________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે
વિશતિ વિહરમાન જિન સ્તવન
(વિશી)
૧ સીમંધર સ્તવન. (ઓચ્છવ રંગ વધામણું—એ રાગ ) સીમંધર જિન રૂપમાં, હું રહિયો રાચી, ભાવ કર્મને ટાળવા, શુદ્ધ પરિણતિ સાચી. ભાવકર્મના નાશથી, દ્રવ્ય કર્મ ટળે છે. નાયક મરવાથી યથા, સૈન્ય પાછું વળે છે. રાગ દ્વેષ ભાવ કર્મ છે, કવ્યકર્મ પ્રહાવે; રાગ દ્વેષ ટળવાથકી, દ્રવ્ય કર્મ ન આવે. નિશ્ચય શુદ્ધ ચારિત્રથી, રાગ દ્વેષ ટળે છે; રાગ દ્વેષ ટળવાથકી, નિજ લક્ષમી મળે છે. ચેતન શુદ્ધ સ્વભાવમાં, લીનતા ક્ષણ થા; ત્યારે સહજાનંદને, અનુભવ મન આવે. ક્ષપશમજ્ઞાનેકરી, પ્રભુ શ્રેણિ ચઢિયા; શુલ ધ્યાન મહાશસ્ત્રથી, મેહસાથે લઢિયે જયલક્ષમી અંગીકરી, નવ ત્રાદ્ધિ પાયે; બુદ્ધિસાગર ધ્યાનથી, પ્રભુ અંતર આયે.
૨ યુગમંધર સ્તવન, (થાપર વારી વાલહમ, કાબીલ મત જાજે –એ રાગ ) યુગમંધર જિન સેવના, મુજ મનમાં મીઠી, સ્યાદ્વાદ દૂષ્ટિથકી, જિનસેવા મેં દીઠી. જેવું તારું રૂપ છે, સેવા પણ તેવી
ગાતીતની સેવના, એગથી કેમ કહેવી. લેશ્યાતીતની સેવના, લેશ્યાથી ન થાશે, ક્રિયાતીતની સેવના; કેમ કરીને કરાશે.
For Private And Personal Use Only