________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમેશ્વરપ્રાર્થનાસ્તવન,
માયામાં મનડું મધુર. એ રાગ. પરમેશ્વર પ્રભુજી પ્યારારે, હાલામાં હાલા; મુજ આતમ ઉદ્ધરનારારે, છે જગ આધારા. અર્જાઈ ગયે પ્રભુ તુજમાં, રેમેરામે તુ મુજમાં તુજ ઝાંખી છે મુજ સુઝમારે.
વ્હાલા પરમેશ્વર ૧ પાંચે ઈન્ટિ હારી, તુજ સેવામાંહી ધારી; અલબેલા લે ઉગારીરે.
વ્હાલા પર ૨ મન વાણ, ભક્તિમાટે, તુજ ભક્તિ શિર સાટે ધારી છે મુકિત વાટેરે.
વ્હાલા પર૦ ૩ વિગ ન પલને થાશે, પ્રેમે પરગટ પરખાશે, પ્રભુમય જીવન મુજ થાશેરે.
હાલા પર૦ ૪ જીવું તુજ રૂપે થાવા, બીજા ન ઈચ્છું હવા;
ડ્યા જડ મહિના દાવારે. મન વાણું તનુના બનાવો, તુજ ભક્તિ માટે વાવે; આતમરૂપે પ્રગટાવો રે.
વ્હાલા પર૦ ૬ પ્રભુ ચિદાનંદ ગુણધારી, આપોઆપ જ ગાઉં ભારી; બુદ્ધિસાગર બલિહારીરે
વ્હાલા પર ૭
લા૦ ૫૨૦ ૫
પ્રભુસહાયની પ્રાર્થનાસ્તવન.
(રાગ ઉપર) પ્રભુ વહેલા હાયે રે, મુજ દીનદયાલા; સેવકને જલદી ઉગારે, પરમેશ્વર હાલા. મુજને મેહ રાક્ષસ મારે, દુ:ખ દેતે લેશ ન હારે; તુજ વિણું નહીં કેઈ ઉગારેરે.
મુજ પ્રભુદ ૧
For Private And Personal Use Only