________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારણહાર તું મને ભવપારરે, તારક બિરૂદ જે સાચું તે મુજ તારરે, સુખસાગર ગુરૂરાય પ્રણમી પાયરે, બુદ્ધિસાગર સુખ પાય પ્રભુ ગુણ ગાય રે.
સિદ્ધાચલર ૫
- વચનામૃત. દર્શન દર્શન સા કરે, દર્શન આતમરૂપ; કરતા શિવસુખ સંપજે, પડે ન ભવજલ કૂપ. પ્રભુ દર્શનથી સંપજે, દર્શન શિવસુખ સંગ; દર્શને તેહિજ મુજ હજો, તે દર્શન મુજ રંગ. આત્મધ્યાન કરતાં થકાં, શિવસુખ સહેજે થાય; કર્મક અનાદિનું, શાંત થઈ દૂર જાય.
શ્રી કેશરીયાજીનું સ્તવન. કેશરીયા તીર્થ બડા ભારી, ભવિક તુમ પૂજે નરનારી શરણ એક ઋષભ પ્રભુ ધારી, કપટ એર નિંદાકુ વારી. કે. સંવત એગણીશ બાસઠમેં, વિજાપુરને સંઘ, દર્શન કરવા નીકળ્યો, આણું હર્ષ ઉમંગ. શક સહુ ચિતાને વારી, ગણ સબ મિથ્યા જગયારી. કે૧ કૃષ્ણ પક્ષ છઠ મંગલે, માસ રૂડે હે પિષ, પ્રથમ જિનેશ્વર ભેટિયારે, પાયા મન સતેષ. ધર્મ છે ઉપગે ધારી, જિનાજ્ઞા જાણ સુખકારી. હરિ હર બુહા તું અરેરે, શિવ શંકર મહાદેવ રોષ અઢારે ક્ષય કયોર, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મ દશા તારી. કે. ૭ અલવેશ્વર અરિહંતજીરે, ચાર અતિશયવન્ત; અજરામર નિર્મલ પ્રભુ, સેવે સજજન સન્ત. અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જ્યકારી. કે. ૪
For Private And Personal Use Only