SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થાતા અશાતાને સમભાવે વેઢા પ્રાણી જે જે અંશે મુક્ત બને છે તે તે અપેક્ષાએ પેાતાના આત્મામાં મુક્તિ મેળવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશસ્ત કાયાથી પુણ્ય બુધાય છે અને શુદ્ધ પરિણામમાં મુક્તિ રહેલ છે. માટે જે મનુષ્યને જેની ઇચ્છા હોય તે તે સ્વયેાગ્ય કાર્યોમાં લક્ષ્ય આપી આવેલા અમૂલ્ય અવસર ગુમાવવા જોઇએ નહીં આ ગ્રન્થમાં ગુ ંથેલ સ્તુતિ સ્તવનેામાં દ્રવ્યાનુયાગના તથા આત્મ જ્ઞાનના તેમજ ભક્તિરસના ઝરણાઓમાં ઝીલતા ભવ્ય હસેા ન્યાયયંત્રાધિ વાચક-અધ્યાત્મયાગી-યશાવિજયજી મહારાજ તથા આત્મનિષ્ઠ મહાયાગી આનંદ ધનજી મહારાજ તેમજ દ્રવ્યાનુયાગી દેવચ'દ્રજી મહારાજને સ્મૃતિ પંચમાં લાવે તેમાં આશ્ચર્ય શું. આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વર ગુરૂરાજે રચેલ આ સ્તુતિઓ તથા સ્તવમાં દ્રવ્યાનુયોગ તથા આધ્યાત્મિકયેાગ પ્રધાનપણે છે. તેથી તે ચાગના રુચિવાળા ભવ્યાને આ દેવવંદન સ્તુતિ સ્તવન ગ્રન્થ પાં ચેાગી થશે. ભક્તિયેાગવાળા ભબ્યાને સંપૂર્ણ ભક્તિરસનું આ ગ્રન્ય પાન કરાવે છે. માટે દરેક ભવભીરુ ભવ્યાત્મામાએ સ્તુતિ-સ્તવના કરું મનન નિદિધ્યાસન કરી શાંતરસનું પાન કરવા પ્રમાદ કરવા જોઈએ નહિ આ ગ્રન્થનું એક પણ સ્તવન તથા સ્તોત્ર આત્માની શુદ્ધિ માટે બસ છે. તથા ઝ લઈ મથાળા વાળા સ્તત્રો શારીરિક વ્યાધીએ નષ્ટ કરી શાંતિ અર્પે એમ છે અધિષ્ટ પ્રશંસા કરવાથી ? આ ગ્રન્થ સ્વયં પેાતાની સુગંધ પ્રસારી ની ઇચ્છાવાળા ભવ્ય ભ્રમર ને આકર્ષે છે અને વીતરાગ પ્રવચન વિરૂદ્ધ યત્ કિંચિત્ ભૂલે ચૂકે માટે માફી માગવામાં આવે છે. જિ વહુના આત્મજ્ઞાન રૂપ મરદ આકશે આ લખાણુમાં આલેખાયુ" હાય તા તેને ॐ भई महावीर शान्तिः ३ For Private And Personal Use Only સુ. પ્રાંતીજ—ભાદ્રપદ | સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરને– બહુલ દ્વિતીયા. ચરણકમલ સેવક શ્રીતિ સાગર. |
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy