SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૭ . ક્ષાયિકભાવે સિદ્ધતા વરવા, પલ પલ તુજ સંભારું, શુપગની તાલાવેલી, લાગી હવે નહીં હારું. તુજ વ્હાલા. ૮ ષકારકમય આત્મ મહાવીર, ધ્યાન સમાધિએ મળિયારે, બુદ્ધિસાગર આત્મ ઉજાગર, તે દિલ ઝળહળિયા. તુજ હાલા- ૯ મુ. પ્રાંતિજ. શ્રી મહાવીર પ્રભુ સ્તવન, (રાગ ઉપર ) પ્રભુ મહાવીર જિન ભગવત, તુજને અનુસરિયે. કર્મ શત્રુને જીતવા કાજ,-તુજ પળે વળિયે. પ્રભુ કર્મ નિકાચિત શુભાશુભ જે, ઉદયે આવ્યાં વેદ, પૂર્વ કર્મ અણધાર્યા પ્રગટે, ઉપગે વેદી છે. તુજને, પ્રભુ ૧ શુદ્ધાતમ નિજ ધર્મોપયોગી, જૈને જીવન ગાળું, સર્વ કરોને જ્ઞાને શમાવું, તુજરૂપે મનવાળું. તુજને પ્રભુ ૨ મેહ શયતાનના હાવ નિવારું, આત્મસ્વરૂપ સંભારું, સુખ દુઃખમાં સમભાવને ધારૂં, હર્ષને શક નિવારૂં. તુજને પ્રભુ ૩ જેવું તુજરૂપ તેવું મુજ છે, કર્મને ભેદ નિવારૂપે તુજ સાથે તિ તે મળવા, ધ્યાન સમાધિ ધારૂં. તુજને પ્રભુ સર્વ સંગમાં નિ:સંગી બનું, પ્રગટયા દેષ નિવારૂ રે, ઓયિક્તાવથી ન્યારો આતમ, ચિદાનંદરૂપ હારૂં. તુજને પ્રભુ ૫ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy