________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જનજી મહાભાગ્ય, ધન્ય તે વીતરાગ, ત્રિજ્ઞાની પણ દીક્ષા લેવે ભવજલધિ તરવા ચરણ ૧ ધન્ય તે ચારિત્ર હોય ભવ્ય પવિત્ર, ઈન્દ્રાદિક પણ મુનિને વંદે, કર્મ કટક હરવા. ચરણું૨ મહિમા મેટે સાર, ચરણત અવધાર; દ્રવ્યવેષ વણુ કેવલીને નહિ વંદનને અધિકાર. ચરણ ૩ સર્વ સુખકારી, ધન્ય અનગારી; બુદ્ધિસાગર મુનિને વંદે, નહીં કેની પરવા. ચરણ ૪
૯ ત૫૫દસ્તુતિઃ
( રાગ આશાઉવી. ) તપપદ શિવ સુખકાર, ભવિયાં ત૫૫દ શિવ સુખકાર. લબ્ધિ અઠ્ઠાવિશ તપથી પ્રગટે, પહેલું મલ સાર
ભવિયાં. ૧ તે ભવ મુકિત જાણે જિનવર; તે પણ તપ તપનાર--
ભવિયાં. ૨ કર્મ નિકાચિત પણ ક્ષય કરતું, તાપથી સહુ તરનાર–
ભવિયાં. ૩ તપ તપીયા મુનિજન સંવત્સર, અન્ય તેને અવતાર
ભવિયાં. ૪ અદ્દભૂત જ્ઞાનને મહિમા મે; કહેતાં નાવે પાર
ભવિયાં. ૫ બુદ્ધિસાગર તપ તપિયા મુનિ, વંદુ વાર હજાર–
ભવિયાં. ૬ નવપદ ગીત.
( રાગ બનનારે.) નમું નવપદ જગ જયકારી. પરમાતમપદ સુખકારી. નવપદ સાદ્ધિ ઘટ દાખી, જ્યાં સ્વસિદ્ધાન્તો સાખી; જે ઉરમાંહિ ઉતારી.
નમું ૧
For Private And Personal Use Only