________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ય
ભાવ–વીર ! પ્રભુ આતમા, અંતર્ ગુણુભાગી; લઘુતા એકતા લીનતા, સાધનથી ચેાગી. ભાવ–વીર્ય નિજમાં બન્યું, વાગ્યે જિતનગારૂં, ક્રૂમ્યા વિજયના વાવટા, ક્ષાયિકસુખ સારૂં. આનંદમગલ જીવમાં, જ્ઞાન-દિનમણિ પ્રગટ્યા; દર્શન-ચદ્ર પ્રકાશિયા, તબ મેહજ વિઘટશે. અનંતગુણુ–પર્યાયનેા, જીવ ભાગો સવાયા; બુદ્ધિસાગર મદિર, ચૈતન અઢ આયા.
For Private And Personal Use Only
૧
૧૧
કળશ.
(એવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે એ રાણ)
ચાવીશ જિનવર ભક્તિથી, ગાયા ગુણુશગે; ગાશે ધ્યાશે જે પ્રભુ, તે અન્તર જાગે. અન્તરના ઉદ્યોતથી, હાય મગળમાળા; મનમદિર પ્રભુ આવતાં, ટળે માહના ચાળા, જિનભકિત નિરૂપ છે, ચેતન ઉપયાગી; અનંતગુણુ–પર્યાયના, સમયે હાય લાગી. ઝળહળ જ્ઞાનની જ્યેાતિમાં, જડ-ચેતન ભાસે; ચેતન પરમેષ્ઠી સદા, એમ જ્ઞાની પ્રકાશે. ચેતનની શુદ્ધભકિતથી, શુદ્ધચેતન પરમ્, અનેકાન્તનય–દૃષ્ટિથી, પ્રભુ ગાઈને હરખું. સંવત ઓગણીશ ચાસઠે, પુનમ દિન સારા; અષાઢ શુક્લ પક્ષમાં, ગામ માણસા ધારે. સેામવાર ચઢતા દિને, ચાવીશ જિન ગાયા; અન્તર્ના ઉપયોગથી, સત્ય-આનંદ પાયા સુખસાગરગુરૂ પ્રેમથી, બુદ્ધિસાગર ગાવે, ગાશે ધ્યાવશે જે ભવી, તે શિવસુખ પાવે.
૧
૨
MX
3