________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ વિરહદગાર.
| ( શિખરણ) રૂચે ના બીજે તે, પ્રભુ તુજ વિના કેઈ સ્થલમાં મતિને આંખે તું, મુજશિર તંતિ સર્વ તુહિ છે. મળે વહેલા પ્યાણ, તુહિં તુંહિ સર્વ સમયે. બધાને બેલીd, પ્રભુ ! તુજ વિના દુઃખ વસમાં. નિહાળું આકાશે, તુજ ગુણ સ્મરી પ્રેમમય , નિહાળું જે તિર્ણ, ઉપવન ગિરિ વૃક્ષ નદીએ. સકલમાં શોધું હું, પ્રભુ! પ્રભુ! મારી એક દીલથી; અરૂપી જ્યોતિ તું, સહજ ઉપગે દિલ. હવેથી ના ચાલે પ્રિયમુજપ્રલે એક ઘડીએ, નિરાગીને સેવી, સહજપદની બલિ વરવી. અમારા સિદ્ધાંતે, કવિ નહિ ફરે કાર્ય કરશે; ભલા ભાવે મળવું, નિજવપુ રહ્યા નાથ નિરખી. ખરી શ્રદ્ધા ભેગે, અનુભવ થયે શુદ્ધપ્રભુને; થશે ના તું ફરે, શુભ બળથકી સ્થય વધશે. ટળે કર્મો સર્વે, પ્રભુ મુજ કરે શીધ્ર ચઢશે; વહે “બુદ્ધયશ્વિની હૃદય પુરણા મુકિતપથમાં
# શાન્તિઃ રૂ. સંવત ૧૯૬૮ ચેત્ર સુદિ ૯
પાદરા,
પ્રભુનું શરણું.
(કળાલી) ફકીરી આ અવસ્થામાં, શરણ હારૂં પ્રત્યે ! મુજને, ત્વ સર્વ ત્યાગ્યું કે, હજી પણ ત્યાગવાનું શું?
૧
For Private And Personal Use Only