________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ પ્રભુની મહારે એથ છે રે, શરણું તું સંસાર હે લાલ, બુદ્ધિસાગર તારે બાપજીરે, અડવડી આધાર હો લાલ. હાલા. ૮
સુરત વિ. સં. ૧૯૯૬
હને હે વીરનું શરણું
કવાલિ. જગતમાં સર્વ દ્ધામાં, પ્રભુ મહાવીર તું માટે, હઠા મોહને જલ્દી, સ્તુને હે વીરનું શરણું. અતિ ગંભીરતા હારી, ગમન શાળાવિષે કીધું, જણાવ્યું નહિ સ્વયં જ્ઞાની, મ્હને હે વીરનું શરણું જણાવી માતૃભકિત બહુ, અરે જનની ઉદરમાંહિ, પ્રતિજ્ઞા પ્રેમ જાળવવા, મહને હ વીરનું શરણું ૩ અરે એ ચેઈ–બધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, હને હ વીરનું શરણું. ૪ યશોદા સાથે પરણીને, રહે નિર્લેપ અન્તર્થી, થશે જ્યારે દશા એવી, હવે હે વીરનું શરણું ૫ જગત્ ઉદ્ધાર કરવાને, યતિને ધર્મ લીધો હૈં, સહ્યા ઉપસર્ગ સમભાવે, હુને હે વીરનું શરણું અલૈકિક ધ્યાન હું કીધું, ગયા દેશે થયે નિર્મલ, થયે સર્વજ્ઞ ઉપકારી, હને હે વીરનું શરણું. ૭ ઘણા ઉપદેશ દીધા હૈ, ચતુવિધ સંઘને સ્થાપે, હને મેં ઓળખી લીધો, મહને હ વીરનું શરણું. અનન્તાનન્દ લીધે હે, જીવન હારૂં વિચારું છું, બુદ્ધબ્ધિ બાળ હું હારે, શરણું હારું શરણ હારૂં. ૯ સં. ૧૯૭ વૈશાખ સુદિ ૫ મુંબાઈ, પાંજરાપોળ,
For Private And Personal Use Only