________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ગલ્લાને તારિયા દેશનાથી, ગણ્યા ભેદ ના તે પ્રભુરે કશાથી, અહે। તાહરા જ્ઞાનમાં સર્વ ભાસે, અહા તાહરા ધ્યાનમાં ચિત્ત વાસે. દિલે વીરની ભક્તિ લાગીજ સાચી, રહે વીરની ભકિતમાં નિત્ય રાચી; પ્રભુભકિતથી શકિત સર્વે પમાતી, પ્રભુભક્તિથી દ્વેષની જાય કાતી. પ્રભુભકિતથી દુ:ખના વૃન્હ જાવે, પ્રભુભકિતથી સત્ય આનદ આવે; પ્રભુજ્ઞાનથી ભક્તિમાં ભાવ સારા; પ્રભુ જ્ઞાન ભકિતથી દુઃખ આર. જિને ભાખીયું તત્ત્વ ચૈતન્ય સારૂં, સદા શુદ્ધચૈતન્ય છે તેજ મારૂં, ચિનાનન્તરૂપે પ્રભુ તું સુહાયા, લહી તાહરા મેધ આનંદ પાયે. પિતા માતને ભ્રાત ને ઇષ્ટ દેવા, કરૂં તાહરી પ્રેમથી નિત્ય સેવા; કહે ધિનિધિ ધ્યેય ધ્યાને સહાયા, પ્રભુ વીથી વીર્ય સદ્ભાવ પાચે.
પ્રભુ સ્તુતિ. ( ભુજંગી છં૪)
અરે દેવના દેવ આનંદ દાતા, પ્રભુ તું વડા માતને તાત ભ્રાતા; સદા હસ્ત જોડી પ્રભુ હું નમું છું, પ્રભુ પાપડ્યે સદા હું રમું છું.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir