________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ ભકિતથી સહુ થશે, ભકિતથી પ્રભુ પાસે; બુદ્ધિસાગર સેવના, શુદ્ધ ભક્તિથી થાશે.
૩ બાહુજન સ્તવન,
(રાગ ઉપર.) બાહુ જિનેશ્વર બાપજી, એક શરણું તમારું ભાવ શરણ પ્રભુનું કર્યું, મન માન્યું મારું. શુદ્ધ સ્વભાવ જે તાહરે, નિત્ય તે અનુસર; પરભાવ દરે ત્યાગીને, સ્વામી દિલ ધર. મેહની શીખ નિવારતાં, શુદ્ધ શરણું થાશે; વ્યકિતભાવ શુદ્ધાત્મને, ત્યારે શીધ્ર કરાશે, ઉપશમ આદિ ભાવથી, શરણું તુજ સાચું;. બુદ્ધિસાગર ભાવથી, પ્રભુ શરણથી રાવ્યું.
૪ સુબાહુજિન સ્તવન
(રાગ ઉપર. ) સ્વામી સુબાહુ સોભતા, ક્ષાયિક ગુણધારી; પારિણમિક ભાવથી, જીવન જયકારી,
દયિકભાવ નિવારિયે, શુદ્ધ વ્યકિત સમારી, અકળ કળા જિનદેવની, અંતરમાં ઉતારી. ધ્યાને પ્રભુ દિલ આવીને, મારું વન વધારે બુદ્ધિસાગરને પ્રભુ, તું પ્રાણથી પ્યારો.
સ્વામી ૧
સ્વામી. ૨
સ્વામી, ૩
૫ સુજાતપ્રભુ સ્તવન,
( રાગ ઉપર.) સ્વામી સુજાત સહામણું, અંતરમાં ઉતાર્યો, ધાદિ ચાર વૈરિયે, પ્રભુ દેખી હાય.
સ્વામી ૧
For Private And Personal Use Only