________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનદન ચૈત્યવદન બાહાતર અતિશય ઘણું, અભિનંદન જિનરાજ, પ્રભુ ગુણગણને પામવા, અંતરમાં બહુ દાઝ. પ્રભુ ગુણ વરવા ભક્તિ છે, સાથે એજ મન ધરવું, ઘટેપ શો ગુણવિના, ગુણ પ્રાપ્તિમાં મરવું. પ્રભુગુણ પિતામાં છતા એ, આવિર્ભાવને કાજે, અભિનંદનને વંદતાં, પ્રકટ ગુણે થે છાજે.
અભિનંદન સ્તુતિ. આત્માનંદ પ્રગટ કરી અભિનંદે જેહ, અભિનંદન છે આતમાં ગુણપર્યાય ગેહ, આતમ અભિનંદન થતે અભિનંદન ધ્યાઈ, ધ્યાન સમાધિ એકતા લીનતા પદ પાઈ.
સુમતિનાથ ચેત્યવંદન. સુમાતનાથ પંચમ પ્રભુ, સુમતિના દાતાર, સર્વવિવનાયક વિભુ, અરિહંત અવતાર. સાત્વિક ગુણની શક્તિથી, બાહ્યપ્રભુતા ધારી ચિદાનંદ પ્રભુતા ભલી, આંતર નિત્ય છે પ્યારી. તુજમાં મનને ધારીને એ, નિ:સંગી થાનાર; કર્મ કરે પણ નહીં કરે, તુજ ભક્ત નરનાર.
સુમતિનાથ સ્તુતિ. સન્મતિ ધારે દુર્મતિ, ત્યાગી જે નરનારી, સુમતિ પ્રભુ ભક્ત ખરા, નીતિરીતિ ધારી; સુમતિ રહી શુદ્ધ ભાવથી, આત્મભાવે રમંતા, નિશ્ચયનય સુમતિ પ્રભુ, આપોઆપ નમતા.
For Private And Personal Use Only