SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ શાંતિનાથ ચૈત્યવદન. દન જ્ઞાન ચારિત્રથી, સાચી શાંતિ થાવે; શાંતિનાથ શાંતિ વર્યાં, રત્નત્રયી સ્વભાવે. તિરાભાવ નિજ શાંતિના, આવિર્ભાવ જે થાય; શુદ્ધાતમ શાંતિ પ્રભુ, સ્વયં મુક્તિપદ પાય. ખાહ્ય શાંતિના અત છે એ, આતમ શાંતિ અનત; અનુભવે જે આત્મમાં, પ્રભુપદ પામે સત શાંતિનાથ સ્તવન. ( સમકિત દ્વાર ગભારે પેસતાંજી—એ રાગ ) શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજી, ગાતાં ને ધ્યાતાં હર્ષ અપારરે; શાંતિ સ્મરતાં પ્રગટે શાંતતાજી, સહજ ચેાગે નિર્ધારરે. શાંતિ ૧ મનમાં છે મેહજ તાવત દુ:ખ છેજી, માહ ટળ્યાથી સાચી શાંતિરે, તમ ને રજથી નહી' શાંતિ આત્મનીજી, સાત્ત્વિક શાંતિ છેવટે શાંતિરે. શાંતિ ૨ દેહ ને મનમાં શાંતિ નહીં' ખરીજી, શાંતિ ન માહિર ભાગે થાયરે; યાવત્ મનમાં સંકલ્પો જાગતાજી, તાવત્ન શાંતિ સત્ય સુહાયરે. શાંતિ ૭ શાંતિ અનુભવ આવે સમપણુંજી, ઉપશમ આદિ ક્ષાયિકભાવરે; સહજ સ્વભાવે વિકા ટળેજી, શાંતિ અનતી આતમ દાવરે.શાંતિજ દ્રવ્યે ને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગાવા આતમતાની; શાંતિ પ્રભુમય આતમ થૈ રહે, બુદ્ધિસાગર ભગવાન, શાંતિ પ શાંતિનાથ સ્તુતિ. શાંતિ મળે નહી" લક્ષ્મીથી નહીં રાજ્યના ઊગે, શાંતિ મળે નહી" કામથી ખાાસત્તાપ્રયાગે; શાંતિ ન રાગ દ્વેષથી સહુ વિષયને વામે, શાંતિ જિનેશ્વર ભાખતા શાંતિ આતમઠામે, For Private And Personal Use Only ૧
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy