________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
ક્ષયાપશમને ઉપશમભાવે, આત્મપ્રભુ પ્રગટાબ્યારે; ક્ષાયિકભાવે પ્રગટ થવાને, ઉત્સાહ ભાવને લાગ્યે,
તુજને પ્રભુ॰ ૬
પ્રભુ ૭
પ્રભુજી દીઠા મળિયા મહાવીર, ક્ષાયિક મહાવીર થાશુંરે; કની સાથે યુદ્ધ કરતાં, જયલક્ષ્મીને પાછું. તુને કર્મોદયમાં હર્ષ ન દીનતા, સુખ દુ:ખ સહુ સમભાવેૐ; બુદ્ધિસાગર મહાવીર થાવા, વસ્તુ આપ વસાવે.
તુજને પ્રભુ ૮ . સુ. પ્રાંતિજ, ૧૯૮૧ માઘ સુદિ ૯
શ્રી મહાવીરપ્રભુ સ્તવન
( શી કહું કંથની મારી હા રાજ.—એ રાગ. )
મહાવીર તુજ પદ વરણું હા રાજ ! મહાવીર તુજ પદ વરશુંદ્ઘારી પેઠે કર્મને હુણુવા, રાગને રાષ સહેરવા; સવર નિર્જરા ભાવને ધાર્યાં, કરૂ ન જડ સુખ પરવા. હા રાજ. મહા ૧
ઉપશમ ક્ષયાપશમને ક્ષાયિક–ભાવે મહાવીર થાવું; સર્વ કષાયાનો નાશ કરીને, જ્યાતિજ્યેાતિ મિલાવું,
For Private And Personal Use Only
હા રાજ, મહા૦ ૨ શુભાશુભપણું જડમાં ના માનુ, જડ સુખ બુદ્ધિ ન ધારૂ; મનના સર્વ સંકલ્પ વિકલ્પો, વારૂ સ્મરણ કરૂં તારૂં.
હા રાજ. મહા૦ ૩
ધારૂં ન ક્યારે;
કોટિ દુ:ખા પડે ત્યાંચે પણુ, દીનતા ઈન્દ્રની પદવી મળતાં ન હ્યું, રહું સમ ઉપયાગ ધારે.
હા રાજ, મહા૦ ૪