________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ.
ચાર સ્તુતિ, પ્રભુ મહાવીર જિનવર ઠાઈએ, પ્રભુ ગુણને પ્રેમે ગાઈએ; ગુણ ગાઈ ગુણ પ્રગટાવીએ, નિશ્ચય મહાવીર પદ પાઈએ. ૧
વીશ તીર્થકર કેવલી, પ્રણમું વંદુ તે લળીલળી; જિનવર ઠાઈ જિનવર થાવું, આતમ પરમાતમપર ભાવું. ૨ જિનવાણું વેદાગમ જાણે, સમજીને ઉપયોગે આણ જિનવાણથી આતમ શુદ્ધિ, કરવી એવી ધારે બુદ્ધિ. ૩ યક્ષે ને યક્ષિણીઓ હા, આવે છે ભક્તની પ્રાયે, ઉપાસના ભક્તિ જે ધારે, ન્યાયે દેવ આવે હારે.
વીરપ્રભુની ચાર સ્તુતિની એક સ્તુતિ. વરપ્રભુ પરમાતમા, પરમેશ્વર દેવા, ચોવીશ તીર્થકર જિને, જેઓ આપે એવા તેઓની વાણી ભલી, શુદ્ધ આતમકારી, દેવ-દેવીઓ સેવતી, શાસન હિતકારી.
ચાર સ્તુતિની એક સ્તુતિ. પ્રણમું શ્રી મહાવીર, સર્વવિશ્વહિતકારી, વિશે જિનવર, તીર્થકર અવતારી, જૈનાગમ સૂત્ર, ગ્રન્થ જ્ઞાનપ્રકાશી, દે દેવીઓ, શાસન વેવ વિલાસી.
For Private And Personal Use Only