________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
આવા વ્હાલા ઇશ્વર હાયે, સત્ય છે તુજ વિશ્વાસ; બુદ્ધિસાગર પ્રભુ નમું હું, કરશેા આત્મપ્રકાશ,
મહાવી૨૦ ૮
“ જૈન થવાની મહાવીર પ્રભુની આગળ પ્રતિજ્ઞા. ” ( સ્તવન. )
મહાવીર પ્રભુ તારા અન્ય છું ખરા જૈન, હુવે ધરૂ નહીં દૈન્ય. મહાવીર૦
મહાવીર૦૧
મહાવી૨૦
મહાવીર૦ ૩
દેવગુરૂ ને ધર્મની શ્રદ્ધા, સમતિ પામ્યા વિન; જૈનદશાથી જિનપદ પામીશ, ધારીશ શુદ્ધ ચૈતન્ય, અનંત સદ્ગુણુ શકિત ખીલવું, મરૂ' ન માહે દીન; આતમ તે પરમાતમ હું છું, કરૂં દોષાસહુક્ષીણુ, ભક્ત શ્રી કર્મચાગ અનુ હું, નામરૂપે નહીં લીન; શુદ્ધાપયેાગે તુજ પ્રેમે રહું, જલમાંહી જેમ મીન. સ્વાધિકાર કાર્યા કરૂ' સહુ, બની સહુરીતે પ્રવીણુ; સકટ વિપત્તિ પરિષહુ દુઃખે, થઉં ન મનમાં ખિન્ન, ધર્માવશ્યક કાર્યો કરૂં સહુ, મા ન આતમહીન; જૈનધમ સ ંઘસેવા સારૂં, ચારિત્રધરી અનુ” પીન. જૈનશાસ્ત્રનું જ્ઞાનકરૂં નિત્ય, તળું ન તુજ આકીન; બુદ્ધિસાગર સત્ય પ્રતિજ્ઞા, જૈન અની કરી જિન !! મહાવીર૦ ૬
મહાવી૨૦ ૪
મહાવી૨૦ ૫
૩. પેથાપુર.
પ્રભુ મહાવીરદેવસ્તવનમ્ . ( મારે દીવાળી થઇ માજ-એ રાગ )
પ્રભુ મહાવીર વિભુ ભગવત, તુજ લગની લાગી;
પ્રભુ
મારી ભાગી ભ્રમણા સ, તુજ ભકિત જાગી. જહું ખાધું વાર અનન્તી, તેાયે ન મનડું ધાર્યુંરે; અસંયરિયા જલના પીધા, મનડું બ્યાસી રહેાયું. તુજ. પ્રભુ ૧
For Private And Personal Use Only