્શાવે ઉપાયજે. પરમ કૃપાળુ. ૫ ચિત્તની ચગળતાનું ઔષધ આપજે, થાપ સ્વામી સેવક માથે હાથ જો, શાને ભય સેવકને સ્વામી સાહથી, માથે ગાજે ત્રણ ભુવનના નાથજે. પરમ કૃપાળુ છે સાચી વિનતિ સેવકની એ સાંભળી, જે કરૂણદષ્ટિથી સુખદાય; બુદ્ધિસાગર અવસર પામી તારજે, પ્રણમું પ્રેમે નિશદિન તારા પાયજે. પરમ કૃપાળુ ૭
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
મહાવીર સ્તવન, (દ્વારકાના વાસીરે અવસરીએ વહેલા આવજેરે છ–એ રાગ.) ત્રિશલાના જાયારે મહાવીર સ્વાયે આવજે, નહિ આવે તે થાશે સેવકના બેડાલ. ત્રિશલાના ૧ દત્ય મહામહરે હાલા લાગે પીડવાળ, દીધાં દુ:ખ કહેતાં ન આવે પાર. ત્રિશલાના ૨ કામ ને અજ્ઞાનેરે સત્તા નિજ વાપરી, બાળે કેધ ઘડી ઘડી ક્ષણમાંહિ.
ત્રિશલાના છે પન્ય પાખાણડ જાળેરે વિંટા વેગથીજી, -વિકાર વિષધરની લાગીરે ચેટ.
ત્રિશલાના ૪ પંચમકાળ પૂરેરે જમ જે બેસિયેજી, સૂઝે નહીં ધર્મ માર્ગની રીત.
ત્રિશલાના પ ગાંડા ઘેલે હારારે સેવક હાલા માનીનેજી, તારા તારો ભવસાગરનીરે તીર.
ત્રિશલાના ૬ ટળવળતે તારે હાલારે સેવક હાથ ઝાલીને, નહિ તારે તે જાશે તમારી લાજ, ત્રિશલાના ૭ તુહિ તું હિ સમજુંરે દુઃખીને બેલી આવજે, શરણું એક બુદ્ધિસાગરને છે તુજ. ત્રિશલાના ૮
(સાણંદ)
નમિતજન સ્તવન, (પ્રભુજી તારો હાલે લાગે છે દેદાર—એ રાગ.) નમિ જિન બાળા નમે છે આ વાર, પાર ઉતારો, પાર ઉતારે તારાં તારે તારે તારે તારે પ્રભુજી આ વાર. નમિ. ૧ લાખ ચોરાશી છવાયોનિ, ભટક્યા વાર અનન્ત; પુરૂ માનવ ભવ પામીને, શરણ થઈં ભગવન્ત. પાર ઉતારે, પાર ઉતારે, તારે તારે તારે તારે તારે,
પ્રભુ નમિ ૨
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર અતિશય જન્મથકી છે, એગણેશ દેવના કીધ; કેવલ પ્રગટે એકાદશ સહ, ચેત્રીશ અતિશય સિદ્ધ પાંત્રીશવાણ પાંત્રીશવાણું, સુણી સુણી સુણી સુણી સુણી
હે ભવપાર, પાર ઉતારે તારે તારો પ્રભુ નમિ ૨ ચંદને ચાહે ચાતક પક્ષી, બાળ ચાહે જેમ માય; તેમ પ્રભુ તુમ દર્શન ચાહ, બુદ્ધિ કહે જિનરાય, બાળ ઉગારે, બાળ ઉગારે, પ્યારા પ્યારા પ્યારા પ્યારા પ્યારા,
નમિ જિનરાય નમિ. ૪
| ( વિજાપુર)
સિદ્ધાચલ સ્તવન, (અબ તો પાર ભયે હમ સાધુ-એ રાગ.) શ્રી સિદ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ મુજ રૂપ લઘુરી; ભવભયબ્રમણ ભ્રાન્તિ ભાગી, શત્રુંજયગિરિ નામ ગ્રરી. શ્રી. ૧ કમોષ્ટક શત્રુ ભયભજન, વિમલાચલ મનમાંહિ વસ્યારી, હું તું ભેદ ભાવ દૂર જાતાં, ધ્યાતાથી નહિ દૂર ખસ્યરી.-શ્રી૨ સ્થિરપણે તું હૃદયે ભાગ્યે, તુજ દર્શનથી હર્ષ ભારી; અજરામર દુખવારક દર્શન, કરતાં મેહ તે દૂર ગરા. શ્રી ; સર્વ તીર્થને નાયક તારક, કર્મનિવારક સિદ્ધ ખરી, અજ અવિનાશી શુદ્ધ શિર્વકર, વિશ્વાનન્દ શુભ નામ ધરી. શ્રી૪ અનહદ આનંદદાયક નિર્મલ, તુજ પ્રદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન ભૂદે, આપોઆપ સ્વભાવ રહૃારી શ્રી. ૫ સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ દર્શ કરી સ્થાવર તીરથ પિતે કેતુક, સત તેહવું રૂપ ધરી. શ્રી ૬ જમ તીરથ ગુરૂમુખવાણું, સુણતાં મહાતમ ચિત્ત ઝારી, નિશદિન તુહિ તું હિ રટણ કરું હું, મનમન્દિરમાં તુહિ રહારી શ્રી ૭ તીરથ તીરથ કરતે ભટક, પણ નહિ આતમ શાન્ત શારી, મુક્તિરાજ શાશ્વતગિરિ દેખી, ભવદાવાનલ દૂર ગરી. મી. ૮
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપી અાવી હુરમવી પ્રાણી, દર્શન ન કદિ ન કરી સહજાનન્દ તીરથ એ ફરશી, ભવપાધિ ભવ્ય તરરી. શ્રી. હું દ્રવ્ય ભાવથી તીરથ સમજી, સેવ ભાવ ધ્યાન ધરીરી, સિદ્ધાચલ આદીશ્વર પૂછ, બુદ્ધિસાગર શાન્તિ વરીરી. શ્રી. ૧૦
(મહેસાણા)
શ્રી વીર સ્તવન. (રાષભ જિનેશ્વર પ્રીતમ માહરેએ રાગ) અનન્ત અનુપમ ગુણમય મૂરતિજી, શ્રી મહાવીર જિણું; સ્થાપનનિક્ષેપે ગુણ સ્મૃતિ હુવે છે, વાચક વાચ્ય સંબંધ. અનન્ત. ૧ વાઓ લક્ષ્ય અર્થે ગમ કેમ પડે છે, જે નહિ શબ્દને વૃ; શબ્દ શક્તિ વાચાર્યેમાનતાંજી, સ્થાપન સિદ્ધ સંબંધ. અનન્ત ૨ નામ અરિહંત અક્ષર સ્થાપના, મૃતિ પણ લેખાય, પ્રતિમા અરિહન્ત શબ્દ સામ્યતાજી, ત્યાગ ગ્રહણ કેમ થાય?
અનન્ત૭ ૩ ભાવ જિનેશ્વર ભાવી વન્દીએ, શ્રી લોગસ્સ મઝાર; રાષભારિક વારે જિન દ્રવ્યથીરે, આરોપણ સુખ સારઅનન્ત ૪ કારણ કાર્યપણે અવકીએજી, ભાવ નિક્ષપાહેત; કારણ વિણ કારજ કહો કેમહુવેજી, વાચક વાચ્ય સર. અનન્ત પ ચઢતુ ચઉ નિક્ષેપે ખરી, પુલમ્બન હોય; ઉપાદાન શુદ્ધિ પ્રતિમાથકીજી, કરો ન સંશય કેય, અનન્ત૬ મનવૃત્તિ જેવી મનની હવે છે, તેવી ફળની આશ; ઉપાદાન શુદ્ધિ ભવી જીવનીછ, નિમિત્ત કારણું ખાસ. અનન્ત. ૭ નામ નામ શ્રી વીરનું માહરેજી, આલઓન સુખકાર; હિસાગર જિનવર ભક્તનેજી, જિનપ્રતિમા આધાર. અનન્ત, ૮
(ખેરવા.)
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધાચલ સ્તવન ( આજ મારાં નયણાં સફલ થયાં—એ રાગ) મનના મનોરથ સવી ફળ્યા, શ્રી સિદ્ધાચલ દેખી; અનુભવ આનંદ ઉછળે, અન્ય શ્રદ્ધા ઉવેખી. મન. ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણે, શત્રુન્જય શાશ્વતગિરિ, ત્રણ્ય ભુવનને રાણે. મન ૧ મુક્તિરાજ વિજયી સદા, અજરામર સુખવાસી, વિમલાચલને વન્દતાં, માટે સકલ ઉદાસી.
મન. ૨ પાપી દુરભવી પ્રાણિયા, દેખે નહિ શુદ્ધ સ્થાન; ગુરૂ ભક્તિમંત પ્રાણીઆ, પામે અમૃતપાન. મન. ૪
છા દૃશ્યપણું વરે, થાય પૂજક પતે રત્નચિન્તામણિ હસ્તમાં, કયાં તું પરમાં ગતે,
મન, ૫ દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે; બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય કામે.
મન. ૬ (આજેલ. )
શ્રી શાન્તિનાથ રતવન.
(અજિતજિદશું પ્રીતડી–એ રાગ. ) શાનિજિણેસર વંદના, પૂર્ણાનંદીહે સાસય સુહાણ; અપડિય શાસણુધરા, શિરે ધરતાહે વિહુઅણ જણ આણુ. શાન્તિ. ૧ નિયસત્તા પ્રગટી કરી, પરસત્તાહે નિજથી કરી દૂર સાઈ અણુત અખયઠિઈ, શુદ્ધ કછીહે ભેગી ભરપૂર. શાન્તિ. ૨ કમ્મટ્ટયની વચ્ચણા, નાસતાહે નિમ્મલ નિવાણ; કેવલનાણદિવાયરૂ, તિતે મળિયા ગુણખાણ. શાન્તિ... મનમંદિર મેળાપથી, મુજસત્તાહે તુજ સરખી થાય; બુદ્ધિસાગર સેવના, સાધ્યસિદ્ધિહે સાધક પરખાય. શાતિ, ૪
( માણસા )
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
te
શ્રી સીમન્ધર સ્તવન
શ્રી સીમાર સ્વામી વીતિ સાંભળેા, ભરતક્ષેત્રમાં ધર્મ વૃક્ષ છેદાયો; કેવલજ્ઞાનીવિરહે જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાન્તર થાયો. નિન્દ્વવ પ્રગટથા હઠકદાગ્રહુ જોરથી, કરી કુમુક્તિ થાખ્યા નિજ નિજ પક્ષો; અલ્પ બુદ્ધિથી નિર્ણય કા ન કરી શકે, નિરપક્ષી વિરલા કાઇ હાવે દક્ષો, કંઇક માતમાં આવે તેવું માનતા, પચાઽીના કરતા કાઈક લાપજો; દૃષ્ટિરાગમાં ખૂચ્યા કાઈક ખાપડા,
.
પચ્ચે વિષના વ્યાપ્યા છે મહાકાપો. શ્રી સીમન્ધર. ૩ આભિનિવેશિક જોરે જૂહુ લતા, થાપે મારું વ્યાખ્યા નિજ નિજ પન્થજો; સધ્ધ ચતુર્વિધમાંહિ ભેદ ઘણા પડ્યા, ઉત્થાપે કેઈ અધુના નહિ નિગ્રન્થો, કંઇક ક્રિયાવાદી જડ જેવા થયા, કેઈક રાખે અધ્યાતમીનેા ડાળજો; બ્રુહે એકાન્તે જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખરૂં ચલવે ફાઇ માટી પાલો, ભદ્રખાહુસ્વામી આદિ શ્રુતકેવલી, પરમ્પરાથી આવે જે શ્રુત જ્ઞાનજો; પરમ્પરા ઉત્થાપક લાપે તેહને, કરીને વિરૂદ્ધ ભાષણ વિષનું પાનશે. ઈત્યાદ્દિક જાણુ છે. જિનજી જ્ઞાનથી, કરો સ્વામી દુ:ષમ કાળે સ્હાયો;
For Private And Personal Use Only
શ્રી સીમધર. ૧
શ્રી સીમન્ધર. ૨
શ્રી સીમધર. ૪
શ્રી સીમશ્વર. ૫
શ્રી સીમન્યર હું
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
શ્રી સીમન્વર, ૭
આપ ભક્તિશક્તિ કૃતિ મતિની થતાં, તરતમયેગે શિવમારગ પરખાય છે. સહસ એકવીશ પર્યત વિરના શાસને, સંઘ ચતુવિધ અવિચ્છિન્ન વર્તાય; યુગપ્રધાને થશે આત્માથી ઘણા, . કારણગે કાર્યસિદ્ધિ સહાયજે. વાચક યશોવિજ્યજી વચને ચાલવું, ગુરૂ પરંપર ધર્મ ક્રિયા આચારજે; અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી રહી, બુદ્ધિસાગર આશા શિવસુખ સારો.
શ્રી સીએશ્વર, ૮
શ્રી સીમન્કર. (સાણંદ)
ચરમe 1
શ્રી વીર સ્તવન, ચરમ જિનેશ્વર શાસનનાયક વિનવું, ચિવશમા તીર્થંકર ત્રિશલાન; જ્ઞાતપુત્ર મહાવીર પ્રભુજી વન્દના, ભાવદયાના સાગર સત્ય ભદન્તજે. કેવલજ્ઞાની વાણી સાચી ધારતા, કરી પરીક્ષા મતિ શક્તિ અનુસાર જે; પ્રગટી શ્રદ્ધા પદ્ધવ્યાદિક વસ્તુની, જાણી વાણું પ્રગટ્યો અન્તર્ યાર. પરમ્પરાગમ અનુસરીને ચાલવું, પટ્ટપરમ્પર સુવિહિતસૂરિ આજ્ઞાય, એવી શ્રદ્ધાવાસિત મન મારું સદા, બુદ્ધિસાગર આજ્ઞા ધર્મ કથાય.
ચરમ૦ ૨
ચરમ૦ ૩ (સાણંદ)
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨e શ્રી સખેશ્વર પાશ્વનાથ સ્તવન. (હવે મને હરિ નામશું નેહ લાગ્યો–એ રાગ.) શ્રી શંખેશ્વર પાર્શ્વજી તારજોરે વ્હાલા, બાલ કરે છે કાલાવાલારે. * શ્રી સખેશ્વર. ધરણેન્દ્ર પદ્માવતી દેવી, શાસનસાંનિધ્યકારી; વિશાપહારી, મલકારી, સાહાટ્ય કરે સુખકારી. શ્રી. ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વમંત્રના, જાપે જગ જ્યકાર, દર્શન દઈને દુઃખડાં ટળે, મહિમા જગતમાંહિ ભારી. શ્રી. ૨ અનુભવ અમૃત જ્ઞાનની ધારા, બાલક આપનારે પામે સંઘ ચતુર્વિધ શાસન ઉન્નતિ, થાશે આપના જ નામેર શ્રી. ૩ શાંતિ તુષ્ટિ પુષ્ટિના કર્તા, પાપ પાખંઠ સહુ હર્તા પાર્શ્વપ્રભુ નામ મન્નના યાને, ભવસાગર જીવ તરતારે. શ્રી. ૪ આત્મસમાધિના દાતા ને જ્ઞાતા, અરજી આ ઉરમાં સ્વીકાર ગાંડા ઘટેલે પણ બાલ સુમારે, દયા લાવીને ઝટ તારે. શ્રી. ૫ નિરાકાર ને સાકારવાદની,-તાણુતાણે કઈ ખૂલ્યા; ભેદુની પાસે ભેદ લદ્યાવિહુ, ભણતરમાં બ્રાન્તિથી ભૂલ્યારે શ્રી. ૬ નિરાકાર ને સાકાર તું પ્રભુ, સાપેક્ષે સહુ સાચું
સ્યાદ્વાદદનજ્ઞાનવિના પ્રભુ, જાણ્યું હવે સહુ કાચુંરે. શ્રી. ૭ કપટે કટિ યત્ન કરે કે, જૂઠું તે સહુ જાણું સ્યાદ્વાલદર્શન આતમસ્પર્શને, આત્મપ્રદેશે રંગાણ રે. શ્રી. ૮ ઇષ્ટ દેવ ને ગુરૂ સુખસાગર, ધર્મગુરૂ ઉપકારી, બુહિસાગર જયજય બોલે, જિનદર્શન બલિહારીરે.
આ
પણ અલગતા કઈ છે અત્યારે. શ્રી
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનમ: નવપદન્તુતિ. ૧ અરિહ’તપદસ્તુતિ.
( ધન્ય ધન્ય દીવસ ને ધન્ય ઘડી છે આજે એ) રામ.
અરિહંત નમા ભગવત સદા સુખકારી, તીર્થંકરનામેાદયથી જગ જયકારી, ત્રિજ્ઞાન સહિત તીર્થંકર ગભૅ આવે, ઇન્દ્રાદિક સુરગિરિ ગ’ત્સવ વિરચાવે. પ્રભુ જન્મે ત્યારે સર્વે ઈન્દ્રે આવે, પ્રભુ ગ્રહી રતલમાં સુરગિરિપર લેઇ જાવે, જન્માત્સવ કરીને પ્રભુને ગૃહ પધરાવે, નંદીશ્વર દર્શન કરી કૃતારથ થાવે. ભાગાવલિ કર્મો ક્ષીણુ થાતાં જયકારી, દીક્ષાત્સવપૂર્વક સંયમ લે હિતકારી, સ્થિર ધ્યાન ધરીને ઘાતિક કમ ખપાવે, કૈવલજ્ઞાને જિન સમવસરણ સુહાવે, વિ આગળ ધર્મ કથીને તીર્થ જ થાપે, રત્નત્રયી લક્ષ્મી યિક વાણી આપે, નવતત્ત્વાને ષદ્ધળ્યાને જિન ભાખે, જિનવચનામૃતના સ્વાદ વિ જીવ ચાખે. શ્રુતજ્ઞાને ધર્મનું સ્થાપન જિનજી કરતા, સિદ્ધાને જણાવી ઉપકારી પદ્મ વરતા, તે માટે અત્ વન્દન પહેલું ભાખ્યું, જો જો નવકારે કાલ અનાદિ દાખ્યું. પ્રભુ ક્ષુધા પિપાસા ચેગે અન્નને પાણી, લેવે નિરદ્ય કહે જિનવરની વાણી, જખ આયુષ્ય અવધિ, પ્રભુની પૂરી થાવે, પ્રભુ એક સમયમાં સિદ્ધ સ્થાનમાં જાવે.
૧૬
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૨
જગલાચન જિનવર મહા ઉપકારી દેવા, કર ભાવે ચેતન !! તીર્થંકરની સેવા; અરિહંત અનંત થયા થાશે ને થાવ, લળી લળી પ્રણમુ તીર્થંકર સાચા ભાવે.
૨ સિદ્ધપદ સ્તુતિ.
( છપ્પય છંદ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ લો ભગવત, પ્રભુ શિવ સુખના ભાગી, નિર્મલ ક્ષાયિક ભાવ –થકી નિશ્ચયથી યાગી, ધરી અચલ અવગાહ, મુકિતના સ્થાન સુહાયા, સર્વકર્માંથી મુકત, સિદ્ધ શિવનગરી રાયા; અજ અમર પરમ જિનરાજને, વન્દતાં દુ:ખ જાય છે, સ્વામી સેવકભાવ નહિ જ્યાં, શર્મ અનંતુ થાય છે. વો પૂજો સિદ્ધ બુદ્ધને નિશદિન ધ્યાવા, સિદ્ધ બુદ્ધ પરમાત્મ વિભુને નિશદિન ગાવે; સિદ્ધ સનાતન પરમ મહેાદય શિવમાં વસિયા, ક્ષાચિક નવલબ્ધિના, ભાગી શિવસુખ રસિયા, સિદ્ધ યુદ્ધના ધ્યાનથી તે, આતમ તેવા થાય છે, શ્વાસેાશ્ર્વાસે સમરવાથી, જન્મ જરા ભય જાય છે.
૩ આચાર્યપદ સ્તુતિ. ( છંય છન્દ્ગ )
પાળે પંચાચાર પળાવે સૂરિવર સાચા, જ્ઞાની ધ્યાની કથન કરે છે જિનની વાચા; વીર જિનેશ્વર તીર્થ ચલાવે ભાવદયાથી, શાસનના સુલતાન સૂરિવર, વીર ગયાથી; ગચ્છ સૂરીશ્વર સેવીએ આચારજ સુખદાય છે, દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવે, સૂરિવરા પરખાય છે.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
સૂરિ વિના નહિ ગચ્છ, શાસ્ત્રમાં પરગટ ભાખ્યું, વસે ગચ્છમાં સુમુનિ સૂત્રકૃતાંગે દાઝ્યું; રત્નત્રચિની પ્રાપ્તિ ગચ્છે વાસ ક્યાંથી, આરાધક વિ હાય સૂરિની અણુ ધયી, સÅનાયક સેવિએ ભવિ, ધન્ય ધન્ય તે મુનિરા, સૂત્રાર્થ દાતા જૈનગચ્છે-પતિ પ્રગટ સુખ જય:રા. સપ્રતિ શાસન નાયક સૂરિવર વન્દન કીજે, વ્યવહાર વર્તિને નિશ્ચય સત્ય ગ્રહીજે; સૂરિવાનું માન કર્યાથી શાસન વૃદ્ધિ, વ્રત ધારક સૂરિવર સેવ્યાથી શાશ્વત સિદ્ધ; જૈનધર્માંદ્ધારમાં શૂર સૂરિપરા સુલતાન છે, ચતુધિ સુસીઁ પ્રણેતા સૂરિારા ભાવાન છે.
For Private And Personal Use Only
૨
v
૪ ઉપાધ્યાયપદ સ્તુતિ.
( છંય છદ્ર. )
ઉપાધ્યાય ગુણ ખાણુ, જ્ઞાનના દરિયા ભાખ્યા, ભણે ભણાવે સૂત્ર સત્ય જે કરતા વ્યાખ્યા; ષદ્ધવ્યાદિક જાણુ સદા સંયમને પાળે, શિષ્યાદિક પરિવાર ધર્મના પન્થે વાગે; ઉપાધ્યાય ભગવાનનું મહુ, માન કરા જય જયકરા, ગુચ્છમાં યુવરાજસમા તે, અન્ય વૃન્દ અતિ સુખકરા. ૧ જૈન ધર્મમાં ધીર વીર સયમને સાધે, પંચાચાર રીણુ તત્ત્વને જે આરાધે; અન્ય ચતુર્વિધ સંઘ સર્વને શિક્ષા આપે, સમજાવીને ખાલસાને સયમ થાપે; ઉપાધ્યાયપદને નમી વિ વન્દન વાર તુજાર છે, સંપ્રતિ વાચક મુનિને નમતાં સેવતાં ભવપાર છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
10
૫ સાધુપદ સ્તુતિ.
( ધન્ય ધન્ય દિવસને ધન્ય ઘડી છે આજે એ ર૫ )
સંયમ ખપ કરતા મુનિવર વન્દેો ભાવે, સયત સેવાથી નિમલ સયમ પાવે; સરસવને મેરૂ અન્તર્ શ્રાવક સાધુ, મઙ્ગલકારી મુનિવર પદને આરાધું. ધન્ય ધન્ય દિવસ ને ધન્ય ઘડી તે લેખા, જબ મુનિવર દર્શન પુછ્યાયથી પેખા; સયત સદ્ગુરૂજી પચ્ચ મહાવ્રત ધારી, કંચન કામિનીત્યાગ કરે અનગારી. જાણે તે ભવ મુકિત પણ જિનવર દીક્ષા, વ્યવહારે વર્યાં વિષ્ણુ નહિ આતમશિક્ષા; ઘરમાર તજીને મુનિવર સંયમ સાધે, સયમ સેવાથી આતમ અનુભવ વાધે. સદ્ગુરૂ મુનિવર છે વન્દનના અધિકારી, નહિ ગુરૂ ગૃહસ્થી, સંયમના ગુણુ ધારી; મહાતીર્થં મુનિવર જગમ જે આરાધે તે શ્રાવક સાચા રત્નત્રયીને સાધે.
૬ દનપદ સ્તુતિ.
( રાગ ઉપરન. )
નમા દર્શીન ચેતન સ્પન શિવ સુખકારી, દર્શનથી સમ્યગજ્ઞાન લહેા જયકારી, વ્યવહાર અને નિશ્ચયથી દન કહીએ, એની પ્રાપ્તિથી શાશ્વત સુખડાં વહીએ,
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શનથી ભવની નિયમા સૂત્રે ભાખી, સહ આગમ ગ્રંથ દર્શનના તે સાખી, નમે દર્શનપદ ભકિતથી દર્શન પાવે, દર્શનભક્તિથી દર્શનમહ હઠાવે.
-
--
-
૭ જ્ઞાનપદ સ્તુતિ.
( રાગ ઉપર. ) પ્રણ પ્રણને નાણસ સદા ઉપકારી, મતિ શ્રત અવધિ મન:પર્યવ કેવલ ભારી, સ્વપરપ્રકાશક જ્ઞાને શાસન ચાલે, જ્ઞાને ભવિપ્રાણ જીવદયાને પાલે. સુમ બંસીલીવીએ આઘે ભગવઈ ભાખ્યું, જ્ઞાનીએ જ્ઞાનતાણું ફળ ઘટમાં ચાખ્યું, ભવિ !! જ્ઞાન ન નિન્દ જ્ઞાનિ નિન્દા વારે, ગુરૂગમથી જ્ઞાન ગ્રહીને ચેતન તારો, મહિમા છે અપરંપાર જ્ઞાનને સાચે, નિશદિન ભવિ પ્રાણું જ્ઞાનાભ્યાસે રાચે, જિનવાણી શ્રુત આધાર હાલ છે જાણે; શ્રુતજ્ઞાન ગ્રહીને શાશ્વતપદ મન આણે. જાણે નવતત્ત્વાદિક જિનવરની વાણું, સમજી સમ્યગ ભવજલધિ તરશે પ્રાણું, નમો જ્ઞાન સદા દિનમણિ જેવું ઉપકારી, પ્રણમું ભાવે હું જ્ઞાનસદા જયકારી.
૮ ચારિત્રપદ સ્તુતિ. (યલ ચેતન જિન મન્દિર જઇએ જિન દર્શન કરવા એ રાગ.)
ચરણ કરણ ધારી મુનિ વન્દુ મે સંચરવા, રકે જને પણ ચરણ ગ્રહે છે મુક્તિ વધુ વરવા
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનજી મહાભાગ્ય, ધન્ય તે વીતરાગ, ત્રિજ્ઞાની પણ દીક્ષા લેવે ભવજલધિ તરવા ચરણ ૧ ધન્ય તે ચારિત્ર હોય ભવ્ય પવિત્ર, ઈન્દ્રાદિક પણ મુનિને વંદે, કર્મ કટક હરવા. ચરણું૨ મહિમા મેટે સાર, ચરણત અવધાર; દ્રવ્યવેષ વણુ કેવલીને નહિ વંદનને અધિકાર. ચરણ ૩ સર્વ સુખકારી, ધન્ય અનગારી; બુદ્ધિસાગર મુનિને વંદે, નહીં કેની પરવા. ચરણ ૪
૯ ત૫૫દસ્તુતિઃ
( રાગ આશાઉવી. ) તપપદ શિવ સુખકાર, ભવિયાં ત૫૫દ શિવ સુખકાર. લબ્ધિ અઠ્ઠાવિશ તપથી પ્રગટે, પહેલું મલ સાર
ભવિયાં. ૧ તે ભવ મુકિત જાણે જિનવર; તે પણ તપ તપનાર--
ભવિયાં. ૨ કર્મ નિકાચિત પણ ક્ષય કરતું, તાપથી સહુ તરનાર–
ભવિયાં. ૩ તપ તપીયા મુનિજન સંવત્સર, અન્ય તેને અવતાર
ભવિયાં. ૪ અદ્દભૂત જ્ઞાનને મહિમા મે; કહેતાં નાવે પાર
ભવિયાં. ૫ બુદ્ધિસાગર તપ તપિયા મુનિ, વંદુ વાર હજાર–
ભવિયાં. ૬ નવપદ ગીત.
( રાગ બનનારે.) નમું નવપદ જગ જયકારી. પરમાતમપદ સુખકારી. નવપદ સાદ્ધિ ઘટ દાખી, જ્યાં સ્વસિદ્ધાન્તો સાખી; જે ઉરમાંહિ ઉતારી.
નમું ૧
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૭
મયણાસુંદરી શ્રીપાલ, પામ્યા છે મંગલમાલ,
આશ્મીલ તપને દિલ ધારી
નિશ્ચયવ્યવહારે દાખ્યાં, ગુણગુણીવિભાગે ભાખ્યાં, ચનિક્ષેપા અવતારી.
અન્તર્ની શક્તિ આપે, પરમાતમ પદમાં થાપે, નવપદની છે અલિહારી.
પદ્મિસ્થાક્રિક ભેદ, નવપદ ધ્યાને સુખ વેદ, સહુ કકલંક વિદ્યારી,
નવપદનું ધ્યાન ધરીકે, આતમની લક્ષ્મી વરીજે; પામેા ભજલિધ પારી,
નવપદના સાચા યંત્ર, નવ પદ્મના એ મહા મત્ર; એ નવપદ મંગલકારી
સ્મરા નવપદ શ્વાસાજ્ઞાસે, સિદ્ધિ ઋદ્ધિ-ઘટવાસે; બુદ્ધિસાગર અવધારી.
શ્રી મહાવીરપ્રભુસ્તુતિ. ( ચાપાઇન્ટ. )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
નમું
સું૦૩
નમું॰ ૪
નમું ૫
નમું હું
નમું॰
નમું॰
વીર જીનેશ્વર લાગુ પાય, શરણુ શરણુ તું છે સુખદાય; ભડવારિયાંના તું આધાર, તાર તાર સેવકને તાર. જગમાં સાચા તું છે દેવ, સુખકર સાચી ત્હારી સેવ; હું છું પાપીના શિરદ્વાર, થાશે કેવા મુજ અવતાર. ભણી ભણીને ભૂલ્યે ભાન, નિશદિન પરભવે ગુલતાન; ઉતાર્યું નહી' અન્તર્નાન, એ સૈા જાણેા છે ભગવાન. મનની ચંચલતા નહિ મટી, લેશ ન પરની મમતા ઘટી; મન મર્કેટના અવળા ફેર, વર્તે છે અન્તર્ અન્ધેર. અમૂલ્ય જીવન ચાલ્યું જાય, પણ પસ્તાવા લેશ ન થાય; માહે મુંજ્યેા પામર જીવ, પરસ્ત્રભાવે રમે સીવ,
3
૨
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવલજ્ઞાની જાણે સહુ, જાણુતાને શું બહુ કહું મનડું મુંઝે માયાજાળ, અન્તરને આવે નહિ ખ્યાલ. ૬ અહા ગતિ શી મારી થશે, મળિયું જીવન ચાલવું જો; હા હાથે જીવન સર્વ, ફેગટ ફૂલી કીધા ગર્વ. ૭ ખરે દિવસ મારે અપાર, શીરીતે પામિશ ભવપાર, ખરે એક લ્હારે આધાર, કરજે પાપીને ઉદ્ધાર. ૮ સમજીને નહિ કરું પ્રયત્ન, ગ્રહ્યા ન જ્ઞાનાદિક ત્રિરત્ન કાઠમાઠમાં હાર્યો સાર, જીનછ હારે છે આધાર. ૯ શિક્ષા અત્તમ નહિ વશી, વિષયેચ્છા મનથી નહિ ખશી;
અભિમાનને પ્રગટે તેર, વ્યાપ્યું મેહ નૃપતિનું ર. ૧૦ સિંહ સમો પણ થયે શિયાલ, ખુંયે માયા ખટપટ જાળ, કર્મવિપાકી આવી પડે, મુંજીને મહી લડથડે. ૧૧ ધીર વીરતા હાયે સહ, સમતામૃતને લેશ ન લહે; બડે કાંઠે આવ્યું ઝાઝ, જિનછ રાખો સેવકલાજ, ૧૨ કરવાનું તુજ વિણે નહિ ઠાણ, વીરનામનું સાચું હાણ વીરનામથી સહેજે તરૂં, વીરનામથી ફેર ન કરૂં. ૧૦ તવ મેળામાં બાળક શીર્ષ, તારો જીનવરજી જગદીશ; તારે પૂરે પાપી બાલ, કરૂણાથી કરજે સંભાલ. ૧૪ અનેક હારા નામે તય, શ્રેમે મુકિત લલના વર્યા, કનક અગ્નિથી નિર્મલ થાય, તુજ નામે મુજ આતમરાય. ૧૫ પ્રભુને મળતાં નાસે ભેદ, ધ્યાને હળશું થશું અભેદ; પ્રભુસ્વરૂપે એકાકાર, ધ્યાતા દયેયસ્વરૂપે ધાર. ૧૬ વીરસ્વરૂપે શ્વાસે શ્વાસ, જાવે તે છે કર્મવિનાશ; ધ્યાને ચેતન વતે ખાસ, નિજમાં નિજને પામે વાસ. ૧૭ જનને ભજતાં સુખ નિવણ, વીરની ભક્તિ કલ્યાણ વીરપ્રભુ વાણી વિશ્વાસ, વીરપ્રભુને છું હું દાસ. ૧૮ બચરિજ વીર પ્રભુને દાસ, ભેદ ન દાસ પ્રભુમાં ખાય, અનન્તભાવનાં નામે પાપ, વીર પ્રભુને જપતાં જાપ. -
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
વીતિમાં જીવન જશે, જન્મ સફળતા ત્યારે થશે; અનવર ર૮ના શ્વાસેાસ, રાગદોષના તારે પાસ, હાજો વન્દન વારવાર, ભૂલ નહીં તારા ઉપકાર; બુદ્ધિસાગર બાળક તાર ! ! ! સેવકના કો ઉદ્ઘાર. ૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવધમાન જિનસ્તુતિ. (માલિનીછન્દ )
ભવજલ નિધિ પાત, વીર વિશ્વેશ દેવા, સુગતિ સુખદનેતા, સારતા દેવ સેવા; સમય સમય નાણી, આણુ ત્યારી પ્રમાણી, સરસ વચન જાણી, આદરે ભવ્ય વાણી. સ્તવન નમન કીજૈ, તત્ત્વનું સાર લીજે, પ્રભુ વચન લહીને, ભવ્ય પ્રાણી તરીજે; તિપતિનતદેવા, દીલમાં નિત્ય ધ્યાવું, સમય સરસ પામી, મુક્તિ શીઘ્ર જાવું. શરણુ શરણુ મ્હારે, નાથ તું છે દયાળુ, ચરણુ કમલ સેવા, નાથ દેજો કૃપાલુ; સ્તવન નમન કીજે, કર્મોનાં દુ:ખ કાપે, નવગુણુ ગણુ ભાવે, ધ્યેયનું રૂપ માપે. ગતમલીન વિરાગી, વતુછું પાય લાગી, તુજ વિષ્ણુ નહિં રાચું, ખાલ હારાજ રાગી; જનન મરણ ફેરા, ભાગશે વીર નામે, શ્રીનિધિ મુનિ નમે છે, પ્રેમથી અષ્ટ યામે.
શ્રી વીરસ્તુતિ. સવૈયા એકત્રીશા.
જ્ય જય વીરજિનેશ્વર તારક, સત્ય સેન્ય ત્યારેા આધાર; નવતત્ત્વાતિકના ઉપદેશે, કીધો છે તે અહુ ઉપકાર,
૧૭
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
ક્ષાયિકભાગે નિર્મલ દર્શન, શાને શોભે શ્રી જિનરાય, પરમ મહેદય જિનવર વહુ, બે કર જોડી લાગું પાય. ૧ નય સપ્ત ને ચાર પ્રમાણે, પદ્રવ્ય ભાખ્યાં નિર્ધાર સહભીની રચના કીધી, અનેકાન્તમતની સુખકાર, દેશદેશ વિહાર કરીને, સમજાવ્યા તે સપાય; પરમ મહદય જિનવર વન્દુ, બે કર જોડી લાગું પાય. ૨ દર્શનજ્ઞાનચરિત્રે મુક્તિ, વિસ્તારે સમજાવ્યું તેહ, શ્રાવક સાધુ ધર્મ બતાવ્યા, સમજાવ્યા છે પચ્ચે દેહ, ઔદયિક આદિ પચભાવને, કથિયા મુખથી તે જિનરાય, પરમ મહેદય જિનવર વહુ, બે કર જોડી લાગું પાય. ૩ દયાધર્મના ધેરી સ્વામી, તીર્થકર ભવ તારણહાર; સ ચતુર્વિધ મહાતીર્થને, સ્થાપી કીધે છે ઉપકાર, દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, તત્વ કચ્યા છે તે જિનરાય, પરમ મહેદય જિનવર વહુ, બે કર જોડી લાગું પાય. ૪ બહુ ઉપકારી શિવ સુખકારી, ગુણ હારા છે અપરંપાર નવગુણ ધ્યાતાં ધ્યેયસ્વરૂપે, ધ્યાતા થાવે છે નિધોર, બુદ્ધિસાગર કરૂણું કરશે, શરણ શરણ તું છે સુખદાય; પરમ મહદય જિનવર વન્દુ, બે કર જોડી લાગું પાય. ૫
નેમિનાથભક્તિસ્તવનમ્ (વહેચશે ભક્તિના ભાઈ નાણાં-એ રાગ) નેમજી અરજી આ ઉરમાં સ્વીકારે મને સાચે છે આશરે
તમારરેનેમ અન્તરૂમાં તાપ છે બાહિર તાપ છે, જ્યાં ત્યાં છે દુઃખને પાર સ્વપ્નામાં દુઃખનાં વરસે છે વાદળાં, મોટા આ દુ:ખથી
ઉગારે. નેમજી ૧ પાછળ દુઃખ ને આગળ દુખડાં, દુખી લાગે છે જન્મારે;
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરછોડે નહિ મને દીનદયાળુ, હસ્ત ગ્રહી હવે તારે. નેમજી રે ભકિત કે ભાવ નહિ અન્તરૂમાં જ્ઞાન નહિ, મુખથી કરૂંછું લવાર, દેષની પિઠ આ બાળ તમાર, તાર્યો તે વણ નથી આરોરે,
નેમજી છે સા કરોને પ્રભુ શરણું તમારું, તારેને સાંભળી પકારે, બુદ્ધિસાગર હારે આવોને બાપજ, કરજે સેવકને ઉદ્વારે.
નેમજી ૪
શ્રી વીરસ્તવનમ્. (માન માયાના કરનારારે–એ રાગ.) પ્રભુ વીર જિનેશ્વર પ્યારારે, મુજ પ્રાણતણા આધારી૦ સિદ્ધ સનાતન નિર્મલતિ , શાશ્વત સુખ નિર્ધારા; સાયિકભાવે ગુણવર્યા સહુ, જિનવર જગકારારે. પ્રભુ ૧ સુખકર દુઃખહર ચરમ જિનેશ્વર, વસિયા દિલમાંહિ મહારા; બુદ્ધિસાગર વિભુ વીરના નામથી, હવે સફલ અવતારરે.
પ્રભુ ૨
અથ શ્રીસિદ્ધાચલ દુહા. રત્નત્રયી ધારક પ્રભુ, ષભદેવ અરિહંત નમિત સુરાસુર ઈદચંદ, ભવ ભજન ભાગવત. જયજય આદિ નિણંદ શ્રી, કેવલ કમલાનાથ; સિદ્ધાચલ ગિરિમંડણે, સેવક કરે સનાથ. પૂર્વ નવાણુ વાર જ્યાં, આવ્યા અષભ જિર્ણ; તે સિદ્ધાચલ વંદીએ, કાપે ભવભયકુંદ. પ્રાય: એ ગિરિ શાશ્વતે, મહિમા અપરંપાર સમ્યગુષ્ટિજીવને નિમિત્ત કારણ ધારી,
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર હત્યારા પાતકી, તે પણ એ ગિરિ જાય, ભાવે જિનવર ભેટતાં, મુકિતવધુ સુખ પાય. દ્રવ્ય ભાવ બે ભેદથી, સે તીરથ એહક ઉપાદાન નિમિત્ત યેગ, સમર્યાથી શિવગેહ. કર્મરેગને, ટાળવા, ઉત્તમ છે આધાર; શ્રી સિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સવારઅજરામર પદ પામવા. લહી મનુષ્ય અવતાર શ્રીસિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સવાર. એસમ તીરથ કો નહિ, ભવજન તારણહાર, શ્રીસિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સેવાર. દર્શન સ્પર્શને વેગથી, નિર્મળપદ નિરધાર; શ્રીસિદ્ધાચલ સમરીએ, શ્વાસમાંહિ સવાર. પ્રેમભકિત બહુ માનથી, હઠ કદાગ્રહ ત્યાગ; શ્રીસિતાચળ સમરીએ, શ્વાસમાંહિ સેવાર. તીર્થનેનાયક એ ગિરિ, અવર ન જગમાં કાય; સેવે શાશ્વત સંપદા, અજરામર પદ હાય. ભવીને તારવા, યાનપાત્ર સમ જાણ; તે શત્રજય વંદીએ, પામી જીનવર આણ અકલંક શકિત અનેક એ, વિશ્વાનંદ કથાય; શ્રીશત્રુજ્ય પ્રણમીએ ભાવભય પાતિક જાય. મેર મહીધર નામથી, સમરે ચિત્ત સદાય; પરમાતમ પદ પામવા, ઉત્તમ એક ઉપાય. પુંડરીક ગણધર જીહાં, પામ્યા શાશ્વત સિદ્ધ બીપુંડરગિરિ પ્રણમીએ, પ્રગટે આતમ રિદ્ધ. વીતરાગ પદ પામવા, કરીએ ભાવે સેવ પરિતમંડણ નામથી ટળે અનાદિ કુટેવ. શગ તેષ તે દૂર ટળે, કરતાં ગિરિ ગુણ ગાન
ઇશ્વ જગજ, ચાતા શાશ્વત સ્થાન.
૧૬
૧૮
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
433
સુરકત ગિરિધ્યાનથી, સકળ ફળે મન આશ; શ્રી શત્રુંજય વંદીએ, પ્રગટે ધર્મપ્રકાશ, ઇંદ્ર ચંદ્ર ગુણ ગાવતા, એ ગિરિતણા વિશાલ; આનાં સુનામથી, સ્મરોએ સમય ત્રિકાલ. પશુપ`ખી પણ ભાવથી, પામ્યા શુભગતિ ામ; તે સિદ્ધાચલ વીએ, જેનુ નિર્મળ નામ, પ્રગટે શુદ્ધસ્વભાવતા, વિજનને તત્કાલ; તે સિદ્ધાચળ વંદીએ, પૂર્ણાનંદ યાલ. ચેગીશ્વર દર્શન કરી, લહ્યા સમાધિ ભાવ; તે સિદ્ધાચળ વંદીએ, ભવજલમાં જેમ નાવ. ચેગીશ્વર ઇન કરી, ડુવા સમાધિ લીન; તે સિદ્ધાચળ વંદીએ, મન સુખમાં ગમગીન. દર્શન સ્પન ચેાગથી, લબ્ધિ ઘણી પ્રગટાય; તે સિદ્ધાચળ વદીએ પૂરવ પુણ્યપસાય. ત્રુંજયી નદી ન્હાઈને, નિર્મલ કીજે ગાત્ર; શ્રીતીર્થેશ્વર પૂજીએ, કર્મ ન રહે તલમાત્ર. વૈરી વ્યાધિ વિધ સહુ, દર્શનથી ઉપશાન્ત; શ્રીતીર્થેશ્વર પૂછએ, હોવે ભવભય અત. સિદ્ધશિલા જ્યાં શાભતી, મુનિવર અનશન ક્ષેત્ર; તે તીથૅ શ્વર 'દીએ, લહીએ નિર્મળ નેત્ર સંયમ ધારી સાધુથી, એ તીરથ સ્પર્શાય; તે તીર વઢીએ, નિર્મળ મનડું થાય, કુમતિકાશિક જે જના, આવે નહિ જસ પાસ; વિજન રુખી તેહને, પામે મન ઉલ્લાસ, ભગિનીભાતા નરપતિ, ચંદ્રશેખર રાજન. તે તીથેશ્વર સેવતા, પામ્યા અવિચલ સ્થાન. ઉત્તમ જન જ્યાં સંચરે, નામે જે વીતરાગ; તે તીર વઢીએ, આવે નહિ ત્યાં કાગ.
For Private And Personal Use Only
ર
૪
૫
૨૦
૨૮
૨૯
કર
૩૧
22
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
૩૫
૬
ધમકંદ એ નામથી, જગમાંહિ વિખ્યાત તે તીર્થકંર વંદીએ, રૂડા જસ અવઢાત, અનંત ગિરિગુણ ગાવતાં, ગુણગણ ઘટ પ્રગટાય, તેહ યશોધર વંદીએ, રૂડે અવસર પાય.
૩૪ મુક્તિરાજ શાશ્વત ગિરિ, વતે કાલ અનાદિ, વિનય વિવેકે વંદતાં, ટળશે સર્વ ઉપાધિ. વિજયભદ્ર નામે ભલે, સાર્થક નામ સહાય, તે સિદ્ધાચળ વધીએ, મહિમા નિત્ય સહાય. ગાતાં સુભદ્ર ગિરીશને, ગિરીશપદ ઘટ આય; તે સિદ્ધાચળ વંદીએ, મનુષ્યજન્મ ભવિ પાય. મલરહિત જસ ચાનથી, પ્રાણ પિતે થાય; અમલગિરિગુણ ગાવતાં, ઉપાદાન પદ પાય, જયંત ગિરિ જયને કરે, સેવંતાં નિશદીન; ભવિજનમન સુખકર સદા, આત્મસ્વભાવે પીન. કચન ગિરિને નિહાળીએ. લહી ગુરૂગમથી જ્ઞાન, વિદે સે ભાવથી, આવે નિજ પદ ભાન. ભાવે ભકિતભારે કરી, ચિત્ત એક સ્થિર ઠામ, સિદ્ધક્ષેત્ર સંભાળીને, ભાવે કરૂં પ્રણામ. આતમ પરમાતમ લહી, કમરનાશને કાજ; મહાગિરિને વંદીએ, ભવધિમાં ઝાઝ. અમરકંદને ઓળખે, આતમ અમર લહાય; ભાવે ભવિયણ ભેટીએ, જન્મ જન્મ દુખ જાય. ૪ વેર ઝેર વિસ્થા ત્યજી, શમભાવે ભવી જેહ, શ્રીસિદ્ધાચળ વંદશે, તે થાશે શિવ ગેહ. ત્યજી પ્રભુતા બાહાની, આદીશ્વર જિન ગાણું મારી ગિરિ એ વઢીએ, વંદન હેય પ્રમાણ માયા તૃણુ પરિહરી, શરણું ગ્રહી જિન આણ શ્રીસિદ્ધાચલ વંદીએ, પ્રાપ્તિ પદ નિર્વાણ
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
તન મન ધન મમતા ત્યજી, ભજ સમતા ઘટમાંય, ભાવે ગિરિને વંદતાં, લહીએ નહિ દુઃખ ક્યાંય પુણ્યરાશિ શુભભાવથી, મણિ કંચન ગિરિરાય; શુદ્ધભાવથી સેવીએ, અનેકાંતમત પાય. તારક વારક ચઉગતિ, અચલ મહાય નામ, તે સિદ્ધાચલ વંદીએ, ઠરીએ નિજ પદ ઠામ. જગ જયવંતુ તીર્થ એ, સહુ તીર્થ શિરદાર ભ ભાળે ભાવથી, પામે ભવજલ પાર. શાંત સ્વભાવે નિર્મલા, મુનિવર એ ગિરિ આય; અલખ અમરપદ પામીયા, શુદ્ધપરિણતિ ધ્યાય. ૫૧ પ્રદેશ રાજ્યતણુ, નયનાનંદ કરંત, વિશ્વપૂજ્ય ગિરિ વંદીએ, લહીએ ભવજલ અંત. રામ ભરત જ્યાં આવિયા, મહિમા સુણી અપાર; ગિરિ સેવન ગિરૂઆ થઈ, લહ્યા સતિ નિરધાર. ૫૩ પાંડવ પ્રમુખ એ ગિરિ, આવ્યા મન ઉલ્લાસ ભાવે ગિરિવર સેવતાં, મુક્તિપુરીમાં વાસ, સર્વપદ સાધીયું, સાંબ પ્રદ્યુમ્ન કુમાર તે સિદ્ધાચલ વંદીએ, નાશે કર્મવિકાર સંપ્રતિ કાળે આવીયા, વેવીશે જિનરાય; તેવીશ વિષય શમાવવા, ભજીએ ગિરિવરરાય. જિનાજ્ઞા જિનતત્ત્વની, કરણી કહે નિષ્કામ; ભવ્ય એવા સેવીને, પામે અવિચલ ધામ. દશક્તિ એહ નામથી, ભજતા ભવિયણ કેય; તેહ સિદ્ધાચલ વંદીએ, સમકિત નિર્મલ હાય, અચલતિના નામથી, સેવે શુદ્ધ સદાય; તેહ સિદ્ધાચલ વંદીએ, ભવભય ભ્રાંતિ જાય. સાર્થક સહજાનંદ એ, નામે ગિરિવર હેય, સેવે ધાવે ભવિજના, ભવપાતિતતિ ખેાય.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ અનાદિ ભટિકા, તાય ન આવ્યા ત; શત્રુજય રૂષભપ્રભુ, તાર તાર ભગવત, એકેદ્રિય એરે ંદ્રિમાં, દર્શન કબહુ ન થાય; સદ્ધિ ચારદ્રિમાં, નજરે નહીં જણાય. પ્રશ્નલ પુણ્યાય થકી, લહી માનવ ભવસાર; શ્રીઆદીશ્વર ભેટીયા, તાર તાર મુજ તાર. શિવશ કર ગિરિ દેખીને, પામેા મન આનă; શુદ્ધ સ્વરૂપાન દતા, જસ ધ્યાને ઉદ્ધૃસંત. જગ તારે એહ હેતુથી, જગતારણુ કહેવાય; તે સિદ્ધાચલ દ્વીએ, નિર્મલ આત્મ સુહાય. ગુણાનંત પ્રગટે મુદ્દા, જસ ધ્યાને નિજમાંય; ગુણુ ગિરિવર તણી, સેવાશિતળ છાંય. આર્ત્તધ્યાનની નતા, ગિરિવર ધ્યાને થાય; રૌદ્રધ્યાની પણ સિદ્ધતા, શત્રુજય મહિમાય, પુંડરીક ગણધર મુખા, આવ્યા' વિમલ ગિરિ'ă; તે વિમલાચલ વંદીએ, પ્રણમત સજ્જન વૃન્દ. સેવે શિવ સુખ સંપદા, ધ્યાવે ધ્યેય પમાય; નમું નમું હું... તીને, મુક્તાનંદ કથાય. નિરૂપાધિપદ એહથી, પામે કહે જિણું; અતિમંત મહિમા સ્તવે, શું જાણે મતિમદ અનેકાર્થ પદાર્થ તે, સાત નયે ગ્રહવાય; વ્યવહારે નિમિત્તતા, નિશ્ચયથી નિજમાંય. પરસ્પર સાપેક્ષથી, વતે ના સદાય; નચેાથી શબ્દાર્થને, કહેતા શ્રીજિનરાય, અનેકાંત શ્રદ્ધા ગ્રહી, વિમલેશ્વર ગિરિરાય; વા ભાવે ભવિજના, ફર્મ મર્મ દૂર જાય.
For Private And Personal Use Only
R
દર
૬૩
૪
સ
દ
૬૦
•
૬૯
७०
૭૧
R
७३
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
નિશ્ચલ આતમ સ્વરૂપની, સિદ્ધિ જેથી થાય; તે સિદ્ધાચલ વંદીએ, સવર ગુણુ પ્રગટાય. દ્રવ્યભાવથી વંદતાં, આત્મ સમાધિ પાય; દ્રવ્યભાવ સમજ્યા વિના, ગિરિગુણ નહિં ગવાય. ગિરિવર પ્રતિ પગલું ભરે, જ્ઞાનપણે જે કાઈ, નિર્મલ આત્મ કરે તદા, પાપ પંક સબ ધાઈ. બાહ્યાંતર્થી શુદ્ધ થઈ, રાખે સ્થિરાપયેગ; ગિરિ ચઢતાં સમતા વરે, પામે નિજણ ભાગ. આલેાયણ લે પાપનું, સુણી ગુરૂમુખ ઉપદેશ; સિદ્ધાચલ ગિરિ સેવીને, પામે અવિચલ દેશ. આલેાચે નહિ પાપને, મૂકે ન માયાઝાળ; સિદ્ધાચલ તસ શું કરે, જો પરિણતિ ચાલ. કથા કર્મ આલેચના, શ્રદ્ધાથી કરનાર; પામે તે પરમાને, જિનઆજ્ઞા શિર ધાર. ક્રોધ ન કરીએ કાઈ છું, ધરી મનમાં વિશ્વાસ; શ્રીસિદ્ધાચલ વદીએ, ત્યાગી પુશ્કેલ આશ. વિષયાન્માદ્વિચિત્તને, વશ કરવાને હેત; તપ જપ યમ પૂજા કહી, મુક્તિવધુ સ ંકેત. યાત્રા નવાણું જે કરે, સમજી તત્ત્વસ્વરૂપ; આશ્રવ માગે છેદતાં, લહે ન ભવભય ધૂપ. વિધિપૂર્વક પૂજા કરે, નાસે કમ કલંક, સહજાનંદે વિચરતાં, કા રાજા કાણુ રંક. અજરામર પદ ઝટ લહે, કરતાં નિર્મળ સેવ; ક્ષાયિકભાવે ચેતના, ચિદાનંદ ગુણુ મેવ.
આજ સફળ દિન માહુરી, સફળ મનુષ્ય અવતાર; શ્રીસિદ્ધાચલ દેખતાં, આનંદ હર્ષ અપાર.
અમૃતફળને આપવા, કલ્પવૃક્ષ સમ અહ; વૈરા પૂજો વિજના, થાવે નર્મલ રેહે,
૧૮
For Private And Personal Use Only
૭૪
૭૫
૭
७७
ae
૭૯
♦
૧
૮૨
૩
૪
૮૫
V
ર
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
કામધેનુ સમ એ ગિરિ, વંછિત ફલ દાતાર વંદે પૂજે ભવિજના, અક્ષય પદ કરનાર, કામકુંભ સમ એહ ગિરિ, પંચમ ગતિને દેત; વંદે પૂજે ભવિજના, શ્રી શત્રુંજય ક્ષેત્ર. ફરી ફરીને નહીં મળે, માનવ ભવને દેહ વંદે પૂજે ભવિજના, સિદ્ધાચલ ગિરિ એહ. મનુષ્યજન્મ પામી ભવી, ભેટે નહિ ગિરિ એહ, માનું માત ઉદર વિષે, રહીયે પ્રાણુ તેહ, શશી સૂર્યવત્ એહ ગિરિ, કરતે ભાત, વંદે પૂજે ભવિજના, પ્રગટે નિર્મળ ત. ગુરૂતા મેરૂતણું પરે, તેની જગમાં થાય; જે સિદ્ધાચલ વંદતાં, નિર્મલશ્રદ્ધા થાય. એ સમ જગ કોને નહિં, જેમાં મહા ઉપકાર તે સિદ્ધાચલ વંદીએ, હવે જય જ્યકાર, મેહમહાગિરિ ભેદવા, પવિરામ તસ અવદાત; તે સિદ્ધાચળ વદીએ, કરીએ નિર્મળ યાત્ર વર્ણન વાણુથી કર્યું, કદીય ન પૂરું થાય; તે સિદ્ધાચળ વંદીએ, મહિમાવંત કથાય. અધુના પંચમકાળમાં વતે તસ મહિમાય, તે સિદ્ધાચળ વંદીએ, ભવભવ ભાવટ જાય. ભાવે યાત્રા જે કરે, પામે મુકિત તેહ, તે સિદ્ધાચળ વંદીએ, કર્મ રહે નહિ હ. ભવજલધિતટ પામવા, ઉત્તમ એહજ ઝાઝ તે સિદ્ધાચળ વંદીએ, સિદ્ધ સઘળાં કાજ. વિમલેશ્વર સેવન થકી, ઉપજે સિદ્ધિ ઉદાર, તે સિદ્ધાચળ વંદીએ, પંચમગતિ સુખકાર. - ૧૦૦ શ્રી સિદ્ધાચલની સ્પર્શના, કરીને ચરમ જીનેશ, એજનગામિની વાણથી, દીધે છે ઉપદેશ. ૧૧
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
૧૦૩
૧૦૪
કાતિકશુકલ પૂર્ણિમા દિન કરશે જે યા; અપકાળમાં તે ભવિ, થાશે સગતિપાત્ર. તીર્થેશ્વર દર્શન થકી, નિર્મળ દષ્ટિ હોય; તે સિદ્ધાચળ વદીએ, અવર નહીં જગ કેય. અંતરશુદ્ધિ બાહાથી, નિમિત્તે કારણે ભાળ; અંતરૂતત્વ વિવર્ણના, કરજે સમજુ ખ્યાલ. દ્રવ્ય દુભેટે ભાવથી, સમ્યગૂ ગ્રહી અવધ, તે સિદ્ધાચળ વકોએ, કરી ચંચલતા રોધ. મતિમંદની વર્ણના, તેતે બાળક ચાલ; બુદ્ધિસાગર વંદતાં, પામે મંગલ માલ. સંવત ઓગણસ ઉપરે, બાસઠની શુભ શાલ કાતિકશુકલ પૂર્ણિમા, સ્તવના પૂર્ણ રસાળ. કરી ચોમાસું શાંતિથી, વિજાપુરમાં ખાસ સિદ્ધાચળ ગિરિ વંદના કરતાં તત્વ પ્રકાશ.
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
શ્રીપાશ્વનાથ સ્તવનમૂ.
(સયા એકત્રીસા) પાશ્વ જીનેશ્વર મંગલકારી, વન્દન જે વારંવાર તવ સેવન પૂજા ભક્તિથી, પામે પ્રાણ ભવને પાર અલખ નિરંજન નિર્ભયદેશી, મંગલમાલાના કરનાર જિનપતિમા જિન સરખી ભાખી, ભકિતથી આવે ભવપાર. ૧ ભગવતી રાયપાસે સૂવે, જિનપડિમાનન્દનના પાઠ જિનપરિમાપૂજાથી સંવર, સમજી ઠાલી મૂકે ઠાઠ. સમવસરણમાં જિનવર જેવી, જિનપડિમા વતે જયકાર વનદન પૂજન ભક્તિ કરતાં, પ્રાણી પામે ભવને પાર. ધનને માટે કાગળ નેટે, કાઢે છે જેવી સરકાર નેટેમાં પૈસા સાચા, જે આ જગને વ્યવહાર
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
જિનપઢિમા પણ તેવી રીતે, જિનસરખી ભાખી સુખકા, વન્દન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે ભવના પાર. સમવસરણમાં જિનવર વન્દે, ફળ પામે જે પ્રાણી સાર; તેવું ફળ પિંડમાવન્દનથી, સમો મનમાં નર ને નાર. કલિકાલમાં જિનપડિમાના, સાચા મોટા છે આધાર; વન્દન પૂજન ભક્તિ કરતાં, પ્રાણી પામે ભવના પાર. સર્પબુદ્ધિથી દેરી હુણુતાં, પંચેન્દ્રિય હત્યાનું પાપ; મનપરિણામે ફળ એ જાણે, એવી જિન વચનાની છાપ. દ્રૌપદીએ જિનપરિમા પૂજી, ધન્ય ધન્ય શ્રાવક અવતાર; વન્દેન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે ભવના પાર. સૂત્રોના અક્ષર છે જેવા, તેવી મૂર્તિ છે નિર્ધાર; અક્ષર પઢિમા એ છે સરખાં, સ્થાપક નિક્ષેપા જયકાર. અહિન્તના નામે મુકિત, સ્થાપનથી પણ તેવી ધાર; વન્દન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે ભવના પાર માગમને યુક્તિથી સાચા, જિનપડિમા વન્દન આચાર; શાશ્વત જિનપડિમાના પાઠા, સુત્રામાં વતે હિતકાર. જિનપડિમાનું સ્થાપન કરવું, ઉત્સવ તેના છે ગુણુકાર; વન્દન પૂજન ભક્તિ કરતાં, પ્રાણી પામે ભવના પાર જિનપરિમાથી જિનની યાદી, જિનની યાદી ગુણનુ મૂળ; નિની સેવા મીઠા મેવા, ભતિથી ભાગે છે ભૂલ મુદ્ધિસાગર સાપેક્ષાથી, સમજી નિશ્ર્ચય ને વ્યવહાર; વન્ધન પૂજન ભકિત કરતાં, પ્રાણી પામે સત્રના પાર
શ્રીપાના નાથસ્તુતિ. ( રૂયિયા છંદ્ર. )
પામાં જિનેશ્વર વામાનદન, શરણુ સત્ય ત્હારૂં મન કડ પ્રાણપતિ તું ભવભય ભંજન, અવલખન ત્હારૂં છે ખરૂં. તવ નામે ભય સઘળાં નાસે, માઁગલમાલા થાય ખરી; દ્ધિ સિદ્ધિ ઘટમાં પ્રગટે, વંદુ પ્રેમે ભાવ ધરી.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
જગ ઉપકારી શિવસુખકારી, વઢે પૂજે ધન્યઘડી; દુ:ખના વારક તારક સાચા, વૈદન આવ્યા એક હેડી. અજ અવિનાશી શિવપુરવાસી, શ વિલાસી દેવ ખરા; યતિ તતિ પતિનુ પૂજન સાચું, ધ્યાને નાસે જન્મ જરા. મ્હાય કરી સેવકને વ્હાલા, તુજ સેવાથી ખાલ તરે; હૃદયકમળમાં સમરૂં સ્વામી, બાળક તાહરી કર ગરે. દયાનિધિ એ દયા કરીને, તારા સેવક ટળવળતા; રાગ દોષ દાવાનળ જોરે, ચતુર્ગતિમાં હું મળતા. શરણાગતવત્સલ તું સાચા, તવ ભક્તિમાં ભાવ ભળે; તવ ભક્તિથી શક્તિ પ્રગટે, રાગાદિ દોષો સહુ ટળે. ખળ ખાળ હું ત્હારા વ્હાલા, મીઠી સેવા દીલ ખરે; અનુભવરસમાં રંગાઇને, સેવકસિદ્ધિ શીઘ્રવરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધ સનાતન સત્ય સુખ કર, પાયે લાગુ લળીલળી; તવ દર્શનથી સમકિત શ્રદ્ધા, સુખની આશા સર્વ ફળી. તવ ગુણુ ધ્યાતાં સુખડાં પ્રગટે કુમતિ કાળાં ક ટળે; બુદ્ધિસાગર સેવન પૂજન, કરતાં મુકિત સ્હેજ મળે,
શ્રીવીરપ્રભુસ્તુતિ. ( ભુજંગી છંદું. )
નમે વીર વિશ્વેશ દેવાધિદેવા, સદા તાહરી શીખમાં શ મેવા; પ્રભુ પાપોં રહું ભૃગરૂપે, પ્રભુ રૂપને હું ચહું છું ઉમ`ગે. પ્રભુ તુંહિ સાચા મુદા પાય લાગું, મુદ્દા તાહરા ધ્યાનમાં નિત્ય જાગું; હણ્યા રાગને દ્વેષ જ્ઞાનેજ ભારી, અહો શકિત ભારી સ્વભાવેજ હારી.
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ગલ્લાને તારિયા દેશનાથી, ગણ્યા ભેદ ના તે પ્રભુરે કશાથી, અહે। તાહરા જ્ઞાનમાં સર્વ ભાસે, અહા તાહરા ધ્યાનમાં ચિત્ત વાસે. દિલે વીરની ભક્તિ લાગીજ સાચી, રહે વીરની ભકિતમાં નિત્ય રાચી; પ્રભુભકિતથી શકિત સર્વે પમાતી, પ્રભુભક્તિથી દ્વેષની જાય કાતી. પ્રભુભકિતથી દુ:ખના વૃન્હ જાવે, પ્રભુભકિતથી સત્ય આનદ આવે; પ્રભુજ્ઞાનથી ભક્તિમાં ભાવ સારા; પ્રભુ જ્ઞાન ભકિતથી દુઃખ આર. જિને ભાખીયું તત્ત્વ ચૈતન્ય સારૂં, સદા શુદ્ધચૈતન્ય છે તેજ મારૂં, ચિનાનન્તરૂપે પ્રભુ તું સુહાયા, લહી તાહરા મેધ આનંદ પાયે. પિતા માતને ભ્રાત ને ઇષ્ટ દેવા, કરૂં તાહરી પ્રેમથી નિત્ય સેવા; કહે ધિનિધિ ધ્યેય ધ્યાને સહાયા, પ્રભુ વીથી વીર્ય સદ્ભાવ પાચે.
પ્રભુ સ્તુતિ. ( ભુજંગી છં૪)
અરે દેવના દેવ આનંદ દાતા, પ્રભુ તું વડા માતને તાત ભ્રાતા; સદા હસ્ત જોડી પ્રભુ હું નમું છું, પ્રભુ પાપડ્યે સદા હું રમું છું.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પરી ધાનને દેષના વૃન્દ ટાળ્યા, ધરી ધ્યાનને કર્મના વર્ગ ખાળ્યા ધરી ધ્યાનને કેવળજ્ઞાન લીધું, ધરી ધ્યાનને બ્રહ્મનું દાન દીધું. ધરી ધ્યાનને સિદ્ધ સિધેિ સુડાયા, ધરી ધ્યાનને મુક્તિના શર્મ પાયા; ચિદાનન્દરૂપે પ્રભુ તું સુહા, મહાશિ તું ચિત્તમાં નિત્ય આયે. અરૂપી અસંખ્ય પ્રદેશ પ્રમાતા, પ્રભુ તું સદા તવનું દાનહાતા, તવ ધ્યાનથી યેયરૂપે પ્રભાસે, ચિદાનંદની લહેરિયે ચિત્ત વાસે. ચહું ઈશ દેવેશ દાતાર સેવા, અમારે સદા મેક્ષના એજ મેવા; પ્રભુધ્યાનથી પ્રેમને ભેદ પાયે, પ્રભુપ્રેમથી સત્ય આનંદ આપે. સદા સેવના દેવ હારી ભલી છે, પ્રભુપ્રેમમાં ચિત્તવૃત્તિ હળી છે; પ્રભુપ્રેમમાં ધીનિધિ વિરમું છું, સદા હસ્ત જેડી પ્રભુ હું નમું છું.
મલ્લિજિન સ્તુતિ.
( ગઝલ. ) મહિજિન દેવના દેવા, ભલી છે સત્ય તુજ સેવા તમારા રૂપમાં રાચું, સદા છે રૂપ તુજ સાચું. આ ઈશ દેવ તું પ્યારે, જગતમાં સત્ય તું સારે; તમારી ભક્તિમાં ભળશું, તમારી ભક્તિમાં હળશું.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારી તે જ મારી છે, હૃદયમાં વાત ધારી છે, તમારી ભકિત છે યારી, અખંડાનંદ ગુણક્યારી. પ્રભુ તવ બાળ છે છેટે, કરેને રહેમથી માટે પટના કંદને કાપે, સદા સુખ, સિદ્ધનાં આપો. પ્રભુની ભકિતથી શક્તિ, પ્રગટતી આત્મની વ્યક્તિ પ્રભુને વંદતાં શાન્તિ, પ્રભુને વંદતાં કાંતિ. પ્રભુજી રહેમના દરિયા, પ્રભુજી જ્ઞાનથી ભરિયા; સેવકનાં કષ્ટ કાપને, સેવકને સુખ આપેને. પ્રભુના ધ્યાનથી તરણું, અનંતા સિદ્ધ સુખ વરશું; બુદ્ધબ્ધિ બાળને તારે, હૃદયની અર્જ અવધારે.
૧
ઈશ્વરસ્તુતિ.
(હરિગીત.) જય સત્ય ઈશ્વર વિશ્વવત્સલ સત્ય જતિ સુખકરા, શક્તિ અનંતિ વ્યક્તિમય તું પાપ ટાળે દુખહરા; જ્ઞાનથી તું મને ભાસક પ્રભે છે સર્વદા, નસુરા સુર વજિ પદકજ વંદું છું વિરજિન સદા.
જ્ય વિશ્વપૂજિત વિશ્વ તારક ધર્મધારક દેવ છે, જય સત્યજ્ઞાની પરમયોગી શુદ્ધ હારી સેવ છે, હે દેવના પણ દેવ વહેલા દયા કરી ઉગારજે, સમ્યકત્વ સ્થિરતા શીધ્ર આપી બાળને ઝટ તારજો. મન રાગને ઠેષજ સદા સંસારનું તે મૂળ છે, જિનતત્વને જાણ્યા વિના તે જાણવું તે ધૂળ છે. સહદેષનાં તે મૂળ નાસે જ્ઞાન એવું આપજે, નિજબાળને પ્રેમ કરીને ધર્મમાં સ્થિર થાય. હે પરમ કરૂણાવંત હાલા, સ્થાન હારું સાર છે, પરમાત્મવ્યક્તિ પરમવ્યક્તિ ભેગી તું નિર્ધાર છે.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજદીલમાં તું આવતે, પ્રગટાવતે સુખ લહેરિયે, . પરાપર્યંતી ગાનમાં જાવ મહાવૈરિયે આધાર મારે સત્ય તુહિક દોષની પેઠે હરે, મહાવીરજિનવરચરણસેવક ભવાબ્ધિ ક્ષણમાંહી તરે; ત્રિશલાતનય સિદ્ધાર્થ રાજાકુળદીપક ઈશ છે, બુદ્ધ બ્ધિ સેવક તારો આધાર વિશ્વાવીશ છે,
શ્રીવીરજિનદર્શનસ્તવનમ. (પ્રભુપરિમા પૂછને પસહ કરીએ એ રાગ) જિનવર વીર પ્રભુનાં દર્શન કરે, ત્યાગીને દુઃખદાયી સંસારને, બારવર્ષ નિ:સંગે ચેતન ધારે, ધ્યાનથકી સફલ કર્યો અવતારને, સમતાએ તાજીયા મેહવિકારને; ધર્મ ક્ષમા ધરીને તજીયા ખારને, ધન્ય ધન્યરે વીરમ્રભુઅણગારને. સમજીને ચેતન !! શિક્ષા ધારને સમતા ૧ ગુણસ્થાનક સપાને ધ્યાને ચઢીયારે, મુકિતના મહેલે રે પ્રભુજી વિરાજીયા કર્મઝટકસંહારી જિનપદ લીધુંરે, લેકાંતે સિદ્ધ થઈને ગાજીયા.
સમતા ૨ ક્ષાવિકભાવે નવઋદ્ધિના, ભેગીરે, ઉપયોગી સમયે સમયે સર્વના રૂપારૂપી સહજ સ્વરૂપી ભેગીરે, ભાવથકી મહાવીરરે વતે ગર્વ ના.
સમતા
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૬
કૃપાકરીને ધ્યાને દીલમાં આવે, વિષયાદિકવૈરી શીઘ્ર નિવારો; ગાંડા પણુ આ માળ તમારા જાણીરે, ભવસાગરની પારે પ્રભુજી ઉતારો. બાળ તમારા કહીને પ્રભુ ખેલાવારે, વ્હાલાવીર !! સેકવ્હારે આવો; જિનવર દર્શન સ્પન કરવા રસીયારે, અંતર્ર્ના સ્વામીરે કરૂણા લાવજો. મ્હારા કહી મેલાવા હસ્તગ્રહીનેર, સેવકને તારેરે શાલા આપની, બુદ્ધિસાગર વીરજિનેશ્વર તારારે, ભકિત એક સાચીરે, વીર મામાની,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સમતા ૪
સમતા ૫
સમતા ૬
શ્રીવીરપ્રભુસ્તવનમૂ
( નદી જમુનાકે તીર ઉડે ઢાય પ`ખ-એ રાગ )
વર્ધમાન જિનરાજ કૃપાળુ તારો, શરણાગત વીતરાગ સેવકને ઉદ્ધારn; સત્તાએ છું સરખા અનાદિ કાળથી, વ્યક્તિથી નહિ શુદ્ધ અહિરાતમ ચાલથી. શુદ્ધ રમણતા ધ્યાનથી સિદ્ધપ્રભુ થયે, પરપુદ્ગલના રાગથી સેવક ભવ ર ; ક્ષાયિકભાવે નિશ્ચય મંગલ તે વર્યું, ભાવમંગળ પદ જાણ્યું મેં ન અનુસર્યું. આવિર્ભાવ ઋદ્ધિ થઇ તુજ શાશ્વતી; કેવલજ્ઞાને સત્યવચનની ભગવતી; વીર્ય શકિત ઉપયોગ ચરણમાં લીનતા, તુજસેવનથી ગુણગણની હાય પીનતા
વધુ માન૦ ૧
વર્ષમાન૦ ૨
વમાન
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૭
અનુભવ દર્શન સ્પન જો દીલ થાય છે, ત્યારે વીરપણું ઝટ મત પરખાય છે; અંતર્યામી દેવ સેવ છે ધ્યાનમાં, પરમાતમની સેવ ધરી છે જ્ઞાનમાં.
આતમના ઉપયોગ શુદ્ધ મુજ જાગશે, મિથ્યાપરિણતિ દુષ્ટા તદા દૂર ભાગશે; ઉપશમાર્દિક ભાષ વીરતા આવશે, બુદ્ધિસાગર જીતનગારાં વાગશે.
શ્રીસીમંધરસ્તવનમૂ
( શ્રીઅે સિદ્ધાચલ ભેટવા,-એ રાગ.
શ્રી સીમધર વ ંદના, ભવનાં દુ:ખ હર્તા; મહાવિદેહવાસી પ્રભુ, શાશ્વત સુખ કર્તા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચય તે વ્યવહારથી, શરણુ એક તારું; હુ તુ ભેદ મટાવવા, પ્રભુ ધ્યાન છે સારૂં.
આઢા જલધિ ગિશ્થિતીને, તુજ દર્શન કરશું; બુદ્ધિસાગર પ્રભુ મળે, એક ઠામે ઠચ્છુ.
For Private And Personal Use Only
વધુ માન૦ ૪
લઘુતા એકતા લીનતા, તુજ ધ્યાને થાવે; અનુભવ મંદિર દિનમણિ, પ્રભુ તું પ્રકટાવે. શ્રી સીમ’ધર૦ ૨
શ્રી. સીમ ધર્૦ ૩
ક્ષેત્રભેદના વિરહને, તત્ર ઉપયોગ ટાળે;
તુજ ભક્તિમાં મુક્તિ છે, માહનું જોર ગાળે. શ્રી સીમધ૨૦ ૪
વર્ધમાન ૫
શ્રી સીમંધર૦ ૧
શ્રી સીમધર૦ ૫
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી સીમંધરસ્તનામ
(રાગ ઉપર.) શ્રી સીમંધર સ્વામીનું, શરણું એક સાચું પ્રેમીમાં પ્રેમી પ્રભુ, તવ વણ સહ કાર્યું. શ્રી સીમંધર૦ ૧ સમરણ મનન એકતાનતા, કરતાં એક તારી; ભક્તિથી ભાગે આંતરે, શુદ્ધ ચારિત્ર ધારી, શ્રી સીમંધર૦ ૨ મારા મનમાં તું એક છે, પૂર્ણાનંદવિલાસી; બુદ્ધિસાગર વંદના, કરતાં સુખવાસી. શ્રી સીમંધર૦ ૩
શ્રીસિદ્ધાચલતવનમ્ ( થાપરવારી સાહિબા કાબીલ મત જાજો-એ રાગ.)
આદીશ્વર અરિહંત, સુખના છે દરિયા વિમલાચલવાસી પ્રભુ, રત્નત્રયી ભરિયા. આ૦ ૧ આદીશ્વરના ધ્યાનથી, ઘટ આનંદ આવ્ય પ્રભુ ગુણમાં લીનતા થતાં, એકરૂપ સુહા, આ૦ ૨ અનુભવ અમૃતપાનમાં, ચેતન સુખ ભેગી; નિર્મલ શુદ્ધસ્વભાવને, મેંગ સાધે ચગી. આ૦ ૩ ભક્તિ ક્રિયા ને જ્ઞાનથી, વિમલાચલ યાત્ર કરશે તે જન થાવશે, પરમાનંદ પાત્ર. આ૦ ૪ ગુણસ્થાનક પગથાલીયે, ચઢી જિનવર ભેટ શુક્લધ્યાનની દૃષ્ટિથી, દેખતાં નહિ છેટું. આ૫ નિજદૃષ્ટિ નિજમાં ભળી, વિમલાચલ ફરશી; શત્રુ સહુ પાછા ફર્યા, દેખી જ્ઞાનની બરશી. આ૦ ૬ અસંખ્યપ્રદેશી ચેતન, થયે શક્તિ વિલાસી; ઉત્કટ વીર્ય પ્રધ્યાનથી, વિમલાચલ વાસી. આ૦ ૭ એકમેક પ્રભુ ભેટતાં, એકરૂપ સુહાયા, સાદિ અતિસ્થિતિથી, ક્ષાયિક ગુણ પાયા,
અા
૮
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શુદ્ધપરિણતિ ભક્તિથી, થયા સિદ્ધ અનતા, વિમલાચલ મહિમા ઘણે, પાપી પ્રાણી તરતા. આ. ૯ સિદ્ધાચલ શિખરે ચડે, ચેતન ગુણ પ્યારા આદીશ્વર ભેટી ભલા, અન્તર્થી ને ન્યારા. આ. ૧૦ શરાણું સિદ્ધાચલનું કર્યું, તેને વિશ્વાસી, બુદ્ધિસાગર ભેટતાં, જ્યતિત પ્રકાશી. આ૦ ૧૧
શ્રી. ૧
શ્રી
ર
શ્રી. ૩
શ્રી
૪
શ્રી સિદ્ધાચલસ્તવનમૂ. શ્રીસિદ્ધાચલ ભેટીએ, ભવભય દુઃખ હરવા; આધિ વ્યાધિ ઉપાધિનાં દુઃખ સઘળાં હરવા. સકળતીર્થશિરોમણિ, વિમલાચલ ધારે, શત્રુંજયને ભેટતાં, આ ભવદુઃખ આરે. અસંખ્યયેગે સેવીએ, જ્ઞાન ધ્યાનમાં રાચી; સમ્યગદૃષ્ટિ જીવડા, રહે તીર્થમાં માચી. શત્રુજ્યગિરિદર્શને, સત્ય આનંદ ઘટમાં; ચિંતામણિ હસ્તે ચઢ, પડે શું ખટપટમાં. ત્રણપન્થથી ચઢાય છે, બીજા કેઈક પત્થ; આદીશ્વર પ્રભુ ભેટીએ, કેત્તર નિગ્રન્થ. ગિરિપર ચઢીએ પ્રેમથી, ઇસમિતિ સંભારી; હળવે હળવે ચાલીએ, મિત્રને ધારી. આડું અવળું ન જોઈએ, ચાલો શકત્વનુસાર, થાતાં વિશ્રામ લેઈને, આગે ચઢીએ વિચારે. અપ્રમત્તપન્થ સંચરી, પેસે જિનવરદ્વારે, દર્શન કરીએ દેવનું, ભવપાર ઉતારે. - ભકિત કિયા જ્ઞાન પંથથી, વિમલાચલ ચઢીએ; અનુભવ સાથીના સહાયથી, મેહમદ્ભથી લઢીએ.
શ્રી
૫
શ્રી
શ્રી. ૮
શ્રી
૯
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
ક્રેન દીઠે દેવનું, જાતિ જ્યેાતમાં મળીએ; બુદ્ધિસાગર તીર્થના,-દર્શનમાં હળીએ.
For Private And Personal Use Only
શ્રી ૧૦
શ્રીપદ્મપ્રભુસ્તવનમૂ.
કરાયો૦ ૩
પદ્મપ્રભુ જિન અતર્જામી, જગજીવન જગરાજ; પુરૂષાત્તમ પરમાતમ સ્વામી, નિરખ્યા નયણે આજ, હુડ હું હરખ્યો રે, ગિરૂઆના ગુણે કરી; કરદાય જોડીરે વંદું હું હર્ષ ધરી ( એ ટેક ) ૧ સ્વર્ગ થકી ચવી માત કુખે જખ, આવે શ્રી જિનરાય; તબ ચાસઠ સુરપતિ હરખીને, પ્રણમે પ્રભુજી પાય; હરખે નિજ માતારે અતિશય ભકિત કરી. કરદાયજો૦ જિનપતિ જન્મેચ્છાને કાળે, પ્રભુને સુરગિરિ લેઈ, એક્રોડ સાઢલાખ કળશ ભરી, વ્હવણુ કરે સુર કે'; કમેલ ટાળેરે, દુ:ખ જેમ નાવે ફ્રી. જિનવર જનનીપાસે મૂકી, નંદીશ્વર સુર જાય, જન્મકલ્યાણક અતિશય ચાગે, અજવાળુ' નરકે થાય; ધ્રુવ એવા દેખું રે, હાય ભાગ્યદશા ખરી. લાડ લડાવે માતા પ્રેમે, મોટા જિનવર થાય; ભાગ રાગ ત્યજી, નિજ આતમ, જળ ૫'કજને ન્યાય, દીક્ષાકાળે આવેર, લેાકાંતિક હર્ષ ધરી દીક્ષા ગ્રહી નિઃસ‘ગી જગ ધણી, મહીતળમાં વિચરત, ક ખપાવી કેવળ પામ્યા, સમવસરણ વિરચંત; દેવકાડાકાડીરે, સાથ લઈ આવે હિર. ચાર મુખે ખાર પદા આગે, રૂડી દેશના દે; કર્મઠુઠાવી શિવપુર પહાચ્યા, પરમાતમ પદ લેઈ, ગામ આજોલેર નિરખતાં નનાં કરી; બુદ્ધિસાગર વદેરે, શાશ્વતસિદ્ધિ વરી.
કરઢાયજો ૪
કરદાયનો પ
કરદાયજો હું
કરદેાયો છ
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૧
શ્રીમલ્લિનાથસ્તવનમૂ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વિમલાચલનાવાસી મારાવ્હાલા-એરાગ )
પ્રભુ મટ્ટિજીનેશ્વર પાય નમું, નિત્ય પાય નમુ· પાય નમું; પ્રભુ આણુધરૂ શિર પ્રેમે સદા, બહુ દુ:ખ વસુ' દુ:ખ વસુ, હરિહર બ્રહ્મા વિષ્ણુ તુ છે, રામ અને રહેમાન; ખુદા સ્વયંભૂ, જગન્નાથ તુ, ત્રણભુવન ભગવાન્ અઢાર દોષા નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન; ત્રણભુવનના તારક વ્હાલા, સિદ્ધ યુદ્ધ સુલતાન. ભવદુ:ખભજન અલખનિરજન, અડવડીયાં આધાર; સાચું શરણુ ગ્રહ્યું તમારૂ, તાર તાર મુજ તાર. મેાડા વહેલા પણ તુમ તારક, હવે કરા શીદ વાર; તુમ હિ ત્રાતા માતા ભ્રાતા, કરશેા સેવકના ઉદ્ધાર જે જે મારા મનમાં તે તે, જાણેા દિનદયાલ; બુદ્ધિસાગર વધુ નિશશશ્વન, કરશેા સેવકની સંભાલ
શ્રીમલ્લિનાથસ્તવનમ્.
',
મટ્ટિજીનેશ્વરચરણમાં, નિત્ય શીષ નમાવું; વિનય ભક્તિ શ્રદ્ધાથકી, ચિત્ત પંકજ ધ્યાવું. યથાપ્રવૃત્તિ કરણમાં, વીત્યેા કાળ અનાદિ; તાપણુ પાર ન આવીયા, ટળી આધિ ન વ્યાધિ. અપૂર્વકરણમાં આવીને, અનિવૃત્તિ ગ્રહાયુ; સમ્યક્ પ્રભુ ગુણ દને, શુદ્ધરૂપ જણાયું. દન ચારિત્રમેાહના, નાશ થાતાં પ્રભુતા; કેવલજ્ઞાને શેયની, ભાસનમાં વિભુતા. ક્ષાયિક નવ લબ્ધિ જળે, પૂર્ણાનન્દ વિકાસે, સિદ્ધ યુદ્ધ પરમાતમા, જ્યેાતિ પરમ પ્રકાશે નિજૠષિ નિજ દેખતાં, મટ્ટિજીનવર મળીયા; બુદ્ધિસાગર ભક્તિથી, મ્હારા અનેારથ ફળીયા.
For Private And Personal Use Only
૭૦ ૧
જી ર
જીવ
»
જી ૫
મલ્રિ ૧
મર્
મ ૩
મ ૪
મ૦ ૫
મ॰ ↑
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૨
શ્રીસંખેશ્વરપાર્શ્વનાથસ્તવનમ્
સખેશ્વર પાર્શ્વનાથજી, વિઘ્નવૃન્દ નિવારે; ધરણેન્દ્ર પદ્માવતી, વાંછિત સહુ સારે, અશ્વસેનકુલ દિનમણિ, વામાનન્દન પ્યારા, ક્ષાયિક નવ લબ્ધિ ધણી, સિદ્ધબુદ્રાવતારા. અજરામર અરિહંત છે, વિશ્વાન ંદ વિલાસી; અજરામર નિર્મળ પ્રભુ, શુદ્ધ તત્ત્વ પ્રકાશી. ઉત્પત્તિ વ્યય ધ્રુવતા, સમયે સમયે ભાગી; સાદિ અનંતુ પદ વયું, ક્ષાયિક ગુણ ચેાગી, પુરૂષાત્તમ સજ્ઞ છે, શુદ્ધચૈતન્ય ધારી; અષ્ટસિદ્ધિ સુખઋદ્ધિના, દાતા જયકારી. ચિંતામણિ તુજ મંત્રથી, પામી મંગલ માલા; બુદ્ધિસાગર પૂજતાં, લીલા લ્હેર વિશાલા.
શ્રીમહાવીરસ્તવનમ્
તારહે તાર મહાવીર જગદિનમણિ, ભકતને એક શરણું તમારું, અકલ નિર્ભય પ્રભુ શુદ્ધ સ્વામી વિભુ, શરણથી શુદ્ધવ્યકિત સમારૂ, નિત્ય નિરંજન ધર્મ સ્યાદ્વાદમય, શુક્રૂવ્યક્તિ અસંખ્યપ્રદેશી; જ્ઞાનથી જાણતા દર્શને દેખતા, શુદ્ધ પર્યાયમય ને અલેશો. છતિપણે કેવલજ્ઞાનના પવા, સમયમાં જાણતા તે અનંતા; તેથી પણ જાણતા અનંત સામર્થ્યના,જ્ઞાનને જ્ઞેયરૂપે સુર્હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સખે
સખે ર
સખે
સંખે૦ ૪
સ`ખે૦ ૫
સખે ર
તારહા ૧
તારા ર
તારહા
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારહે૪
પરમ ઈશ્વર સદા ઋદ્ધિ સાયિષણ, પગલિક ભાવથી દેવ ન્યારા શર્મ અનંતને ભેગ તું ભગવે, પૂજ્ય તું પ્રાણથી મુજ પ્યારા. દ્રવ્યને ભાવથી શરણ છે તાહરું, શુદ્ધ ઉપગમાં તું પ્રભાસે; બુદ્ધિસાગર પ્રત્યે તારો બાપજી, ધ્યાનના યોગમાં દેવ પાસે.
તારહે. ૫
પાશ્વ ૧.
સંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમપાર્જ સંખેશ્વરા જગતમાં જ્યકરા, જ્ઞાનને યરૂપે સુહાયા; સર્વ જડવતુથી ભિન્ન તું છે પ્રભુ, જાતિ ભાતિ નહિ લિંગ કાયા. શક્તિ અનંત આધાર તું દેવ છે; એક સમયે સકલગુણ ભેગી, લબ્ધિ સાયિક નવ સાઘનંતિપણે; શુદ્ધ રત્નત્રયિ ગુણગી. શુદ્ધ શકિતમયી અલખ અરિહંત તું, દેવને દેવ તું ધર્મધારી, અચલ નિર્મલ વિભુ વ્યાખ્યને વ્યાપક શુદ્ધ ઉપગમાં તું વસ્યરી. તાર નાથજી બિરૂદ નિજ રાખશે; શુદ્ધ વ્યકિતપણે શીવ્ર થાપે, બુદ્ધિસાગર પ્રભુ શુદ્ધ ઉપગમાં ધર્મ સ્યાદ્વાદમય શીધ્ર આપે.
પાશ્વ ૧
પાર્શ્વ૩
પાર્થ૦ ૪
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
અજીત જિન સ્તુતિ.
( ઓધવજી સન્દેશા કહેજો શ્યામને એ રાગ )
અજીત જિનેશ્વર અજરામર અરિહન્ત છે; બ્રહ્મા વિષ્ણુ પરમેશ્વર મહાદેવો; સહજસ્વરૂપી ક્ષાયિક નવલબ્ધ ધણી; દ્રવ્ય ભાવથી નમું કરૂં હું સેવો. એકસમયમાં જાણેા રૃખા સને; સમયાન્તર જાણે દેખા પણ પક્ષો, કેવલજ્ઞાને જાણા લેાકાલાને; નયપક્ષાના લક્ષે વાદ ન દો.
અસંખ્યપ્રદેશી આત્મપ્રભુ છે. દિનમણિ; પ્રતિ પ્રદેશે અનન્તગુણ નિર્ધારો, તિરાભાવના નાસે આવિર્ભાવતા; શાલે ચેતન શુદ્ધ સ્વરૂપાધારો. સહેજ શુદ્ધપર્યાયે સિદ્ધપણું ભલું; શબ્દાદ્રિકનયથી ચેતનતા શુદ્ધો, નિ:સંગી નિરાગી નિર્ભય નિત્ય છે; પરમબ્રહ્મ વિમલેશ્વર નિશ્ર્ચય યુદ્ધજો. સાદિ અનૈતિ સ્થિતિ શુદ્ધ સ્વભાવથી; અમૂર્ત વ્યકિત અનુરૂલઘુતા સારજો, બુદ્ધિસાગર અજિતજિનેશ્વર સેવના; અનન્તગુણુપર્યાયતણા આષારો,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
માત
અજિત ૩
અજિત૦ ૩
અજિત ૪
અજિત પ
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Kr
મુનિસુવ્રત સ્તવન.
સુનિ૰૧
( શ્રી અયાંજિન અન્તર્યામી—એ રાગ ) મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર, દર્શન શિવસુખકારીરે; દર્શનસ્પન અનુભવ થાતાં, મંગલપત્ર તૈયારીરે લૌકિક લાકાત્તર એ લેટ્ટે, દ્રવ્ય ભાવ એ ભેદ્દે; નિશ્ચયને વ્યવહાર દર્શન, જાણે તે નિજ વેદૅરે, મુનિ૰૧ દર્શન દ્રશ્ય દશ્ય ત્રિપુટી, એકમેકરૂપ થાવેર; ષટ્કારક પરિણમતાં સવળાં, ભય ચંચળતા જાવેર. મુનિ॰ ૩ ચારભૂતપુદ્ગલથી ન્યારા, એકરૂપ સ્થિરયેાગીર; અચલ મહેાદય ક્ષાયિક નવગુણુ,લબ્ધિ તાછે ભેાગીરે, મુનિ ૪ સ્યાદ્વાદદર્શન પામીને, અનહદ આનંદ પાવેરે; નિવિકલ્પ દશાએ દર્શન, લેાકેાત્તરનું થાવે. મુનિ જિનવર દČન દીઠું ઘટમાં, સ્થિરતામાં પ્રભુ મળીયારે; પરઆલંબન ચેતન હેતે, નિજભાવે ગુણ ીયારે મુનિ ષટ્ટનના ભેદ ટળ્યા સહુ, જિનદન અવધારીરે; બુદ્ધિસાગર સુખમાં મ્હાલે, દનની ખલિહારીરે, મુનિ છ
જ
૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમંધર સ્તવન.
( નદી યમુનાકે તીરે ઉડ રાય પંખીડાએ યુગ )
સીમંધર જિનરાજ કુપાળુ તારો, જન્મજરાના દુઃખથી પ્રભુજી ઉગાì, વિદ્યમાન પ્રભુ વાત હૃદયની જાણુતા, સાચા સ્વામી સુખકર વિનતિ માનતા. કાલ અનાદિ માહવશે બહુ દુ:ખ લહ્યાં, ચાર ગતિનાં દુ:ખ વિચિત્ર સહુ સાં
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માહવશે ધામધૂમમાં ધર્મ પણ ગ્રહ્યું, શુદ્ધસ્વરૂપ સ્યાદ્વાદ તત્ત્વથી સહ્યું. ગાડરિયા પ્રવાહમાં દૃષ્ટિરાગે રહ્યા, બાહ્યક્રિયા રૂચિ ધામધૂમમાં હું પાયે, લેાકેાત્તર જિનધર્મ પરખીને નિવ લો; ગુરૂગમ જ્ઞાન વિના હું ભવાભવ લથડયો. પ્રભુ તુજ શાસન, પુણ્યથી પામી મેં જાણિયું, મિથ્યાદન જોર કુમતિનુ વ્યાપિયુ; પરખ્યું સત્ય સ્વરૂપ જિનેશ્વર ધર્મનુ, રહેતો જોર હવે કેમ આઠે કર્મનુ તુજ કરૂણા એક શરણુ સેવકને જાણશે, જાણી બાળક ત્હારા કરૂણા આણુશા, મ્હારે શરણું એક જિનેશ્વર જગધણી, તારા કરૂણાવત મહેશ્વર દિનમણિ. બુદ્ધિસાગર માળ તમારી કરગરે, સાચા સ્વામી પસાથે સેવક સુખવી; ઉપાદાનની શુદ્ધિ પ્રભુતા જાગશે, જિત નગારૂ* અનુભવજ્ઞાને વાગશે,
દલાઈ લાઢણુપાર્શ્વનાથ સ્તવન ( સુમતિનાથ ગુણ શું મલીજી—એ રાગ ) લેાઢણ પાર્શ્વ જિનેશ્વર વંદું, ભાવધરી સુખકારી, ધરણેન્દ્ર પદ્માવતી સેવે, પાર્શ્વ યક્ષ ગુણુકારી. પ્રભુજી મ્હારા જગમાં તુજ ખલિહારી.
મન વચન કાયાથી ભકિત, કરતાં મંગલકારી; શુદ્ધિ સિદ્ધિ તુષ્ટિ પુષ્ટિ, અનુભવ સુખ નિર્ધારી. પ્રભુ૦ ૨
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
שיו
હેલ્હિર બ્રહ્મા અલખ નિરંજન, વર્તી જગ જયકારી; પુરિસાદાની પુરૂષાત્તમ તુ, જગ જન આનંદકારી, પ્રભુજી ૩ તુજ સેવાથી શિવ સુખ મેવા, ચિંતામણિ હિતકારી; કામકુભ શ્રી કલ્પવૃક્ષ તું, પરમાનદ પદધારી. પ્રભુજી ૪ તુજ સેવામાં નિશદીન રહીશું, પ્રાણજીવન ઉર ધારી; બુદ્ધિસાગર પ્રેમે ગાવે, લેશે। આ વિનતી સ્વીકારી. પ્રભુજી૦૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુસ્તુતિ,
( પ્લવગમ છન્દ. )
નમું નાથ ત્રિભુવન પૂજ્ય પ્રભુ જયકાર છે, જય દિનમણી દીનદયાલ વિભુ સુખકાર છે; જય જિનવર શ્રી જગદીશ નિર્જન જગ ઘણી, નમું જિનવર પદકજ પ્રેમ કર્મ હરવા ભણી, નિરક્ષર અક્ષર અન ંત ભટ્ઠત વિરાજતા, પ્રગટાવી કેવલજ્ઞાન જગતમાં છાજતા; જય અશરણુ શરણુ અખંડ મહેશ વિલાસી છે, જય ગુણુપર્યાયાધાર!! અજ અવિનાશી છે. જય અજરામર અહિં ́ત સ્મરણુ શિવ પન્થ છે, જય શ્રી વીતરાગ મહેશ શ્રુતિ શ્રી ગ્રન્થ છે; મારે ક્ષણ ક્ષણુ પ્રભુ આધાર અન્ય શું જાણવું, બુદ્ધિસાગર સહજાનન્દ પરમપદ્મ આણુવું.
-
સંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
શ્રી સખેશ્વર પાર્શ્વ પ્રભુ જયકારી, પગ પગ જગજયકારીરે શ્રી, ચિંતામણિ તુજ મંત્ર સવાયા, ધારણા ધ્યાનથીજ ધ્યાા, ભક્તિ પ્રતાપે દર્શન પાયા, અનુભવ આનન્દ પાચેરે. શ્રી ૧
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Be
ધરણેન્દ્રપદ્માવતી દેવી, સાહ્ય કરે જયકારી, પાર્શ્વયક્ષ બહુ સાા કરેછે, મંચિંતામણિ ધારીરે. શ્રી ર ઈષ્ટદેવ વામાદેવીના નન્દન, શરણું છે એકલું તમારૂં નામમંત્ર તુજ જગમાંહિ મેટા, કામ કરેછે સહુ ધાર્યુંરે. શ્રી૦ ૩ દર્શન દેઇને આનન્દ આપ્યા, વિષ્ર હર્યા બહુભારી; સાકારને નિરાકાર તુહિ પ્રભુ, જિનશાસન સુખકારીરે પુરિસાદાણી પરમકૃપાળુ, ધ્યાન ધરૂં ઉરધારી; બુદ્ધિસાગર શાસન દેવા, પગ પગ મંગલકારીરે. વિશ્વ સંવત ૧૯૬૫ વિજયાદશમી. અમદાવાદ. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
શ્રી ૪
શીપ
પ્રભુપાના. ગઝલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેસું પ્યારા પ્રભુ મ્હારા, અનન્તિ શક્તિ આધારા; બધા બ્રહ્માંડના સ્વામી, અનંતુ જ્ઞાન, નિષ્કામી. વિભુ તું સર્વને દૃષ્ટા, સહજના ધર્મીના સ્રષ્ટા; હૃદય જાણે સહુ મ્હારૂં, જરા નહિ ગુજથી ન્યારૂં. ગણી બાળક હુને હારા, ભવાંલેાધિ થકી તારા; ઉગારા દેવના દેવા, ખરા ભાવે કરૂં સેવા. કી મ્હે પાપ નહિ પારા, ગણે નહિ આવતા આરો; કરાવે દાષ મન ભારી, અનેલું પૂર્વ સસ્કારી. નચાવ્યેા નાચતા ભવમાં, ખરે એ કર્મથી જીવમાં; ઉગરવું હાથમાં ત્હારા, સુબુદ્ધિ આપશેા પ્યારા,
For Private And Personal Use Only
3
ખરા ભ્રાતા ખરા દાતા, શરણુ સાચુજ તું માતા; ખરા આશ્રય ગ્રહ્યા વ્હાલા, તન્તુ નહિ વાગતાં ભાલા, દુ ઉમળકે ભક્તિના ભારે, ઉઠેલા બુદ્ધિ અનુસારે; યન્નુ તેથી વધાવીને, શિર આજ્ઞા ચઢાવીને
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
દહાને સર્વ સંતાપા, રિત છે સહુ પાપા; કરી નિĆળ હુને નક્કી, ખરા આશ્રયતણી વક્કી. અભયદાની કૃપા યાચું, પ્રભેા તુજ ધમમાં શત્રુ; કહ્યું થાતું બહુ માના, નથી હું તુજથી છાના, ગમે તેવા તમારા છું, ખરા ભાવે ન ન્યારા છું; વિનંતિ એ પ્રભા ચરણે, ઉગારા આવિયા શરણે. નહીં તારે થશે હાંસી, દઉં શું ?, તારે શાખાશી; અબ્ધિ સત્ય ભક્તિમાં, પ્રગટશે સર્વ વ્યક્તિમાં, ૧૧
” શાંન્તિ: રૂ
વિ ૧૯૬૬ સુ॰ સુરત.
For Private And Personal Use Only
૧૦
વીરપ્રભુસ્તવન.
( વૈકુઠ મારગ વેગળારે—એ રાગ. )
વ્હાલા ૧
વ્હાલા વીર પ્રભુને વિનવુ રે, પ્રેમે પ્રણમું પાય હેા લાલક મટાડાને મનના આમળારે, સેવક સુખિયા થાય હૈા લાલ. આડું અવળું મનડું આથરે, જેમ હરાયુ ઢાર હા લાલ; વાનર પેઠે ભટકે વેગથીરે, કરતુ શારમકાર હેા લાલ. વ્હાલા૦ ૨ લાખા લાલચથી લપટાયલુંરે, ઠરે નહિં એક ઠામ હેા લાલ, સમજાવ્યું સમજે નહિ શાસ્રથીરે, કરે નારાં કામ હેા લાલ. વ્હાલા૦ ૩ માશા ઉંડી અંતર રાખતુરે, લેશ ન રાખે લાજ હા લાલ; ડહાપણુ દરિયામાંહિ મળતુંરે, કરે ન ધમ નું કાજ ડા લાલ. વ્હાલા૦ ૪ ક્ષણમાં શાણુ થઇને શાલતુરે, ઘડીમાં ગાંડું ગાય હૈા લાલ, રાગી દ્વેષી ઘડીમાં ઘણું હુવેર, લેલે બહુ લપટાયરે હા લાલ. વ્હાલા૦ ૫ સમજાવ્યું સમતા રાખે નહિ રે; ક્ષણમાં છટકી જાય હો લાલ, શાન્તિ તેથી લેશ ન સમ્પને રે; આપાને ઉપાય હા લાલ. વ્હાલા૦ ૬ ગરીમના ખેલી તુ ગાજતા રે, રાખેા સેવક લાજ હા લાલ; વ્હાર કરીને વિશ્વભર વિભુ રે, કરો સેવક કાજ ડા લાલ, વ્હાલા
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ પ્રભુની મહારે એથ છે રે, શરણું તું સંસાર હે લાલ, બુદ્ધિસાગર તારે બાપજીરે, અડવડી આધાર હો લાલ. હાલા. ૮
સુરત વિ. સં. ૧૯૯૬
હને હે વીરનું શરણું
કવાલિ. જગતમાં સર્વ દ્ધામાં, પ્રભુ મહાવીર તું માટે, હઠા મોહને જલ્દી, સ્તુને હે વીરનું શરણું. અતિ ગંભીરતા હારી, ગમન શાળાવિષે કીધું, જણાવ્યું નહિ સ્વયં જ્ઞાની, મ્હને હે વીરનું શરણું જણાવી માતૃભકિત બહુ, અરે જનની ઉદરમાંહિ, પ્રતિજ્ઞા પ્રેમ જાળવવા, મહને હ વીરનું શરણું ૩ અરે એ ચેઈ–બધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, હને હ વીરનું શરણું. ૪ યશોદા સાથે પરણીને, રહે નિર્લેપ અન્તર્થી, થશે જ્યારે દશા એવી, હવે હે વીરનું શરણું ૫ જગત્ ઉદ્ધાર કરવાને, યતિને ધર્મ લીધો હૈં, સહ્યા ઉપસર્ગ સમભાવે, હુને હે વીરનું શરણું અલૈકિક ધ્યાન હું કીધું, ગયા દેશે થયે નિર્મલ, થયે સર્વજ્ઞ ઉપકારી, હને હે વીરનું શરણું. ૭ ઘણા ઉપદેશ દીધા હૈ, ચતુવિધ સંઘને સ્થાપે, હને મેં ઓળખી લીધો, મહને હ વીરનું શરણું. અનન્તાનન્દ લીધે હે, જીવન હારૂં વિચારું છું, બુદ્ધબ્ધિ બાળ હું હારે, શરણું હારું શરણ હારૂં. ૯ સં. ૧૯૭ વૈશાખ સુદિ ૫ મુંબાઈ, પાંજરાપોળ,
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ વિરહદગાર.
| ( શિખરણ) રૂચે ના બીજે તે, પ્રભુ તુજ વિના કેઈ સ્થલમાં મતિને આંખે તું, મુજશિર તંતિ સર્વ તુહિ છે. મળે વહેલા પ્યાણ, તુહિં તુંહિ સર્વ સમયે. બધાને બેલીd, પ્રભુ ! તુજ વિના દુઃખ વસમાં. નિહાળું આકાશે, તુજ ગુણ સ્મરી પ્રેમમય , નિહાળું જે તિર્ણ, ઉપવન ગિરિ વૃક્ષ નદીએ. સકલમાં શોધું હું, પ્રભુ! પ્રભુ! મારી એક દીલથી; અરૂપી જ્યોતિ તું, સહજ ઉપગે દિલ. હવેથી ના ચાલે પ્રિયમુજપ્રલે એક ઘડીએ, નિરાગીને સેવી, સહજપદની બલિ વરવી. અમારા સિદ્ધાંતે, કવિ નહિ ફરે કાર્ય કરશે; ભલા ભાવે મળવું, નિજવપુ રહ્યા નાથ નિરખી. ખરી શ્રદ્ધા ભેગે, અનુભવ થયે શુદ્ધપ્રભુને; થશે ના તું ફરે, શુભ બળથકી સ્થય વધશે. ટળે કર્મો સર્વે, પ્રભુ મુજ કરે શીધ્ર ચઢશે; વહે “બુદ્ધયશ્વિની હૃદય પુરણા મુકિતપથમાં
# શાન્તિઃ રૂ. સંવત ૧૯૬૮ ચેત્ર સુદિ ૯
પાદરા,
પ્રભુનું શરણું.
(કળાલી) ફકીરી આ અવસ્થામાં, શરણ હારૂં પ્રત્યે ! મુજને, ત્વ સર્વ ત્યાગ્યું કે, હજી પણ ત્યાગવાનું શું?
૧
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૨
થયા નહિ ત્યાગ ો પૂરા, પ્રભા ખતલાવ તે પૂર; શરણુ આવ્યે સુધારીને, કરા ઉદ્ધાર સેવકના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અકલ મહિમા પ્રભા હાશ, કળાતું રૂપ નહિ ત્હારૂ; ગમે તેવા ગણી ત્હારા, પ્રભુ તું તાર સેવકને સકલ જાણે! સકલ દેખા, પ્રભા ! તુજને ઘણું શું કહું; પ્રભુતા રાખજે ત્હારી, ગણીને ખાળ આ ત્હારી.
ઘણું' અકળાય મન મ્હારૂ, પ્રભા ! તુજ વિષ્ણુ નથી ગમતું; શ્ચર્યને કેવળદૃષ્ટિ, બિરૂદ તુ રાખ પોતાનુ હૃદયના ભાવનાપુષ્પ, પ્રભા પૂજી' હ્યુને પ્રેમે અનુભવજ્ઞાનદીપકથી, કરૂ, તુંજ આરતી જ્યાં ત્યાં. પ્રભા ! તુજથી અને એકયજ, સદાની પ્રાર્થના એછે; બુદ્ધયબ્ધિ ભાકતના પ ંથે, હૃદયથી દેખીશુ તુજને, ॐ शान्तिः ३ વિશ્વ સંવત્ ૧૯૬૭ પાષ સુદિ ૧૨ ગુરૂવાર
પ્રભુપ્રેમદશા. હરિગીત.
જ્યાં જ્યાં વિભૂતિ આપની ત્યાં, પ્રાણુ મ્હારા પાથરૂ તવ નામ પિયૂષ પી ઘણુ, આનંદથી હસતા ફ્રૂ, તુજ નામને ગાતા ક્રૂર, શ્રવણે સુણાવુ સર્વાને; તુજ સદ્ગુણુ પ્રસરાવવા, જે જે અને તે સૈ કરૂ. તુજ પ્રેમથી અશ્રુ ઝરે એ, અશ્રુને સાગર કરૂ; એ અશ્રુના સાગરવિષે, ઝીલું ઝીલાવું સને, તવ તેજના અબારમાં, દુનિયા સકલ જોતા રહું; કાયા અને માયા સહુ એ, તેજ જોતાં છે નહીં.. મ્હારૂં હૃદય સોંપ્યું તને એ,-પ્રેમમાં અર્પણુ સહુ, જ્યાં લેડના ખેદજ નથી ત્યાં, ભેદ શાના માનવા;
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે તુ અરે તે હું અરે! જે તું નહીં તે હું નહીં, જે જાતિ તે હું જાતિ છું એ, એજ્યમાં બીજું નથી. જે જે ગુણે હારા અરે! મહારા અરે! તે તે ગુણે, હારૂં અને મહારૂં ખરૂં તે, અકય છે એ વસ્તુતઃ જે હું અને જે તું અરે ! એ વૃત્તિના મધ્યે રહ્યું, છે શુદ્ધતપાસનામાં, મસ્ત હું રાચી રહું. ગભીર હારા રૂપને-પારજ લહું નહિ થાનમાં કથતાં ઘણું બાકી રહે એ, વાતને સાક્ષી તુહીં. હારા વિના ગમતું નથી, મન માનતું નહિ અન્યને; સહેવાસ નહિ વિયેગને, ક્ષણ લાખ વર્ષે સમ થયે. ૫ જે દીલમાં આવે અરે! તે, લેખિની લખતી નથી, શુભ વાણું સહુ કહેતી નથી, એ દીલ જાણે દીલને, હારા વિના સાક્ષી નથી, હારા વિના રહેવું નથી, હારા વિના વદવું નથી, હારા વિના જેવું નથી. ક્ષણ માત્રમાં દિલમાં કુરે, એ સર્વ હારૂં થઈ રહ્યું મહારૂં અને ત્યારૂં અરે! એ ભેદ પણ ભૂલી ગયે. આધેયને આધાર તું, જિનરાજ, ધ્યાને તું રહે; બુધ્ધિ હલાસન, કલેલની ધ્વનિ કરે.
શારિત ૩ વિ. સંવત ૧૯૬૮ ભાદરવા સુદિ ૧૧ રવિવાર
પ્રભુ પ્રેમ ખુમારી. પ્રેમ ખુમારી એર પ્રભુ તુજ પ્રેમ ખુમારી એર, ચારૂં પ્રેમનું તેર, પ્રભુજી પ્રેમ ખુમારી આર. અટપટ પંથ છે પ્રેમને રે, ધડ પર શીર્ષ ન હોય, ખેદ ભેદ ભય જ્યાં નહીં રે, ઉલટી આંખે જોય. મા. ૧ હું તું ભેદ રહે નહીં રે, જ્યાં સઘળું કુરબાન, મોહવાસના કન્યાં નહીં રે, લાગી રહે એક તાન. પ્રભુe ૨
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
h
પ્રભુન
પ્રેમ પથ ભૂચા પડયા ૨, ભટક દુનિયા લકકુ વિષયામાં પ્રીતિ ધરી દે, પાડે ખાટી પાક. મૃત્યુ ન ભાસે પ્રેમમાંરે, મન આનન્દરસલીન; સ્વાર્થ મેલ જ્યાં ના જરારે, દુખિયા વા નહીં દીન, પ્રભુ૦ ૪ તુાહ તુદ્ધિ તુદ્ધિ સદારે, ધ્યાતા ધ્યેય તુ એક; પ્રેમ સમાધિ તાનમાંરે, આર જાતની ટેક પ્રેમ પ્યાલે પીધા પછી રે, ચઢે ખુમારી આર; ઉતરે નહી. પાછી દારે, જુઠ્ઠુ તેનુ કઈ તાર. પ્રેમ તાન રસિયા સારે, પ્રત્યેા તુજ સન્તા જેડ; બુદ્ધિસાગર શિવપુરીરે, પ્રાપ્તિકારણ એહ.
પ્રભુ ૫
પ્રભુ ક
પ્રભુ છ
પ્રિયપ્રભુને મળવાની વિજ્ઞપ્તિ વ્હાલા પ્રભુ વ્હેલા મળેા નિર્ધારી, લેશે. જલદી ઉગારી................. soon....ીલા. વિરહ ખમાતા ના હુવે ત્હારા, ક્ષણ ક્ષણ છે સ્મૃતિ ત્હારી; જેવા તેવા પણ દાસ તમારા, ઉદ્ધરશે. સુખકારી—વ્હાલા ૧ તુજ વિરહે ક્ષણ લાખા વરસસમ, ચાહે ન અન્ય મેહારિ; પ્રાણપ્રભુ વિભુ અન્તર્યામી, અકળકળા છે. અપારીવ્હાલા દયાસિંધુ કહેવાતા જગમાં, ચઢ હૅવે મુજ વ્હારી; નામ ન બેસે સેવક તારે છે મહિમા તુજ ભારી—હાલા ૩ હું માગું તે મુજને આપે, તેમાં શુ ખાલહારી; માગ્યા વણુ સહેજે જે આપા, ત્યાંછે Àાભા તમારી—વ્હાલા. તુજ વિષ્ણુ ખીજું શું હું ઇચ્છું, તુજ પ્રાપ્તિ સુખકારી; હું તુને જ્યાં ભેદ રહે ના, મળવુ' એ રીત સારી-વ્હાલા પ જ્યારે ત્યારે પણ તુ મળવાના, એકરૂપતા ધારી; ટળવળાવે કેમ હુને તુ; મળ પ્રભુ અટવાણી—વ્હાલા ૬ વ્હેલા મેાડાની વાત છેડી દઈ, થા !! પ્રત્યક્ષ છતારિ; બુદ્ધિસાગર શણ તમારૂં, નિશ્ચય કરી તુજ મારી
વ્હાલા છ
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ ભજનથી શાન્તિ. પ્રભો !! તુજ ભજન વિના નહીં શાન્તિ, દેખું સહુ આ જાતિ
......... ........ સુખ નહિ રવને દુનિયામાંહિ, મેહે નહીં ઉલ્કાન્તિ; દુનિયા શેધી જ્ઞાની થાક્યા, સુખ નહિ પુદ્ગલ જાતિ પ્ર.૧ તુજ ભજનમાં ભાલ્લાસે, ભક્તિ, હૃદય ઉભરાતી, તુજ ભજનમાં અદ્દભુત શક્તિ, પર૫રિણતિ દર જાતી. પ્ર -૨ તુજ ભજનથી શ્વાસોશ્વાસે, શાન્ત રહે છે છાતી, માયાનાં આવરણે ટળતાં, ટળતી માયા કાતી .પ્ર .-૩ ખાતાં પીતાં હરતાં ફરતાં, શ્વાસોચસે ભાતિ; ધન ભજનની લાગી પ્રેમ, તુહિ તુહિ વિખ્યાતિપ્ર૪ તું મારામાં હું હારામાં, હું તુ એક જ જાતિ, મિ રેમ વિલસી તું રહિયે, છાતી મુજ ઉભરાતી. પ્ર...૫ સર્વયમાં તુજને થાપી, વૃત્તિ શાન્ત જ થાતી; હું તુંની ફુરણામાં થાપી, વૃત્તિ કરૂં જ સુહાતી પ્રત્યે કતાં હર્તા ભક્તા સાક્ષી,-વૃત્તિ ક્ષણ ક્ષણ ધ્યાતી; બુદ્ધિસાગર ષકારકમાં, ભંગી અનંતી જણાતી...પ્ર...૭
ॐ शान्तिः ३
વીર સ્તવન. સંતરનેહી રે વીર જિન! સાંભરે, તુમ વણુ ક્ષણ ન સહાય રે, વિરહ તમારે જે મુજ મન સાલતો, ક્ષણ કટિ યુગ થાય છે. સન્ત તુમ ગુણ મોહો મધુકર માલતી, મુજ મનના વિશ્રામી રે; તુજ મુજ અર્ પડીયું કર્મથી, ટાળો તે ગુણરામી છે. સન્ત૨ શરણ તમારું રે સાચું આદધું, આશ્રય એક તુમ સ્વામી રે, કેવળજ્ઞાનીની આગળ શું કહું, જાણે સહુનિષ્કામી છે. સત્તા દુષમકાળે રે મારે આશરે, તુજ આગમ સુખકારી રે, જ શાસનમાં રાચું રાગો, સત્યપણું નિધારી રે. સખ૦ ૪
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રપણું મુજ આપે પ્રેમથી, પ્રાણુતણા આધાણ રે, બુદ્ધિસાગર શિવસુખ આપશે, પરમ પ્રભુ મુજ પ્યારા રે. સા. ૫
સં. ૧૯૬૯ ચત્ર વદિ ૨ મુળ અમદાવાદ,
સંભવજિનસ્તવન. સંભવ જિનવર દેવ નિરંજન, નિશદિન તુઝ ગુણ ધ્યાન ધરૂરી દુર્જન લોકે નિર્દો ભાંડે, તેથી મનમાંહી ન ડરૂરી. સંભવ ૧ બરી અફવા ખૂબ ઉડાડે, દુર્જન લેકે બુમ કરીરી, હાથી પાછળ શ્વાન ભસતાં, સૂરજ સામી ધળ ધરીરી. સંભવત્ર ૨ તુજ આણુ મુજ શિર વહી છે, પાછે તેથી કદી ન પડું રી; પાખંડી પાડે ભલે પકે, સત્યધર્મના હેત કરી. સંભવ ૩ જિનઆણથી સાચું કહેવું શિર જતાં સાચું ન ત્યજું રી; અનેકાન્તનય સાપેક્ષાથી, નાગમને નિત્ય ભજુરી; સંભવ. ૪ દુર્જન દાવાનળમાં પાણી, સાચું તારૂં શરણ કર્યુંરી, બુદ્ધિસાગર સત્ય દિવાકર-કિરણે તેમનું જેર હર્યરી. સંભવ ૫
સં. ૧૯૬૯ જ્યક વદિ ૧૦ મુ અમદાવાદ.
સંભવનાથ સ્તવન. (વિહરમાન ભગવાન સુણ મુજ વિનતિ-એ રાગ ) સંભવ જિનવરદેવ નિરંજન ધ્યાઈએ, શુધર્મ નિજ સત્તા રહ્યો ઝટ પાઈએ; નિશ્ચય દૃષ્ટિ ધરી ચિત્ત પ્રભુગુણ રીઝીએ, શુદ્ધ સમય નિજ વ્યકતભાવે ઝટ કીજીએ. શુઢાપગે કર્મવિપાકે ઘણું ટળે, સંવર ભાવમાં ચેતન ક્ષણ ક્ષણમાં ભળે, કર્મભાગથી નિર્જરા જ્ઞાનીને હોય છે, આત્મરવભાવે સવળ પરિણુમ જેય છે.
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનગર્ભિત વેરાગ્યથી મેહ હણાય છે, નિર્ભયતા નિઃસંગતા ચિત સુહાય છે; મન ચંચળતા નાશથી સ્થિરતા સંપજે, નિલે પીપણું અંતર્ દૃષ્ટિથી નીપજે. વાધે કમલની નાળ યથા જલવૃદ્ધિથી, પારષહે ગુણવૃદ્ધિ તથા નિજશુદ્ધિથી, પરિષહ પ્રાપ્ત થયે છતે નિર્જરા બહુ થતી, દુ:ખ સમયમાં અન્તર્મુખ થાતી મતિ. લડતે કર્મની સાથે જ્ઞાની શૂર થઈ ખરે, દુનિયા દેખે ન ત્યાંય અરે એ શું કરે, સમભાવે રહી કર્મ શુભાશુભ ભોગવે, જ્ઞાની કાળ વીતાવે સમ સુખ મહેસૂવે. પ્રગટાવી નિજ વિર્ય લડે મેદાનમાં, હણને મેહનું સૈન્ય રહી નિજ ધ્યાનમાં મોહશત્રુના સૈન્યને મૂળથી કાપતે, અતરંગ ઉપયોગ શૂરતા વ્યાપા. ઘન ઘાતી હણું કર્મ કેવલ પ્રગટાવતે, ક્ષાયિકભાવે ચેતન રાજ્યને પાવતે; બુદ્ધિસાગર જિનવરગુણગણ દયાવત, પરમ મહેદય જિનપદ ચિત્ત રમાવતે.
સં. ૧૯૬૯ અષાડ વદિ ૯ મુ અમદાવાદ.
પ્રભુને. લગા તાર હારાથી, બહિ ત્યાગીપણું કીધું. થયે તન્મય હને ધ્યાવું, સદા એ ચિત્તમાં રૂ. ૧ શમે ના ઉભરા યાવત્, પ્રગટતી વાસના મનમાં નથી તાવત્ પ્રભુને હે, સમર્પણ સર્વનું કીધું. સાને હું પ્રભે! હા, આહે એ બલવું સહેલું; પ્રભુના ધર્મમય રહેવું, કઠિન એ કર્યું છે મોટું. ૩
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારૂં ચિત્ત ચહ્યું છે, અમારું હલ લાગ્યું છે; અહે એ બોલવું સહેલું, ઘણું દુર્લભ પરિણમવું. પ્રભે! હારા વિના બીજે, નથી મારા હૃદયમાંહી; હદયમાં વાસનાઓ બહુ, નથી બીજે વચન કેવું? ૫ સકલ સાક્ષી પ્ર!!! તું છે, અહે એ બોલતા સર્વે જગની સાક્ષીની આશા-અભિપ્રાયે રહે ઈચ્છા પ્રલે ! વીતરાગ ! તું સાચે, તે વીતરાગ ના મનમાં થવું વિતરાગ ના હેલું, જવું સામાતટે જેવું. ૭ અલ આ વિશ્વની લીલા, અકલ લીલા પ્રત્યે !!! હારી, પ્રભુની પ્રાપ્તિ માટે તે, પ્રભુનું જ્ઞાન કરવાનું. ૮ જગત્ પડદે ખુલ્યા વિના, સમાતી વાસનાઓ ના પ્રભુને પૂર્ણ જાણ્યા વણ, ખરે સંતોષ નહિ મળો. ૯ પ્રભુની ઓઘથી શ્રદ્ધા, મજા કંઈ અજ્ઞતામાંહી; મઝા તે પૂર્ણ જ્ઞાને છે, પ્રભુને પારખે દિલમાં. ૧ અહે એ બેની વચમાંની, અવસ્થામાં કરે ના કે બુધ્ધિ દેવની સેવા, ખુમારીમાં નથી બીજું. ૧૧
૧૯૬૯ શ્રાવણ સુદ ૧૪. મુત્ર અમદાવાદ,
કરો ઉદ્ધાર અમારે. કરા ઉદ્ધાર અમારે, પ્રભુજી કરો ઉદ્ધાર અમારે હને દયા લાવીને તા.
પ્રભુજી ૧ અનન્તભવની હવાસના, લાગી તેહ નિવારે; ખા જીગરથી કરૂં વિનતિ, ટાળો દોષ વિકાર. પ્રભુજી૨ લાજ લુંટતે મેહ અટારો, રહે નહીં એક આરે; જે જે કરાવ્યું કહેતાં લાજું, તેને પ્રભે ગ્રટે મારા પ્રભુજી ૩ ઘણા વર્ષથી સાધના સાધુ, પણ નહીં આવ્યા પારે; સાહાય કરો શરણાગત સાહિબ, તું છે મુજ આધારે પ્રભુજી દયાસિંધુને કરગરવું શું? રડવડત ઉગારે; બુદ્ધિસાગર પ્રભુકૃપાથ, વાગે જીત નગારે. પ્રભુજી ૫
૧૯૬૯ ભાદ્રપદ સુદિ, મુ. અમદાવાદ,
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
મહાવીર સ્તવન મહાવીર!! તુજ પ્રેમદશા કંઈ ન્યારી, મરી જીભે બીજીવારી;
મહાવીર તુજ ઉપર જઉં છું સહુવારી, ખેંચાતુ દિલ તુજપર ભારી; મૂકયું અન્ય વિસારી, સ્વાર્પણ સહુ એ તુજને કીધું, પ્રેમાનન્ય વિચારી. મહાવીર. ૧ શુદ્ધાપગની આરતિ કરૂં હું, મુજ જીવનમાં પ્રેમ ભરૂં હું; મંગલ દીપ ભાવ ધારી, શુદ્ધ ચારિત્ર નૈવેદ્ય ધરું છું, હર્ષને ઘંટ વગાડી.
મહાવીર૦ ૨ યાખ્યા કરું ના કંઈ તલભારી, પ્રિય તું એક મનમાં ધારી, ઈચ્છું ન અન્ય મહારિ, ભાવ સૃતિ સમભાવે લાગે, લાગી ખરી તુજ યારી.
મહાવીર૦ ૩ હંતું એક રૂપ નિર્ધારી, અદ્વૈતભાવ થયે સુખકારી, શુદ્ધ પ્રેમ એક તારી;
તિજત મિલાવી સારી, ભેદપણું ન લગારી.
મહાવીર. ૪ દ્રવ્ય ગુણ પર્યાય વિચારી, અનુભવગમ્ય થયે ગુણકારી, અવઘટ ઘટની બારી; બુદ્ધિસાગર અલખ નિરંજન, જ્ઞાનાનન્દ વિહારી મહાવીર. ૫
સં. ૧૯૬૮ ભાદ્રપદ વદિ ૧૧. મુ અમદાવાદ
શ્રી વીરપ્રભુ સ્તવન, (નિશાની કહા બતાવું-એ રાગ.) પ્રભુ કેવી રીતે ધ્યાવુંરે, નિત્ય નિરંજન રૂપ. પ્રભુ શબ્દથકી સ્થાવું તનેરે, તું નહીં શબ્દ સ્વરૂપ; રૂપી શબ્દ, અરૂપી હિરે, શબ્દથી ન્યારું રૂપ પ્રભ૦ ૧
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
ચર્મચક્ષુથી દેખતારે, વસ્તુરૂપી નિરખાય, ઈન્દ્રિયાતીત તું કરે, જા ન ઇન્દ્રિયે જાય. પ્રભુ ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ; , રાગદ્વેષથી ધ્યાવતારે, થાય ને શુદ્ધપ્રકાશ. પ્રભુ૦ ૩ દર્પણ સમ જ ચિત્તમાંરે, વ્યાપક કયાંથી માય તુજ સ્વરૂપ થયા વિના, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુ ૪ જિનરૂપ થઈ જિન ધ્યાવતરે, ધ્યાવવું હારૂં થાય; વીરપ્રભુ દિલ ધ્યાવતાર, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ ૫
સં. ૧૯૬૯ આશ્વિન સુદિ , મુ. અમદાવાદ,
મુવિધિનાથ સ્તવન. (ત્રકષભજિનેશ્વર પ્રીતમ મહારેરે–એ રાગ. ) સુવિધિજિનેશ્વર સાહિબ માહીરોરે, ક્ષાયિક લબ્ધિ નિધાન; રૂપારૂપી પરમ પ્રભુ વિભુરે, ચિદાનંદ ભગવાન સુ ૧ ઈશાનેશ અરિહંત આતમારે, કર્તા હર્તા નાથ; બ્રહ્માંકેશ અલખ વિષ્ણુ ઘણીરે, શુદ્વાલંબન સાથ. સુ૨ વિશ્વભર તમહર દિનકર શશીરે, કેવલજ્ઞાનાધાર; લોકાલોકના ધારક જ્ઞાનથી, લીલા અપરંપાર, પરમબ્રહ્મ વ્યાપક સર્વત્ર છેરે, કેવલજ્ઞાનાપેક્ષ વ્યષ્ટિ સમષ્ટિ તારામાં રહીને, યજ્ઞાન સાપેક્ષ. નિરાકાર અલ્લાને રહિમજીરે, સાકારી મહાદેવ; બુદ્ધ શુદ્ધ બ્રહ્મા વીતરાગજીરે, સુરનર સારે સેવ. વ્યક્તિ શકિત પર્યાયાધાર રે, અવિચલ સુખને કંદ; નાગરનટ લીલા કરતા ઘણી રે, ટાળ્યા કમના ફંદ, સુe . સમતાસાગર ઉજાગરા સદારે, ઝળહળ જ્યોતિ રૂપ; બુદ્ધિસાગર ગુણગણમય ખરોરે, સર્વભુવનને ભૂપ. સુ૭.
૧૯૭૦ કાતિક કૃષ્ણ ૧૧ સોમવાર. મુપેથાપુર,
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
" તારગાતીર્થ સ્તવન.
( ધનાશ્રી. ). તારંગા તીર્થ મઝાનુર, આનંદ દે નિધરિ. તારગાહ અજીતનાથ મહારાજનું રે, જિન મન્દિર જયકાર, અછતનાથ પ્રભુ ભેટીયારે, સુખ સંપત્તિ દાતાર. તારંગા. ૧ કુમારપાળે કરાવીયું રે, પાછળ જીર્ણોદ્ધાર સંવત્ સોળની સાલમાંરે, શોભે સુન્દરાકાર. તારંગાટ ૨ સિદ્ધશિલાની ઉપરેરે, બે જિન દેરી સાર, કેટી શિલા પર દેરી બેરે, વેતાંબર મને હાર. તારંગાટ ધર્મ પાપની બારીએરે, એક દેરી સુખકાર; જિનપ્રતિમાઓ જિન સમીરે, ભેટી ભાવ વિશાલ. તારંગા. ૪ કુદતી ગુફાઓ ભલીરે, તીર્થ પવિત્ર વિચાર, કેટી મનુષ્ય સિદ્ધિયારે, વન્દુ વાર હજાર. તારંગા. ૫ તારંગા મન્દિરનીરે, ઉંચાઈ શ્રીકાર; દેખી શીષ ધુણાવતાર, યાત્રાળુ નરનાર. તારંગા૬ ગુર્જરત્રા પાવન કરૂંરે, તીર્થ વડું ગુણકાર; બુદ્ધિસાગર તીર્થનીરે, યાત્રા જય જયકાર. તારગા૦ ૭
૧૯૭૦ ચૈત્ર વદિ ૧ શનિવાર. મુ. તારંગા.
વીરપ્રભુ તારે. વહાલા વેગે આવોરે, દયા દિલે લાવો, લીડે મારી ભાંગવા
હાજી એ રામ, વીરપ્રભુ તારે રે, તારક મને તારારે, વીર મને તારશો છે. તારે તારે તારક દીનદયાલ, વિરપ્રભુ-તારક-વીર.
સાખી. શરણે આવ્યા તાહારે, છે ત્યારે વિશ્વાસ, બિરૂદ તારક તારૂં, તેથી ધરી તવ આશ, મેહારિ સંહાર રે, વિકલ્પને વારે રે.
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ ૫ વ્રત તોથી સહ, તવ આજ્ઞામાં સમાય; તવ આજ્ઞા સેવ્યાથકી, કર્મ ભમ દૂર જાય, થતા દોષ વારો રે, આજ્ઞાથી ઉદ્ધારા રે. વીર. ૨ શું ના કર્મ વડે થયું, થતું થશે નિર્ધાર દેથી દૂર કરી, તાર્યો જીવ અપાર, આવ્યા મારે વારે, ભવજલ પાર ઉતારો રે. વી૨૦ ૩ શુદ્ધ સનાતન જગ પ્રભુ, તુજને ક્ષણ ક્ષણ ધ્યાઉં; બુદ્ધિસાગર ભાવથી, લળી લળી નંદી ગાઉં, ભવભવ આધારે રે, અન્તર્યામી મહારો રે. વર૦ ૪
ખેડબ્રહ્મા, વિ. ૧૯૭૧
મહિનાથ સ્તવન. કાનુડે ન જાણે મારી પ્રીત એ રાગ મલિજિન લાગ્યું તુજગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી. મલિક
જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વ્હાલા છું તું સોળે પ્રીતતાતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લિ૦ ૧ ભાન ભૂલાયું ભવનું, દુઃખ નહિ ભવના દવનું; રસીલા તુજ મસ્તી મસ્તાન, બની પર આશ નિવારીરે, મલિ ૨ કામણ તે મુજપર કીધું, મનડાને ચારી લીધું તેથી પડે ન કયાંએ ચૅન, ચાતુરી એ તવ ભારી રે. મહિ૦ ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે, પ્રાણ તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલ્લિ ૪ મારામાં તુહિ સમાયે, હારામાં હુંજ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તર્ ધારી રે. મ૦િ ૫ જે જે કહું તે જાણે, અન્તરૂમાં ભેદ ન આણે, યાખ્યા ઘટે ન મેળ અભેદ-ભાવમાં સત્ય વિહારી રે. મલ્લિગ ૬ હું તુંજ એકસ્વરૂપી, અંતરથી રૂપારૂપી, અનુભવ આપે એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલિક ૭
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(103,
મેળ અભેઢ રહેવું, સાચાભાવે એ કહેવુ; બુદ્ધિસાગર મગલમાલ, અનુભવ સુખની કયારી ૨. મહિ૦ ૮
૧૯૭૧ ચૈત્ર.
ભાયણી મલ્લિનાથ સ્તવન. રાગ પ્રભાતી.
મુજને ૩
મુજને મળ્યા. મલ્લિનાથજી, જ્ઞાન દર્શન ધારી. શક્તિ અનતી સાહીએ, લેાકતા નિજગુણભારી; મુજને ૧ અજરામર અરિહંતજી, લેાકાલાક પ્રકાશી; અલખ અગાચર આત્મતા, વિશ્વાનન્દ વિલાસી, મુજને ર દર્શન દીઠાં દીલમાં, જ્યતિન્ત્યાત મિલાવી; સર્વ તેજનું તેજ જે, ચાતુરી થઇ ચાવી. પરમ પ્રભુ પરમાતમાં, સમતાસાગર સાચા; અન્તર્યામી અનાદિથી, કાઈ વાતે ન કાચા. મેળ મળ્યા મનમાનીતા, બીજું રહ્યું કેા ન ખાકી; નિરખતાં નયના નયનને, તારાતાર જ્યાં તાકી. મુજને ૫ ભાગી ભાવટ સહુ ભવતણી, ચિદાનન્દ થયે ચાવે; બુદ્ધિસાગર ભાવથી, ગાયા મેળ વધાવા.
મુને ૪
For Private And Personal Use Only
મુજને ૬
૧૯૭૧ ચૈત્ર,
મલ્લિનાથ સ્તવન.
મલ્લિનાથ તવ રૂપમાં, પ્રેમ અવિહડ લાગ્યા; નામરૂપનિરહપણે, ભાવ અનુભવ જાગ્યા. પ્રેમ ખુમારી અટપટી, લાગે તે જન જાણે; અનામી પ્રભુ નામને, શુદ્ધ ધ્યાનમાં આણે. પ્રેમે મમતા ન પ્રાણની, શૂન્ય જગ સહુ લાગે; પ્રેમસમાધિમાં તન્મયે, પ્યારા ઝટપટ જાગે. તવ પ્રેમ ક્ષ્મી એર છે, મરતાને જીવાડે; આપાઆપ સ્વરૂપની, જ્યેાતિએ તુ ગાર્ડ
ટ્વિ॰ ૧
મહિ૦ ૨
મહિ૦ ૩
મહિ જ
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
લાગ્યા રંગ જે પ્રેમના, ત્હારી સાથ ન છૂટે; પીધા પ્યાલા પ્રેમને,-ભરી ગુણગણ રૂપાતીત તવ રૂપમાં, તાન લાગ્યું મઝાનું; કાટી ઉપાયે કેળવે, રહે નહિ. કદી છાનું. તવ પ્રીતિના તાનમાં, ભાન ભૂલ્યા પરાયું; બુદ્ધિસાગર ભક્તિમાં, ચિત્ત પૂર્ણ છવાયું.
મહિ
મહિ॰ ૬
મલ્લિ૦
ॐ शान्तिः ३
મુ॰ ભેાંયણી ૧૯૭૧ ચૈત્ર.
મલ્લિનાથ સ્તવન.
મલ્લિનાથ તવ પ્રીતની, રીત છે કઈ ન્યારી; પ્રાણાણુ કરવું પડે, મમતા સ` વિસારી, મલ્લિનાથ૦ ૧ મરજીવા થઇ મેળમાં, સાચાભાવે રહેવુ; સાક્ષીભાવે સહુ વિશ્વમાં, રહેવુ. લેવુ ને દેવું. સુરતા ધારી પ્રભુ પાસમાં, ક્રમે ખાદ્યનુ કરવું; પ્રભુના શુદ્ધ સ્વરૂપને, નિત્ય ચિત્તમાં મરવું. ચિત્ત રહે પ્રભુ પાસમાં, ચેન લાગે ન જગમાં; પ્રભુ રૂપ પ્રેમ ખૂમારીનું, તાન વડે રગારગમાં. શિર સાટે મેળ મેળવી, એકય લીનતા ધારી; બુદ્ધિસાગર ભાવથી, નિશ્ચય દિવ્યાવતારી
મલ્લિ॰ ૨
મહિ॰ ૩
મહિ૦ ૪
મહિ૦ ૫
મુ॰ ભાંગણી ૧૯૭૧ ત્ર
શ્રી મલ્લિનાથજિન સ્તવનમૂ પ્યારા મહિ જિનેશ્વર દેવ, સદા સુખ આપશે રે, વ્હાલા વેગે સાહાય કરીને, દુ:ખડાં કાપશારે-પ્યારા. સઘળું મારા મનનું જાણે, શું શું કહું... પ્રભુ તવ આ ટાણે; સાચા સેવકને તવ સરીખા, કરીને થાપશે રે, દુ:ખીનાં દુઃખ સૂરે દેવા, સેવક સાથે સાચી સેવા; અસ્તર રાગે ધ્યાતા, ધ્યાનમાં વ્હેલા વ્યાપશે
વ્યારા ૧
For Private And Personal Use Only
વ્યારા ર
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
સાક્ષીભાવે બાહ્યની રહેણ, સાક્ષીભાવે બાહાની કહેણું, તટસ્થ નિલેપ કરણું –કરવી મુજથી એ થશરે. યારા. ૩ હું તું ભેદ જરા ના ભાસે, સત્તાએ પરબ્રહ્મ પ્રકાશે; આપ નિજગુણ સ્થિરતા, ભેદ પડે ના જ્યાં કલ્પેરે પ્યારા ૪ સાહાય કરે મુજ ક્ષણ ક્ષણ સ્વામી, કેવળજ્ઞાની નિજ ગુણ રામી, ભાવે બુદ્ધિસાગર શિવપદ ઘટમાં છાપરે. પ્યારા૫
મુક ભોંયણી ૧૯૭૧ ચૈત્ર.
મલ્લિનાથ સ્તવન. (કાનુડે ન જાણે મારી પ્રીત–એ રાગ.) મલિજીને મેળ કી મહારાજ, કદાપિ ન દૂર ન થાશેરે. મલિટ વહેલા વહારે મુજ આવે, નયનેથી દૂર ન જાવે; હારે તુજ વણ નહિ આધાર, હૃદયમાં નિત્ય સુહાશેરે, મલિ. ૧ હારે તે મન તુજ મેળાપી, પ્રીતિ તવ મનમાં વ્યાપી મારી વિનતડી છે એક, પલક નહીં રે જાશેરે. મલિ ૨ શુભ મમ, હારા માથે, મુજને ઝાલીને હાથે; બુદ્ધિસાગર મંગળ મેલ, કર્યો તે પૂર્ણ વહાશેરે. મલિ. ૩
મુવ ભોંયણી ૧૯૭૧ ચૈત્ર
શ્રીમલ્લિનાથ પ્રભુ સ્તુતિ. પ્રભુ મ્હારા પ્યારા રે, જીવનના આધારા રે, હુને તારે આશરા હજી; હને હારા વિના પલક ના સુહાય.
પ્રભુe જ્યાં દેખું ત્યાં તાહારૂં, રૂપ મહને દેખાય, તવ પ્રીતિના તેરમાં, આનન્દ ઓર જણાય. પ્રભુ ૧
જ્યાં ત્યાં તારી શક્તિની, જેતા ઝાંખી જણાય; પૂર્ણ પ્રતીતિ તાહારી, ક્ષણ ક્ષણ હારી સાહાચ્ય; અંતરમાં એક લ્હાલા રે, કરૂં કાલાવાલા રે,
વિનતડી દિલ ધરે છે. પ્રભુત્ર ૨
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
પ્રગટ થઈ પ્રભુજી મને, દુખેથી બચાવ!! જાણ્યાને શું જણાવવું, તિત મિલાવ; તિરૂપ સારા રે, નયનથી ના ન્યારા રે
ઝળહળ જ્યોતિ ભાસતા હે. પ્રભુ ૩ અનુભવથાને મેં લો, પૂણુનન્દને લેશ, સત્તાધ્યાને વ્યક્તિને, રહે ન કિંચિત કલેશ, હારા ગુણ છે મારા રે, મણિપ્રભુ જ્યકારા રે, ભયમાંહે ઠાઈયા હાજી, બુદ્ધિસાગર ભકિત સદા આધાર.
પ્રભ૦ ૪ વિસં. ૧૯૭૧ મુભોંયણું ચિત્ર.
અહે ખુદા અર્ડ ખુદા તુ હૈ બડા, તવ અગ્ર બન્દા હૈ ખડા, તન શુદ્ધ પ્રેમાબ્ધિ રહા, અનુભવ કરે તેરા મહા. ૧ જે જે ક્રિયા જે જે કરું, સબ જાનતે હે કયા કહું; ઉદ્ધાર !!! અધમેદ્વાર તું, તવ તિમેં મિલકર રહું. ૨ તવ આશર મેરે સદા, વિશ્વાસ્ય તું મેરે મુદા તવ પાર પૂરા ના લહું, અનુભવ સમાધિમેં કદા. ૩ ગુતાન હમ તવ ભકિતમેં, પ્યારા હમેરા તું પ્રભુ બુદ્ધ બ્ધિ આશ્રય શરણમે, રખના કૃપાલે! હે વિભુ. ૪
મહાવીર પ્રાણધાર છે. સહુ ધર્મવીરેમાં વડા, સર્વજ્ઞ ઉપકારી ખરા; તાય જો પિતે તર્યા, મહાવીર પ્રાણધાર છે. ભારતવિષે ભાનુ સમા, હારા સામે કે નહીં શ્રી જેનધદ્વારકા, મહાવીર પ્રાણાધાર છે. ઉપસર્ગ દુઃખ વેઠીને, હે સત્યને સ્થાપન કર્યું આ કાલમાં નિશ્ચયથી, મહાવીર પ્રાણાધાર છે,
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાખંડતમ દરે કર્યું, હિંસાદિ દોષે ટાળીયા, અન્તર્ અનન્તા ગુણ ભર્યા, મહાવીર પ્રાણાધાર છે. ૪ હારા ગુણ ગાયા કરું, તારા ગુણે થાયા કરું બુદ્ધ બ્ધિ શિક્ષા દિલ ધરૂં, મહાવીર પ્રાણાધાર છે. ૫
ॐ शान्तिः ३ સં. ૧૯૭૨ કાર્તિક વદિ ૪ ઉવારસદ.
પ્રભુને વિજ્ઞપ્તિ. પ્રભુજી પાલવડે ઝાલીને પાર ઉતારજો રે,
પ્રભુજી પૂર્ણ ભરું ત્યારે મન અવધારશે રે. તપ જપ કિરિયા કરી શકું નહીં, પણ તુજપર પ્રીતિ નિશ્ચય સહી; પ્રભુજી જે તે પણ ત્યારે, ઝટ ઉદ્ધારજો રે. પ્રભુજી. ૧ પ્રભુ કૃપાથી આવે આરે, એકવાર કહે મુખથી મારે હાલા દીનદયાળુ, સેવક ગર્જને સારજો રે પ્રભુજી. ૨ બાળકના આ કાલાવાલા, માત પિતાજી તમને વહાલા; પ્રભુજી માની મનમાં રહેલા વ્હારે પધારજો રે. પ્રભુજી. ૩ વારંવાર કહું શું? ઝાણું, ઝાઝું કહેતાં મનમાં લા; હાલા બુદ્ધિસાગર, શરણાગત ઉદ્ધાર છે. પ્રભુજી. ૪
સં. ૧૯૭૨ મૃગશીર્ષ વદિ ૮
મહાવીર સ્તવન, લગી તેરેસે શુભ લગની, પ્રલે મહાવીર મુજ પ્યારે; હુમેરે પ્રેમી તારી, લગી હૈ એક્તારૂપે. હમેર ચિત્તમેં તુમ હે, નિરંજન ના નયનમેં; હમ તુમ એકહી રૂપ છે, નહિ કુછ ભેદકી ફાંસી. જહાં દેખું વહાં તુમ હે, હમેરે યેનકે તાને મિલાઈ જેતસે તિ, ભૂલે સબ બાત દુનિયાંકી.
૨૩.
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
પરામે રૂપ પરખાતા, કથાતા કુછ નહિ વહસં; તથાપિ ઉગારમેં, ઝલકતા વૈખરીકે ક૭. નહીં પરવાહ દુનિયાકી, મિલે આનન્દસેં તુમકું; બુદ્ધ બ્ધિ વીરમય દિલકી, ખુમારીમેં મગન રહે. સંવત ૧૯૭૨ પિષ સુદિ ૧૪
ॐ शान्तिः ३
અગમ્યપ્રભુ સ્વરૂપ. અહા પ્રત્યે જાયે ન જાતે રે.
પામું ન તારે પાર. ......અહા. વેરે ઉપનિષદ ભણી રે, વાંચી સર્વ પુરાણ હારા રૂપને દેખતાં રે, સ્વલ્પ જણાયું પ્રમાણ, અહા. ૧ કુરાન બાઈબલ દ્ધનારે, વાંચ્યા ધાર્મિક ગ્રન્થ; અનુભવથી અવલેતા રે, દુર્ગમ છે તવા પન્થ. અહા. ૨ આગમ નિગમ વાંચીયારે, સહુ દર્શનની વાત, તવ અનુભવ કિંચિત્ થતાં રે, વળી જરા મન શાંત. અહા. ૩ શાએ એ સમ થતાં રે, વાદ વિવાદે ગર્વ પક્ષાપક્ષે હઠ વધે રે, વૃત્તિયુદ્ધો વધ્યાં પર્વ. અહા, ૪ ગર્વ વચ્ચે શાસ્ત્રો ભણે રે, વધ્યું વૃત્તિ બહુ જોર, વાડા વધ્યા બહુ ધર્મના રે, પ્રગટયા શેર બકેર, અહા. ૫ ખંડન મંડન કોટીયે રે, સામાસામી જણાય; તકર્મો ઉપર તકર્મો થતા રે, યાથસ્થાપજ થાય અહા. ૨ સર્વ દર્શનના શાસથી રે, જાણે ન પૂર્ણ જણાય; અનુભવ સર્વને ભિન્ન છે રે, અચલ સ્વરૂપ કથાય. અહા. ૭ પૂર્ણ પ્રભુ પરખ્યા વિના, ટળે ન મનની બ્રાન્ત, અનુભવ બિંદુ સમ તેરે, થતું ન મનડું શાન્ત. અહા. ૮ કૃપા હોય તે કર કૃપા રે, શકિત છતે કર સહાય, જ્ઞાનાનુસાર માનતાં રે, કર નહિ મુજ અન્યાય. અહા.
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ach
અહા. ૧૦
પૂર્ણ જણાયા ભૃણુ પ્રભે રે, સર્વે ભૂલે જગલેાક; દોષ ન તેમાં લાકનારે, ક્યાં પાડે તે પાક, જેવા તેવા હું ધ્યાઉં છું રે, જ્ઞાને શેય પ્રમાણુ, ચાડુ ઘણું કરી માનીનેરે, વતું જગમાં જાણુ, અહા. ૧૧ અનુભવ જેમ વધતા જતા રે, તેમ તેમ ભાગે ભૂલ; બુદ્ધિસાગર સુખ પ્રભેરે, મારે તે તું અમુલ્ય. અહા. ૧૨
સ. ૧૯૭૨ માઘ સુદ ૫.
મુ, માણુસા.
અહં સ્વરૂપઅલ્લાપરમાત્મધ્યાન,
અટ્ટા હુમેરા અહે પરમપ્પા પ્યારા રે; પરમપ્પા પ્યારા રે, પરબ્રહ્મ પ્યારા રે-અહ્વા; ભૈ ખુદાકા ખુદા હિ જાને, અંહિ હુકતાલા થકે પુરાણી વેદ કુરાની, પૂર્ણ નહીં કા પાયા, પાચા સા ઉસ જ્યેાતિ સમાયા, કહેનેકુ નહિ આયા હરિહર બ્રહ્મા જંગન્નાથ વહુ, સકલ વિશ્વકા રાજા; અનન્ત નુરકા દરિયા સચ્ચા, ખુદા પ્રભુ વહુ ખ્વાજા. પરમા ૩ ગંગા યમુના મધ્ય સરસ્વતી, ત્રિકુટી જોટ મિલાઈ; શૂન્ય - શીખરપર ચડકર બાબુ, અનહદ તાન મજાઈ પરમા ૪ અનન્ત જ્યેાતિકા દરિયામે, અનહદ નાદ છુપાયા; અદ્યાકી કુદ્રુત્ સખ જાની, હું તુ ભેદ હડાયા. પિણ્ડ સા બ્રહ્માવિષે હૈ, અગમરૂપ પરખાયા; નામરૂપવૃત્તિસે' મર કર, મરજીવા હા જાયા. અમ૫નાકા હુઆ રજીૠર, રહા ન જગમે છાના; દુનિયાદારી ભૂલ ગણુ સખ, આનન્દમે મસ્તાના, યુન પુતલી પાર લેન, જા કર અબ્ધિ સમાઈ; ન્યુતિ જયેાતિ મિલી તખ ઉસકી, પાર ન માની લાઇ,પરમપ્પા ૮ અનુભવી અનુભવ જાને, રસિયા રસ જાને, બુદ્ધિસાગર અલખ નિરંજન, મસ્તયાગી પરમાને. પરમા સ. ૧૯૨ાજ્જીત સુદિ ૧૪ વિજાપુર.
પરમપ્પા ૨
પરમપ્પા ૭
For Private And Personal Use Only
પરમપ્પા. ૧
પરમપ્પા ૨
પરમપ્પા ૫
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
es
ગીર સંવત ૨૪૪૩ ફ્રાન્ગુન શુકલપક્ષે દ્વાદશીને દિવસે શ્રી શ ંખેશ્વરતીર્થે ચૈલ શ્રી શખેશ્વર જિન સ્તવન,
પાસ સપ્તેશ્વરા ભેટીઆ ભાવથી, યેતિથી જ્યાત દિલમાં જગાવી; આજ આનંદ આત્માવિષે બહુ થયા, મન્મયીભાવની ઘેન આવી.
પાસ ૧
અસ્તિ નાસ્તિપણે સર્વ બ્રાડમાં, વ્યાપીને તું રહ્યો વિશ્વસ્વામી, સર્વ દેવા અને દેવીએ તુવિષે, નામ ત્હારાં ઘણાં જગ અનામી
પાસ૦ ૨
તન્મયીભાવથી એકતા લીનતા, મુવિષે તું રહ્યા તુવિષે હું; ઐક્યતાને નહીં ભેદની કલ્પના, નિવિકલ્પે નહીં તું દિસે હું;
પાસ ૩
કાટિ ભવ કાટિ વર્ષો લગી સ્તવ કરે, પાર તારા નહીં પાસ આવે; ઉન્મનીભાવ ત્હારા થતાં યાગીઓ, પામરૂપે અની પાર લાવે.
પાસ ૪
દૃશ્ય અદૃશ્યમાં ખાદ્ય અન્તર્ સ્ત્વ, અહ્મભાવે પ્રભુ સર્વ ચેાગા તુદ્ધિ સ` ભાવે તુદ્ધિ, ભક્તિના તાનમાં
For Private And Personal Use Only
પાસ લે; કા ન છેટું.
પાસ૦ ૫
સર્વ સ્વાર્પણું કર્યું સર્વ ત્હારૂં ગ્રહ્યું, મ્હારૂં' ત્હારૂ' રહ્યું નહિ જરાયે; સ કારકમી’ બ્રહ્મવ્યાપક વિભુ, આત્મમાં આત્મરૂપે સમાયે.
પાસ ક અનુભવે અનુભવી આત્મપ્રત્યક્ષથી, પૂર્ણ આનંદ રસથી છવાઈ; બુદ્ધિસાગર પ્રભુ પાસ પ્રેમે મળ્યા, મેળ આનંદ અનહદ વધાઇ.
પાસ ઉ
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
h
શ્રી ૧
શ્રી શંખેશ્વર પાશ્વનાથજી સ્તવન શ્રી સંખેશ્વર પાર્શ્વ પ્રભુજી, લળી લળી વંદુ ભાવે પુરિસાદાની પુરૂષાત્તમ વિભુ, દેખે દુ:ખ સહુ જાવે રે. માણુ તે સહુ જાણે પ્રભુજી, તુજ વિષ્ણુ અન્ય ન ઈચ્છું રે; સર્વે ચમત્કાર ધારક વિભુજી, અનુભવથી મન પ્રીઠું ૨. શ્રી૦ ૨ તુજ ગુણ ગાઉં તુજ ગુણુ ધ્યા, બીજું મનમાં ન લાઉં રે; સાચી ભક્તિ શક્તિને ખેંચે, સ્વાર્પણ કરીને ચાહુ રે. શ્રી ૩ શરણાગત ઉદ્ધારક સાહેબ, અરજી મુજ અવધારા રે; સંસાર સાગર દુઃખથી ભરિયા, તેથી હવે અટ તારા રે. શ્રી ૪ આશા તારા છે એક હારે, ચઢો ઝટ મુજ વ્હારે રે; બુદ્ધિસાગર સાચી શ્રદ્ધા, ભકતવત્સલ તુંહિ તારે રે
શ્રી ૫
મુ સપ્તેશ્વર. સ. ૧૯૭૩ ફા. સુ. ૧૩, ॐ शान्तिः ३
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
આ
આન્યા પ્રભુ પાસે હૈ, આનન્દ ઉઠ્ઠાસે રે; પાર્શ્વ પ્રભુ તારો હું જી. શ્રી શખેશ્વર પાર્શ્વ પ્રભુ સુખકાર. લળી લળી વંદુ પ્રેમથી, નમન કરૂં કરોડ; દેવા ને સહુ દેવીઓ, કરે ન તુજથી હાડ; તુજ વણુ કાંઈ ન સાચું રે, તુજ લગનીએ જાડુ રે. પાર્શ્વ શ્રી સખેશ્વર, ૧
તુજ લગની લાગી પ્રભુ, શું જાણે તે અન્ય; જાણ્યા ભાગળ શું ? કહું, ધન્ય પ્રભુ તુદ્ધિ ધન્ય તુજ રહેણીથી રીજી રે, જોવુ* ન બાકી બીજી રે. પાન હેનો હવે સદાય હજરાહજૂર, દેખાએ સહુ આતમમાં– તુજ નૂર પાપ માન્ચે ૨
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તન્મયભાવે તુ મળે, એવા નિશ્ચય ખાસ, અનુભવ શક્તિએ ભણ્યા, રાખી મન વિશ્વાસ. ખેલ વટ્ટુ શુ ઝાઝા રે, મુજ રાખા સહુ મા રે; ભકિત ત્યાં શાની માગણીજી. રંગાયું રાગે દલડું ચાહે પ્રભુ પાસ બુદ્ધિસાગર તન્મયપણે વિશ્વાસ,
For Private And Personal Use Only
પાર્શ્વ આવ્યે ૩
.
ॐ शान्तिः ३
જિનેશ્વર મેઘ-પ્રતિ ભવ્ય જીવરૂપ ચાતકની વિજ્ઞસિ.
વ્હાલા વર્ષારે અમપર કા ધારી,
વ્હાલા ૧
જેવા તેવા પણ હારા ગણીને, અંતમાં અરજી સ્વીકારી, વ્હાલા. દીન દયાળુ ધર્મ ધુરધર, તાપ નિવારક ત્રાતા; મહેર કરીને માટી નજરે, આપે। નિર્ભય સાતા સર્વોત્તમ જે જે દાંતારા, તે પણ યાચક ત્હારી; આવી મેટાઇ પાંમીને, કર સકેાચ ન પ્યારા. ગાજવીજ મેાટાઈ ચાત્રીસ, અતિશય રૂપે જગમાં; દાન મહત્તા સર્વ પ્રાણીના, વ્યાપી છે ગારગમાં. તાપે તપીયા મહુ અકળાયા, તાપ હવે ન સહાતા; વાટ જોઇને બેઠા ત્હારી, કઇ તું મેઘા થાત. કવિકાળમાં સર્વ સરીખા, થા નહીં તું જગ રાજા; ભેદ ભાત્ર રાખ્યા વણુ વર્ષે, એવી છે તુજ માઝા, ગડગડે ગાજે ભવ્ય મયુરા, નાચે હર્ષાટ્ટાસે; હૃદય સરાવર છલકાઈ જઇ, સ્વર્ થેભાથી વિકાસે, વ્હાલા દ્ ચમકચમક ઉપયોગની ધારા, વિજળી ચઉ ક્રિશ ચમકે; શાંતિ વાયુ સરરરસરકે, ઘન પ્રતિ ૐ ધમકે. આત્માઽસખ્ય પ્રદેશક્ષેત્રે, ધર્મમીજ જન વાવે; જ્ઞાનસૂર્ય કિરણાના તાપે, અંકુર વૃદ્ધિ સુહાવે
વ્હાલા ૫
વ્હાલા છ
વ્હાલા ૨
વ્હાલા ૩
વ્હાલા ૪
વ્હાલાં ૮
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેર કરીને પરમ પ્રભુજી, વરસે ઝરમર ધારે, બુદ્ધિસાગર ભવ્ય ચાતકની, ચઢશે વહેલા હારે.
વહાલા. ૯
મહાવીરને જાપ, પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએ-એ રાગ અરિહંત મહાવીર નામ ભજનરઢ લાગીરે, મહાવીર વીર વીર વિભુ દિલમાં વચ્ચે પ્રભુના તાને થયે મસ્તાને રાગીરે, આતમના રંગે રે અનુભવ ઉલ્લ, મેહની બ્રાન્તિરે સહુ ફરે ખસે, મહાવીર પ્રેમમઘ તણે ચઢિયો નશે, આનંદ સાગર દિલમાં ઉદ્ભસ્ય. વીર જાપને જપતાં પાપ અનતારે, ટળતાં ક્ષણમાં પ્રભુ તન્મય થતાં; વીર વીર જપતાં શ્રદ્ધાને પ્રેમેર, વિસરાતાં મતદર્શનનાં સહુ માતાં, મહાવી૨૦ ૧ સુખમાં દુઃખમાં ખાતાં પીતાં ફરતાંરે, શ્વાસના તારે રે વીર વિભુ સ્મરું; આત્મમહાવીર દિલ માંહિ પ્રગટાવીરે, બ્રગુફા મહેલે રે દર્શનને કરૂં. મહાવીર. ૨ આંખે વિનવું તમને સાચા રાગેરે, મહાવીર દેવ વિનારે અન્ય ન દેખશે મનડા વિનવું તુજને વિનય વિવેકેરે, મહાવીર રે વણ બીજું નહીં લેખશે. મહાવીર. ૩ મારા કાને તુજ નામને ચરિત્રેરે, સાંભળીને સફલપણું પામો સહી; જીભલડી મુજ વીર વીર ગુણ ગાશેરે,
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
મહાવીર વણુ ખીજું ૨હું ઈચ્છું નહીં, ચારા હારા વધુ બીજી ન પ્યારૂં, વ્હાલારે તુજ રસના રસિયા થયા; દુનિયાના જડ આનંદ રસ નહિ રૂમ્યારે, મિથ્યા । માહુ હવે ક્રૂરે ગયા. નિશ્ચયથી વ્હાલા નહીં જના સંગીરે, હારી? સંગે અનુભવ એ થયા; હારૂં નામ ભજ્જતાં હારી યાદી ૨, ક્ષણ ક્ષણમાં આવેરે અનુભવ એ લો. વ્હારા વણુ જડની યાદી શા ખપનીર, સુરતાને સાંધીર તારી સાથમાં; તુજ પ્રેમે મસ્તાના વીર જપતાર, તુજનેર લીધા અનુભવ માથમાં. વીર વીર ભજતાં મનની વૃત્તિયાર, પ્રેમે ? મહાવીરરૂપમયી અની; માહિર અંતર ચે નીચે તિતિર, મહાવીરરે દેખાતા ત્રિભુવન ધણી. વીર વીર મહાવીરજી મ છે સાચાર, કાચાર ક્ષણિક પદાર્થો જાણવા; મનમાન્યું ત્યાં બીજાના ચા લાગાર, જાગ્યા ? અ`તમાં પ્રભુ મ્હાણુવા. દુનિયાની દૃષ્ટિએ ગાંડા અનીયારે, આન ૢ તેમાં મુજને આવિયા; પ્રભુ તુજ દૃષ્ટિએ અંતમાં ડાહ્યારે, સુઝુ` ? હવે નહીં કાથી ભમાવિયા. ઘા વાગ્યા વધુ ઘાયલ કે નહીં થાતું રે, ઘાયલ ૢ ભજતા ત્હારા
નામને;
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવોર૦ ૪
મહાવી૨૦ ૫
મહાવીર ૯
મહાવીર છ
મહાવીર૦ ૮
મહાવીર ૯
મહાવીર૦૧૦
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર. ૧૧
સર્વ નામમાં મહાવીર નામ છે મેટુરે, ભકતેરે પામે તુજ વિશ્રામને મહાવીર લ્હારૂં નામ ભજું ને રીઝુરે, ખીરે નહીં કર્મોદય આવતાં; દેવા કરતાં સહેવું યજ્ઞ મઝાને રે, દેહાધ્યાસ ભૂલીરે પ્રભુમયથાવતાં. આત્મ મહાવીર ભજતાં ભગવંત થાશુંરે, આપોઆપ ભેટે ભજવાનું નહીં, બુદ્ધિસાગર જીવતાં શિવ સુખડરે, આરે મુક્તિ અનુભવ ઘટ સહી.
મહાવીર૦ ૧૨
મહાવી૨૦ ૧૩
મહાવીર શરણું. (પ્રભુ પ્રતિમા પૂજીને-એ રાગ) અરિહંત મહાવીર શરણ તમારું સ્વીકાર્યુંરે, થાવાનું થાજેરે તુજ રંગે રહે; સર્વગ પ્રવૃત્તિએ તુજ સેવારે, થાશે રે નિષ્કામે ઘટમાં લૉ. હારી રે કરૂણાએ આગળ વહ્ય; પૂરે રે વિશ્વાસી તારે થયે, અંતરુમાં આવીને તેં અનુભવ કહ્યા. લાખો લાલચથી પણ પડું નહીં પાછોરે, વિદરે ભયથી પાછે નહીં વળું જડની ત્રાદ્ધિયે તુજ પર સહુ વારૂરે, અમૃતરે સ્વાદી ઝેર શીદ ગળું. થાવાનું. ૧ કર્મ શુભા શુભ ઉદયે જે જે આવે રે, ત્યારે મન મારૂં તુજમાંહી રહે, જગ સન્મુખ નહિ મનને કયારે કરતો રે, મનડુંરે હારી ઈચ્છાએ વહે. થાવાનું. ૨
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાવાનું છે કે
થાવાનું ૦ ૪
થાવાનું ૫
કરવું હોય તે કર આતમ તુજ સેપરે, થાશેરે જે જે હવે તે તારું; મારૂં જે જે તે સહુ તાહારૂં કીધું રે, દુનિયામાં કે ન રહ્યું હવે માહ્યરૂ. થશે હવે શું થાય ને તેની ચિંતારે, મારે તે તુજમાં એકપણે થવું; કરવું હોય તે કરજે વા નહીં કરજે રે, કથવાનું નહીંરે બીજું શું ? કવું. કરે કરાવે તે તું હું નહીં બીજે રે, દિલમાંરે પ્રેરણા સર્વે તું કરે, પૂતલી પેઠે મુજને તુંજ નચાવેરે, કર્તા રે ભેકતા મન નહિ તું ખરે. તુજમાં ભળીને નામરૂપ જે જૂદાંરે, તેનારે મમતા ભૂ તુજ મળે, તુજ આજ્ઞા એજ ઈછા મેં દિલ માનીરે, તેથી રે ઘટમાં જોતિ ઝળહળે. વીતરાગ તું પૂર્ણ બ્રહ્મ જયકારી રે, રાગને દ્વેષ રહિત તું જગજ પરમેશ્વર પરમાતમ અનંત તિરે, અકલકલા હારી હું સમજી ગયે. હારી આજ્ઞાએ પૃથ્વીને પાણી, વાયુ અગ્નિ નભ વર્તે સદા; તુજ આજ્ઞાએ રવિ શશી સાગર વર્તેરે, ચાલુ હું તુજ આણુએ મુદા. તુજ આજ્ઞાએ જીવવું મરવું મુકિત રે, તુજમાંરે સુરતા ધરવી મોક્ષ છે; તુજ અનુભવ વણ શાસ્ત્રો ભણતાં ગણતાંરે, વાદને વિવારે મેક્ષ પક્ષ છે.
થાવાનું ૬
થાવાનું છે
થાવાનું. ૮
થાવાનુંe &
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજમાં રસ લાગ્યાથી મૃત્યુ ન ભાસે, ભયની વૃત્તિ ધરે થતી; લ્હારૂં શક્ય ત્યાં બીજા જૂહાં રાજ્યોરે, મારે તે હારા રાજ્યની છે ગતિ. થાવાનું. ૧૦ જગનું રાજ્ય તજે તે જગનો રાજારે, બંધાતે નહીં રે જગમાં જે કદી પરવશતા તે દુઃખ જ મન આસક્તિ, આત્મ વિશે રહેવું સુખ છે તે હદિ થાવાનું૧૧ જીવન મરણમાં રાગ ને દ્વેષજ મહારેરે, મરવુંરે જીવવું તુજ અર્થે રહ્યું દુનિયા પાછળ હું તુજ આગળ આવ્યા રે, મનનુંરે માન્યું મિથ્યા થૈ ગયું. થાવાનું. ૧૨ અનેક ભવ સંસ્કારે તુજને પામ્યા રે, મનનારે જગ પડછાયા ટળી ગયા; મળ્યા પછી શી ? માળાને શા ચાળારે, પ્રત્યક્ષે મળતાં સંશય નહીં રહ્યા. થાવાનું. ૧૩ પંચમ આરે ભક્તિથી તું મળતો, શ્રદ્ધાને પ્રેમેરે પ્રભુ તું પાસ છે; બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી મળિયારે, ત્યારે પૂર્ણાનંદ પ્રકાશ છે. થાવાનું૧૪
મહાવીર !!! કઈક તુજને જાણે,
રાગ આશાવારી. મહાવીર! કોઈક તુજને જાણે, મહાવીર નામને જપતા લાખ વિરલા કેઈ પિછાને.
મહાવીર મહાવીર જતાં સહુ જાણ્ય, સમજે તે દિલ માને; મહાવીર જ્ઞાન વિના નહીં મુક્તિ, જ્ઞાની ઠરે છે ઠેકાણે,
મહાવી૨૦ ૧
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેંકડો જાણે પણ કઈ પામે, રહે શુદ્ધાતમ યાને; સંગ છતાં નિઃસંગી રહેતો, આતમરસના તાને. મહાવીર૦ ૨ શુદ્ધાતમ મહાવીર પ્રમાણે, ઘટમાં નવનિધિ આણે, બુદ્ધિસાગર બ્રહ્મમહાવીર, પૂણેન્દ્રને માણે. મહાવીર. ૩
મહાવીર સ્તવન,
સોહણો અથવા હરિગીત, પ્રભુ વર જગના દેવ છે, આ પ્રભુ તુજ પાસમાં શરણું કરી તુજને સ્મરું, જવું તુજ વિશ્વાસમાં. પ્રભુ ૧ મુજ પાછળ શત્રુ પડ્યા, સંસારમાં ભટકાવતા; તુજ ભજનમાં વિઘો કરે, વિષયે વિશે સપડાવતા. પ્રભુ- ર મન માંકડું ચંચલ ઘણું, મેહે ધમાધમ બહુ કરે, વશમાં ન આવે વાંકડું, વીત્યું સકલ જાણે ખરે. પ્રભુo 8 મહાવીર પ્રાણાધાર છે, ઉદ્ધારશો મુજને વિશે; મુજ દેષ મહામું નહીં જુવે, દે સકલ ટાળો પ્રભે. પ્રભુ ૪ પારબ્ધ વેદું સમપણે, તુજ ધ્યાન મનમાંહી રહે, કરૂણા કરે મુજપર પ્રભુ, આતમ આનંદે ગહગહે. પ્રભુ ૫ ઉપગથી ધમેં રહું, એવું પ્રત્યે બળ આપશે, બુદ્ધચબ્ધિ વંદું પૂજુછું, મહાવીરપદમાં થાપશે. પ્રભુ ૬
પ્રલે !!! મુજ કરૂણ કરીને તારે.
સોરઠ વા આશાવરી, પ્રત્યે મુજ કરૂણું કરીને તારે, ભવસાગરમાં નાવ ડુબતું, પેલે પાર ઉતારો.
પ્રભુ અંધારામાં અથડાતા બહ, સત્ય પ્રકાશ પ્રચારે. જ દે અપરાધે અગણિત, પ્રેરે સત્ય વિચારે. પ્રભુ૧
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
મુજમાં જ્ઞાન ન ભક્તગુણે નહીં, લેશ ન ધમચારે; ધમીપણુને ઢગ ઘણેરે, મનમાં કષાય વિકારે. પ્રભુત્ર ૨ ધર્મ પંથ મત મેહે મુંઝ, એળે ગયે જન્મારે; અજ્ઞાને આથડિયે જ્યાં ત્યાં, હવે તે કરશે ઉદ્ધારે. પ્રભ૦ ૩ ઉગરવાને એકે ન આરે, એક પ્રભુ તું આધારે સહાય કરીને વેગે ઉગારે, મુજ આતમને સુધારો. પ્ર . ૪ કરૂણવંત પરમગુરૂ ઈશ્વર, તું છે તારણહારે; બુદ્ધિસાગર બ્રહ્મ મહાવીર, પરમેશ્વર દિલ પ્યારે પ્રભ૦ ૫
મહાવીર શરણું કર્યું એક હારું.
આશાવરી. મહાવીર ! શરણ કર્યું એક લ્હારૂં, ભવ દાવાનળ બળતે ઉગારે; પલ પલ તુજ સંભારું.
મહાવીર રાગને રોષ અજ્ઞાનથી જગમાં, જીવવું લાગ્યું અકારું દર્શન જ્ઞાન ચારિત્રનું જીવન, લાગ્યું પ્યારામાં ખારું. મહાવીર. ૧ વિષયેતણા રસ વિષસમ જાણ્યા, જીવન એવું નઠારું આતમ આનંદ અમૃતરસથી, જીવવું સહજ છે સારું. મહાવીર. ૨ ઉદયિકભાવે પરિણમવું નહીં, ઉપયોગે નિર્ધાર ક્ષયે પશમ ઉપશમને ક્ષાયિક-ભાવમાં જીવન વાળ્યું. મહાવીર. ૩ મનવાણું યુગલ જડજગમાં, માન્યું ન હારું હારું; તુજ મુજ આતમરૂપ છે એકજ, પલ પલ દિલમાં ધારું. મહાવ.૨૦ ૪ કર્મ શુભાશુભ ઉદયમાં સમતા -ધારી જીવન ગાળું; બુદ્ધિસાગર મહાવીર પ્રભુ તુજ, વાટમાં વેગે ચાલું. મહાવીર. ૫
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીર પ્રેમ. નિશાની કહા બતાવું રે. ગેડી રાગ પ્રભુ મહાવીર તે પ્યારે, જગજીવન જગદેવ. પ્રભુ. હરિહર બ્રહ્માને પ્રભુ, તું હિ રામ રહિમાન, અઠ્ઠા અહં જિન ખુદારે, બુદ્ધ વિષ્ણુ ભગવાનનું પ્રભુત્ર ૧ નામ અનંતાં તાહારીરે, મુખથી કચ્યાં નહિ જાય; નામ ભિન્ન શુદ્ધાતમારે, પરમબ્રા સદાય. પ્રભુ. ૨ અનંત લક્ષણે લક્ષતાં, અલખ અવાઓ સહાય; આતમ સત્તા વ્યક્તિએરે, મહાવીર દિલ પ્રગટાય. પ્રભુ ૩ પરમબ્રહ્મ પરમાતમા, પરમેશ્વર આધાર; બુદ્ધિસાગર ભેટિયારે, આનંદ અપરંપાર. પ્રભુ. ૪
પ્રભુ મહને કેટિ ઉપાયે ઉગારો.
આશાવરી. પ્રભુ અને કોટિ ઉપાયે ઉગાર, લખું ઉપદેશું ભૂલ હજારે, અવગુણ દેશ અપારે ....
પ્રભુ. બાલક ઉન્મત્ત જેવો બનીને, કરૂં હું જે જે સવારે સત્ય જુઠ સહુ જાણે પ્રત્યે તું, શુદ્ધ કરીને ઉદ્ધારે. પ્રભુ ૧ એક પલકમાં હે ઉદ્ધાર્યા, મુજ સરીખા હજારે; મુજ દે સામું નહીં જોશે, ફક્ત દયા કરી તારે. પ્રભુ ૨ ગાંડા ઘેલે પણ ભક્ત હું તારે, તું છે પ્રાણથી પ્યારે, અલખ અકલ તુજને ન લખું છું, તેમાં નહીં દેષ મારે પ્રભુ તુજ સ્મરતાં યત્ન કરતાં, પ્રગટે દેષ વિકારે; સબળાથી નબળો હારે ત્યાં, કરશે ન્યાયવિચારે. પ્રભુ ૪ અજ્ઞાની હું ભૂલું તેમાં, ભૂલને હેતુ સુધારે; તજ શરણે આવ્યા પછી મારે, તુજ શિર છે સહુ ભારે. પ્ર૫
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે ડૂબે ને જ્ઞાની ભૂલે, હું અજ્ઞાન છું બાળ; તારો ઉગારે તમારે આધાર, દેષ હવે શું મારે. જેવી બુદ્ધિ તેવી રીતે, થયે હું મહાવીર તારે; બુદ્ધિસાગર મ્હારે આવે, અરજી ઉરમાં સ્વીકારે.
પ્રભુ ૬.
પ્રભ૦ ૭.
પ્રભુ મહાવીર માયામાં મનડું મોહ્યું રે જાગીને જે તું. એ રાગ પ્રભુ મહાવીર જગ આધારરે, પ્યારામાં પ્યારા મુજ જીવન છો જ્યકારારે, જગતારણ હારા છે પ્રભુ ત્યારે શરણે આવ્યું, મુજ અંતરમાં તું ભાગ્યે ગુજરૂપે હું રંગાયેરે.
પ્યારામાં૧ તુજ આતમપ્રીતિ જાગી, તુજ માંહિ લગની લાગી, શુદ્ધાતમરંગને રાગીરે.
પ્યારામાં ૨ અંજાઈ ગયા તુજ દેખી, માયાની પ્રીત ઉવેખી, તુજ પરમપ્રભુતા પિખીરે.
પ્યારામાં ૩ તુજ સ્વરૂપમય જૈ ધ્યાવું, પૂરીભક્તિએ ગાવું; તુજવણ બીજું નહિ હાવું રે.
પ્યારામાં ૪ ચિદાનરસ રસિય, અંતરમાં વ્યક્ત ઉલૂસિયે; બુદ્ધિસાગર દિલ વસિયેરે.
થારામાં ૫
પ્રભુ મહાવીરની દીવાળી સ્તવન. ચેતન ચેતે કેઈન દુનિયામાં ત્યારે એ રાગ પરમેશ્વરમહાવીર હારી છે સત્ય દિવાળી; દેખી પ્રગટી આતમમાંહિ લાલીરે.
પરમેશ્વર છે જ્ઞાનને દર્શનચારિત્રદ્ધિ, અનંત અનંત ઉજવાળી; પરમાતમ પરબ્રહ્મ સનરા, શક્તિ અનત અજવાળી રે. પરમેશ્વર૦૧
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ, તેથી રહિત જયકારી; શુદ્ધપયોગે જોયું અંતરમાં, આનંદદીવાળી ભાળીરે. પરમેશ્વર૦ ૨ ૩૪ હીં અહં મહાવીર જપતાં, વીર બને સુખકારી, બુદ્ધિસાગર તત્ત્વમસિ પ્રભુ, સોડહું સદા ઉપકારી. પરમેશ્વર૦ ૩
પ્રભુભક્તિ. જીવલડા ઘાટ નવા શીદ ઘડે-એ રાગ. પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ ને પ્રભુને વરૂં. નિર્દોષી લઘુ બાળક પેકે, શ્રદ્ધા પ્રીતિ ધરું; નામરૂપના દેહને મારી, પ્રભુમય જીવન વરૂં. પ્રભુe 1 હિંસા જૂઠને ચેરી જારી, દુર્ગુણ દેષને હરૂં પલ પલ હારું સ્મરણ કરીને, કર્મયેગી થૈ ફરું. પ્રભુત્ર ૨ પલ પણ હારું સ્મરણ ન થાતાં, અગ્નિથી જેમ બધું; જલ મીન પ્રીતિ કમલ ને રવિ જેમ, પ્રીતિએ ઘટ સ્મરું. પ્રભુત્ર ૩ લજજા ભીતિ ખેદ વૈર ને, નિંદાદિક પરિહરું; તુજ માટે પ્રભુ જીવ્યું જાતું, બીજે મનડું ન ધરૂં. પ્રભુ= ૪ દુનિયા સઘળી ખીરે હૈયે, લેશ ન મનમાં ડરું; તુજવણ દુનિયા રીઝે હોયે, મનમાં હર્ષ ન કરૂં. પ્રભુ ૫ મેહને મારી ખાખ ઉડાડી, ખાખી દૈને ફરું; કામને મારી પ્રભુ તુજ ભાવે, કામિનીકાળે ન મરૂં. પ્રભુ સર્વ વિશ્વના સાથે, આતમ ભાવને ધરું; જ્યાં જ્યાં દૃષ્ટિ સ્મૃતિ ત્યાં હારી, યાદી ધારી ફરૂં.
પ્રભુત્ર ૭ જ્ઞાનાનન્દમયી આતમ પ્રભુ, તુજ રૂપ પલ પલ સ્મરું; તજમાં અÍઈ તુજ રૂપે, થાવા સઘળું કરૂં.
પ્રભુ ૮ માગણ પેઠે કાંઈ ન માગું, અન્યને નહિ કરગરું, તજવણું સ્વર્ગાદિ નહીં ઈચ્છું, કહ્યું ન મનનું કરૂં. પ્રભુત્ર ૯ તમે રજોગુણ ભક્તિથી આગળ, સાત્તિવકથી સંચરું, સાત્વિકથી આગળની ભક્તિ, પરાથકી તુજ વરૂં. પ્રભુત્ર ૧૦
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ શુ પૈને મેહની સાથે, સન્મુખ થૈને લડું સાતભને દૂર નિવારી, તુજરૂપે હૈ કરું.
પ્રભુ૧૧ સર્વ સંગમાં નિસંગી થે, અશુભ વિચારે હરે જગમાં શુભાશુભ વૃત્તિ ન ધારૂં, સમભાવે તુજ વરૂં. પ્રભુ૧૨ નિદા સ્તુતિ શ્રવણ કરીને, શોક હર્ષ નહીં વડું; નભવત્ નિલેપી ચૅ સઘળે, પ્રગટયા દેશને હરૂં. પ્રભુ૧૩ ક્ષણ ક્ષણ આતમના ઉપગે, આપ આપને સ્મરું; મનપર કાબૂ મૂકી ચાલું, જૂઠું નહીં ઉશ્ચરૂં. પ્રભુ૧૪ નિનક દુર્જન દ્વેષે નિદ, તેપર દ્વેષ ન ધરૂં અનેક દુખે સંકટ પડતાં, પાછું ન પગલું ભરૂ. પ્રભુ ૧૫ લગની લાગી શરણ કર્યું તુજ, તુજવણ ક્યાંયે ન કરૂં ખમાય નહીં તુજ વિરહ વ્હાલા, પળ પણ બહુ ટળવળું. પ્રભુ ૧૬ તુજ સ્વરૂપ છે તુજને ભજું હું, લેકવાસના હરે ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ કરવા, સઘળું જીવન ધરું. પ્રભુ ૧૭, પ્રભુમય વૃત્તિથી પ્રભુ સઘળે, પ્રભુ પ્રભુ ઘટ મરું; અન્યની સાક્ષીની નહીં ઈચ્છા, આતમ સાક્ષી કરૂં પ્રભુત્ર ૧૮ ધડપર શીર ન એવા ભાવે, તુજ ભક્તિએ ભણે; બાહ્યમાં મનને શૂન્ય કરીને, એકમેક થે મળું. પ્રભુ ૧૯ નાત ન જાતિ લિંગ ન દેહી, કરૂં છતાં નહીં કરું,
મામાં પણ કામની વાસના, પ્રગટે તે સંહરૂ. પ્રભુ. ૨૦ જડભેગે નહીં સુખની બુદ્ધિ, આતમમાં સુખ ખરું; એવા નિશ્ચયથી તુજ ભક્તિ, કરવા લગની ધરૂં. પ્રભુત્ર ૨ અનત ગુણ પર્યાયી આતમ, ઉપગે નિજ સ્મરું; બુદ્ધિસાગર પ્રભુની ભક્તિ, કરતાં પ્રભુ ચૅ કરૂં. પ્રભુ. ૨૨
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેહસાથે યુદ્ધ. જીવલડા ઘાટ નવા શીદ પડે. એ રાગ. પ્રભે !! તુજ સાથે પ્રીતિ કરૂં, મેહને મારી મુક્તિ વરૂ, કર્મ મહાશયતાનની સાથે, જ્ઞાને કુસ્તી કરૂં; મેહન. સહુ દ્ધાઓ મારી, નિર્ભય દેશે ઠરૂં. મેહને પ્ર. ૧ કામના સર્વ વિચારો ટાળું, કામવાસના હરૂં; નામરૂપને મેહ ન ધારૂં, માહી હૈ નહીં મરૂં. મેહને પ્રભ૦ ૨ દેધ માન માયા ને લેભનું,-મૂળ જડને સહરૂં, આતમ આપસ્વરૂપે ખેલું, જડ મમતા પરિહરૂં મેહને. પ્ર૩ આત્મસ્વરૂપે રમણ કરીને, પ્રભુ ચારિત્રને ધરું; લઘુ બાળકની પેઠે સરલ હૈ, સત્યજીવન આદરૂં. મેહનેપ્ર. ૪ રાગ રેષની સાથે લડીને, સમતાથી સંચરું; વૈર ન ધારૂં મારે તે પર, પવિત્ર આતમ કરૂં. મેહને. પ્ર. ૫ પ્રભુ તુજ માટે તાલાવેલી, લાગી દિલ તરફડું મરણ જીવનની પેલી પારે, વૈ પ્રભુપદને વરૂં. મેહને પ્રભ૦ ૬ તુજ વિણ પ્રભુ હું અન્ય ન ઈચ્છું, તુજ પદ ઈછું ખરું; પ્રભુરૂપ થાવા નિશ્ચય ધાર્યો, હવે ન મેહે મરૂં, મેહને પ્રભ૦૭ મરણ વગેરે ભય દૂર કીધા, પ્રભે !! તુજ જીવન ધરું; જ્ઞાન સમાધિ સમતા ધારી, પ્રભુમય બૅને ફરું. મેહને પ્રભ૦ ૮ મન વચ કાયા નિમલ ધારૂં, પાપવિચાર ન કરૂં; મરૂં પણ અન્યનું બૂરું ન ઈચ્છું. નિશ્ચયથી નહીં ફરું. પ્રત્યેક આતમભાવે સર્વજીની, સાથે વર્તન ધરું; મમતા અહંતા ધરૂં ન કિંચિત, સત્ય માર્ગ સંચરૂં.
મેહને પ્રભાવ ૧૦ પ્રાણ જાય તે જાવા દઉં પણ, જૂ હું નહીં આચરૂં જૂઠી પ્રતિષ્ઠા કીત્તિ ન ઈચ્છું, સાચામાં મનધરૂ. મોહને પ્ર. ૧૧ કામ સ્વાર્થ માટે ન જવું, દોષ દૂર કરૂં લેષ ભૂલને સંતાડું નહીં, નિષી મન ધરું. એહને પ્રભ૦ ૧૨
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુજ પદ પ્રાપ્તિ માટે જવું, ચિદાનન્દ નિજ સ્મરું; મેહને મારીને આતમના,-જીવને ઠામે ઠરૂં. મેહને પ્ર. ૧૩ અનંત દર્શન જ્ઞાન ચરણમય -શુદ્ધાતમ પદ સ્મરું; મોહને માર્યા વણ નહીં જવું, પાક નિશ્ચય કરું. મેહને પ્રભાવ ૧૪ પલપલ પ્રભુને દિલ સંભાળું, પ્રભુથી ન જુદો ફરું; કર્મયેગી નિર્લેપી જ્ઞાની, આંતર જીવન ધરૂં. મોહને પ્ર. ૧૫ આપોઆપને સહાય કરે પ્રભુ !! અલખ અકલ પદ વરૂં; બુદ્ધિસાગર પ્રભુમય જીવન,—મરેમદિલ ભરૂં, મેહને પ્રભ૦ ૧૬
પ્રભુમિલન. (મહીયારીરે મહીનું મૂલ્ય બતાવો એ રાગ) પ્રભુ પ્યારારે સર્વ જગત આધારા, મારા દિલથી થાઓ ને ન્યારા; પ્રભુ હારું દર્શન કરવું; આપોઆપ સ્વભાવે મળવું રે, આવે મરણ હેયે નહીં ડરવુંરે, મેહ મારીને દેહથી મરવું રે મારા સ્વામી છે તમે હાલામાં વહાલા, સર્વ વિશ્વના તારણહારા.
પ્રભ૦ ૧ તુજ મળતાં વચ્ચે મેહ આરે, લલચાવી ઘણું ફેલાવે; જેર કરીને ફદે ફસાવેરે, ભાન ભૂલાવી ભરમારે, મેહ શયતાનના અજબ ઘણું છે ચાળા, જાણી ચેતી મળું તને
વ્હાલા. પ્રભુ૦ ૨ થઈ મરણિયે મનમહ મારૂ, કામ દ્ધાને પટકી સંહારૂ રે; ચિદાનન્દ સ્વરૂપ સંભારુંરે, સેવહંતત્વમસિ ધ્યાન ધારૂપે મેહ ઉપર શત્રુભાવ ન ધારૂં, મેહરૂપને ગણું નહીં પ્યારું. પ્રભુ૦૩ મન શુદ્ધ કરી તેને મળવુંરે, પ્રાણ પડતાં ન પાછા વળવુંરે, મારું હારું ન જગમાં કરવું, બ્રહ્મભાવે જીવવું ઉગરવું રે, લાજ ઈજજતરે અહંતા મારી મરવું, કર્યો નિશ્ચય દિલથીમળવું પ્રભુજ
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
સાત ભયથી હવે નહીં બીરે, પ્રભુ તુજ સ્વભાવે જવું , મારું મનડું થયું મરજીવુંરે, ચિદાનંદ અમૃતને પીવું રે, હવે જૂઠારે ઠાઠ સજું નહીં ઠાલા, મેહે કરૂં ન કાલાવાલા. પ્રભુ ૫ તુજ મળવા લાગી તાલાવેલી, મારી બુદ્ધિ બની જાણે ઘેલીરે, મેં મેહમિત્રોને હડસેલીરે, કામવૃત્તિને દૂર ઠેલી, તુજ ધાનેરે આતમ નર અપારા, પ્રભુ પ્રેમે થયા ચમકારા. પ્રભુ ઘણાં સંકટ દુઃખથી મરવુંરે, કરી પ્રભુને પ્રેમે મળવુંરે, હલાહલ વિષ પીને ઉગરવુંરે, એવા પ્રભુના મેળે ઉગરવું, મર્યા પહેલારે મરી જાવું હારા વહાલા, ત્યારે મળે તું થાય ઉજિ
યારા. પ્રભુ ૭ શીર છેદીને રણમાં લડવુંરે, પ્રાણ પડે ને પાછા પડવું; શૂરા બનીને આગળ ચડવુંરે, પાછું વાળી ન જેવું ન રડવું રે, મરછરે બન્યા દીનદયાળ, નક્કી પામીશ મંગલ માલા. પ્રભુટ ૮ સમભાવથી જીવન ગાળું રે, આપોઆપને જ્ઞાને ભાળું રે, મેહ સિન્યને જીતી ભગાડુંરે, ગણું જગમાં ન સારૂં નઠાર, થો નિશ્ચયરે લાગી લગન તુજ હાલા, ખરી ભક્તિએ કઈ ન
હાર્યો. પ્રભુત્ર ૯ ષકારક રૂપ તું પોતેર, આપોઆપ મળે જતિ તેરે, આપ આપને જ્ઞાને તેરે, જીવે આપોઆપ ઉદ્યોતેર, શ્રદ્ધા પ્રીતિરે જ્ઞાન ધ્યાન ઝલકારા, શુદ્ધ ઉપગે પ્રભુ ભાવ્યા.
પ્રણ૦ ૧૦ હારૂં સર્વે તે હારૂં કીધુ, હારા રૂપને લીધું દીધુંરે, પ્રભુ પામીશ અમૃત પીધુંરે, પ્રભુ પ્રેમે કારજ સિદ્ધયું રે, બુદ્ધિસાગરરે પામું મંગલમાલા, મારા વ્હાલાના થયા ઝબકારા
પ્રભુe ૧૧
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમેશ્વરપ્રાર્થનાસ્તવન,
માયામાં મનડું મધુર. એ રાગ. પરમેશ્વર પ્રભુજી પ્યારારે, હાલામાં હાલા; મુજ આતમ ઉદ્ધરનારારે, છે જગ આધારા. અર્જાઈ ગયે પ્રભુ તુજમાં, રેમેરામે તુ મુજમાં તુજ ઝાંખી છે મુજ સુઝમારે.
વ્હાલા પરમેશ્વર ૧ પાંચે ઈન્ટિ હારી, તુજ સેવામાંહી ધારી; અલબેલા લે ઉગારીરે.
વ્હાલા પર ૨ મન વાણ, ભક્તિમાટે, તુજ ભક્તિ શિર સાટે ધારી છે મુકિત વાટેરે.
વ્હાલા પર૦ ૩ વિગ ન પલને થાશે, પ્રેમે પરગટ પરખાશે, પ્રભુમય જીવન મુજ થાશેરે.
હાલા પર૦ ૪ જીવું તુજ રૂપે થાવા, બીજા ન ઈચ્છું હવા;
ડ્યા જડ મહિના દાવારે. મન વાણું તનુના બનાવો, તુજ ભક્તિ માટે વાવે; આતમરૂપે પ્રગટાવો રે.
વ્હાલા પર૦ ૬ પ્રભુ ચિદાનંદ ગુણધારી, આપોઆપ જ ગાઉં ભારી; બુદ્ધિસાગર બલિહારીરે
વ્હાલા પર ૭
લા૦ ૫૨૦ ૫
પ્રભુસહાયની પ્રાર્થનાસ્તવન.
(રાગ ઉપર) પ્રભુ વહેલા હાયે રે, મુજ દીનદયાલા; સેવકને જલદી ઉગારે, પરમેશ્વર હાલા. મુજને મેહ રાક્ષસ મારે, દુ:ખ દેતે લેશ ન હારે; તુજ વિણું નહીં કેઈ ઉગારેરે.
મુજ પ્રભુદ ૧
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લધુ મહની સાથે, કુસ્તીથી હાથોહાથે આવું છું બાથંબાથેરે. પટકીને માહને પાડું, પાછા લેઈ આવે ધાડુ, લડવામાં સહુ દિન ગાળું રે.
મુજ પ્રભુ ૩ સંતાઈ મેહ સતાવે, ત્યાં જેર ન મારૂં ફાવે; ભાગીને પાછા આવે રે.
મુજ પ્રભુત્ર ૪ તુજ સહાયે મેડને મારૂ, નિશ્ચય એ દિલ ધારું; તનુ વાણું દિલ કર્યું ત્યારૂ રે.
મુજ પ્રભુ ૫ તુજ માટે તુજ અપ, તુજ જીવનમાં લય લા; તુજ શ્રદ્ધા પ્રીતિ છવાયો રે.
મુજ પ્રભુઃ ૬ અહંન!અલબેલા આવો, અસંખ્યપ્રદેશે સુડાવે. બુદ્ધિસાગર સુખદારે.
મુજ પ્રભુ ૭.
પ્રભુસહાય પ્રાર્થના
(રાગ ઉપર ) પ્રભુ મને આપોઆપ ઉગા, એક છે હારે આધારે. પ્રભુ દુર્ગુણદોષથી પૂર્ણ ભરેલે, સર્વથકી છું નઠારે; કર્મ શ્યતાના વશમાં પડ છું, આશરે એક છે તારે. પ્રભુત્ર ૧ જ્ઞાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નહીં તપજ૫ત્રતાચાર, શ્રદ્ધા પ્રેમને ભક્તિ રહિત છું,–જડમાં ભૂલ્ય નઠારે, પ્રભુ ૨ ભક્ત ન સાધુ ન સેવક નહિ તજ, ગાળું એળે જન્મા; ભૂતની પેઠે મનડું ભટકતું, દેતે મેહ તપારે. પ્રભુ૨ અનંત શક્તિસ્વામી મહાવીર, કરૂણું કરીને ઉગારે; જે તે પણ પ્રભુ છું ત્યારે, તું છે તારણહારો. પ્રભુ જ સારું ખોટું કર્યું સહુ જાણે, પ્રેમે પાર ઉતારે બુદ્ધિસાગર આતમપ્રભુ નિજ, વિનતડી અવધારે. પ્રભુ ૫
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પ્રભુમાલ. પ્રભો !! હું તુજ બાલક અજ્ઞાન, રાગી રેલી કામી કેબી, નફફટ ને નાદાન.
પ્રવે ભક્તિ ન જાણું સેવા ન જાણું જાણું ન ધર્મ અજાણું તુજને ન જાણું શાસ્ત્ર ન જાણું, ભૂલે ભણું ભગવાન. પ્ર. ૧ ભક્ત ન સાધુ ન ઘરબારી નહીં, જ્ઞાન વિનાને હેવાન, પ્રત્યક્ષ તુજ રૂપ દેખી શકે નહીં, કરૂં શું? તારું ગાન. પ્ર. ૨ વ્રત તપ જપ શીલ યાગ ન સમજુ, કરૂં ન દયા દમ દાન હું છું કેણુ તે સમજી શકું નહીં, પાછું શું? તારી આણ પ૦ ૩ ગાન ન જાણું વિજ્ઞાન ન જાણું, નિજપરની ન પીછાન; બુદ્ધિસાગર જે તે, તારે!! પ્રભુ ગુણવાન,
પધારે પ્રભુ.
( રાગ ઉપરનો.) પધારે મન મન્દિરીએ, અરિહંત જિનવર તુજ સ્મરીએ. ૫૦ ચરણ હાથ કાન તું આંખે, રસના પ્રાણુને તુ પાંખે. તત્ત્વમસિ સેહંગારે, ચિદાનંદ તું એક આધારે. પ્રભુ હારી વહારે ચઢે વહેલા, અન્તર્યામી અલબેલા. દશનશાન ચરણધારી-અસંખ્યપ્રદેશી સુખકારી. કૃપા હારી પામીને ઝટ તરીએ, રાગ રેષ મહારિ હરીએ. ૫૦ ૩ પ્રભુ તને પલ પલ ક્ષણું સ્મરીએ, પ્રભુરૂપ જૈને ઝળહળીએ. ૫૦ ક્ષણ પણ તુજ વિરહ બળીએ, જ્યોતિમાં પેંતિરૂપે ભળીએ. ૫૦ ૪ તુજ જીવન જીવવું પ્યારું, પલપલ પ્રભુ તને સંભારું. ૫૦ પ્રભુરૂપ થિને જીવન ધરીએ, પ્રભુમાં રહીને સંચરીએ. ૫૦ પરમ પ્રેમે તુજને મળીએ, એહ વિભાવને પરિહરીએ. ૫૦ બુદ્ધિસાગર ગુણ વરીએ, આત્મ પ્રભુરૂપ ચૅ કરીએ.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશરીયાનાથ સ્તવન ( કેશરીયા થાશું પ્રીત લગીરે સાચા ભાવશું એ રાગ) કેશરીયા જિનવર!! વંદુ સ્તવું નમું ભાવથી, પ્રભુ ઠાલા લાગ્યા મુક્તિદાયક ગુણદાવથી. મેવાડે ધૂલેવા નગરે ત્રણ ભુવન ધણું ગાજે, તુજસમ કેઈ ન જગમાં છે, અનંતશકિત છાજેરે. કેશરીયા ૧ અઢાર દેષ રહી તીર્થકર, પાંત્રીશ ગુણમય વાણું, ચેત્રીશ અતિશયવંત પ્રભુજી, કાલકના જ્ઞાની. કેશરીયા ૨ સર્વદેશના સઘ આવે, લળી લળી વંદે લાવે, જાગતે કલિયુગમાં તું છે, સર્વ લેક તુજ ગોવેર. કેશરીયા ૩ સર્વ દેવ દેવીઓ ઈન્દો, નમે હાથ છે જેડી, રાજારાણ તુજને માને, કરે ન કે તુજ હેડી. કેશરીયા૪ અજ્ઞાનીથી દૂર ઘણે તું, ભકતજ્ઞાનીની પાસે, બુદ્ધિસાગર પરચે પાયે, પરખ્ય જ્ઞાન પ્રકાશેરે. કેશરીયા ૫
મુ. પેથાપુર ૧૯૮૧ માર્ગ સુ ૧૦
મહાવીર પ્રભુપ્રાર્થના ધ્યેય સ્તવન,
(શ્રી સંખેશ્વર પાર્શ્વજિનવરા–એ રાગ.) અહપ્રભુસ્મરું, નમું વંદના કરું, તુજ ગુણેને પામવા પ્રવૃત્તિ આરૂં. આતમને પરમાતમ કરવા, આદર્શ તું છે દયેય, સર્વ શકિત પ્રગટ કરવા-માટે તું આદેય. અહ૦ ૧. મનવચ કાયા પવિત્ર કરવા, પરિહરવા સહુ પાપ મહાવીર જિનવર શરણ કર્યું તુજ, તું છે માને બાપ. અહેં. ૨ દર્શનશાન ચરણરૂપી નિજ, વરવા આત્મસ્વભાવ પલપલ સમરણ કરું ને વૈદુ, ડું નકી વિભાવ. અહે. ૩ સાક્ષીભાવે નિજ ઉપયાગે, સ્વાધિકારથી કાજ; કરીશ વ્યાવહારિક ધાર્મિક સહ, પામવું તારું સજ્ય અ. ૪
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૧
દેવગુરૂને ધર્મની શ્રદ્ધા-સમકિતને ચારિત્ર તુજ ઉપદેશમયી સહુશા, માનું સત્યપવિત્ર, જૈનધર્મ માટે સહુ સ્વાર્પણુ, કરી તુજમાં અ ધર્મકાર્ય આવશ્યક કરીને, આતમશુદ્ધિ પાઉં. નિર્દેગ આસ્રવકર્મા, શરણુ કયું તુજ દેવ; બુદ્ધિસાગર જગવ્રુદ્ધારક, વીર ! કરૂ′′ તુજ સેવ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ. પેથાપુર.
For Private And Personal Use Only
અદ્ભુત
અર્જુ་
અર્જુ
શ્રી મહાવીરપ્રભુ પ્રાસના. ( સ્તવન )
( રામ ઉપરના )
મહાવીર૦૧
મહાવી૨૦ ૨
મહાવીર૦ ૩
મહાવીર તારો, પાપ વારો, અરિહંત જિનેશ્વશ, મને ઉગારો, દણ દુર્વ્ય સનાને પાપા, દુરાચાર કરા દૂર; દુષ્ટવાસના વિષને ટાળા, દિલમાં રહેા હાર. કુમતિકાપા સન્મતિ આપેા, ટાળા કામવિકાર; સજાતનાં દુઃખા ટાળા, કરો કર્મ સહાર તુજ સેવા ભક્તિરૂપ થાઓ !, મુજ આચાર વિચાર; મનવાણી કાયા તુજ ભક્તિ, રૂપ અન્ય નિર્ધાર. જગજીવામાં સુખને શાન્તિ, વાધેા મંગલમાલ; જગતારક તુજ શરણે આવ્યા, સર્વ જીવને પાળ. હું મહાવીર જિનેશ્વર, પરમેશ્વર સુખકાર; ઉદ્ધારા તારા મુજ વ્હાલા, તું છે સત્યાધાર પાપ ટળાને પુણ્ય ધર્મનાં થાશે સારાં કાજ; તુજવણુ ખીજું કાંઈ ન ઇચ્છું, વિશ્વપતિ જિનરાજ. મહાવી૨૦ ૬ તારી શ્રદ્ધા પ્રીતિધારી, તુજ રૂપે થઉં સત્ય; એવા ધર્મવિચારપ્રવાહ, કરૂ હું ધર્મનાં કુત્ય,
મહાવી૨૦ ૪
મહાવીર૦ ૫
મહાવીર ૭
૨૬
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
આવા વ્હાલા ઇશ્વર હાયે, સત્ય છે તુજ વિશ્વાસ; બુદ્ધિસાગર પ્રભુ નમું હું, કરશેા આત્મપ્રકાશ,
મહાવી૨૦ ૮
“ જૈન થવાની મહાવીર પ્રભુની આગળ પ્રતિજ્ઞા. ” ( સ્તવન. )
મહાવીર પ્રભુ તારા અન્ય છું ખરા જૈન, હુવે ધરૂ નહીં દૈન્ય. મહાવીર૦
મહાવીર૦૧
મહાવી૨૦
મહાવીર૦ ૩
દેવગુરૂ ને ધર્મની શ્રદ્ધા, સમતિ પામ્યા વિન; જૈનદશાથી જિનપદ પામીશ, ધારીશ શુદ્ધ ચૈતન્ય, અનંત સદ્ગુણુ શકિત ખીલવું, મરૂ' ન માહે દીન; આતમ તે પરમાતમ હું છું, કરૂં દોષાસહુક્ષીણુ, ભક્ત શ્રી કર્મચાગ અનુ હું, નામરૂપે નહીં લીન; શુદ્ધાપયેાગે તુજ પ્રેમે રહું, જલમાંહી જેમ મીન. સ્વાધિકાર કાર્યા કરૂ' સહુ, બની સહુરીતે પ્રવીણુ; સકટ વિપત્તિ પરિષહુ દુઃખે, થઉં ન મનમાં ખિન્ન, ધર્માવશ્યક કાર્યો કરૂં સહુ, મા ન આતમહીન; જૈનધમ સ ંઘસેવા સારૂં, ચારિત્રધરી અનુ” પીન. જૈનશાસ્ત્રનું જ્ઞાનકરૂં નિત્ય, તળું ન તુજ આકીન; બુદ્ધિસાગર સત્ય પ્રતિજ્ઞા, જૈન અની કરી જિન !! મહાવીર૦ ૬
મહાવી૨૦ ૪
મહાવી૨૦ ૫
૩. પેથાપુર.
પ્રભુ મહાવીરદેવસ્તવનમ્ . ( મારે દીવાળી થઇ માજ-એ રાગ )
પ્રભુ મહાવીર વિભુ ભગવત, તુજ લગની લાગી;
પ્રભુ
મારી ભાગી ભ્રમણા સ, તુજ ભકિત જાગી. જહું ખાધું વાર અનન્તી, તેાયે ન મનડું ધાર્યુંરે; અસંયરિયા જલના પીધા, મનડું બ્યાસી રહેાયું. તુજ. પ્રભુ ૧
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
અનંતભવમાં વાર અનતી, સ્પર્ફે સુંડ્યું ખાધું, અનંત રૂપે દેખ્યાં સુણ્ય સામનડું તૃષ્ણાએ વાધ્યું. તુજ પ્રભુ. ૨ વાર અનંતી કંચન કામિની-રાજ્યાદિક પદ પામ્યારે, હૈયે ન તેથી શાંતિ જરા થઈ, રાગ રોષ નહીં વાગ્યે તુજ પ્રભુ ૩ અનંતદેહે અનંતીવારે, અનંત ભવ ભટકા, શસ્ત્રસત્તાથી ન નિર્ભય બનિયે, ભેગે સુખ નહીં પાયે.
તુજ. મહાવીર. ૪ સ્પર્શ રૂપાદિકમાં સુખ બુદ્ધ, ભગવ્યા અનંત ગોર, ભેગમાં રગને દુઃખ અનંતું, હર્ષને શેક વિયેગે. તુજ પ્રભુ ૫ ચિદાનંદ તુજરૂપ અનુભવે, જડ સુખવાંછા ટાળીરે; તાલાવેલી તુજ સાથે લાગી, દિલમાં પ્રગટી દીવાળી. તુજ પ્રભુ. ૬. આત્મસ્વરૂપે તુંજ હું એકજ, જડની માયા વિસારીરે, મહાવીર તુજરૂપમાં મસ્તાને, પ્યારેને હું પ્યારી. તુજ પ્રભુત્ર ૭ સમક્તિ ચારિત્રયેગે પ્રભુપદ મળતાં ન વાર લગારી, બુદ્ધિસાગર પ્રભુ મહાવીર, ચિદાનંદ જયકારી. , તુજ પ્રભુ. ૮
મુ, પેથાપુર.
મહાવીર સ્તવનમ. (પ્રભુ મહાવીર દેવભક્ત જૈનકર્તવ્ય.)
(વિમલા નવ કરશે ઉચ્ચાટ-એ રામ) પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવા ભક્તિ કરે; સમક્તિ ધારી ત તપ સંયમ ગુણને આદરૂજે. જૈન ધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધા લાવું, સુગુરૂ જ્ઞાનિમુનિ સંઘ સેવામાં મરવું ખરૂ?. પ્રભુત્ર ૧ સર્વ જીનાં દુઃખ હઠાવું, યથા શકિત શુભ ભાવના ભાવું, આતમ શુદ્ધિ કરવા સર્વકષાયે સંહરૂર.
પ્રભુ ૨
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
મિથ્યા અવિરતિ ચાગકષાયા, આઠ કર્મના જે સમુદાયા; તને જીતવા જૈન બનીને જગમાં સંચરૂરે. શક્તિચેાથી શત્રુ જીતી, જૈન મનું એ શ્રદ્ધા પ્રીતિ; જિનપદ આતમમાં પ્રગટાવું. સાધ્ય એ દિલવરૂÝ, ભીતિ ખેદને દીનતા ત્યાગું, સુખ દુ:ખમાં સમજાવે જાગું; શુભાશુભ કર્મોમાં–સમભાવે રહું નિશ્ચય કરૂંરે. જૈનધર્મ રક્ષાથે મરવું, વિધમી વૈરિનું હિત કરવું; પલપલ મહેશયતાનના ક્દે સુ નહીં પ્રભુ સ્મરે. જૈનપણાની ફૅ અાવુ, માહશયતાનને મારી હઠાવું; બુદ્ધિસાગર આતમ મહાવીર, શુદ્ધદશા ધરે.
સુ. પેથાપુર.
શ્રી મહાવીર
સ્તવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
પ્રભુ ૩
પ્રભુ॰ ૪
પ્રભુ ૫
પ્રભુ હું
પ્રભુ ૭
( રાગ ઉપરના. )
વ્હાલાવીર જિનેશ્વર તાહ્યરૂં શરણું મે કયુરે; જડમાં સુખની ઇચ્છા કામ તજી તુજપદ સ્મયુંરે, રાગરાષને જીતીશ જ્ઞાને, કામવિકારા જીતીશ ધ્યાને; ચિદાનંદ આત્મસ્વરૂપે થાવા તુજમાં મન ધર્યુંરે. તુજમાં જીવી મેહને મારૂ, ક્ષણ પણુ આયુ એળે હારા જેવા થાવા જૈનપણું અંગીકયુંરે. આતમને પરમાતમ કરવા, મેાહના સર્વ વિચારા હરવા; વ્હાલા તુજમાં મારૂં મનડુ એ માટે કર્યુંરે, મનને મારી તુજથી મળવું, ઝળહળ જ્યેાતે સ્વભાવે ભળવુ; પ્રભુજી પૂર્ણાનંદને વરવા તુજપદ આદર્યુંરે. દુર્ગુણુ ટાળું સદ્ગુણ ધારૂં, સવ વાસનાને સારૂં, બુદ્ધિસાગર મહાવીર,-પરમેશ્વરમાં મન યુરે.
વ્હાલા ૩
વ્હાલા ૪
સુ. પેથાપુર.
વ્હાલા
વ્હાલા ૧
ન હારૂં,
વ્હાલા ૨
વ્હાલા ૫
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
પ્રભુ પ્રેમતાન,
( મહીયારી? મહીનું મૂલ બતાવેા. એ રાગ. )
પરમેશ્વરરે મહાવીર પ્રભુ જયકારી, તુજ પ્રીતિ લાગી ઘટ ભારી. તારૂં જેવું સ્વરૂપ તેવું મારે,જ્ઞાનાનન્દ સ્વરૂપ એક સારે, જડાના થકી એ ન્યારૂં, બ્રહ્મ સત્તા એક છે ભાજી રે; તાલાવેલીરે એક સ્વરૂપે લાગી, એક તાને થયે પ્રભુ રાગી. ૫૦ ૧ ચિદાનંદ અસંખ્યપ્રદેશીર, નિર્મોહી ન રાગી ન દ્વેષીરે; જ્ઞાનાનન્દરે નિજ સ્વરૂપ પ્રવેશી, મળ્યા મનમેાહન બ્રહ્મદેશી. ૫૦ ૨ ચિદાનન્દ પ્રગટ પ્રભુ પાયારે, અનુભવે હૃદય પરખાયારે; તુજ રસથીરે ઇન્દ્રિય મન રસ ટળિયા, જ્ઞાનાનન્દ સ્વરૂપે મળિયા, પરમેશ્વરરે ૩
તારા મારા છે ધર્મ એકરે, ભેદાબેને એકાનેકરે; તું તે હું છુંરે હું છું તે તું પાતે, એકરૂપે અળતુળ ન્યાતે. ૫૦ ૪ જ્ઞાન દર્શન ચારિત્રરૂપીર, સાપેક્ષાએ રૂપારૂપીરે; શાતાશાતારે વેદની પુદ્ગલ ન્યારા, એક પરબ્રહ્મ તું પ્યારે.
પરમેશ્વરે પ
જ્ઞાન દર્શન ચરણુ વિલાસીરે, લેાકાલાક અનંત પ્રાશીરે; સર્વ માંહીરે સર્વથકી તું ન્યારા, સર્વવિશ્વના તું આધારો. જગ થાળીમાં જ્ઞાન વિ દ્વીપેરે, કરૂં આરતી કર્મને અપેરે; અનુભવનારે મ‘ગલદીપ ઉચ્ચારૂં, તુજ વણુ જગ નહીં કાઇ પ્યારૂં, પરમેશ્વરરે ૭
વિશ્વ દેવળમાં પ્રભુ દીઠારે, લાગ્યા પૂર્ણાનન્દી મીઠારે; બુદ્ધિસાગરરે આતમ મહાવીર દેવા, આપેાઆપ કરૂં પ્રભુ સેવા.
પરમેશ્વરરે૦ ૮
સુ. પ્રાંતિજ.
For Private And Personal Use Only
૫૦ દ
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
હાલો૦
પરમાત્મમહાવીરદેવ સ્તવન. ( મારે દિવાળીરે જૈ આજ પ્રભુ મુખ જોવાનું એ રાગ) વ્હાલા વીર પ્રભુ ભગવંત, તુજ પ્રણમ્ વંદુ; ક્ષપશમ ઉપશમભાવે, પામી આનન્દુ. આસ્રવ છડી સંવર મંડી, તુજ સાથે રઢ મંડીરે, ષકોમાં ધ્યાવા ધ્યાને, ટાળે ગર્વ ઘમંડી
તુજ હાલા. ૧ તનમના, તુજ પ્રભુમાં લાગ્યું, મહાવીર ભાવે ભારે પ્રારબ્ધ ઔદાયિક ભાવમાં સાક્ષી, તુજ લગનીએ લાગે.
તુજ હાલા. ૨ હિંસા કરું નહીં જૂઠ ન બેલું, ચોરી મૈથુન ત્યાગ્યું કામની વૃત્તિને ટાળું, મુજ મન તુજમાં લાગ્યું,
તુજ વહાલા. ૩ મૂછ આસક્તિ મમતા બંડી, તુજ રૂપે રંગાયેરે, ક્રોધ માન માયા લેભ નિવારું, અંતર વીર જગા.
તુજ વ્હાલા. ૪ તુ રૂપ થાવા નામરૂપને-લકની વાસના વારે, વિષય વાસના વેગ નિવારું, પુદગલ જાણ્યું ન્યારું.
તુજ હાલા. ૫ ચામડી રૂપ રંગમહ નિવારૂ, સ્પર્શને મેહ નિવાર્યો, જડમાં સુખની બુદ્ધિ ટાળી, તુજને દિલમાં ધાર્યો.
તુજ વહાલા. ૬ આતમ આનંદ રસના અનુભવે, પ્રગટી બ્રા ખુમારીરે, જડ સુખ રસની ભ્રાન્તિ નાઠી, ગયે તુજ પર સહુ વારી.
તુજ હાલા. ૭
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭ .
ક્ષાયિકભાવે સિદ્ધતા વરવા, પલ પલ તુજ સંભારું, શુપગની તાલાવેલી, લાગી હવે નહીં હારું.
તુજ વ્હાલા. ૮ ષકારકમય આત્મ મહાવીર, ધ્યાન સમાધિએ મળિયારે, બુદ્ધિસાગર આત્મ ઉજાગર, તે દિલ ઝળહળિયા.
તુજ હાલા- ૯ મુ. પ્રાંતિજ.
શ્રી મહાવીર પ્રભુ સ્તવન,
(રાગ ઉપર ) પ્રભુ મહાવીર જિન ભગવત, તુજને અનુસરિયે. કર્મ શત્રુને જીતવા કાજ,-તુજ પળે વળિયે. પ્રભુ કર્મ નિકાચિત શુભાશુભ જે, ઉદયે આવ્યાં વેદ, પૂર્વ કર્મ અણધાર્યા પ્રગટે, ઉપગે વેદી છે. તુજને, પ્રભુ ૧ શુદ્ધાતમ નિજ ધર્મોપયોગી, જૈને જીવન ગાળું, સર્વ કરોને જ્ઞાને શમાવું, તુજરૂપે મનવાળું. તુજને પ્રભુ ૨ મેહ શયતાનના હાવ નિવારું, આત્મસ્વરૂપ સંભારું, સુખ દુઃખમાં સમભાવને ધારૂં, હર્ષને શક નિવારૂં.
તુજને પ્રભુ ૩ જેવું તુજરૂપ તેવું મુજ છે, કર્મને ભેદ નિવારૂપે તુજ સાથે તિ તે મળવા, ધ્યાન સમાધિ ધારૂં.
તુજને પ્રભુ સર્વ સંગમાં નિ:સંગી બનું, પ્રગટયા દેષ નિવારૂ રે, ઓયિક્તાવથી ન્યારો આતમ, ચિદાનંદરૂપ હારૂં.
તુજને પ્રભુ ૫
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
ક્ષયાપશમને ઉપશમભાવે, આત્મપ્રભુ પ્રગટાબ્યારે; ક્ષાયિકભાવે પ્રગટ થવાને, ઉત્સાહ ભાવને લાગ્યે,
તુજને પ્રભુ॰ ૬
પ્રભુ ૭
પ્રભુજી દીઠા મળિયા મહાવીર, ક્ષાયિક મહાવીર થાશુંરે; કની સાથે યુદ્ધ કરતાં, જયલક્ષ્મીને પાછું. તુને કર્મોદયમાં હર્ષ ન દીનતા, સુખ દુ:ખ સહુ સમભાવેૐ; બુદ્ધિસાગર મહાવીર થાવા, વસ્તુ આપ વસાવે.
તુજને પ્રભુ ૮ . સુ. પ્રાંતિજ, ૧૯૮૧ માઘ સુદિ ૯
શ્રી મહાવીરપ્રભુ સ્તવન
( શી કહું કંથની મારી હા રાજ.—એ રાગ. )
મહાવીર તુજ પદ વરણું હા રાજ ! મહાવીર તુજ પદ વરશુંદ્ઘારી પેઠે કર્મને હુણુવા, રાગને રાષ સહેરવા; સવર નિર્જરા ભાવને ધાર્યાં, કરૂ ન જડ સુખ પરવા. હા રાજ. મહા ૧
ઉપશમ ક્ષયાપશમને ક્ષાયિક–ભાવે મહાવીર થાવું; સર્વ કષાયાનો નાશ કરીને, જ્યાતિજ્યેાતિ મિલાવું,
For Private And Personal Use Only
હા રાજ, મહા૦ ૨ શુભાશુભપણું જડમાં ના માનુ, જડ સુખ બુદ્ધિ ન ધારૂ; મનના સર્વ સંકલ્પ વિકલ્પો, વારૂ સ્મરણ કરૂં તારૂં.
હા રાજ. મહા૦ ૩
ધારૂં ન ક્યારે;
કોટિ દુ:ખા પડે ત્યાંચે પણુ, દીનતા ઈન્દ્રની પદવી મળતાં ન હ્યું, રહું સમ ઉપયાગ ધારે.
હા રાજ, મહા૦ ૪
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મમહાવીરરૂપ પ્રગટાવવા, આત્મસ્વભાવે રહેવું બુદ્ધિસાગર મહાવીરધ્યાયી, મહાવીરપદને લેવું.
હો રાજ મહા. ૫
મુ. પ્રાંતિજ, ૧૯૮૧ માઘ સુદિ ૧૦
પ્રભુ મહાવીર ભજ્યાથી પ્રગટતા ગુણે. (આ આવો યદાના કંત અમ ઘેર આરેએ રાગ.) મહાવીર ભજ્યાથી મોક્ષ, વિશ્વને શારે ભજે મહાવીર અજપાજાપ, દ્રવ્યને ભાવે રે. મહાવીર. ૧ આપ અસંખ્ય પ્રદેશી સ્વરૂપ, પિંડમાં વ્યાપ્યારે, વૈરાટે સહુ બ્રહ્માંડ, સમષ્ટિએ છાપ્યારે. મહાવીર. ૨ મહને હાલા તમે ભગવાન, સહુ પર્યાયીરે, હારા હૈડામાં આપ હજૂર, વિરાજે સવાઈર, મહાવીર. ૩ શ્વાસોશ્વાસે તમારે જાપ, પાપને ટાળે, ભૂલ્યાને માર્ગ બતાવી–તુમ પદ વાળે. મહાવીર. ૪ આપ રક્ષણ કરતા દેવ, છ પ્રતિપાળ, ભક્તોના દિલમાં વાસ, છો રખવાળરે. મહાવીર. ૫ વીર સમય પાપ અનન્ત, ક્ષણમાં જાવે, હને આશરે તાદ્યારે એક, અન્ય ન ભાવે. મહાવીર. ૨ કરે હરિહર તારી સેવ, દેવ ને દેવી રે; પાતાં પીતાં હતાં યાદ આવે છે તેવી . મહાવીર. ૭ મ્હારી રાખે મહાવીર લાજ, કાજ સુધારે ષટુ ચકેમાં તું એક, પ્રગટય અધ્યારે. મહાવી૮
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં ત્યાં ધ્યાવું ત્યાંહિ તેહિ તેહિ, હામે સુહાતો, કરી દર્શન લ્હારાં દેવ, સુખ બહુ પાતે રે. મહાવીર. ૯ વીર નામ સમે નહીં જાપ, જગમાં દીરે, મને લાગે છે દિલમાંહી, સર્વથી મીકેરે. મહાવીર. ૧૦ અરિહંત પ્રભુ મહાવીર, લય તવ લાગીરે, મ્હારી કાયામાં રહેનાર, થયે સોભાગીરે. મહાવીર. ૧૫ એક રૂપે મળી ભગવાન, તુજમાં સમાયેરે, બુદ્ધિસાગર મહાવીર દેવ, આત્મ સુહાચોરે. મહાવીર. ૧૨
મહાવીર પ્રભુને આશ્રય, (મન મંદિર આવે, કહું એક વાતલડી-એ રાગ.) મન મંદિર વસિયારે, મહાવીર જયકારી; વધમાન જિનેશ્વરરે, સદા મુજ ઉપકારી. મન. ૧ સર્વદર્શન શેધ્યારે, ભમે જગ બહુ કામે; મહાવીર મળતારે, કરી બે હામે.
મન, ૨ દેવદેવીઓ દીઠાંરે, નહીં કેઈ વિર તેલ, મનમસ્ત બછુંરે, પ્રભુ અમૃત બેલે. મન- ૩ દુનિયાની ન પરવારે, નથી વધુની મમતા મહાવીરના શરણેરે, હૃદય પ્રગટી સમતા. મન૦ ૪ મ્હારા મનમાં તનમાંરે, મહાવીર જિનભણ્યિા બાહ્ય આન્તર તેર, મહાવીર છો દરિયા. મન ૫ જગજીવન સ્વામી, મજ્યા એક વિશ્રામી, ઈચ્છું પ્રીઠું ન બીજુંરે, અનંતા છે નામી. મન૦ ૬ હાથ ઝાલ્ય તમારારે, વર્યા મેં નિર્ધારી, તવધર્મ સ્વીકારે, નિશ્ચય નિર્ધારી.
મન- ૭
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ધાતાધાત રંગાણીરે, મહાવીર તુજ પ્રેમે;
દેહભાન ન રહેતું, રહયા એક તુજ નેમે નહીં પુદ્ગલ ઈચ્છારે, હૃદય મુજ તું સિયા; પૂર્ણ શુદ્વાપયોગીરે, કે નિરખી ઉલ્ટસિયેા. હવે હિંચા ન ભેદરે, અભેદે રહ્યા પ્રેમે; લવમુક્તિમાં સમતારે, સદા આતમ ક્ષેમે. તમવણુ નહીં ખીજુંરે, દૃષ્ટિથી દેખાતું; પદ્મા પરાતમરે, પ્રભુરૂપ પરખાતું. હવે ઉઘાડુ' મેલું, રહ્યું નહીં કે છાનું; પૂર્ણ પ્રેમથી પરખ્યારે, પડયું તુજથી પાનું. વીરવીર જપતાંર, રહ્યા તુજ ગુણ ગાતા; માગવાનું ન રહયુંરે, સગા તુજથી નાતા. મન દેહના ફેરારે, નથી તુજમાં ભળતાં; નથી ભયને આસક્તિરે, મહાવીરથી મળતાં. એક અનેક રૂપેર, ચિદાનંદ છે. પ્યારા; બુદ્ધિસાગર ખળિયારે, આનન્દ આધારા.
For Private And Personal Use Only
મન
મન
મન
મન૦ ૧૧
મન૦ ૧૨
મન ૧૩
મન૦ ૧૪
મન ૧૫
મહાવીર પ્રભુનું સગપણુ,
( ચાલે! સુખી સિદ્ધાચળ જઇએ,-એ શય ) સગપણુ મહાવીરનું સાચું, ખાકી જગમાં સહુ કાચું. સગપણુ, પ્રભુ મહાવીર ધણી મારા, મનવાણી કાયાથી નિર્ધાર્યાં. સગપણુ, ૧ જૈનધર્મ મહાસગ પ્રગટાવી, દુનિયાને જ્ઞાને સમજાવી. સગપણુ, દુનિયામાં વીર પ્રભુ દીઠા, અને લાગ્યા હૃદયમાં અહુ મીઠા.
સમપણું. ૨
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શર
પ્રભુ મહાવીર છે. મારી આંખો, ત્રિશાનદન મારી પાંખે.
સગપણ.
મારા આત્મા તણા છે! વનમાલી, પ્રીત ખાંધી ન છૂટા ગુણુશાલી.
સગપણ. ૩
તન ધન મન સહુ તુજ પર વાયું, ત્હારૂ તેજ હૃદયમાં
સહુ વાતે સહાયક છે. દેવા, સ્પુને વ્હાલી તમારી
મ્હારી બ્હાર કરાછા અણુધારી, જાઉ પૂર્ણ તમારી
હુંતા માગું ન માગણુની પેઠે, હુંતા રીઢું ન
મનમાં નહીં વીર વિના શ્રીજી, મહાવીર જાપથી
મુજ પ્રવૃત્તિ તત્ર પૂજા થાયો, મુજ ચિંતન
For Private And Personal Use Only
મ્હે ભાળ્યુ
સગપણુ.
ગુણુ સેવા.
અલિહારી. સગપણ.
પુદ્ગલની એકે.
જેહ માગે તે આત્મ ન કહેવાતા, માગે માગણુ લેકપણુ પાતા. સગપણુ
તવ જ્યેતમાં પ્રેમ થકી મળીયા, હુંતા હેતે ન્યાતે ઝળહળિયેા.
સગપણુ, ૨ વીર વીર જંપતાં જગ તરવું, મન ચિંતવ્યું કારજ સહુ સરતું. સગપણ. વીર વિના નહીં જગમાં કાઇ, જેયુ આતમ અનુભવથી જોઈ. સગપણ, ૭
બહુ રીઝે
સગપણુ.
સહાશે.
સગપણું, ૪
સેવા
સગપણ. પ
સગપણ. ૮
ક' ચિતવું અને જે જે એલું, વીર સેવા આતમથી તાલું.
સગપણ.
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયુ' થાય છે ને જે જે થાશે, હિત માટે સમજ્યું ને સમજાશે.
સગપy.
નહીં કા કાલે,
વર્યા વીર પ્રભુ સાચા વ્હાલે, જેહ ભિન્ન થતા
દિલમાં ઝળહળ જ્યોતે મ્હાલે, ખ્યાતિ ન્યાતે મળી
સગપણ. જગ અજવાળે.
સગપણું. ૧૦
નાત જાત મ્હે તુજ માટે ત્યાગી, થા સ્વાર્પણ કરી ત્હારા રાગી. સગપણુ
બુદ્ધિસાગર ઘટ આતમરામી, પરમેશ્વર વિભુ અન્તર્યામી. સગપણું. ૧૧
પ્રભુ મહાવીર.
(મુનિવર સયમમાં રમતા–એ રાગ. )
હૃદયમાં વીર પ્રભુ વસો, પાપ કર્યાં સઘળાં ખસો, હૃદયમાં સુખ દુ:ખમાં વીરની યાદી, મનમાં ન ખનÀા ઉન્માદી; માશું પ્રભુ એહ પરસાદી,
હૃદયમાં. ૧
હૃદયમાં, ૨
હૃદયમાં, ૩
વીર વીરમય સહુ દેખું, બીજું સઘળું ઉવેખું; ગણું નિજ આતમ વાર લેખ
વીર વીર નહીં ભૂલાશે, પૂર્ણ થશેા હર્ષોલ્લાસા; કાયમ રહાવીર વિશ્વાસે.
તવ જાપા જીા જપશે, મનડું તવ તપને તપશે; આતમ વીર વિના ખપ શ્યા ?
For Private And Personal Use Only
હૃદયમાં ૪
વીરાણુ સઘળું હાશા, વીરપ્રભુ સન્મુખ જોશે;
ક્ષણુ પણુ દૂર નહીં હોશેા,
હુને પ્રભુ તુજ લાગી માયા, તુને સોંપી મુજ કાયા; ત્યાં ત્યાં વીર હા સજ છાયા.
હૃદયમાં, ૨
હૃદયમાં. પ
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ
અંધકાર દૂર ટાળા, પ્રકાશમાં મુજ આતમવાળા; સદા પ્રિયતમ તું મુજ વ્હાલા.
તુજ શક્તિ અપરંપાર, પરમબ્રહ્મ તું છે મ્હારા; અન્તર ખાદ્યથી આધારા.
તુજમાં લયલીન થઈ જાવું, એક પ્રત્યેા તું મન લાવું; ક્ષણ ક્ષણ ગુણુ હારા ગાલુ.
હૃદયમાં
હૃદયમાં ૭
હૃદયમાં. ૮
ભીડ સમે વ્હારે આવા, શક્તિ અનતી પ્રગટાવા; વીરપ્રભુ પ્રીતિ લાવે.
પ્રદેશ પ્રદેશે વસનારા, શુદ્ધાતમ ગુણુ આધારા. બુદ્ધિસાગર ઘટ પ્યારા.
ઝૂલે પારણિયામાં વધમાન જિન માત્રુડા, ગાઉ ગીત તમારાં મીઠાં રસ ભરપૂર, હાલે હાāા હાલા હાલા નંદન વીરને, રૂડું' ઝળકે ત્રણ્ય ભુવનમાં સઘળે નૂર. ફ્રાટિ શશીને ભાનુ ધ્રુવ કરે તુજ આરતી, કરતા મંગલ દીવા દેવીએ નરનાર; દર્શન કરવા આવે સુરપતિ નરપતિ વ્હાલથી, વર્ષે અગણિએ મણિકાંચનના શઢાર,
For Private And Personal Use Only
શ્રી વીરકુમારનું હાલરડું.
( માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે. એ રાગ )
વારી જાઉ વ્હાલા વીરકુમારને વારણે, ગાઉ વીર પ્રભુનું હાલરડું હરખાઇ; મારી આંખે પાંખા વ્હાલા હૈયુ હૈતનું, મારી સઘળી આશા જીવંતી જગ થાઈ.
હૃદયમાં ૧૦
હૃદયમાં. ૧૧
વારો. ૧
વારી. ૨
વારી. ૩
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન ધન વત્તેહી જગજીવન રાજકુમારને, ઝળકે અગા અંગે પરબ્રહ્મનુ તેજ; હારી લીલા સઘળી પરમેશ્વર શક્તિ ભરી, મે તા જાણ્યાં તીર્થંકરનાં લક્ષણુ સહેજ, મારી કૂખે જન્મ્યા જગજીવન જગના ધણી, તેથી ત્રણ ભુવનમાં ખની ઘણી પ્રખ્યાત; મારા હૈયામાં ઉછળતા સુખના સાગરા, હું તા કહેવાણી તીર્થંકરની જગ માત. કાટ શિવ શશી તારા તુજ આંખામાં શેશભતા, તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ; અગ્નિ વાયુ નભ તુજ હૃદયે ગિરિવર પાદમાં, સાગર ઉરમાં તારી સ્તુતિ વેઢે ગાઇ,
For Private And Personal Use Only
વારી. ૪
વારી. ૫
વારી. ૬
સઘળી જ્ઞાનસૃષ્ટિ તવ આતમમાં વિલસી રહી, પ્રગટયા જગમાં કરવા જૈનધમ ઉદ્ધાર; લછન સિ'હુતણું સમજાવે પૂર્ણ પરાક્રમી, હું તેા પામું નહીં તુજ ગુણ કલાના પાર. તારા મહિમા ગાવા વિશ્વ સકલ જીવી રહ્યું, લક્ષણ માહ્ય અભ્યતર સહસ્ત્ર લક્ષ કરાડ; નંદન આાનદામૃત ઉંઘે ઘટમાં ઉંઘતા, રૂપે ત્હારા જેવી મળે ન જગમાં જોડ મારાં અનેક ભવનાં તપ કીધાં આ ભવ ફળ્યાં, પ્રભુની માતા થાવા મળિયેા શુભ અવતાર; મારા સર્વે મનેરથ પૂરા આ ભવમાં થયા, પ્રભુની માતા ભકતાણી થૈ જગજયકાર. આવે ઇન્દ્રાણીએ તુજને રમાડે હેતથી, દર્શન કરીને થાતાં તુજમાંહી લયલીન;
વારી. ૭.
વારી.
વારી.
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
મારા દિલડામાંહી ઝગમગ જ્યાતે ઝળહળે, વ્હાલા નંદન તુ છે. તીર્થંકર મહાજિન, ગાવે ત્રિશલા માતા વીરકુમારનુ હાલરૂં, સુણતા વર્ધમાનજી ત્રિશલા માતા ખેલ; ઉછળે પારણીયામાં પગ અંગુઠા ધાવતા, કરતા આનંદમય ચેષ્ટાના બહુ કલ્લોલ. વ્હાલા વ્હાલા વ્હાલે ત્રણ ભુવનના નાથને, ભાષા વખરી વાણી વિશ્વગુરૂને ગાઉં, બુદ્ધિસાગર ભાસે પરાપશ્યતીમાં વિભુ, ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉં.
જગમાં સાત્વિક આનંદના વાયા શુભ વાયરા, પામ્યા નારકીએ પણ મનમાંહિ આન; રૂડા આનંદના વરસ્યા બહુલા શુભ મેહુલા, ભારત ઉલ્લસ્યુ હરખે પાપ પલામાં મંદ, રૂડી સર્વ દિશાએ આનદ આઘે નીતરે, હંસા ઢમ દેવ દેવીથી ભરીયું બહુ આકાશ; ઇટ્રો ગાવે હરખે ને નાચે ઈંદ્રાણીઓ, ચાંદા તેજે ભાસે રૂપાસમ આવાસ.
For Private And Personal Use Only
વારી. ૧૦
વારી. ૧૧
શ્રી મહાવીર જન્મ જય'તી ગીત. ( માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે-એ રાગ. ) આજે મહાવીર જન્મ્યા જગમાં આનંદ આપવા, કાટ ચંદ્ર સૂરજની ઝળકી જગમાં ન્યાત; પ્રગટયા ત્રણ ભુવનમાં આનંદમય ઉઘાત, વિરમ્યા જડવાદી પાપી પડિત ખદ્યોત.
વારી. ૧૨
આ. ૧
આ.
આ. ર
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ
આ. ૪
આ,
૫
આ.
૬
ગ્રહો ને લોકપાલ સહુ ગાવે વીરનાં ગીતડાં, વિદ્ધારક પ્રભુને જાણુને અહેવાલ પ્રભુને મેરૂપર હુવરાવે સુરપાત ભાવથી, રૂડી ભારત ઘરઘર પ્રગટી મંગલમાલ. બ્રાહ્મણ જાતિ હરખી બ્રાહ્મણ બીજ દ્વિજત્વથી. હરખા ક્ષત્રિયો સહુ ક્ષત્રી ઘર અવતાર; ક્ષત્રીકુંડનગરમાં મંગળ વાજાં વાગીયાં, ન્હાનાં મોટાં સહુને આનંદને નહિ પાર, પ્રેમે આનંદના શ્વાસ લે ભારત ગાઈને, શાંતિ આનંદના ઉશ્વાસ લે નરનાર; હરણ્યાં ત્રિશલામાતાને સિદ્ધારથ રાજવી, હરખ્યા જોષીઓ જાણ ભારત ઉદ્ધાર રાજા વૈશાલી ચેટક મનમાં આનંદિયા, ઘરઘર આનંદ ઉત્સવ વતે જયજયકાર; આખા ભારત દેશે ઘરઘર પુત્ર વધામણું, પ્રગટ જગદગુરૂ પ્રભુ મહાવીરને અવતાર. વાશ તીર્થકર ભાષિત વિશમા જીનપતિ, આજે પ્રક્રિયા જાણે સોને થયે નિર્ધાર, માળે બેસી કરતાં કલેલે સહુ પંખીએ, કરતાં આનંદના નાદે તેમ પશુઓ સાર. સઘળે પ્રસિદ્ધ થઈ તેરસ મહાવીરના જન્મથી, જગમાં મહાવીર તેરસ ઘેરઘેર ગવાય; સનું રત્ન અને રૂપા હીરાના પારણે, વીરને ઝૂલાવે ત્રિશલા માતા સુખદાય, ત્રિશલા બોલે મારી કૂખે આવ્યા ધર્મોદ્ધારક રાજવી, તેથી સતીઓમાંહી થઈ પ્રથમ શિરતાજ;
આ. ૭
આ. ૮
આ
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
આ. ૧૦
આ. ૧૧
આ. ૧૨
હારી કુખે આગ્યા ધર્મોદ્ધારક રાજવી, રાખી ભારત જનની ધર્મ તણું શુભ લાજ પ્રભુની જમણું જાથે લંછન સિંહનું શોભતું, પ્રભુછ સિંહની પેઠે કરે પરાક્રમ બેશ; દયાના ઉપદેશે નિર્દયતા ટાળી વિશ્વથી, ટાળો નરનારી પશુ પંખીના સહુ કલેશ. વિરજીન એક હજાર ને લક્ષણ આઠે શોભતા, તેથી જાણ્યા ચોવીસમા મોટા જીનરાજ; કેશકુમાર મુખથી ત્રિશલા જાણ ગાવતી, રૂડાં હાલરડાનાં ગીતે ગુણ શિરતાજ. જગમાં જેર. પ્રકતું જ્યારે હિંસા પાપનું, કરતાં નરનારીઓ ત્રાહિ ત્રાહિ પોકાર; જગમાં જુલમ ઘણા ને અંધકાર અજ્ઞાન, ત્યારે તીર્થકરને જન્મ થાય નિર્ધાર. ભારત આર્ય દેશમાં સોના સૂરજ ઉગી, આજે જાગ્યું ભારત સર્વ દેશ ગુરૂસજ; સાથે જમ્યા કેઈક ગણધર આદિ ઋષિ, જમ્યા દેવી જી કરવા સશે સાજ. રૂડું ભારતનું તપ ફળ્યું કનેશ્વર જન્મથી, કરવા સર્વ વેદને સાચે અર્થ પ્રકાશ જમ્યા જાણ્યા ઈંદ્રાદિકના વચને ભારતે, પામ્યા ઋષિ તપસ્વી ગીચે ઉલ્લાસ. બંદીખાનેથી છોડયા સઘળા બંદિજને, ભારત દેશ નગરમાં ઉત્સવ બહુલા થાય, નગરમાં નાટારલે ઠેર ઠેર થાતા ઘણી, અમરાપુર સમું ક્ષત્રીકુંડ સુખ ક્લાય.
આ. ૧૩
આ. ૧૪
આ૧૫
આ ૧૬
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આા. ૧૭
આ, ૧૮
પ્રભુને જોવા આવે દેવદેવી નરનારીઓ, જોષી જોગીઓ સહુ જેવા આવે દેડી, વરસે સિદ્ધાર્થ ઘર કંચનની ખૂબ કેડીએ, * પ્રભુની જગમાં જોતાં મળે ન બીજી જેડ, વીરના તેજથકી કઈ કરે ન જગમાં હડ– પ્રભુજી તીર્થ સ્થાપશે સમવસરણમાં બેસીને, કરશે કેવલજ્ઞાને સત્ય ધર્મ ઉપદેશ ગણધર દ્વાદશાંગી ગુંથીને ધર્મ વધારશે, જેથી ટળશે આધિ વ્યાધિના સહુ કલેશ. મહાવીર ભારત ઘર ઘર જ્ઞાનાગ્નિ પ્રગટાવશે, કરશે દુર્ગુણેને બેધથકી સંહાર; સવે આર્યો એક સ્વરૂપી થઈને ચાલશે, રાજા રંક સકલને સરખા હક નિર્ધાર. સર્વે આર્યો દુઃખ બંધનને છેદી નાખશે, ઊંચા નીચાને રહેશે નહીં મન અહંકાર સહુને ન્યાય થશે સમભાવપણે જગ સારીખે, ટળશે હિંસા ય તથા મનુજ સંહાર થાશે પ્રજાસંઘનાં રાજ્ય અને સુનીતિઓ,
તથી ખરડાશે નહીં સર્વ પ્રજાને સંઘ; રાજા મૈયત સર્વે આત્મરૂપથી એક થઈ, કરશે અરસપરસ સાહાય ધરી મન રંગ. પ્રભુજી આત્મજ્ઞામથી બ્રાહ્મણ મુખ્ય કહાવશે,
ત્રી બનીને કરશે સર્વ કર્મ સંહાર જગતમાં ધર્મ શરામ ક્ષાત્રપણથી જણાવશે, અંતર વૈશ્ય બનીને કરશે ગુણ વ્યાપાર.
૧૯
આ. ૨૦
આ. ૨૧
આ, ૨૨
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
આ. ૨૩
આા. ૨૪
આ, ૨૫
કેવલજ્ઞાની બનીને સેવા સહુની સારશે, ગામેગામ કરીને પાદ થકી વિહાર સેવા ધર્મતણે ફેલાવે કરશે વિશ્વમાં, ચતુર્વિધ સંઘ બનાવી કરશે જગ ઉદ્ધાર, સાચી ભક્તિ સાચાં કર્મો જ્ઞાને જણાવશે, વિચારે આચારમાં થાશે બહુ ઉદાર; દયાને ફેલાવે કરશે ભારતમાં ભાવથી, ઘરોઘર પંખીઓ માળા કરશે નિર્ધાર. છતી રાગદ્વેષને દુનિયા કરશે નિર્મલી, આર્યો જેને જિનને અનુસરશે દિનરાત; બ્રાહ્મણ આત્મજ્ઞાનીઓ બનીને વિશ્વ જગાવશે, નવલું રૂડું પ્રગટયું ભારતનું પરભાત. ચારે વણે રૂઢિબંધન છેટાં ત્યાગશે, ઘરેઘર આત્મજ્ઞાનના પ્રગટાશે બહુ સૂત્ર સાચા વ્યવહારો વર્તાશે સાચી નીતિથી, જ્ઞાની ચગી થાશે ભારત માતા પુત્ર. ઘરેઘર બ્રા ભાવના યજ્ઞો શુભ પ્રગટાવશે, જિનછ વીશમે મહાવીરત અવતાર ભાખે ભવિષ્ય કેશી ઇંદ્ર ને બહુ ઋષિ, એવું સુણીને હરખ્યાં ભારતનાં નરનાર.
યંતી વરપ્રભુની ઊઝવે. સુરનર નારીયે, વ ત્રણભુવનમાં જન મનમાં આનંદ, પ્રગટ સાતિવક આનંદ માય ન કોલેાકમાં, નાઠા મેહરાયના સબળા સઘળા ફંદ. ચિત૨ તેરસ મહાવીર જન્મ જયંતી ઉઝવી, અ૫તિ ઇલણીઓ નંદાશ્વરમાં જાય,
આ૨૬
સો,
૭
મા. ૨૯
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
આ, ૨૯
મા, ૨૦
માંડે અઠ્ઠાઈ મહેત્સવ ત્યાં ભાવે ભાવના, ત્યાંથી દેવલોકમાં પહોંચીને હરખાય. ક્ષત્રીકુંડ નગરમાં દશ દિન ઉત્સવ માંડિચે, પ્રભુનાં મંદિરમાં પૂજાએ બહુ થાય; જમણે જમતાં સર્વે જાતિ નર ને નારીએ દેવાં દેશતણ નહિ રહેતાં મહેમાંહ્ય, આજે વીરપ્રભુની જન્મ જયંતી ઉઝવી, સફળે જન્મ થયે ને ફળી હદયની આશ; ભારત બ્રહ્મજ્ઞાનથી ગુરૂ બની સહુ દેશને, દેશે સ્વતંત્રતા ને આત્મિક જ્ઞાન પ્રકાશ. ગાયકવાડી રાયે નગર પાદરા શોભતું, જયંતી વીર પ્રભુની કીધી હર્ષોલ્લાસ, સંવત ગણિશ પંચત્તરની રૂડી શાલમાં, ગાવે બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનપ્રકાશ.
આ. ૨૧
આ. ૩૨
શ્રી મહાવીર પ્રભુનું પારણું, ત્રિશલા માતાનું ગાન.
શ્રી મહાવીર પ્રભુનું હાલરડું હાલે હાલે હદયને પ્રાણ, મહાવીર બાલુડે; મારૂં સર્વ મનોરથ સ્થાન, મહાવીર બાલુડે. આંખલડી અણીયાળી અમૂલી, જેમાં તૃપ્તિ ન થાતીરે, નાચે નચાવે આંખ ઈસારે, નિર્મલ નેહે સેહાતી. મહા, બ્રહ્મતેજ આંખે ઉભરાતું, પ્રિયજને ઝટ પરણેરે આંખ ઉલાળે વિશ્વ ઉલાળે, સહુ હરખાવી હરખે, મહા. ૧ કારમાં નયણાં લેકેર સ્થા, કાલજડાંને કેરે, નાજી નખ નાક મજાનું, ઉભરે આનન્દ છળે મા૨
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાડમકળી સમ દાંતની પંકિત, હંસ પંક્તિ ઝટ જીતે રે, ઉપમાલાયક કેઈ ન જગમાં, અનુભવ રીત પ્રતીતે. મહા. ૩ હસતાં પુષ્પ ખરે જ્યમ મતિ, હાસ્ય મધુરું સુહાતું રે, સર્વ બ્રહ્માંડેની સહુ લીલા, કરતું દીલ જણાતું. મહા. ૪ કાલજડું હરે કાલુ બેલી, કરે તન્મય મન ઠારી રે; અદ્વૈત બ્રહાના મેળે ઝબોળે, પ્રેમદધિ અવનારી. મહા. ૫ રકત કમલ અળતાનાં જેવાં, પુનિત પગલાં ભરતે રે; ડગુમગુ ચાલી વિશ્વ ડાલાવે, છાતીએ બાજી પડતા. મહા. ૬ ઉછળી આનંદઓઘ ઉછાળે, ખેાળે પડી શુભ ખેલે રે, અંગુઠા મુખમાંહી ચાવી, રમવા નવ નવ ગેલે. મહા. ૭ બાલપ્રભુ પારણીએ પિઢ, હાલરડે હુલાવું રે; પ્રભુના લક્ષણ પારણીયામાં, દીઠાં તે શું ? જણાવું. મહા. ૮ હાલે હાલે કરતાં હલાવે, ત્રણ ભુવનને પ્રેમે રે, અકલ અલખ લીલામાં લચપચ, રહે જીવન ક્ષેમે. મહા. ૯ અનુભવ રમ્મત ગમ્મત કરતે, વિશ્વ જીવાડી એ જીવે રે, ત્રણ ભુવન અંધારૂં નાડું, પુત્ર પનેતા દીવે. મહા. ૧૦ વહાલ કરીને છાતી સરખે, ચાંપી આનંદ પામું રે, બાહિર અંતર બાલ પ્રભુના, રૂપે જગ સહુ નામુ, મહા. ૧૧ પગ ઝાંઝરિએ જગ ચમકાવે, આંખ થકી આકર્ષે રે, આનંદ તે જે દેહ ભરેલી, પ્રેમ તેજે બહુ વર્ષે. મહા. ૧૨ ભૂમિ પડીને સામું જોતે, આંખ મીંચી કંઈ હસતો રે, પાસે આવી ખેાળામાંથી કળા કરીને ખસતે. મહા. ૧૩ ખીલે ખીલાવે ઝુલે ઝુલાવે, હસે હસાવે રમાવે રે, શ્રદ્ધારૂપ તન્મયતા માટે, લાડ કર ને લડાવે. મહો. ૧૪ સખીઓ આ બાલ પ્રભુને, હેત કરીને રમાડે રે; જગજીવન જગનાથ જીવન મુજ, દેખે ને દિલાલે. મહા.૧૫
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૩
નવ નવ ચેતન ગુણે ખીલે, અનુભવ રસને ઝીલે છે, જીવન શક્તિ અમીરસ દીલે, તેજ સમચ્છુ રસીલે. મહા. ૧૬ અંગો અંગે રેમેરમે, આનન્દ હેલી વિલસે રે, કામણગારી કાયા ઉજવલ, દેખતાં દિલ ક્લસે. મહા ૧૭ પ્રભુ બાલ મુજ ખાળે હલાવું, તન્મય થઈ ઝટ જાવું રે મુખપર ઝરમર જ્યોતિ ઝળકે, હાલ કરીને વધાવું. મહા. ૧૮ નાચે રાચે ધાવે પ્રેમ, મીંચી આંખ ઉઘાડે રે, જોઈ રહે મુજ સામું ધાતાં, અદ્વૈત બ્રહ્મ જગાડે. મહા. ૧૯
હાલ કરીને અંગે વળગે, પે નહીં ક્ષણવાર, વિશ્વાસીમાં સહુથી સાચે, શુદ્ધ સરલતા ધારે. મહા. ૨૦ કુકતી શેભા સૈથી સારી, રવિ શશી વારી જાઉં રે; બાલક રાજા આનંદ તાજા, ગુણ કેટલા હું ગાઉં. મહા. ૨૧ આત્મ પ્રતિબિંબ નિર્મલ ન્હાનું, મલકે મુખથી મઝાનું રે; દિલથી દિલ પરખાવે નયને, મૌન રહી કહે છાનું. મહા. ૨૨ તૃપ્તિ ન પામું લાડ લડાવે, પ્રભુ ખેલે મુજ ખેળે રે, જન્મ સફલ થયે પુણ્યદયથી, આવે ન કે મુજ લે. મહા. ૨૩ અલંકારથી અંગ એપાવું, ઝભલાં સરસ પહેરાવું રે, દિલ આંગણુએ બાલુડાને, લય લાવી પધરાવું. મહા. ૨૪ બાલુડાના લાડના લ્હાવે, હરખી ધાતધાતે રે, પૂર્યા પૂર્ણ મનોરથ પ્રભુએ, જાય જીવન હરખાતે. મહા. ૨૫ કલ્પવૃક્ષ બીજ ચંદ્રની પેઠે, વધતે હર્ષ વધારે રે, વૈરીને પણ હાલે લાગે, ઘેલી બની અવતારે. મહા. ૨૬ બાલુડા પ્રભુ આગળ ગાતી, ગરબે નવ નવ ગાને રે પ્રભુમય ગાને તાને જણાતાં, મને સમજાવે સાને. મહા. ૨૭ બાલુડામાં સર્વે ભર્યું છે, બાકી રહ્યું નહીં કાંઈ ૨, સર્વ મરથ ફળીયા મારા, રહી કલ્પવૃક્ષની છાંહીં મહા ૨૮
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં અમીરસ રેડા, પત્ની જીવન શુભ સિદ્ધપું રે કેટિ વર્ષતક નંદન છે, પ્રભુ ચુંબી અમૃત પીધું. મહા. ૨૯ રત્ન કક્ષીને જનની શરમણિ, ત્રિશલા માત ગણાણી રે, ત્રણ ભુવનમાં થઈ હું ચાવી, વિશ્વ વસલ બ્રહ્માણી. મહા. ૩૦ અંબાદેવી શક્તિ પુરાણ, નામ અનેકે ગવાઈરે, દુનિયા શાંતિ શ્વાસ ગ્રતંતી, ઘરઘર કરતી વધાઈ. મહા. ૩૫ બાલા પ્રભુમાં દેવ દેવીઓ, પ્રિયપણું સહુ તીરે બુદ્ધિસાગર વારી જાઉં, પ્રભુને વધાવું મેતી. મહા. ૩૨
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only