________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
પરી ધાનને દેષના વૃન્દ ટાળ્યા, ધરી ધ્યાનને કર્મના વર્ગ ખાળ્યા ધરી ધ્યાનને કેવળજ્ઞાન લીધું, ધરી ધ્યાનને બ્રહ્મનું દાન દીધું. ધરી ધ્યાનને સિદ્ધ સિધેિ સુડાયા, ધરી ધ્યાનને મુક્તિના શર્મ પાયા; ચિદાનન્દરૂપે પ્રભુ તું સુહા, મહાશિ તું ચિત્તમાં નિત્ય આયે. અરૂપી અસંખ્ય પ્રદેશ પ્રમાતા, પ્રભુ તું સદા તવનું દાનહાતા, તવ ધ્યાનથી યેયરૂપે પ્રભાસે, ચિદાનંદની લહેરિયે ચિત્ત વાસે. ચહું ઈશ દેવેશ દાતાર સેવા, અમારે સદા મેક્ષના એજ મેવા; પ્રભુધ્યાનથી પ્રેમને ભેદ પાયે, પ્રભુપ્રેમથી સત્ય આનંદ આપે. સદા સેવના દેવ હારી ભલી છે, પ્રભુપ્રેમમાં ચિત્તવૃત્તિ હળી છે; પ્રભુપ્રેમમાં ધીનિધિ વિરમું છું, સદા હસ્ત જેડી પ્રભુ હું નમું છું.
મલ્લિજિન સ્તુતિ.
( ગઝલ. ) મહિજિન દેવના દેવા, ભલી છે સત્ય તુજ સેવા તમારા રૂપમાં રાચું, સદા છે રૂપ તુજ સાચું. આ ઈશ દેવ તું પ્યારે, જગતમાં સત્ય તું સારે; તમારી ભક્તિમાં ભળશું, તમારી ભક્તિમાં હળશું.
For Private And Personal Use Only