________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ જ્ઞાને પ્રભુ ગુણવન્તરે, પ્રતિબધ્ધા મિત્ર મહન્તર, ભાવે દીક્ષા ગ્રહી સુખવન્ત.
મલિ ૨ પ્રભુ વિચર્યા દેશ વિદેશરે, પરભાવતણે નહિ લેશર, ટાળે મોહભાવ સંકલેશ.
મલ્લિ૦ ૩ પ્રમાદ દશા દૂર ટાળીરે, શ્રેણિ ક્ષેપક વ લટકાળી રે, મેહરાયતણો મદ ગાળી.
મલ્લિ ૪ ચાર ઘાતી કર્મ ખપાવીરે, ધ્યાનાન્તરીએ પ્રભુ આવીરે, કેવલ કમલા ઘટ પાવી.
મદ્વિટ ૫ પ્રભુ સમવસરણમાં સુહાયારે, મળ્યા ઈન્દ્રાદિક નર રાયારે, નવ તત્વ જિનેશ્વર ગાયા.
મલિ. ૬ પ્રભુ વાણુ ગુણ પાંત્રીશરે, અતિશય સેહે ચોત્રીશરે, સિદ્ધ બુદ્ધ પ્રભુ જગદીશ.
મહિ૦ ૭ શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂ૫ સહાયારે, બુદ્ધિસાગર એમ ગુણ ગાયા.
મલ્લિ૦ ૮ ( વિજાપુર.)
વીરપ્રભુ સ્તવ
(ભુજંગી છંદ) નમો વીર વિષે સદા સખ્યકારી, પિતા માત ભ્રાતા ચ દુઃખાપહારી; કથી દેશના ભવ્ય કલ્યાણું જાણું, નમું વીર પ્રેમે બહુ પ્યાર આણું. કહૈ મુક્તિમાર્ગ ક્રિયા જ્ઞાન ભેદે, ગ્રહી ભવ્ય છે મહાકર્મ છે, કહ્યાં દ્રવ્ય પદ્દા સદા જે અનાદિ, નમે ભાવથી સત્ય સ્યાદ્વાદવાદી.
(સાણંદ)
For Private And Personal Use Only